Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૧૧૦
શ્રી ઋષભનાથ ચરિત્ર
મેાતીવડે છીપની જેમ, સિ'હુવરે ગિરિકદરાની જેમ શેભવા લાગ્યા. સ્વાભાવિક રાયણ જેવા શ્યામવણુ વાળા હાવા છતાં પણ તે શરદઋતુ વડે મેઘમાળાની જેમ પાંડુરપણાને (શ્વેતવણુ ને) પામ્યા.
ત્રણ લેાકમાં મહાસારભૂત ગભને ધારણ કરતી તે ખેદ ન પામી. • ગવાસી અરિહંતોનો તે અનુપમ પ્રભાવ જ છે.’ મરુદેવાના ઉદરમાં ધીમે ધીમે ગ ગુપ્તપણે વધવા લાગ્યા. ભગવંતના પ્રભાવથી સ્વામિની વિશેષપણે વિશ્વવત્સલ થયા. નાભિકુલકર પણ સ` યુગલિક મનુવ્યેાને પિતા કરતાં પણ અધિક માનનીય થયા. કલ્પવૃક્ષે પણ, સ્વામીના પ્રભાવથી વિશિષ્ટ પ્રભાવવાળા થયા.' કારણ કે શરત્કાળના પ્રભાવથી ચંદ્રનાં કિરણેા અધિક શોભાવાળા થાય છે,' જેવી રીતે વર્ષાઋતુ આવવાથી ચારે તરફથી સંતાપ શાંત થાય છે, તેવી રીતે ભગવતના પ્રભાવથી પૃથ્વી પણ. ઉપશાંત થયા છે તિય``ચા અને મનુબ્યાનાં ઔર જેમાં એવી થાય છે.
તે પછી તે મરુદેવા નવ માસ અને સાડા સાત દિવસ ગયે છતે રૌત્ર વદિ આઠમને દિવસે મધ્યરાત્રિએ ગ્રહે ઉચ્ચસ્થાનમાં રહે છતે, ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્ર પ્રાપ્ત થયે છતે યુગલિક પુત્રને જન્મ આપ્યા. તે વખતે દિશાએ જાણે હ વડે પ્રસન્ન થઈ. લેાક ક્રીડા કરવામાં -તત્પર થયા. ઉપપાતશય્યામાં ઉત્પન્ન થયેલ દેવની જેમ જરાયુ,લાહી આદિ કલંકથી રહિત તે શય્યામાં શાભતા હતા,