Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ અરિત્ર
આરીસા અને પપ્પા છે હાથમાં જેને એવી વારાંગનાઓ હમેશાં તમારી સેવા કરશે. આ ગ ધ વર્ગ ચાર પ્રકારના યાજિ’ત્રોને વગાડવામાં ચતુર્ એવા તમારી આગળ સ’ગીત કરવા માટે તૈયાર થઈને ઊભે છે.
૪૭
તે પછી તે અવિધજ્ઞાન વડે પૂજન્મને યાદ કરે છે કે ધર્માંમિત્ર સ્વયં બુદ્ધમ'ત્રિએ મને જિનેશ્વરના ધર્માં બેધ પમાડો તે હુ વિદ્યાધરપતિ છે. તે વખતે મે' ચારિત્ર અંગીકાર કરીને તે વખતે જ અનશન કર્યું. તેથી હું આ સંયમની આરાધનાનું ફળ પામ્યા છે, અહા ! ધના વૈભવ કેવા છે ? એ પ્રમાણે સ્મરણ કરીને શય્યામાંડી ઉડીને સિંહાસનને શેશભાવે છે.
લલિતાંગદેવનુ` જિનપ્રતિમા અને દાઢાનું પૂજ્જુ'
તે પછી દેવાએ તેના રાજ્યાભિષેક કર્યો. ચામાથી વિઝાયેલા, ગંધવે વડે સ્તુતિ કરાયેલા તે ઉઠીને ભક્તિપૂર્ણ ચિત્તવાળા શાશ્વત જિનચૈત્યમાં જઈને જિનપ્રતિમાઓની પૂજા કરે છે. દેવા ગીતમ ગળ કરતે છતે તે વિવિધ સ્તેાત્રા વડે જિનેશ્વરની સ્તુતિ કરે છે, તે પછી જ્ઞાનદીપક એવા પુસ્તકાને વાંચે છે તે પછી માણવક સ્ત'ભમાં રહેલી જિનેશ્વરાની દાઢાને પૂજે છે.
સ્વયં પ્રભા દેવી.
હવે પૂર્ણ ચંદ્ર સરખા દિવ્ય છત્ર વડે ચાલતા તે ક્રીડાગૃહમાં ગચે. ત્યાં હારે। અપ્સરાઓના સમૂહ વગે ચારે તરફથી પરિવરેલી સ્વયં પ્રભા દેવીને જુએ છેઃ અતિ