Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
કાઈક કહે છે કે–હે પ્રભુ ! સૂર્યના અશ્વ સરખા મારા અશ્વોને ગ્રહણ કરો. આતિથ્યને નહિ ગ્રહણ કરવાથી અમને અચેાગ્ય શા માટે કરે છે ?
૨૦૧
કોઈક એલે છે કે હે નાથ ! જાતિવ ́ત અશ્વો સહિત રથને ગ્રહણ કરા, પ્રભુ પગે ચાલતા હાય ત્યારે આ અશ્વોનુ' અમારે શું કામ છે?
કોઈક વિનવે છે કે-અમારાં આ પાકાં આમ્રફળાને ગ્રહણ કરો. પ્રણયીજનની અવજ્ઞા ન કરે.
કેાઈક કહે છે કે આ નાગરવેલનાં પાન અને સેાપારી લેા. હું એકાંતવત્સલ ! પ્રસન્ન થાઓ.
કાઈક આ પ્રમાણે કહે છે કે હે સ્વામી ! મેં શું અપરાધ કર્યો કે જેથી ન સાંભળતાં હૈ। તેમ ઉત્તર કેમ આપતા નથી ?
આ પ્રમાણે પ્રાર્થના કરાતા, અકલ્પનીય હાવા વડે કાંઈપણ ન ગ્રહણ કરતાં પ્રભુ ચદ્ર જેમ જુદા જુદા નક્ષત્રમાં જાય તેમ ઘરે ઘરે જાય છે.
તે વખતે પ્રાત:કાલે પેાતાના મહેલમાં રહેલ શ્રેયાંસ પક્ષીઓની જેમ નગરજનાના કાલાહલ સાંભળે છે.
'
આ શું છે ? ’ એ પ્રમાણે તેણે પૂછવાથી મુખ્ય દ્વારપાળ આગળ ઊભેા રહી, બે હાથ જોડી આ પ્રમાણે જણાવે છેઃ—
જે રાજાઓની માફક, મુગટ વડે પૃથ્વીતળને સ્પર્શ