Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૧૧
તે વખતે જગતના નેત્રને ચમત્કાર કરનાર, અંધકારનો વિનાશ કરનાર, વિજળીના પ્રકાશની જેવા ઉદ્યોત ત્રણે ય લાકમાં થયા. મેઘ સરખા ગંભીર નિવાળા દુંદુભિ આકાશમાં પેાતાની મેળે જ વાગવા લાગ્યું. તે વખતે તિય` ચ, મનુષ્ય અને દેવાને, તેમ જ સવે જેણે સુખ પ્રાપ્ત કર્યુ નથી એવા નારકેાને પણ ક્ષણવાર સુખ થાય છે. પૃથ્વીની ઉપર મઢ મં ફેલાતા વાયુએ ચાકરની માફક પૃથ્વીની રજને દૂર કરી, મેઘાએ વસ્રની વૃષ્ટિ અને સુગધી જળની વૃષ્ટિ કરી અને પૃથ્વી ઉલ્લાસ
પામી.
૫૬ દિકુમારિકાઓએ કરેલા જન્મમહોત્સવ હવે અધેાલાકમાં નિવાસ નરનારી આઠ દિક્કુમારિકાએ આસન ચલાયમાન થવાથી તરત જ સૂતિકાગૃહમાં આવી. તે આ પ્રમાણે છે :
भोगकरा भोगवई, सुभोगा भोगमालिणी । तोयधरा विचित्ता य, पुण्फमाला अर्णिदिया ॥१॥
ભાગકરા, ભાગવતી, સુભાગા, ભાગમાલિની, તેાયધારા, વિચિત્રા, પુષ્પમાળા અને આન‘દ્વિતા.’ ૧
66
ત્યાં પ્રથમ તીર્થંકર અને તીર્થંકરની માતાને ત્રણ પ્રદક્ષિણા કરીને વંદન કરીને આ પ્રમાણે કહે છે :
“ હે જગતની માતા ! જગતને જ્ઞાનદ્વીપક આપનારી! તમને નમસ્કાર હા. અમે .. આઠ . અધેાલાકમાં વસનારી