Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૦૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
ન્યૂન આયુષ્યવાળા તમાલવૃક્ષની જેમ શ્યામ કાંતિવાળા, છો. ધનુષ્ય ઊ ંચાઈને વારણ કરતાં અનુક્રમે વૃદ્ધિ પામ્યા. અભિચંદ્ર પણ છેવટે મરીને યકુિમારમાં અને પ્રતિરૂપા નાગકુમારમાં ઉત્પન્ન થયા.
પાંચમા
ર : પ્રસેનજિત્
'
પ્રસેનજિત તેવી જ રીતે યુગલિક મનુષ્ચાના સ્વામી થયા. ‘મહાપુરુષના પુત્ર ઘણું કરીને મહાપુરુષ જ થાય છે’ જેવી રીતે કામપીડિત મનુષ્ચા લજ્જા અને મર્યાદાનુ ઊલ ધન કરે તેમ તે વખતે યુગલિક મનુષ્યેા હાકારનીતિ અને સાકારનીતિનુ ઉલ્લુ ધન કરે છે, તેથી પ્રસેનજિતે અનાચારરૂપી મહાભૂતને ત્રાસ પમાડવામાં મ`ત્રાક્ષર સરખી આ ધિક્કારનીતિને કરી. નીતિમાં કુશળ એવે તે, તે શુ નીતિ વડે સર્વાં યુગલિકજના ઉપર શાસન કરતા હતા, તે પછી છેલ્લા કાળમાં ચક્ષુષ્ટાંતાએ પણ કોઈક ન્યૂન આયુષવાળા પાંચસે પશ્ચાસ ધનુષ્યની ઊંચાઈવાળા મિથુન જોડલાને જન્મ આપ્યા. તે પણ સાથે જ વધવા લાગ્યા. પુત્ર મરુદેવ નામે, અને પુત્રી શ્રીકાંતા નામે તે અને લેાકમાં પ્રસિદ્ધિ પામ્યા. પ્રિયંગુવણુ વાળી પત્ની વડે સુવણ સરખી કાંતિવાળા મરુદેવ, નંદનવનની વૃક્ષ શ્રેણી વડે નકાચલ (મેરુ પ°ત)ની જેમ શોભતા હતેા. તે પણ પય તે મરણ પામીને પ્રસેનજિત દ્વીપકુમારમાં અને ચક્ષુષ્ટાંતા વળી નાગકુમારમાં ઉત્પન્ન થયા.