________________
મેવાડના અણબેલ જવાહિર યાને આત્મબલિદાન
ભલ્લ કહત હે કુજગાર, અગે ગ્રામ હે રિસાર.
જ નાથકા પરસાદ, ક૨ત ગગનસે. નિત વાદ. ઇન પ્રાસાદ જી લારી કે, મૂરત બહાત મેં પ્યારી ક. સચ્ચા સોલમાં જીરું, પેસ્યાં પરમ છે આનંદ આદિ ચરણ હું મંડાણ, પૂન્યાં હેત છે સુષમાન.
જંગી ઝાડ હૈ. અતિસંગ, ચાંદ જૂ પિલ હી રંગ. તે પછી કવિ આગળ સમીને ખડાનુ વર્ણન કરે છે
મગશ માછલા ધનંગ, કીસના પિલ હીં અતિવંકા પડા સમીને શ્રી પાસ, પૂજે પરમહી ઉદલાસ. દસમી દિવસકા મેલાક નથટ્ટ હત હે મેલાક
સાહની વચછલાં પકવાન, ચર્ચા અષ્ટ કા મંડાણ એ પછી કવિ કેસરીયાનું વર્ણન કરે છે.
અઢાર કાસ હી અધિકાર, ઇલેવ નગર હૈ વિસ્તાર.. કેસરીયાનાથ કે વિખ્યાત, જાત્રુ આવતે કેઈ જતા અંન્તમાં કવિને આઘાટ(આહ) નું વર્ણન કર્યું છે
આધારગામ છે પસિહ, તપા બિરૂદ તીઠાં લીધ; દેહરા પંચકા હે મઠાણ, શિખર બન્યું કે પહિચાણ ૧૦ પાર્શ્વપ્રભુનં જીનાલ, પંખ્યા પરમ હે દયાલ,
શ્રી ભીમ રાણ કા મુકામ, તિસકા હેત હે અભકામ. ૧૧ તે પછી કવિએ સંખ્યાબાગના વનમાં પણ લખ્યું છે કે રાષભદેવન ચરણ ગચ્છપત્તિ રત્નસૂરિના સ્તૂપ આદિનો ઉલ્લેખ કર્યો છે. કવિ હેમકે આ કાવ્ય લગભગ સવાસો વર્ષ ઉપર બનાવ્યું છે. વાસુપૂજ્ય સ્વામીનું મંદિર મધ્ય બજારમાં આવેલું છે. તે ઘણું જ સુંદર અને મનહર છે. તેના માટે કહેવાય છે કે મહારાણા રાજસિંહના સમયમાં અઢારમી શતાબ્દીમાં પ્રારંભ કર્યું હતું. તે વખતે શ્રી રાયજી દેસી નામના ગ્રહસ્થ તે મંદિર બનાવ્યું હતું. શ્રી રાયજી સિદ્ધાચલજીને સોલ ઉદ્ધાર કરવાવાળા શ્રી કર્મચંદ્રજીના પૂત્ર શ્રી ભીખમજીના પુત્ર હતા. શ્રી ભીખમજી દેસી રાણા રાજસિંહના પ્રધાન મંત્રી હતા. અને ઉદયપુરના નિવાસી હતા. રાજસાગર તળાવની પાળ અને નવાકી ભીખમજીની દેખરેખ નીચે થઈ હતી. એમના વંશના હાલ ચંઆલાલ દેસી હાલ મોહ હે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com