Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
નવમે ભવ : છવાનંદ હવે વજસંઘને જીવ દેવલેકમાં દિવ્ય ભેગે નિરંતર ભેગવીને આયુષ્યના ક્ષયે વીને જંબુદ્વીપમાં વિદેહભૂમિમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં સુવિધિ વૈદ્યને પુત્ર જીવાનંદ નામે થશે. તે વખતે તે નગરમાં બીજા પણ ચાર પુત્રો ઉત્પન્ન થયા.
તેમાં એક ઈશાનચંદ્ર રાજાની કનકવતી ભાર્યામાં મહીધર નામે, બીજે સુનાસીર નામના મંત્રીની લક્ષ્મી નામની ભાર્યામાં સુબુદ્ધિ નામે પુત્ર થશે. ત્રીજો સાથેવાહપતિ સાગરદત્તની પ્રિયા અભયમતીમાં પૂર્ણભદ્ર નામે,
થે ધન શેઠની શીલમતી નામની પત્નીમાં શીલને પુંજ હોય એ ગુણાકર નામે થયો એ બધા બાળકને ધારણ કરનાર વડે રાત્રિ દિવસ રક્ષણ કરાતા વધવા લાગ્યા. સાથે જ ધૂળની રમત કરનાર તે બધા સાથે જ
સર્વ કેળાઓના સમૂહને ગ્રહણ કરતા હતા. " " હવે શ્રીમતીને જીવ પણ દેવલોકમાંથી ચ્યવીને તે
જ નગરમાં ઈશ્વરદત્ત શેઠને કેશવ નામે પુત્ર થો. જીવાનંદ વગેરે તે છ એ જણે પરસ્પર હંમેશાં જુદા નહીં. પડતાં મિત્રપણું પામ્યા. - જીવાનંદ પણ પિતા સંબંધી અષ્ટાંગ આયુર્વેદ (ચિકિત્સાશાસ્ત્ર) રસ–વીર્યના વિપાકથી સર્વ ઔષધિઓને સારી રીતે જાણતું હતું. હાથીઓમાં ઐરાવણની જેમ,