Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૭૫
નિદ્રાળુની જેમ શાસ્ત્રના અનુચિંતનથી રહિત વેણુવીણા-આદિના શબ્દોને વિષે નિર ંતર સાવધાન થઈ પેાતાના લાભથી ભ્રષ્ટ થાય છે. વાત, પિત્ત અને કફની જેવા એકી સાથે પ્રમળ એવા વિષયેા વડે પ્રાણીઓની ચેતના લુપ્ત થાય છે. તેઓને ધિક્કાર થાએ !
આ પ્રમાણે અસાર સ`સારના વૈરાગ્યની ચિંતારૂપી તાંતણાવર્ડ સીવાયુ' છે મન જેનુ' એવા પરમેશ્વર જેટલામાં થયા, તેટલામાં બ્રહ્મલેાકને અંતે નિવાસ કરનાર સારસ્વત વગેરે નવ લેાકાંતિક દેવા જગત્પ્રભુના ચરણ પાસે આવે છે. તે દેવેનાં નામ આ પ્રમાણે
-:
सारस्सय माइच्चा, वन्ही वरुणा य गद्दतोया य । तुसिया अव्वाबाहा, मरुआ तह चेव रिट्ठाय ॥
“ સારસ્વત, આદિત્ય, વહ્નિ, વરુણ, ગતાય, તુષિત, અવ્યાબાધ, મરુત અને ષ્ટિ'
લોકાંતિક ધ્રુવેાની ધર્માંતી પ્રવર્તાવવા માટે વિજ્ઞપ્તિ
મસ્તક ઉપર કમળકેાશ સરખી અંજલિ ખાંધી જાણે ખીજો મુકુટ કર્યો હાય તેવા તે લેાકાંતિક દેવા આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરે છે :
સશ—ચૂડામણિષદ્દા—નજમાયપુર | भरह खेतनिष्णट्ठ - मोक्खमग्गपदीव || २ || જોવવસ્થા પમા, નન્હા નાદ્ ! પટ્ટિયા | यवत्सु तहा धम्म - तित्थ किच्च नियं सर ॥२॥