Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
- ૪૮
- શ્રી ઋષભનાથ ચરિત્ર
શય સ્નેહથી યુક્ત, કર્યું છે અમ્પત્થાન જેણે એવી તેની સાથે યૌવનવયને ઉચિત વિવિધ વિષય–ભેગને ભગવતે નિરંતર નેહવાળે તે ઘણે કાળ પસાર કરે છે. આયુષ્ય કર્મના ક્ષણભંગુરપણા વડે તે સ્વયં પ્રભા દેવી વૃક્ષ ઉપરથી પાંદડું પડે તેમ સ્વર્ગમાંથી ચ્યવન પામી. તેથી વજથી તાડિત થયો હોય તેમ તે લલિતાંગ દેવ પ્રિયાના ચ્યવનના. દુઃખ વડે મૂચ્છ પાપે. ફરીથી ચૈતન્ય પામી પ્રતિ શબ્દ : વડે શ્રીપ્રભ વિમાનને વિલાપ કરાવતે વારંવાર વિલાપ કરવા લાગે. ઉપવનમાં, વાપીમાં, ક્રીડાશૈલ ઉપર, અને નંદનવનમાં કઈ ઠેકાણે આનંદ પામતું નથી. હા પ્રિયે ! હા પ્રિયે! તું ક્યાં છે? તું ક્યાં છે? એ પ્રમાણે વિલાપ કરતે તે આ જગતને સ્વયં પ્રભામય જેતે ચારે તરફ ફરવા લાગ્યા. : .
' , સ્વયંબુદ્ધ ઈશાનક૯૫માં દઢધર્મ નામે દેવ થશે - આ તરફ તે સ્વયંબુદ્વ મંત્રી સ્વામીના મરણથી ઉત્પન્ન થયેલા વૈરાગ્યને પામેલે શ્રી સિદ્ધાચાર્યની પાસે દીક્ષા ગ્રહણ કરી દીર્ઘકાળ પર્યત સંયમનું પાલન કરીને. ઈશાન દેવલેકમાં દઢધર્મ નામે ઇંદ્રનો સામાનિક દેવ. થયે. તે પૂર્વભવના સંબંધથી–નેહથી વ્યાત એવા બંધુની. માફક તે લલિતાંગ દેવને આશ્વાસન આપવા માટે આ વચન બેલે છે હે મહાસત્ત્વશાળી! સ્ત્રીમાત્રના નિમિત્તે કેમ દેહ પામે છે? “ધીર પુરુષ પ્રાણાંતે પણ આવી અવસ્થા પામતા નથી. . . . . . . . . .