Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૩
કારણથી હે મહારાજા ! ધર્મ માટે આપને ઉતાવળ કરાવું છું.
મહાબળરાજા પિતાનું અલ્પ આયુષ્ય સાંભળીને. કહે છે કે—હે બુદ્ધિના ભંડાર સ્વયં બુદ્ધ! તું જ મારે.
એક બંધુ છે, કે જેથી મારા કાર્ય માટે આ પ્રમાણે, ચિંતા કરે છે. વિષયાસક્ત અને મેહનિદ્રાથી નિદ્રાળું એવા મને શિખામણ આપે છે. હું શું આરાધના કરું? અલ્પ આયુષ્ય હોવાથી હમણાં મારાથી કેટલે ધર્મ સાધી શકાય ? “એકદમ અગ્નિ લાગ્યો હોય ત્યારે ફૂ દવે એ કેવા પ્રકારનું?”
સ્વયં બુદ્ધ આ પ્રમાણે કહે છે કે ખેદ ન કરો, ધીરતા ધારણ કરે, પરલેકમાં એક મિત્ર સમાન યતિધર્મ અંગીકાર કરે. एगदिवस पि जीवो, पबज्जमुवागओ अणण्णमणो । जइवि न पावइ मोक्ख, अवस्सं वेमाणिओ होइ ॥२६॥
અનન્યચિત્ત એક દિવસ પણ ચારિત્રની આરાધના કરનાર જીવ જે મેક્ષ ન પામે તે અવશ્ય વૈમાનિક થાય
મહાબળરાજાની દીક્ષા અને અનશન “સારૂં” એ પ્રમાણે કહીને પિતાના પુત્રને પિતાના. રાજ્ય ઉપર સ્થાપીને મહાબળ રાજાએ દીન–અનાથ કેને તેવા પ્રકારનું દાન આપ્યું કે જેથી કોઈ ધનરહિત ન.