Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૩. જ મનુષ્ય સ્વર્ગમાં દેવેન્દ્ર વગેરેનાં સુખમેં, મનુષ્યભવમાં ચક્રવર્તિપણું, વિદ્યાધરપણું, અને નરેન્દ્રપણું પામીને લેકાગ્રસ્થાનને (= મોક્ષને) પામે છે, આથી હેનરવર! ઉત્કૃષ્ટપદ (મેક્ષ)ના લાભ માટે ધર્મને જ શરણું તરીકે સ્વીકારે.
* સંભિન્નમતિનું ચાવંમતનું દર્શન
આ પ્રમાણે સ્વયં બુદ્ધ મંત્રિનાં વચન સાંભળીને અત્યંત મિથ્યાત્વદેષથી કલુષિત વિષની ઉપમાવાળી બુદ્ધિવાળો સંભિન્નમતિ કહેવા લાગ્યો :" હે સ્વયં બુદ્ધ! તું બહુ સારી રીતે મહારાજાના હિતની ચિંતા કરનારે છે! ઓડકાર વડે આહારની જેમ વાણુ વડે ભાવ જણાય છે! સરળ, સદાય પ્રસન્ન મનવાળા, પિતાના સ્વામીના હિતને માટે તારા જેવા જ કુળવાન મંત્રીઓ આ પ્રમાણે બેલે, બીજા નહિ. તને ભણાવનાર ઉપાધ્યાય કેઈ સ્વભાવથી કઠણ હશે, જેથી સ્વામીની આગળ અકાળે વજપા સરખું આ પ્રમાણે બેલેટ ભેગના અર્થી પુરુષો વડે અહીં રાજા સેવા કરાય છે, તેઓ વડે તમે કામ ન લેંગ” એમ કેવી રીતે કહેવાય ? जो धुवाई परिचिच्चा, अधुवं परिसेवए । धुवाई तस्स नस्संति, अधुवं नट्ठमेव य ॥२४॥ - જે નિશ્ચિત વસ્તુને ત્યાગ કરીને અનિશ્ચિત વસ્તુને