Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૯
લલિતાંગ પણ કહે છે કે—હેમ'! શું કહું? કારણ કે પ્રિયાના વિરહ અતિ દુસ્સહ છે. તે પ્રાણાંતે સુસહ થાય, સ`સારમાં એક સ્ત્રી જ ખરેખર સાર છે. તેના વિના ખરેખર આવી સર્વાં સપત્તિએ પણ અસાર ગણાય છે.
એનુ વચન સાંભળીને તેના દુઃખવડે દુ:ખિત થયેલા તે ઇંદ્રના સામાનિક દેવ દઢધમ પણ અવિધજ્ઞાન વડે ઉપયેગ આપીને એનું સ્વરૂપ જાણીને કહે છે કે—હે મહાભાગ ! તું ખેદુ ન કર. હમણાં સ્વસ્થ થા. મારા વડે તપાસ કરતાં તારી પ્રાણપ્રિયા મેળવાઈ છે. સાંભળ :~ નિર્નામિકા
પૃથ્વીતળમાં ધાતકી ખ`ડના પૂવિદેહમાં નાગિલ નામે દ્રિ ગૃહપતિ છે, ગાઢ પાપાયથી ઉત્તરપૂર્તિ માટે નગરમાં પ્રેતની જેમ હમેશાં ભ્રમણ કરતા, કાંઈપણ ન મેળવતા, ભૂખ્યા-તરસ્યા સૂવે છે, અને તેવા જ ઉઠે છે, દારિદ્રયની ભૂખ જેવી તેની સ્ત્રી દુર્ભાગ્ય શિરેામણિ નાગશ્રી નામે છે. તેને ઉપરાઉપરી છ કન્યાઓ થઈ. તેઓ સ્વભાવથી ઘણું ખાનારી, કુરૂપ અને સની નિદ્યાનું પાત્ર થઈ. અનુક્રમે કીથી પણ તેની શ્રી ગ`વતી થઈ. પ્રાયઃ કરીને દરિદ્રની સ્ત્રીઓ જલદી ગર્ભવતી થાય છે,” તે વખતે તે વિચારે છે કે—આ કયા કર્મીનુ ફળ છે? જે કારણથી હું' મનુષ્યલેાકમાં પણ નરકની પીડાને પામું છું. આ
૪