________________
દ
મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન
દોહરા
સેગન કરવા શૂરવીર સૌ, નિજ માતૃભૂમિ કારણે, પ્રતિજ્ઞા એવી કરા, આપો શુ માધા પ્રાણને. ક ચિત્તોડને લીધા વિના, સુવણું થાળમાં જમણું નહીં, બીછાના સુંદર ત્યાગીને દમાં પેઢશું સર્યું. ૬૮ ઝુંપડીમાં રહીશું સદા, અલંકારને સજશું નહીં, સ્વત ંત્રાને ત્યાગીને, નામરદ કદિ અનશું નહીં. દાઢી મૂછ કેરા ખાતની, કરીએ નહીં હૅજ મત કદા, જીવશુ` મરશું મેવાડ માટે, સહાય ભગતિ સદા.
७०
ઉપર મુજમ પ્રતિજ્ઞા રાણાજીએ સર્વને સંબધીને વધુ વી તેથી દરેક શુરવીર સરદ્વારાએ માન્યમાંથી તાવાર કાઢી અને સર્વે પ્રતિજ્ઞાને પ્રાણાંતે પાળવા કબુલ થયા, જેથી પુરાહિતે દરેકને પ્રતિજ્ઞા આપી તે દરેકે પ્રતિજ્ઞા ઘણુા પ્રેમથી ભાતૃપ્રેમથી લીધી, અને સભા ત્રિસરજીત થતાં મેવાડના જસ્ ' ૮ મહારાણા પ્રતાપના જય’ એવા ઘાષથી મેવાડ ગાજી ઉઠયું હતું.
6
રાજપુતાનાના મેવાડને દરેક ઇતિહાસકારો વખાણી ગયા છે. અને હજી વખાણુતા જ આવે છે કારણુ કે જગતમાં જીવનના ઘડતરના નમુના કંઈ પશુ અતાનો હાય તા તે મેવાડે જ મતાન્યા છે. અને તે નમુના સ્લમાન ’ અને ૮ સ્વતંત્રા ” ના જ છે.
દાહરા
સમુદ્ર સુકે મર્યાદા નૈ,વળી એ ઊગે પશ્ચિમ સૂર, સંત કદી જો સંયમ ત્યાગે, વળી વહે નદીનાં મવળાં પૂર. ૧ આવે ત મહાભયંકર, જગત બધું ભલે અદલાઈ જાય, સ્નેહી ભલે છે. દુશ્મન બનતા, ભલે ગ્રોા વાંકા મુજ થાય. ગમે તેવા સાગા માંડી, વિકટ પ ́થ ગ્રહી સદાય, આફત આવે ગમે તેવી, પણ શૂરવીર કદી નહી ગભરાય. પ્રતાપ ખેલે સભા સમક્ષ, લીધાં વચન તે શીરને સાટ, મેવાડ માટે અઢાંદુર ખનશું, દુશ્મન કેરા ઘડશું ઘાટ. કહે ભાગોલાસ સૂર્યવંશીની, સ્વત ંત્રા તે કદી ન જાય, ધર્મ પરાયણ જ્યાં છે રાજવી, ત્યાં શત્રુજન તા ભાગી જાય.
७२
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
193
૭૪
૫
આ પ્રમાણે રાણા પ્રતાપની અડગ ટેક અને સાહસીકતા પેાતાના જીવનમાં અણુમાલ હતાં, જેને પેાતાના જીત્રનનું ઘડતર એટલું બધું સંયમી અને પવિત્ર અનાવ્યુ હતુ કે તેમાજના રાજ્યમાં મળવું ઘણું મુશ્કેલ છે. છતાં પત્તુ
www.umaragyanbhandar.com