Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
વિચારે છે ? મિત્રના બ્હાને શત્રુ સ્વરૂપ એવા તને ધિક્કાર પડા ! અરે પાપી ! અહીંથી ચાલ્યેા જા, અહીં ઊભે ન રહે, તને જોવાથી પણ પાપ થાય!
આ પ્રમાણે તેણીએ આક્રોશ કરવાથી ચારની માફ્ક તે જલદી નીકળી ગયા. ગાયની હત્યા કરનારની જેમ મલિન મુખવાળા, વિષાદ પામેલા ચિત્તવાળે આવતા એવા તે રસ્તામાં સાગરચંદ્ર વડે જોવાચે.
સાગરચંદ્રની સાથે અશાકદત્તની વાતચીત
હે મિત્ર! શા કારણે તું ઉદ્વેગ પામ્યા હાય તેમ દેખાય છે ? આ પ્રમાણે શુદ્ધ હૃદયવાળા સાગરચંદ્રે પૂછ્યુ’. તેથી માયા અને ફૂટના પર્વત સરખા તે દ્વી નિસાસા નાંખતા, સાચ પામેલા એબ્ડવાળા દુષ્ટ જાણે કષ્ટ વડે ખેલે છે : ‘ હે ભાઈ ! સંસારસાગરમાં વસનારાને તુ ઉદ્વેગનું કારણ શું પૂછે છે? જે ગુહ્યસ્થાને ત્રણની જેમ ઢાંકી શકાય નહિ અને ઉઘાડું પણ ન કરી શકાય તેવુ કાંઈક અહીં ઉપસ્થિત થયું છે.’ એમ કહીને કપટથી આંખમાં આંસુ લાવી અશેાકદત્ત રહે છતે માયારહિત તે આ પ્રમાણે વિચારવા લાગ્યા
અહા ! સંસાર અસાર છે, જ્યાં આવા પ્રકારના પુરુષને અકાળે આવા પ્રકારનુ` સ ંદેહનું સ્થાન પેદા થાય છે, ધીરતાથી નહિ ખેલવા છતાં પણ આના મેટેથી અંદરના ઉદ્વેગ ધૂમાડા વડે અગ્નિની માફક બલાત્કારે આંસુઓ વડે જણાય છે. એમ વિચારી એકદમ મિત્રના