Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
सल्लं कामा विसं कामा, कामा आसीवीसोवमा । સામે પ્રત્યે માના, વાવામાં વંતિ સુઝહું ૨૮
કામ એ શલ્ય છે, કામ એ વિષ છે, કામ એ સપની ઉપમાવાળા છે, કામની પ્રાર્થના કરનારા, ઈચ્છા પૂર્ણ થયા વિના દુર્ગતિમાં જાય છે.” ૧૮ तिलमित्त विसयसुहं, दुहं य गिरिरायसिंगतुंगयरं । भवकोडीहिं न निट्ठइ, जं जाणसु तं करिज्जासु ॥१९॥
વિષયસુખ તલ જેટલું છે, અને તેનાથી ઉત્પન્ન થનાર દુઃખ ગિરિરાજના શિખર સરખું ઘણું ઊંચું (૮) છે, ક્રોડ ભ વડે તે પાર પામે એવું નથી, માટે જે જાણ, તે કર. ૧૯ मयणेण मएणेव, जणो परवसीकओ। सयायारपहभट्ठो, पडएच्य भवाडवे ॥२०॥
મદની જેવા મદન (કામદેવ) વડે પરાધીન કરાયેલે, સદાચારના માર્ગથી ભ્રષ્ટ થયેલ માણસ સંસારરૂપી કૂવામાં નિશ્ચ પડે છે.” ૨૦
વિષયની વેલડી સરખી સ્ત્રીઓ, દશન-સ્પર્શ અને ઉપગ વડે અત્યંત વ્યાણ માટે નિચે થાય છે. વળી આ હાસ્યમિત્રો ખાવા-પીવામાં જ ચિત્ત આપનારા સ્વામીના પરલેકના હિતની ચિંતા કરતા નથી. અહે! દુર્જને ફક્ત પિતાને અર્થ સાધવામાં તત્પર હોય છે, કુળવાન આત્માઓને દુર્જનના સંસર્ગથી અસ્પૃદય ક્યાંથી