Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી રાષભનાથ ચરિત્ર
પ્રિયદર્શનાએ પણ “આ બંને મારા વડે કરાચેલે ભેદ ન થાઓ” એમ વિચારીને અદભનું તે વૃત્તાંત પતિને જણાવ્યું નહિ.
- હવે સાગરચંદ્ર નિવેદ વડે સંસારને કારાગૃહ સમાન માન, દીન-અનાથ અને દુઃખીજનેને વિશે પોતાની ત્રાદ્ધિને સફળ કરવા સાથે. સાગરચંદ્ર આદિ મરણ પામી યુગલિકપણે ઉત્પન થયા
કાળક્રમે સાગરચંદ્ર, પ્રિયદર્શન અને અકિદત્ત પિતાનું આયુષ્ય પૂર્ણ કરીને તે ત્રણેય કાળધર્મ પામ્યા.
આ બૂઢીપમાં ભરતક્ષેત્રના દક્ષિણ ભારતમાં ગંગા-સિંધુની વચ્ચે મધ્યભાગમાં આ અવસર્પિણીને ત્રિી આ ઘણે વ્યતીત થયે છતે પહચયમને આઠમ ભાગ બાકી રહે છતે યુગલધામ વડે સાગરચંદ્ર અને પ્રિવાદના ઉત્પન્ન થયા.
કાળચકનું સ્વરૂપ પાંચ ભારત અને પાંચ એિરસ્વત ક્ષેત્રમાં કાળવ્યવસ્થાના કારણરૂપ બાર આરાવાળું કાળચક હોય છે. આવસર્પિણી અને ઉત્સર્પિણીના ભેદથી કાળ બે પ્રકારે છે. અવસર્પિણીના સુષમસુષમ આદિ છ આરાઓ છે. ત્યાં પ્રથમ સુષમસુષમ આરો ચાર કેડાછેડી સાગરોપમ પ્રમાણ એ સુષમ આ ત્રણ કેડાકે સાગરેપમ પ્રમાણુ છે,