________________
ને શિરામણી વિર ભામાશાહ
થયું. શત્રુ પક્ષનો સરદાર “ શાહબાજખાં ” સાથે ભામાશાહને હાથોહાથનું યુદ્ધ થયું. અને ભામાશાહે એક જ ઝાટકે શાહબાજને હાથ કાપી નાંખ્યો. તેની તલવારના ટુકડા થઈ ગયા. અને બિચારો શાહબાઝ નાસી ગયે. પછી કમલમેર સર કર્યું, અને બાદશાહના સરદારને હરાવ્યા. - આ પ્રમાણે ઘણા કિલાઓ અને ઘણા ગામ કબજે કર્યા બધે મેવાડને પ્રદેશ જીતાયે માત્ર ચિત્તોડ, અજમેર અને માંડળગઢ ત્રણ કિલ્લા અકબરના તાબે રહ્યા, આ પ્રમાણે રાણા પ્રતાપની જીત થઈ, મેવાડમાં નવું જીવન આવ્યું પ્રજા ખુશી થઈ દુઃખની ઘડીઓ ભૂલવા લાગી. રાણા પ્રતાપે દરબાર ભર્યો અને કેઈને જાગીરો ઈલ્કાબો પોષાક, પાલખી વિ. સો સોની લાયકાત પ્રમાણે સૌના વખાણ કરી આપવામાં આવ્યું.
મહારાણા પ્રતાપે કહ્યું કે ભામાશાહ જેવો કેફ નથી, શું એમ ત્યાગ, સ્વામિભકિત અને દેશભકિત મેવાડને છતી આપ્યું, હોય તો ભામા. શાહે જીતી આપ્યું છે, હું એમને એવાડના ‘ભાગ્યવધાયક ” “મેવાડના પુનરૂદ્ધારક ' ની પદવી આપુ છું આ વખતે તાલીઓના ગડગડાટ વચ્ચે બધાએ ભામાશાહને વધાવી લીધા અને સૌ કોઈ બોલ્યા કે ભામાશાહને ધન્ય છે ? ધન્ય છે ? તેની દેશભકિત અને તેના ત્યાગને ?
આખરે ભામાશાહે બીલકુલ આભમાન બતાવ્યા વગર સાચા જેનને શામે તેવી રીતે બોલ્યા કે “ભાઈઓ, મેં તે મારી ફરજ બજાવી છે તેમાં મેં કશું જ કર્યું નથી, જેવી શાશન દેવની ઈચ્છા હતી તે પ્રમાણે થયું માટે બધો યશ તે આપના અન્નદાતા મહારાણા પ્રતાપને શોભે છે, તેમને ત્યાગ અને તેમની અજોડ દેશ પ્રેમની તુલના કરવાની ભલભલા મહારથીઓની પણ શકિત નથી, માટે બેલે, મહારાણા શ્રી પ્રતાપની જય, બેલે માતૃભૂમિની જય. આનદના અવસરની સાથે બધી ક્રિયા પૂરી થઈ અને મેવાડનું નવું જીવન શરૂ થયું. ધન્ય છે ભામાશાહ તારી દેશભકિતને ? વાંચક ! ભામાશાહ જેવા દેશભકત બનીને તારી મોતને ઉપગ દેશના ભલા માટે કરજે. ભામાશાહ સંવત ૧૬દર ના મહા સુદ ૧૧ (તા. ર૭ જાન્યુઆરી ઈસ. ૧૬૦૦)ને દિવસે સ્વર્ગવાસી બન્યા તેમની ઉંમર વર્ષ ૨૧ ને ૭ માસની હતી છતાં પણ તેઓ યુવાન જેવા દેખાતાં હતાં તેમને જન્મ સં. ૧૬૦૪ ના અષાડ સુદ ૧૦ (તા. ૨૮ જુન ૧૫૪૭) સોમવારે થયો હતો.
૪૨. ભામાશાહ સ્વર્ગવાસી થયો. તેના એક દિવસ અગાઉ પિતાની સ્ત્રીને એક પિતાની હસ્ત લેખીત ચીઠ્ઠી આપી કીધું છે જ્યારે મહારાષ્ટ્ર અમરસિંહ પૈસાની મુશ્કેલીમાં આવે ત્યારે આ ચિરો મહારાણુ અમરસિંહને જ સે ૫જે તેમાં મેવાડના છુ ખજાનાની હકીકત લખી હતી. તે ચીઠ્ઠી જયારે મારાણા અમરસિંહને આપવા માં આવી ત્યારે પણ આશ્ચર્ય પમી તેમાં લખ્યા મુજબ તે ગુપ્ત બનને મેળએ. અને ભામાશાહને બચાવે ખજાનો અત્યારે મહારાણું અમલહિને ઘણે કામમાં આવે. આ વિચારશી૫ પ્રધાન મેવાને મળવા ઘણે મુરલ છે, આથી મહારાષ્ટ્ર તથા સર્વે સા અંતે અથર્વ પામ્યા, ને વીર ભામાશાહના પુત્ર છપાશાહનેત્રમંત્રીપદે નિમ્યાં, જીવાશાહ પછ હૈયાર હતા, સિંહા બેટા સિ હ જ હાય !
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat