________________
૩૨
મેવાડના અણુમાલ જવાહિર યાને સાત્મબલિદાન
મધુકરાય માન પન્યાસ વિદ્વાન જિત શીરામણિ રૂપવિજય ગણિતપાદુકા થયા નિમિત પ્રતિષ્ઠીત ૫. અમિવિજય ગણી શ્રો શુભ ભવતું ( વાંચક જરા વિચારી નક્કી કર કે કાના હુક છે. )
ધ્વજ દુડા રાહનની તિહાસીક નોંધ.
સમાજના વિચારક અને સમજી માસે પ્રતિમા પ્રકરણ અને ચરણ પાદુકાની હકીકત પર જોશે તેા જરૂર તેને ખ્યાલ આવશે અને સમજાશે કે કેશરીયાજીના મંદિરના હૅક જૈન શ્વેતામ્બર સમાજના હતા અને છે.
વિ. સ. ૧૮૮૯ માં શેઠે સુલતાન મલજીએ ચઢાવ્યેા હતા. જેનું પ્રમાણ ધ્વજા દંડની પાટડી હાલ પણ ભંડારમાં મેાજૂદ છે. તેના ઉપ જે લેખ લખ્યા છે. તેની નકલ નીચે પ્રમાણે છે.
ધ્વજા ઈંડકી પાટીકે લેખકી નકલ.
શ્રી ઇષ્ટ દેવાય શુભ સંવત ૧૮૮૯ શાકે ૧૬૫૪ પ્રવત માને માગશર માસ શુકલ પક્ષ દજ્ગ્યા રવિવારે ષડક દેશે શ્રી બુધેલ નગરે શ્રી દેવાધિદેવ શ્રી રીવદેવ મહારાજને દંડ ચઢાવ્યા. મહારાજાધિરાજ મહારાજાનું શ્રી યુવાન સિહજી રાજ્યે જેશલમેર વાસ્તવ્ય એસવાલ જ્ઞાતીય વૃદ્ધિ શાખામાં ભારૂણા આત્રે શેઠ બહાદુર મસિવાઈ સિ મગનીરામ જોરાવરમલ પ્રતાપસિદ્ધ કુંવર સુલતાનચંદ સ. પરિવારેજી કરાષિત' પ્રતિષ્ટિત સર્વસૂરિ ભીડ્વદાસ ઉપદેશાત ભંડારી શ્રી દલચંદજી ભાઈચંદ્રજી શ્રી રતુ ભદ્રં ભૂયાત્.
તે પછી સ ંવત ૧૯૮૪ ના વૈશાખ શુકલ પાંચમ શેઠ પુનમચ’ધ્રુજી કરમસંછ કાટવાળા ( પાટણુ ગુજરાત ) એ પાંચ હજાર રૂપીયા ભેટ આપીને ધ્વજા દંડ ચઢાવ્યે હતેા. જેની તમામ ક્રિયા વિધિ શ્રીમાન આગમાર શ્રી સાગરાન દસૂરિજીની દેખરેખ નીચે કરવામાં આવી હતી. તે ધ્વજા ફ્રેંડની પટરી ઉપર જે લેખ લખ્યા છે તેની નકલ નીચે મુજબ છે.
ધ્વજા ઈંડના લેખની નકલ
વીર. સંવત. ૨૪૫૩ વિ. સં. ૧૯૮૪ વૈશાખ શુદીપ'ચમ્યાં શુક્રવારે મેદ પાટેશ્વર મહારાણાશ્રી ૧૦૮ શ્રી ક્રુત્તેહસિંહજી મહારાજ કુમાર શ્રી ભૂષાળસિંહજી રાજ્યે શ્રી કેવ નગરે શ્રી ૧૦૦૮ શ્રી આદિનાથા વિષ્ટ તે શ્રી કેશરીયાજી સંઘકે તીર્થ એ તે તીર્થ સતકાય પુરીત શ્રી શ્વેતામ્બક સંસ્થાય ધ્વજ દશ્યેારાશેપ કારિત પ્રતિષ્ટાચ કુંતા તપાગચ્છાચાર્ય શ્રી આન સાગર સૂરિલી જીભ લવતુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com