Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૯૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
અથવા તો મારી જાતે જ આ સવ મારા મિત્રની આગળ કહે', કે જેથી એનાથી વિશ્વાસ કરી તે અન”ને ન પામે, વળી એ પ્રમાણે ચેાગ્ય નથી, કારણ કે મેં એને મનારથ પૂરું નથી, આથી તેને દુઃશીલ કહેવા વડે ક્ષત ઉપર ક્ષાર કેવી રીતે નાંખું' ? આ પ્રમાણે વિચાર કરતા હું અહી” હમણાં તારા વડે જોવાચેા છું. હું ભાઈ ! ઉદ્વેગનું કારણ તું જાણું.
આ મારા
આ પ્રમાણે સાંભળીને વિષપાન કર્યુ હાય તેમ ક્ષણવાર સાગરચંદ્ર નિશ્ચલ થઈ ગયા
સાગરચંદ્ર કહે છે કે–સ્રીઓને માટે એ ઘટે છે. તું ખેદ ન કર. સ્વસ્થ થઈ ને સારા વ્યવસાયમાં રહે, તેનુ વચન યાદ ન કરવું. તે જેવા પ્રકારની હાય તેવી ભલે હા, તેની સાથે શું કામ છે ? ફક્ત આપણે બન્ને ભાઈ એની મનની મલિનતા ન થાઓ.
આ પ્રમાણે સરળ સ્વભાવવાળા તેના વડે શાંત કરાયેલે તે અધમ અશેાકદત્ત હર્ષિત ચિત્તવાળા થયે.. માયાવી માણસે અપરાધ કરીને પણ પેાતાને સન્માને છે.
ત્યારથી માંડીને સાગરચંદ્ર સ્નેહ રહિત થઈ ઉદ્વેગ. સહિત પ્રિયદર્શીનાને રાગગ્રસ્ત આંગળીની જેમ ધારણ કરે છે. પરંતુ પૂર્વની જેમ રાગરહિતપણે તેની સાથે વન કરે છે, કારણકે પાતે પાળેલી વેલડી ફળ ન આપે તે પણ તેને ઉખેડી નંખાય નહિ.”
'