SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષભનાથ ચરિત્ર ૨૩ જેમ આશ્લેષ કરે છે. આ નિય સપ` દેહને ગાળ (કુંડાળાવાળા) કરીને નકુળની પાસે મિત્રની જેમ એસે છે. હે દેવ ! બીજા પણ જે કઈ જાતિ-નૈરવાળા જીવા છે, તે ઔરરહિત થઈને અહી રહેલા છે. આ આપને ખરેખર અસમ પ્રભાવ છે. આ પ્રમાણે પરમાત્માની સ્તુતિ કરીને ખસીને અનુક્રમે ભરતરાજા સુરપતિ-ઇંદ્રની પાછળ બેસે છે. આ ચેાજનમાત્ર ક્ષેત્રમાં ક્રોડાકોડ પ્રાણીઓ તીનાથના પ્રભાવથી ખાધારહિતપણે સમાઈ જાય છે. ઋષભદેવ પ્રભુ સભાષાને પનારી ચેાજન ગામિની વાણીવડે પાંત્રીશ અતિશયથી યુક્ત દેશના આપે છે. શ્રી ઋષભજિનની દેશના અને સંસારનું સ્વરૂપ હિયહિ—ના—મળ્યુ—નાજા—સય—સમાડા | पलित्तागारकप्पोऽयं ससारो सव्वदेहिणो ॥ સર્વ પ્રાણીઓને આધિ-વ્યાધિ–જરા-અને મૃત્યુરૂપી સેંકડા વાલાએથી યુક્ત એવા આ સૌંસાર સળગેલા ઘર જેવા છે. તેથી વિદ્વાને એ અહીં જરા પણ પ્રમાદ કરવા ચેાગ્ય નથી. રાત્રિમાં એળગી શકાય એવી મરુભૂમિમાં બાળક પણ કાણુ પ્રમાદ કરે?
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy