Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
પ્રશંસા કરે ? અથવા કાર્ય કરનાર માણસ જ ગ્રહણુ કરાય છે; એ પ્રમાણે ઈર્ષ્યાથી બંધાયેલા દુષ્કૃતક'ની આલેાચના નહિ કરવાથી માયામિથ્યાત્વથી યુક્ત તે અનેએ સ્ત્રીપણાના કારૂપ (સ્રીવેદ) કમને ઉપાર્જન કર્યું. વજ્રનાભ આદિની સર્વાં સિદ્ધ વિમાનમાં ઉત્પત્તિ
આ પ્રમાણે વજ્રનાભ વગેરે છ ચે મુનિવર ચૌદ લાખ પૂર્વ સુધી અસિધારા સરખી નિરતિ ચાર પ્રત્રજયાને પાળી. તે બન્ને પ્રકારની સ’લેખના પૂર્વક પાપાપગમ અનશન સ્વીકારીને સમાધિવડે કાળ કરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા દેવપણે ઉત્પન્ન થયા.
[અગ્યારમા વજ્રનાથ ચક્રવતીના ભવ અને બારમા દેવભવ સમાપ્ત થયા..
૮૫
एवं उसहदेवस्स, दुवालस भवा इमे । वृत्ता पढमवग्गस्स, पढमोद्दे सगे इह ।
tr
આ પ્રમાણે શ્રી ઋષભદેવ પ્રભુના આ બાર ભવ અહી પ્રથમ વર્ગના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યા.
આ પ્રમાણે શ્રી તપાગચ્છાધિપતિ શ્રી ક’ખગિરિ પ્રમુખ અનેક તીર્થોના ઉદ્ધારક, શાસનપ્રભાવક, આઆલબ્રહ્મચારી, સૂરીશશેખર, આચાય શ્રી વિજયનેમિસૂરીશ્વર પટ્ટાલ’કાર સમયજ્ઞ, શાંતમૂર્તિ, વાત્સલ્યવારિધિ