Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૬૭
જેમ વિસ્તાર પામ્યા તેમજ ઘાસ લાવનારા કઠીયારા, ખેતી અને વાણિજ્ય કર્યું પણ લેાકેાની આજીવિકા માટે મતાવ્યા.
જગતની વ્યવસ્થારૂપી નગરીના ચતુષ્પથ સરખી શામ-દામ-ભેદ અને દંડ એ ચાર નીતિઓને રચે છે.
તે પ્રભુ ભરતને અહાંતેર કળાએ શીખવાડે છે, તે ભરત પણ પેાતાના ભાઈએ, પુત્રો અને ખીજાઓને પણ સારી રીતે ભણાવે છે. સુપાત્રમાં આપેલી વિદ્યા સે શાખાવાળી થાય છે.
નાભિનંદન પ્રભુ બાહુબલીને હાથી-ઘેાડા–સ્રી અને પુરુષાના ઘણા પ્રકારે ભેદ પામતાં લક્ષણા જણાવે છે. બ્રાહ્મીને અઢાર લિપિએ જમણા હાથ વડે અને સુ'દરીને વળી ડાખા હાથ વડે ગણિત ખતાવે છે.
સકલ વસ્તુમાં રહેલ માન-ઉન્માન-અવમાન-પ્રતિમાન તેમ જ ણિ વગેરેની પરાવવાની વિધિ પ્રવર્તાવે છે. વાદી અને પ્રતિવાદીને! સ્વામી વડે બતાવેલા વ્યવહાર રાજા–પ્રધાન અને કુલગુરુની સાક્ષી સાથે થાય છે. નાગ આદિનું પૂજન, ધનુષવેધકળા, ચિકિત્સાશાસ્ત્ર, યુદ્ધકળા, અપાય શાસ્ત્ર, અંધ-વધ–ઘાત અને ગેાખી તે પછી
થયા.
ત્યારથી માંડીને મનુષ્ચામાં આ મારી માતા, આ મારા પિતા, ભાઈ, આ મારી ભાર્યાં, આ મારું ઘરધન એ પ્રમાણે મમતા ઉત્પન્ન થઈ.