Book Title: Mewadna Anmol Jawahir Yane Aatmbalidan
Author(s): Bhogilal Ratanchand Vora
Publisher: Saraswati Sahitya
Catalog link: https://jainqq.org/explore/034558/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મ બલિદાન • સંશોધક • વોરા ભોગીલાલ રતન રાજકવિ ધરમપુર સ્ટેટ - કિં. રૂા. ૧૦-૦-૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક સરસ્વતિ સાહિત્ય ગ્રંથાવલિના સંચાલક વારા ભાગીલાલ રતનચંદ રાજકવિ ધરમપુર સ્ટેટ– છે. ખડખોટડીનો પાડે, પાટણ. [ ગુજરાત ] સંવત્ ૨૦૦૩] આવૃત્તિ ૨ જી. [ સને ૧૯૪૭ મણિલાલ છગનલાલ શાહ ધી નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ધીકાંટા રેડ - અમદાવાદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ જૈન તિર્થોદ્ધારક બાળ બ્રહ્મચારી શાશન શિરોમણી આચાર્ય શ્રી ૧૦૮ શ્રી વિજયનીતિસૂરિશ્વરજી. જન્મ : સંવત ૧૯૩૦ ના પોષ સુદી ૧૧ સ્વર્ગવાસ : સંવત ૧૯૯૮ ના પોષ વદ ૩ (એકલીંગજી) t; ગણપદ : સંવત ૧૯૬૧ માગશર સુદ ૫ દીક્ષા : સંવત ૧૯૪૯ ના અશાડ સુદી ૧૧ F પન્યાસપદ : સંવત ૧૯૬૨ના કાર્તક વદ ૧૧ વડી દીક્ષા : - સંવત ૧૯૫૦ ના મહા સુદી ૪ આચાર્યપદ : સંવત ૧૯૭૬ ના માગશર સુદ ૧૧ જેઓશ્રી મારા પરમ ઉપકારી ગુરૂદેવ હતા. અને એ ચારિત્ર શાળી મહાપુરૂષે જૈન શાસનના ઘણાં તિર્થોના જીર્ણોદ્ધાર કરાવ્યા, જ્ઞાનની સેંકડો પર બેસાડી અપૂર્વ ચારિત્ર બળથી પિતાના જીવનને ધન્ય બનાવ્યું, ચિત્તોડના ઉદ્ધાર માટે પ્રાણની પરવા રાખ્યા સિવાય કામ ઉપાડયું, ભકતોએ કામ દિપાવ્યું આ પુસ્તકની શરૂઆત તેઓશ્રીની પ્રેરણાથી જ થઈ હતી આજે તેઓશ્રીના જ આશીવાદથી મેવાડની શિ૯૫કળા અને અજોડ જૈન મંદિરને શોભારૂપ ઇતિહાસિક ગ્રન્ય જનતા સમક્ષ રજુ કરવા ભાગ્યશાળી બને છું, શાશનદેવ સદા સ્વર્ગવાસી ગુરૂદેવને શાન્તિ અર્પે. લી. આપને બાળક, ભેગીલાલ કવિની, ૧૦૮ વાર વંદણુ. ( સરસ્વતિ સાહિત્ય રત્ન ગ્રંન્યાવલિ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.urfaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનવર્ય ૧૦૦૮ સૂરીશ્વરજી મહારાજ વિજયકલ્યાણસૂરિજી. જેએશ્રીએ મારા પુસ્તકમાં પેાતાનાથી બનતી સહાય અપાવી મારા ઉત્સાહ વેગવ ંતે બનાવ્યા છે. અને પોતે ઘણાજ સાહિત્ય રસીક હોવાથી અવારનવાર મારા કાર્ય માં ધણીજ કિંમતી સલાહ આપી મારૂ કા સરળ કરી આપ્યું છે, સ્વ. ગુરૂમહારાજની અપૂર્વ ઈચ્છા પાર પાડવા મને ધણુ ંજ પ્રાત્સાહન આપ્યું છે, તેથી તેઓશ્રીનેા ફાટા મૂકી મારી ફરજ અદા કરૂં છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat લી. ભાગીલાલ વિ. www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ ધરમપુર સ્ટેટ રાજકવિ ભેગીલાલ રતનચંદ વોરા (પાટણવાળા) હાલ અમદાવાદ. જેઓએ પોતાની કાવ્યકળાથી અને શિઘ્રકવિતાની શક્તિ વડે રાજા મહારાજાઓના જલસાઓમાં અને જીવદયાની સેવા કરવા નિમિત્તે કાવ્ય શક્તિથી સેંકડો પદક મેળવ્યા છે અને જાહેર જનતાને અપૂર્વ પ્રેમ સંપાદન કર્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ વાંચકોને બે બોલ.. કવિ ભોગીલાલ રતનચંદ વેરા. . - જગતના ઈતિહાસમાં ઘણું ઘણા અવનવા ફેરફાર થઈ ગયા છે, થાય છે અને ભવિષ્યમાં થશે. પણ જ્યારે અતિહાસીક વસ્તુઓ વાંચવામાં આવે અને તેનો વિચાર કરવામાં આવે ત્યારે ઘણી જ નવિન અને સત્ય વસ્તુ જાણવામાં માવે છે. ' . . - જ્યાંર જૈન ધર્મ અને બુદ્ધ અવશે શાતા સિંડાવાના ઇતિહાસ વાંચતાં મનમાં એમજ થાય છે કે તે વખતે પણ વાદવાદ–પક્ષાપીને સ્થાન હતું અને એ સ્થાન ઘણું અગ્રપણું લાગતું હતું. તેથી ન ધર્મના નામે મોટો વિનાશ અને ત્રાસ લેવામાં આવતું હોં. તે છતાં પણ જે મૂળ વહુનો ખુબ વિચાર કરવામાં આવે તે જરૂર સાચી વસ્તુને ખ્યાલ આવી શકે જેમકે રાજ વિકમસિંહના વખતમાં સિદ્ધસેનદીવાકર સૂરીશ્વરે પોતાની આત્મશક્તિ, વડે રાજા વિક્રમસિંહને જેને બનાવ્યા હતા. . . શ્રીમાન માનતુંગાચાર્યે આત્મબળના પ્રતાપે અને શાસનની શોભા વધારવા તેડવા બેઠીઓ ભક્તામર સ્તોત્ર બનાવ્યું. આ તો બધી આગળની વાત કરી પણ સંપ્રતિરાજા જ્યારે ત્રણ ખંડ ધરતી જતી આવ્યા ત્યારે તેમની માતાએ પોતાની બુદ્ધિ વડે સાચા રસ્તા (ધ)નું ભાન કરાવ્યું હતું અને જૈન ધર્મ શું વસ્તુ છે તેનો ખ્યાલ પવિત્ર માતાએ સંપ્રતિરાજાને સમજાવ્યો હતો, તેથી એ સંપ્રતિરાજાએ જેન ધર્મનો પ્રચાર એટલે બધે કર્યો કે જેના સમરણે આજે તાજા અને મજાદ છે. કાળિકાળના જમાનામાં રાજા સિદ્ધરાજના વખતમાં આચાર્ય મહાજશ્રી હેમચંદ્રાચાર્યે પિતાના ચારિત્રના પ્રભાવથી વિદ્યાના બળે જૈન ધર્મની ચાર દિશાએ ધ્વજ ફરકાવીને ભલભલા રાજાઓને મહાત કર્યા. વળી પદમસૂરિ આચાર્ય જેવાએ પિતાની અગાધ શકિત વડે જગડુશાહને બોધ આપી દુઃખી આત્માઓને અનાજ આપવા સારૂ બંધ આપ્યું હતું ત્રણ વર્ષને દુષ્કાળ પડશે તેવું ભવિષ્ય ભાખીને જગતમાં જૈન ધર્મને પ્રભાવ પાડશે. જગતને તારણહાર જગડુશાહ જગતની જીભ ઉપર આજે રમી રહેલ છે. આ બધા પ્રતાપ કોના? આપણા ધર્મ ધુરંધર આચાર્યોના શાથી કે સમયના જાણકાર હતા. આવા અનેક દાખલાઓ ઇતિહાસમાં આજે મળી આવે છે અને તે જગતને ધકે આપનારા છે. વળી જેન કેમના વૈભવની હકીકત એક અંગ્રેજે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ પેાતાના પુસ્તકમાં લખી છે કે “ આખા જગતની મિલ્કત ને એકઠી કરીએ તા ત્રણ ભાગ જેના પાસેથી અને એક ભાગ જગત પાસેથી નીકળે એટલે કે ત્રણ ભાગની મિલક્ત ફક્ત તેના પાસે જ છે.” તે શ્રોતાજન ! જરા ગાલ કરી કે જેના કઈ સ્થિતિમાં હતા અને શું શું કાર્યો કરતાં હતાં આવા અનેક દાખલાઓ છે કે જેને વિચાર કરતાં પણ પાર આવે તેમ નથી. કાળચક્રની પડતી દશાના વખતમાં પશુ જૈનાએ ધર્મના માટે શન્ય સેવા માટે તેમજ પાતાના દેશ માટે જે અમૂલ્ય ફાળા તન, મન અને ધનથી માપ્યા છે તે ખાજના આ જમાનામાં કોઈ પણ વ્યકિત (જૈન હાય થાને તર કેમ થયી શકે તેમ નથી. દાખલા રૂપે મેવાડનું નાક, મેવાડના રાણા પ્રતાપના જમણા હાથ વળી મેવાડ માટે પોતાની તમામ મિલ્કત અને પોતાના પ્રાણ સમર્પણુ કરનાર તે વીર ભામાશાહ એક જ હતા આવા મહાપુરૂષાના અમારા સદા વદન હૈ। એમ સ્વભાવિક કહેવાઈ જાય છે. કાહીનૂર રાણા પ્રતાપથી ચાથી પેઢીએ મહારાણા રાજસિંહના વખતમાં એક નવુ. યુવાનની આળખાણ થાય છે જેનું નામ વીર દયાળશાહ છે, પાતે એક ઘેાડાના ખાસદારની જગામેથી મહામંત્રી પદે પહોંચ્ચા હતા અને દિલ્હી જેવી જથ્થરજસ્ત સલ્તનતને ધ્રુજાવી શાહ ઔર ગએમને તેમા તામા પારાવનાર પણ એક જૈન હતા. અને તે માજ વીર ચાળશાહે જ હતા. તે ગર્ભશ્રીમંત હતા, ઘરના સુખો હતા પણ જેને સ્વતંત્રતા હ્રવ્યથી પ્યારી હતી તેથી જ જેનું નામ ાજે ચીકીતીથી થેાલી રહ્યું છે. તેમજ ઋષિ માનસૂરિના સદ્ભાષથી દયાળે મેવાડની દુ:ખી જનતાની સેવા બજાવવા સારૂ જૈન તીર્થ અંધાવવાની ચેાજના હાથ ધરો અને તે ચેાજના અમલમાં મૂકી દીધી. આજે પણ એ દયાળ કિલ્લા' માદ છે ને જેનાં મણ્ણા તાજા છે આવા અનેક ભડવીર જૈન ખિાદાને આપેલાં આત્મગવિદ્યાના જે જગતને માંગણે મુકવામાં આાવે તે ધર્મની શ્રદ્ધા વધે જેથી જગતને ઘણા જ લાભ થાય. અક્સાસ ! આજે નથી પડી કોઈ શ્રાવકને કે નથી પડી કાઇ સાધુને સૌ સૌને પોત પોતાના નામની ઘેલછા લાગી છે અને તે ઘેલછામાં ને ઘેલછામાં આપણે મત્ય વસ્તુ ભૂલી ગયા છીએ તેથી તે ઘણી માઠી દશામાં સખડીએ છીએ. આજે જ્યાં જુઓ ત્યાં જૈનાની પુરાતન વસ્તુએ એટલી બધી પડી છે કે જેની શેાધ ‘બાળ કરવામાં આવે તે જૈનામાં કંઈક એર ચેતન આવે પણ. તે થાયખાળના માટે આજના કહેવાતા ગૃહસ્થાની નથી સહાયતા કે નથી પ્રેમની લાગણી, કારણ કે જ્યાં ભાવિ પ્રતિકૂળ હૈાય ત્યા ખી શું અને તેમ છતાં પ્રભુના સરાસા પર આધાર રાખી કામ કરનારાઓના હ્રદયથી ભાવના ફક્તપ્રભુ ભાસે સોંપી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ આજે જુના પુરાતન ઇતિહાસ ઉપર જગતની ઝાંખી પડે તેવા આશયથી મેં મારી અલ્પ મતિ અનુસાર એક પુસ્તક બહાર પાડવા નિશ્ચય કર્યો, તેમાં મને કુદરતે પુરાતન જૈન મંદિર, કિર્તિ સ્ત, તથા જૈન બિરાદરના આપેલા -આત્મબલિદાનને ખ્યાલ રાખી “ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન ” નામનું પુસ્તક પ્રગટ કરવા સંકેત કર્યો અને તે મેં મારા આત્માથી વધાવી લીધે. હાલમાં મેવાડમાં લગભગ ૩૫૦૦) પાંત્રીસો મહિરિની હારમાળા હયાત છે, તેમાંથી ખાસ ખાસ માહિરાને જોતાં આત્માને આલ્હાર અને જમી પેદા - થાળે તેવા ફેટાઓ લેવાનું સાહસ કરી લગભગ ૫૦ ટાટાએનો આહ કરી આ પુસ્તકમાં પ્રગટ કરવા મારા આત્માએ સુચાગ્ય મા. મથીએ શું છે? અને મેવાડે સારાય દેશની તેમજ જનતાની કેવી સેવા બજાવી છે તેનું સમગ્ર ભાન પ્રગટ કરાવવા મને ઈચ્છાથઈ અને તે મારી ઈચ્છા પ્રભુએ પાર પાડી. દરેક સમજુ અને વિચારક સજનેને મારી નમ્રતાપૂર્વક વિનતિ છે કે જેના કેમનું અણુએલ સાહિત્ય તથા શિપકળાની ભવ્ય કૃતિઓ આજે આપણે બે કાળજી તથા ભાવ વગરની ભાવનાથી નિસ્તેજ થવા પામી છે. તે તે બાબત વિચારકે જરૂર પોતાની શક્તિને આત્મસેગ આપી તેને પુનરૂદ્ધાર કરશે તો જગતમાં એક મહાન કષાયુકારી કાર્ય કર્યું કહેવાશે. - જેમ કેમના અગ્રગણ્ય શ્રીમંતે અને ધાર્મિક લાગણીવાળા ગ્રહથ્થાને મારી ખાસ ભલામણ છે કે આપ આપની લહમીને આવા જુના પુરાતન તીર્થોને અમૂલ્ય ઈતિહાસ મેળવવા અને તેની આખી હકીકત જેન જનતાને જાણ આપી જાગ્રત કરવા પિત પિતાનાથી બનને આપી આભારી કરશે.. હાલમાં મેવાડમાં મારી મુસાફરી અવાર નવાર થવાથી આ વસ્તુનું મને ભાન થયું અને તે વસ્તુ માટે ઘણું મારા ધનવાન મિત્રો સાથે વાત કરી પણ તેનું પરિણામ મને શૂન્ય દેખાયું. છતાં નિરાશ ન થતાં આશાવાદી તરીકે કાર્ય કરવા મેં નિશ્ચય કર્યો, કારણ આ કાર્ય પાછળ મારી ભાવના કેવળ ભૂતકાળના જેનેની ધામીક લાગણી, ભાવના, ત્યાગ અને દાન કેવા પ્રકારનું હતું તે જગતને જણાવવા મારી અભિલાષા દિનપ્રતિદિન તિક બનતી ગઈ અને તે અભિલાષાને રવી તે મારી શક્તિ બહારની વાત હતી તેથી ભાવી ઉપર વસ્તુનો ભાર મૂકી કાર્યનો પ્રારંભ કર્યો અને જનતાએ સાથ આપ્યો જેથી મેં મારી હદયની ભાવ ભરેલી જીજ્ઞાસાઓ વાચકેની સેવામાં રજુ કરી હું કૃતાર્થ થયે. , આંચ ફરી ફરીને યાદ આપું છું કે જગતમાં જીવવું તે બધું છે. અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ મરવું તે પણ જવું છે, થતાં જીવવું તે જગતના ભલા માટે અને મરવું તે પણ જગતના ભલા માટે આ ભાવના જે આપના જીવનમાં ઓત પ્રેત થાય તે અવશય આપણે આપણુ આત્માનું તે ભલુ કરી શકીએ જ. અને પરના આત્માને પણ સારી વસ્તુનું ભાન કરાવી શકીએ. તેથી આ વસ્તુને ઉત્સાહ આપી મને ચેતન આપ્યું હોય તે સ્વર્ગવાસી બાળ બ્રહ્મચારી તીર્ણોદ્ધારક આચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી વિજય નિતિસૂરિશ્વરશ્રીના હું હણી છું. કારણ કે લાગણી ભરેલા હડયથી મેવાડની પરિસ્થિતિનું જેને સંપૂર્ણ જ્ઞાન છે તેવા મહાપુરૂષના હૃદયના શુદ્ધ ભાવથી આકર્ષાઈ સનદેવની કૃપાથી આ પુસ્તક બનાવવાનું જાહેર કર્યું, અને તે સાહસ એજ પૂજ્ય ગુરૂજીના આશિર્વાદથી જ ફતેહબંધથી માર પડ્યું એજ મારા ભાગ્યની વાત છે. તેથી તે ગુરૂવર્યને મારા સહા કેટવાર વંદન હે! અને સદાકાળ જૈન ધર્મ જયવંત રહે એજ અંતરની ભાવના. - લી સંઘને બાળક કવિ ભેગીલાલ રતનચંદ આભાર. આ એતિહાસિકના સંશોધન માટે પરમ સનેહીંરારા શેઠ બબલચંદકેશવલાલ ગાદી. એ સારામાં સારી સહાય આપી મને જે પ્રોત્સાહન આપ્યું છે તેના માટે શેઠ બબલચંદભાઈને હું સદા રૂણી છું. 1. આ સિવાય ર રા ભાઈશ્રી લાલભાઈ વાડીલાલે પણ પિતાના પિતાશ્રીની યાદગીરી માટે સારા કાર્યમાં પ્રોત્સાહન આપી આભારી કર્યો છે. આ સિવાય શેઠ શ્રી ભગુભાઈ ચુનીલાલ તથા શેઠ શ્રી ત્રીકમભાઈ મગનલાલ - તથા શેઠ ભેગીલાલભાઈ મગનલાલ તથા સ. રા. ભાઈ જમનાદાસ હીરાચંદ તથા રા. રા. ભાઈ શ્રી બુધાભાઈ સાકરચંદ સુતરીયાએ મારા આ ગ્રંથમાં જે પ્રેમભર્યો ઉત્સાહ ધરાવી મને જે પ્રોત્સાહન આપ્યું છે તેના માટે સુતરીયા કુટુંબને સદા આભારી છું, આ સિવાય જે જે ગ્રહ એતેમજ મિએ આગળથી ગ્રાહક થઈ પોતાના જે મુબારક નામ આપ્યા છે તેના માટે તે સર્વ ગૃહસ્થો તેમજ મિત્રોને સદા આભારી છું. અને આ પ્રમાણે મારા કાર્યમાં હરહંમેશ પ્રોત્સાહન આપશે એવી આશા રાખું છું. પરમાત્મા સર્વને સુખી અને દીર્ધાયુ રાખે. . દા. આપનો ના . . . . . . લેગીલાલ કવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ (સ્વર્ગસ્થ) રા. રા. પ્રફુલચંદ્ર બબલચંદ મેદી. જન્મ: સ. ૧૯૮૦ ના શ્રાવણ સુદી ૪ તા. ૪-૮-૧૯૨૪ અવસાન: સં. ૨૦૦૨ના ફાગણ સુદી ૫ તા. ૮-૩-૪૬ શુક્રવાર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ જગનિયતા પરમાત્મા એ સ્વર્ગસ્થ આત્માને સદા શાંતી અ અને તેઓશ્રીના કુટુંબને સદા સુખી અને આરોગ્ય રાખે–એજ પ્રભુ પ્રત્યે પ્રાર્થના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પ્રફુલચંદ્ર બબલચંદ મેાદીનું ટુંક જીવન સ’ભારણ ભાઇફૂલચંદ્રના જન્મ સવત ૧૯૮૦ શ્રાવણ શુકલ ચતુર્થી તા. ૪ અગસ્ટ ૧૯૨૪ ના રાજ રાજનગર મુકામે મ્હેન કાંન્તાબ્વેનની કુક્ષીયે થયેા હતેા. . તેએશ્રીના દાદા સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી વકીલ કેશવલાલ પ્રેમચંદ શાહ એક પ્રખર વિદ્વાન અને સેવાભાવી હતા. તેએશ્રીએ જૈનધર્મની તેમજ જૈન જનતાની અપૂર્વ સેવા બજાવી પેાતાના જીવનને ધન્ય બનાવ્યું હતું. તેએાશ્રીના પિતા અમચંદભાઈ પણ પેાતાના પિતાના પગલે ચાત્રી સેવાભાવી તરીકે જૈન સમાજમાં ઘણા જ ફાળા આપ્યા છે. અને આપે છે તેએશ્રી પાતાના પુરૂષાર્થથી અને સ્વબળથી પેાતાના સાયકલના વહેપારમાં એક સારામાં સારા વ્હેપારી તરીકે મુંબઇ જેવા પચર’ગી શહેરમાં સારામાં સારી નામના મેળવી છે, એટલું જ નહિ પણ જૈન સમાજની ઘણી જ ધાર્મિક તેમજ વહેવારીક સંસ્થાઓમાં સંચાલક તરીકે તેમ ત્રી તરીકે પણ પેતે હાલ સેવા અપી રહ્યા છે અને અર્પે છે. એવા અનુભવી વડીલેાના હસ્તક ભાઈ પ્રફૂલચંદ્રના અભ્યાસની શરૂઆત થઇ. ધામીક તેમજ વહેવારીક વીગેરેનું સારી રીતે જ્ઞાન મેળવ્યું હતું અને મેટ્રીક સુધી અભ્યાસ કર્યો હતેા, તેમજ વડીલે પ્રત્યેના પ્રેમ અને આદરભાવ ઘણા જ ધરાવતા હતા, વળી વડીલેાની આજ્ઞાને પાતે શિરે માન્ય હતા. તે પછી વહેપારી ક્ષેત્રમાં અનુભવ લેવાની તેએને તીવ્રભાવના જાગૃત થતાં હીન્દુસ્તાનના ઘણા દેશેાની મુસાફરી કરી ઘણા જ બહાળેા અનુભવ મેળવી પેાતાના પિતાશ્રીના ચાલતા સાયકલના તેમજ રબરના વહેપારમાં ઝુકાવ્યું. વેચાણુ તેમજ બનાવટના કાર્યમાં પણ નાની વયમાં ઘણી જ સારી તાલીમ મેળવી પેાતાના પિતાને સતાષ આપ્યા હતા. સમજતા તેઓની નાની ઉંમર હાવા છતાં ઘણા જ મજબુત મનના તેમજ નીડર હતા, તેથી તેઓને વહેપારમાં અહેાળેા અનુભવ લેવાની ભાવના જાગૃત થતાની સાથે પેાતાના પિતાશ્રીના આશીવાદ લઇ દક્ષિણ હીન્દુસ્તાનમાં કોઇમ્બતુરની નજીક એલાવકાટ ( પાલઘાટમાં) પેાતાની રબરની ખેતીવાડીના કામની તમામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ દેખરેખને જે પિતે સંભાળી લીધું અને ત્યાંના ખેતીવાડી એસેસિએશનના તમામ સારાસારા મેમ્બરને પિતાની શક્તિ વડે દરેકને પ્રેમ છતી પોતાના કરી લીધા હતા. પિતાના મીલનસાર સ્વભાવથી દરેક વહેપારી તેઓના પ્રત્યે ઘણાં જ પ્રેમથી અને આદરથી ચહાતા હતા. આટલી નાની ઉમરમાં ભાઈ પ્રફુલચંદ્રવહેપારી તરીકે બહોળો અનુભવ મેળવવામાં ફેડમંદ થયા અને તેમના પિતા બબલચંદભાઈ પણ મનમાં સંતેષ પામ્યા અને પોતાને વિશ્વાસ આવ્યો કે ભવિષ્યમાં મારી તમામ વહેપારની જવાબદારી ઉપાડી લેશે. તેઓશ્રીનું લગ્ન પણ અમદાવાદના જાણીતા સુપ્રસિદ્ધ વહેપારી તેમજ જૈન સમાજમાં પ્રખર આગેવાન તરીકે ગણાતા. શેઠ ભગુભાઈ ચુનીલાલ (સુતરીયા)ના સુપુત્ર રા. રા. ભાઈ સુરજમલભાઈના સુપુત્રી નીરૂપમાં બહેન સાથે સં. ૨૦૦૧ ના મહા વદી ૫ ના તા. ૨-૨-૪૫ ના શુક્રવારના રોજ ઘણુજ સારા ઠાઠથી કરવામાં આવ્યાં હતાં અને તે બન્ને દંપતિયુગળ રામ સિતાની માફક પ્રતિજ્ઞા પાલક હતા. (નરૂપમા બહેને પણ સારી કેળવણું લીધી હતી.) પણ ભાવીની ભીતરમાં શું શું છુપાયું છે તેની ઘટના તે કઈ જ્ઞાની હોય તે જ જાણી શકે. ભાઈ પ્રફુલચંદ્રને અચાનક ભયંકર માંદગી આવી અને તે માંદગી જીવસટોસટની હતી તેથી યમરાજે પણ પોતાના નિષ્ફર સ્વભાવથી ભાઈ પ્રફૂલચંદ્રને જીવન દીપક સંવત ૨૦૦૨ ન. ફાગણ સુદ ૫ તા. ૮ માર્ચ ૧૯૪૬ શુક્રવારના રોજ બુઝાવી નાંખ્યો અને આ લોક છેડી પરલેકના અમર કામમાં તેને આત્મા ચાલે ગયે. અને તેઓની આશા ભરી ધર્મપત્ની નીરૂપમાને તેમજ તેમના માતા પિતા તેમજ સ્વજન અને મિત્રમંડળને રડતા મુકી ગયા અને પિતાના ટુંક જીવનની સુવાસના સુંદર સંભારણું આપતા ગયા. પ્રભુ એ પવિત્ર આત્માને હંમેશાં શાન્તી આપે એ પછી ટૂંક સમયમાં હેનનીરૂપમાએ એક પુત્રને જન્મ આપ્યો તે પણ માતાની પ્રેમભરી ગાદને ત્યાગ કરી પિતાના પંથે તા. ૨૨ મી અગસ્ટના રોજ આ લોક છડી પરલેક સિધાવી ગયે અને પિતાની આશાભરી માતાને તેમજ તેના વડીલોને હંમેશના માટે વિલાપ કરતાં મુકી ગય કર્મની શું વિચિત્રતા છે. પરમાત્મા તેના આત્માને પણ શાન્તી અર્પે. ભેગીલાલ કવિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસની પ્રણાલિકા શેઠ ચીમનલાલ વાડીલાલ શાહ, મુંબઈ ભારતભૂમિના પ્રાચીન ગૌરવમાં જેનો હિસ્સો નાનાસને નહોત– આજના ઈતિહાસ તરીકે ઓળખાતાં અને ગોઠવાતાં અનેક પુસ્તકો છતાં આ વાતને-હકીક્તને જોઈએ તે ન્યાય મળ્યો નથી આમ છતાં તે તરફ આપણી દષ્ટિ ગઈ નથી તે આપણું શરમને નહી તે દીલગીરીને વિષય તે અવશ્ય લેખાય. જૈનધર્મના ઉમદા સિદ્ધાંતેમાં ઉપદેશાયેલ ત્યાગે શૌર્ય વીરતા પુરૂષાર્થ અને દાન સાથે વિવેકની મૂર્તિ સમી અનેક વ્યક્તિઓ આ પવિત્ર ભારતભૂમિ ઉપર જન્મ લઈ પોતાનું જીવન માત્ર જ નહિ પરંતુ દેશનું જીવન ઉજાળી ગઈ છે. પિતાની કરોડો-અબજોની મિલકતને દેશદાઝના યજ્ઞમાં ઉદારતા દાખવવાની દષ્ટિએ-મોટા ગણાવવાની દષ્ટિએ નહી પરંતુ માત્ર ધર્મ સમજી, ફરજ સમજી હેમી દેનાર ભામાશા, દેશની ઈજજત-ટેક અને ગૌરવ સાચવવા માટે પ્રાણનેજીવનને મુઠ્ઠીમાં લઈ ઘુમનાર દયાલ શાહ; અને અન્ય મહારથીઓનાં જીવનો હજુ આપણાથી–આપણા સમાજથી અપરિચિત જ રહ્યાં છે. માત્ર પુરુષે જ શા માટે ધર્મપાલનમાં સ્ત્રીઓ પણ કયાં પાછળ રહી છે? વિરાગના પાટીદે જેવી સ્ત્રીઓનાં જીવન ચરિત્રે આજની પ્રજામાં ફરતાં કરવામાં આવે તે કેણ કહી શકશે કે જૈન ધર્મ કાયરને ધર્મ છે ? આ બધાં જૈન રનેને પરિચય કરાવે એટલે એક રીતે તે જૈન ધર્મને પુનરૂદ્ધાર કરવાનો પ્રયત્ન જ લેખાય આવાં પરિચય આપતાં પુસ્તક જે આજે ધર્મથી સાચા ધર્મથી વિમુખ બનતાં આપણું ધમભાઈઓને ઉપદેશાત્મક જ નહી પરંતુ પ્રેરણાદાયી નીવડી શકે. પરંતુ આ દિશા તરફ આપણું કમભાગ્યે આપણે કોઈ પણ સંસ્થાએ બહુ જ ઓછું લક્ષ આપ્યું જણાય છે. આવા સમયે પિતાનાં પરિમિત સાધન સહિત શ્રીયુત કવિ ભેગીલાલભાઈ આ દિશાએ દષ્ટિ દેડાવે છે, તે ખરેખર આશા, આનંદ અને સંતેષને વિષય લેખાય. રાજકવિ શ્રી ભેગીલાલભાઈને પરિચય ન સમાજને આજે છેલ્લા બે દશકા કરતાં વધુ સમયથી છે. તેઓની ધર્મ પ્રત્યેની લાગણ, અનેક જાહેર સંસ્થાઓ પ્રત્યેની મમતા અને સેવા ઉપરાંત પ્રત્યેય હાથ ધરવામાં આવતાં વિષયમાં ઓતપ્રોત થઈ જવાની ધગશ જાણીતી જ છે. પ્રસંગને અનુરૂપ કાવ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ કોઈ પણ જાતને સમય લીધા સિવાય શીઘ્ર કવિતા બનાવી શક્વાની તેઓની શક્તિએ તેઓનું સ્થાન સમાજમાં ઉંચે ચઢાવ્યું છે. આ તેમની શક્તિની કદર કરે તે જેન હજુ શોધ જ રહ્યો છેઆમ છતાં કદર અને બદલાની લાલસા સિવાય જ જેને કર્તવ્યને પંથ નક્કી કરી એ રસ્તે આગળ ચાલવું છે તેને ઉત્સાહ સદાય એક સરખે જ રહે છે. આ પુસ્તકનું નામ તેની અંદરના વિષયોને ખ્યાલ આપી શકે છે. ભારત ભૂમિની ઈજજતના હાર્દરૂપ મેવાડને અને તે મેવાડનું નામ અને ટેક ટકાવી રાખનાર રાણા પ્રતાપને કર્યો ઈતિહાસકાર ભૂલી શકે તેમ છે ? પરંતુ આ ટેકના નિભાવ પાછળ, આ ટેકીલાઓને પ્રાણ, પ્રેરણા અને પુરૂષાર્થ આપનાર ઘણએ વ્યક્તિઓને ઈતિહાસ ઢંકાએ પડે છે. આ વ્યક્તિઓમાંની મેટે ભાગની જૈન જ હતી જે તેઓના જીવનની સહેજ પણ ઝાંખી થાય તેમાંથી પ્રેરણા મેળવવાના પ્રયાસ પુસ્તક દ્વારા શ્રી ભેગીલાલભાઈએ સફળતાપૂર્વક કર્યો છે. આવાં પુસ્તક બનાવતાં કે અને કેટલે ખર્ચા, કેવી અને કેટલી મુશ્કેલીઓ તેમજ પાધિનતાએ સગવવી પડતી હશે તેને ખ્યાલ તો આવાં કાર્ય હાથ ધરનારને જ આવી શકે. આ અને આવાં પુસ્તકને પાત્ર વાંચવા ખાતર જ નહી પરંતુ આપણા સમાજ પ્રત્યેની ફરજ ખાતર પણ ઉપાડી લેવાં જોઈએપ્રત્યેક સંસ્થા, લાયબ્રેરી અને ઘરમાં વસાવી લેવા જોઈએ એમ મારું માનવું છે. તા. ૫-૫–૧૯૪૦ મુંબઈ ચીમનલાલ વાડીલાલ શાહ તંત્રી શ્રી ‘જૈન બન્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ મેવાડમાં યાત્રાએ જતા યાત્રાળુઓને મારી LOL નમ્ર વિનતી શ્રી કેશરીયાજીની યાત્રાએ ઘણું યાત્રાના ભાવિકે જાય છે છે. અને દર્શન કરી કૃતાર્થ થાય છે અને વળતી મોટરમાં રવાના થઈ જાય છે. આવી ધાગડીઆ યાત્રા આજ કાલ ઘણી વધી ગઈ છે. જાણે બીલકુલ વખત જ ન હોય તેવી રીતે પોતાની જાતનું પ્રદર્શન કરે છે અને કરાવે છે. પણ મારી નમ્ર ભાવે સૂચના એ 1 છે કે જરા ટાઈમ-વખત લઈ મેવાડના પુરાતન જૈન મંદિરો જોશો અને વિચારશે તે જરૂરી તમારા આત્માને ખ્યાલ આવશે કે મેવાડ શું છે? અને મેવાડના બહાદુર જેને કેવા હતા. તેનું જરૂર ભાન કરાવશે. L | મેવાડમાં ઘણા જ પુરાતન હિલાઓ, સવરે તીર્થસ્થા ન, કિર્તિસ્તંભે, વગેરે ઘણું ઘણું જોવા લાયક છે. તે કુસદ લઈ જરા જોશે અને વિચારશે. અને તે ઉદ્ધાર કરવા અમર કરાવવા મદદ કરશે. છેવટે કાંઈ ન બને તે લાગણી ભય બે અશ્રુઓ પાડી આશ્વાસન લેશે. ભૂતકાળના ભાગ્યશાળીઓએ પોતાના જીવનમાં ધર્મ અને પ્રેમને કે ઓતપ્રેત બનાવ્યા છે તે જે હોય તે મેવાડ, આબુ ગીરીરાજ, ગીરનાર, પાલીતાણા, તારંગાજી વિગેરે આવા અનેક જન તિર્થસ્થાનોમાં જોઈ શકશે. જેનોએ આપેલે તન, મન, અને ધનને ભેગ દ્રષ્ટીગોચર થશે. તે તેને ભેગવી લઈ આત્માને ઉજજવલ કરો એજ ભાવના. લી. ભેગીલાલ વિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ सिसोदीया कुल शिरोमणि नेक नामदार श्रीमंत महाराजाधिराज श्री श्री श्री १०८ श्री सर भोपाळसिंहजी साहेब बहादुर. संस्थान - उदयपुर (मेबाड). मने जणावतां आनंद थाय छे के आप नामदार श्रीना पवित्र मेवाडभूमिमां अनेक महापुरुषो उत्पन्न थया जेओना नाम आजे अमर छे. ते भूमिनो इतिहास लखवानुं सद्भाग्य मने प्राप्त थयुं अने ते सद्भाग्य आप नामदार श्रीनी पूर्ण कृपाथी फळीभूत थयुं छे. आशा छे के आपे आ मारा पवित्र कार्यमा जे उत्साह भर्यो आवकार आप्यो छे तेवो हंमेशा मानभर्यो आवकार आपशो. एवी प्रार्थना साथे आप नामदार श्री सदा दीर्घायु रहो अने आपश्रीनो ताज अविचळ अमर रहो अने सिसोदीआ वंशनी सदा यश कीर्त्ति कायम रहो एज भावना. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ली. भोगीलाल राजकवि धरमपुर, स्टेट. www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મબલિદાન. વર્તમાન નેક નામદાર મહારાજાધિરાજ મહારાણાશ્રી ૧૦૮ શ્રી ભાષાળસિંહજી મહાદુર જી. સી. એસ. આઈ કે. સી. આઇ. ઇ. ઉદયપુર (મેવાડ). (સરસ્વતી સાહિત્ય રત્ન ગ્રંથાવલિ.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ નેક નામદાર શ્રીમંત મહારાજા શ્રી વિજયદેવજી સાહેબ બહાદુર સસ્થાન ધરમપુર (સુરત) વિ. વિ. આપ નામદારે મારા ઐતિહાસીક પુસ્તકમાં જે ઉદારતા બતાવી અને મારા કાને જે ઉત્તેજન આપ્યુ છે તેના માટે આપ નામદારશ્રીના જેટલા આભાર માનુ તેટલા આછે જ છે. આપ નામદારશ્રી એક સાહિત્ય રસીક છે. તેમજ ઇતિહાસીક ભાવનાવાળા છે. વળી આપ નામદારે આપશ્રીનાં રાજ્યના ઇતિહાસ છપાવી બહાર પાડી આપે ઇતિહાસીક વસ્તુઆમાં એક ઘણા જ ઉપયાગી ગ્રન્થ પૂરા પાડી છે. તેમજ સંગીતના સીકેાને તેમજ સંગીતની ધગશવાળાઓના માટે આપે એક ઘણુંજ કિંમતી ભેરવી–રાગનું પુરત સુંદર પ્રકાશનવાળું છપાવી અહાર પાડયું છે. તે ઉપરથી જ આપ એક સારા વિદ્વાન તેમજ વિદ્યાપ્રેમી છે. વળી મારા જેવા સાધારણ જ્ઞાનવાળાને આપે ‘રાજકવિ 'ની પદવી એનાયત કરી આપે એક રાજવિ તરીકેનું નામ જગતના તર્કતા પર રાશન કર્યું છે. આ મધા ગુણાનુ' અવલાકન કરતાં મારા આત્માને ઘણા જ આનંદ અને પ્રેમ આવે છે. વળી આપ એક આદર્શ રાજવિ તરીકે મજા પ્રેમ જીતી આપે આપની રાજ્ય કારકીર્દીને ઘણી જ શાભાવી છે. પરમાત્મા ! આપશ્રીને તથા આપના સહકુટુ અને સદા દીર્ષાયુ રાખો ? અને આપ નામદારશ્રીના તાજ અવિચળ તા ? એજ હ્રદયની અંતિમ ભાવના ભાવી વિરમું છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 10 લી. આપશ્રીના ખાળક ભાગીલાલ કવિ. www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ અસલ ફટાના નબર નિચે પ્રમાણે છે. જે આ પુસ્તકમાં મુકવામાં આવ્યા છે. ' (૧) ૧૨૧ G (૧૨) ૨૨૯૧ W. C. (૨૩) ૨૪૯૦ W. c. (ર) ૧૪૮ GIT (૧૩) ૨૨૯ર (૨૪) ર૭૧૩ છે () ૧૫ર GI7. (૧૪) ૨૨૯૭ , (૨૫) ર૭૧૪ (૪) ૧૫૩ G (૧૫) ૨૩૧૧ , (૨૬) ૨૩૧૧ (૫) ૨૨૭૮ W. C. (૧૬) ૨૩૧૨ (૨૭) ૨૭૧૬ (૬) ૨૨૭૯ , (૧૭) ૨૪૫૬ (૨૮) ૩૦૦૩ (૭) ૨૨૮૬ , (૧૮) ૨૪૫૭ (૨૯) ૩૦૦૭ ૨૨૮૭, ઇ (૧૯) ૨૪૭૧ (૩૦) ૩૦૦૮ ૨૨૮૮ ૪ (૨૦) ૨૪૭૬ (૧) ૨૩૩ (૧૦) ૨૨૮૯ , (૨૧) ૨૪૭૮ , (૩૨) ક૬૭૫ (૧૧) ૨૨૯૦ , (૨૨) ૨૪૮૯ , (૩૩) ૦૬૭૮ , (૩૪) ૩૬૮૧ , ઉપરાક્ટ નંબરવાળા ફટાઓ મારા પુસ્તકમાં મુકવામાં આવ્યા છે તેથી ફરી બ્રિટીશ સરકારશ પુરાતન સંશોધન ખાતાના વડા એપીસરે અંતઃ કરણ . પૂર્વક આભાર માનું છું. તા. ક–-આચાર્યશ્રી ૧૦૦૮ શ્રી વિજયનીતિસૂરિશ્વરજી ઉપર આ પુરતકમાં ફોટા આપવા ર. રા. સારાભાઈ નવાબે જે ઉદારતા બતાવી છે તે માટે તેઓશ્રીને પણ આભાર માનું છું. લી. ભોગીલાલ વિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ અરોડા સાહિત્યસભા તરફથી બરોડા કોલેજમાં થએલા મેળાવડા પ્રસગે અપાયેલુ સર્ટિફિકેટ BARODA COLKEGE. BARODA 24th July 1935. TESTIMONIAL I have great pleasure in testifying to the abilities of Mr. Bhogilal Ratanchand Vora, Shighra Kavi, who is a Raj-Kavi of the Dharampur State. He can entertain an audience very well by his knack at prompt Extempore metrical compositions. He offered a lyrical treat to a meeting arranged by the Baroda Sahitya Sabha. He has a fine atr of adjusting his store of musical words and elegant thoughts to any subject suggested on the spot. While he was treating the audience in his own pre-arranged way, he was asked by some people from the audience to sing some fresh compositions on (1) The College Hall (2) An Ideal professor, and so on, and he could Immediately prepare the required compositions and sing them. It was delightful to have attended his performance, and we hardly tealised that two hours have passed away when he finished his siuging. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat A. K. Trivedi. Professor, Boroda College, and President, Baroda Sahitya Sabha. www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસના મુલ્ય. ઝવેરી મુળચંદ આશારામ વૈરાટી. દુર્ભાગ્યે ઈતિહાસના મુલ્ય હજી આપણને સમજાયાં નથી. અને ઈતિહાસની અવગણના કરીને કેઈ પ્રજા ઉંચે જઈ શકી નથી. એ સામાન્ય સત્ય પણ હજુ આપણને બરાબર સમજાયું નથી, ખરેખર ! આપણને આપણું વર્તમાન સ્થિતિથી અસંતુષ્ટ હોઈએ અને આપણે આપણી પ્રજાને તેની આધુનિક સ્થિતિ, માંથી ઉંચે લઈ જવાની અભિલાષા સેવતા હોઈએ. તે ઈતિહાસના અનેક વિવિધ સાધને આપણે આપણી ભાવી પ્રજાના હાથમાં મૂકવા જોઈએ. ' એક પ્રજા પ્રગતિના કાળમાં કેવી રીતે ઉંચે જઈ શકી અને તેણે એના ઉત્કર્ષની સાધના કેવી રીતે કરી, ક્યા ક્યા ધીર વીર અને સંત પુરુષોએ એની પ્રગતીના સાધનમાં કે અને કેટલો ફાળે આવે. એજ પ્રજાની પડતી કેમ થવા લાગી. એના વિકાસ અને ઉન્નતિના પૂર કેમ ઓસારવા માંડયા. એની પ્રગતિને અટકાવવા કઈ કઈ શક્તિઓ સામે આવી. અને એ કાળના આગેવાનેએ શક્તિની સામે થવામાં કેમ નિષ્ફળ ગયા અને કેવા સંજોગો વચ્ચે કઈ ભૂલો થવા પામી કે જેથી એ પ્રજા વેરણ છેરણ થઈ અવનતીની દશાને પામી. આવી સાચી સ્થિતિનું દર્શન કરાવતા ઈતિહાસના પાના જ્યાં સુધી આપણે આપણી ભાવી પ્રજાના હાથમાં મુકીશું નહીં અને આપણે આપણું અભ્યાસક્રમમાં ઈતિહાસની ગુંથણ કરીશું નહીં ત્યાં સુધી આપણી પ્રગત્તિની સાધનને સાચો વેગ મળવાનું નથી. આ જોતા સાચા ઈતિહાસના પ્રકાશનેની કીંમત કેટલી મોટી છે એ આપણે સમજવું જોઈએ. મેવાડ એ તો ભારતવર્ષનું ગૌરવવંતું તિર્થસ્થાન છે. પ્રજાના જીવનમાં પ્રાણુ પુરનાર અનેક વીરે અને વીરાંગનાઓની એ જન્મભૂમિ છે. એને ઈતિહાસ દેશભક્ત રણવીર અને બલીદાન પાછળ સર્વસ્વ હેમિનાર વીરાના ઈતિહાસમાં મોખરે છે. એણે ધર્મ ટેક એને વહાલો ભૂમિની ઈજજત માટે જે બલીદાન દીધાં છે એ વાંચતાં તે એ ભૂમિ પ્રત્યે આશમાં શીર નમી જાય છે. હિંદુ સંસકૃતી અને હિંદુસ્તાનનું નામ જ્યાં સુધી બેલાતું હશે ત્યાં સુધી મહારાણું પ્રતાપસિંહ અને અણુના વખતે એના ચરણે સર્વસવની ભેટ ધરનાર જામશાહનાં નામ ભૂલવાના નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ એ મેવાડી પ્રજા એકલી વીરતા અને બલીદાનને આદર્શ લઈને જ જીવનારી પ્રજા નહોતી. પરંતુ કળા કૌશલ્ય અને શીલ્પના આદર્શો એના જીવનમાં ઓતપ્રોત થએલા હતા. એને ઝાંખે ખ્યાલ તો આ મેવાડના અણુમોલ જવાહિર ના પાના ફેરવતાં આપણને આવ્યા સિવાય રહેશે નહીં. કળા, કારીગરી અને ભવ્યતાનું દર્શન દેતાં અનેક વિવિધ જૈન મંદિરોના ફોટાઓને જે સંગ્રહ આ પુસ્તકમાં રજુ થયેલ છે તે જોતાંજ આપણને સમજાશે કે કળા અને કારીગરી પ્રત્યેને એ પ્રજાને પ્રેમ કેટલો ઉંચી કક્ષાએ પહોંચ્યા હતે. આ ગ્રન્થ પ્રસિદ્ધ કરવાનું જે મોટું કામ કવિ ભેગીલાલ રતનચંદે ઉપાડેલું જોઈ મને એમ લાગ્યા કરતુ કે તેમણે ઉપાડેલું કામ એમની શક્તિ બહારનું કામ છે. છતાં એ કામ પુરૂ કરવા પાછળનો એમને ઉત્સાહ અને ખંત વડે એ કામ પુરૂ થતું જોઈ મને ખુબ આનંદ થાય છે. એમણે આ ઇતિહાસને લગતી માહિતીઓ ભેગી કરવા પાછળ અને અનેક કળા પૂર્ણ શીપળાના નમુનાના ફટાઓને જે સંગ્રહ ભેગે કર્યો છે એ જોતાં હવે એમ લાગ્યા સિવાય નથી રહેતું કે આ પુસ્તક ખરેખર કવિ ભોગીલાલના જીવનનું એક સંભારણું બની રહેશે. એમની તાત્કાલીક કવિતા બનાવવાની શક્તિ અને સભા રંજન કરતે તેમને કંઠ તેમનું સ્થાન ઉંચે લઈ આવ્યો છે. શ્રીપાળ મહારાજાને રાસ અને બીજ કવિતાનાં પુસ્તકો પણ તેમણે રચીને પ્રસિદ્ધ કર્યા છે ધરમપુર રાજ્યના રાજકવિ તરીકેનું માન તેઓને મળેલ છે. કાગળની એંઘવારીના આ કાળમાં પુસ્તકને લગતી માહિતીઓ ભેગી કરવામાં અને ફેટાઓને સંગ્રહ કરવા પાછળ તેમની કેટલી શક્તિ અને ખરચીને વ્યય થયો હશે. એ તે પુસ્તક હાથમાં લઈ તેનાં પાના ફેરવ્યા સિવાય આપણને તેને ખ્યાલ આવો મુશ્કેલ છે. લાયબ્રેરીએ અને મેવાડને ઈતિહાસ જાણવાની ઈછાવાળા પ્રત્યેક મનુષ્યને આ પુસ્તક ઘરમાં વસાવવાની ભલામણ કરી શકાય તેમ છે. એવેરીવાડ, વરાટી નીકેતન નં. ૧ ) લી. | ઝવેરી મુળચંદ આશારામ રાણી અમદાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ મારી ભાવના આ ઐતિહાસીક પુસ્તક હું મારી શક્તિ અને બુદ્ધિ અનુસાર બહાર પાડવા ભાગ્યશાળી બને. જનતાએ મારા પુસ્તકને દીલે જાનથી આવકાર આપી ઉત્સાહીત કર્યો તેના માટે હું જેટલાં વખાણ કરૂં તેટલાં ઓછાં છે. મારી ભાવના હજુ આટલેથી અટકતી નથી. પણ હજુ મારા વિચારોને પ્રવાહ જગતની જનતાને ચણે નવી નવી વસ્તુઓ દ્વારા મુકવાને મારા મનને નિરધાર છે. અને મારું જીવન એ ભાવના પુરી કરવા તમન્ના રાખે છે. ઘણી ઘણી વખત હું આથીક મુંઝવણમાં મુંઝાઈ મારી ભાવનાને કાયમ સજીવન રાખી શકતા નથી. છતાં આત્માના વિશ્વાસ ઉપર જ જ્યારે કાર્યનું આરંભપણું કરું છું. ત્યારે કુદરતી શકિn મને ગેબી મદદ આપે છે. અને એ ગેબી શક્તિના આધારે જ થોડી ઘણી પણ મારી ભાવના પુરી કરવા શક્તિશાળી બન્યો છું. હજી હું જગતના ચણે સારા સામાજીક અને ધામીક એવા સચીત્ર પુસ્તકે બહાર પાડવાની અભિલાષા સેવું છું. અને મેં મારા આત્મા સાથે નિશ્ચય કરી પણ દીધો છે. પરમાત્માના આશરે ઝુકાવ્યું છે. અને સદા ઝુકાવીશ. મને ખાત્રી છે. કે મારા સત્ય શુભ કાર્યમાં મારા મિત્રે તથા સદ્દગૃહસ્થો મારી ભાવના જરૂર પૂરી કરશે જ. આભાર આ પુસ્તક છાપવામાં ધી નવપ્રભાત પ્રિ. પ્રેસના માલીક શા. મણીલાલ છગનલાલે અથાગ પરિશ્રમ વેઠી પિતાની દેખરેખથી કામ કર્યું છે. તે બદલ હું તેમને આભાર માનું છું. લી. ગલાલ કવિ. તા. ક. ધામક, સામાજીક, અતિહાસીક અને કોમીક વિગેરે સંગીત સાથે પ્રવચન કરી જાહેર પ્રજા તેમજ રાજા મહારાજાઓ તરફથી ઘણું સૂવર્ણપદકે અને સર્ટિફિકેટ મેળવ્યા છે. તે શુભ પ્રસંગે ઉપરોક્ત લાભ લેવા દરેક જૈન-જૈનેતર ભાઈઓને મારી નમ્ર વિનંતી છે ધામક પ્રસંગે કોઈપણ જાતની ફી લેવામાં આવતી નથી. લી. ભેગીલાલ રતનચંદ કવિ.' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ આગળથી ગ્રાહક થનારા ગૃહસ્થોના મુબારક નામ વેરાવળ નામ ૨) ૧) શેઠ વહાવન માણેકચંદ દિવાન શેઠ જગજીવન ગણેશ શેઠ દેવીદાસ હંસરાજ ગરીબ શેઠ આતપુર (પાલીતાણા) ઠાકોર શ્રી. સુજાણસિંહ સાહેબ, ૧) ૨) ૨૧) શેઠ ફૂલચંદ મણીલાલ - શીવગંજ (મારવા) આદર્શ જૈન વાંચનાલય અમદાવાદ દેશીવાડાની પિળમાં સુરજમાથીના ઉપાશ્રયના વહીવટ કરનાર પારી મંગળદાસ નગીનદાસ તથા ઝવેરી રમણલાલ ડાહ્યાભાઈ. પારી મંગળદાસ નગીનદાસ શેઠ જગતચંદ નેમચંદ્ર (સી. કે, વેરાવાલા) શેઠ પ્રેમચંદ બાલાભાઈ શેઠ જીવાભાઈ ચુનીલાલ (શેર છાકર) શેઠ ઇન્દ્રવદન સાંકળચંદ મહેતા શેઠ પુંજાભાઈ ભુલાભાઈ વીરવિજય મહારાજને ઉપાશ્રય, હ. ચમનલાલ મણીલાલ શેઠ લાલભાઈ વાડીલાલ શેઠ ઈશ્વરલાલ પરશોતમદાસ, ૧) ૨) ૧૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ૭ દર ૦ ૦ ૨ A . નામ શેઠ રતનલાહ છવાભાઈ (ખંભાતવાળા) શેઠ રતીલાલ નગીનદાસ લવારની પોળના ઉપાશ્રય તરફથી, હા. શેઠ ભગુભાઈ તથા શેઠ મોહનલાલભાઈ શેઠ જમનાદાસ હીરાચંદ સુતરીયા શેઠ ત્રીકમભાઈ મગનલાલ સુતરીયા છે હીરાચંદ રતનચંદ હા. શેઠ સારાભાઈ કાન્તીલાલ ભોગીલાલ ઝવેરી 9 બુધાભાઈ સરચંદ સુતરીયા શ્રી પાયચંદ ગચછના ઉપાશ્રયના વહીવટ કરનાર શેઠ ચમનલાલ બાલાભાઈ શેઠ સુબાજી રવચંદ જેચંદ હા. શેઠ જીવનભાઈ ઝવેરી (વીદ્યાશાળા) શ્રી જુના મહાજનવાડાના ઉપાશ્રય તરફથી હા. શેઠ વાડીલાલ સાંકળચંદ, શેઠ ધોળીદાસ ડુંગરશી એક સદગૃહસ્થ તરફથી હા. સી. સી. શાહ શેઠ મણીલાલ કાળીદાસ , વાડીલાલ દેવચંદ , કાન્તીલાલ લલુભાઈ ૦ ક ૦ ૦ ૧) ૧) મદ્રાસ મદ્રાસના મિ તરસ્થી * . ખંભાત શેઠ મુલચંદભાઈ બુલાખીદાસ » નગીનદાસ મગનલાલ , મહનલાલ ઈચ્છાચંદ કો ૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ નામ - મુંબઈ દે - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ શ્રી દેવસુર સંઘ તરફથી હા. શેઠ ભાઈચંદભાઈ પ્રમુખ એડીજી દેરાશરના. ઝવેરી લલ્લુભાઈ ગુલાબચંદ શેઠ મોહનલાલ તારાચંદ, (રમણીકલાલ મોહનલાલની કું.) , છબીલદાસ જેશીંગભાઈ , લાલજી રામજી, હા. શેઠ લખમીદાસભાઈ , મેઘજી સોજપાલ મેઘજી માણસી , નાનસી ધારશી (દાદર) લીલાધર રવજી (પહેલ) જાદવજી વેલજી (પહેલ) : , ખીમજી રવજીની કું. (ચીચ બંદર) શેઠ આનંદજી લાલજી (ઘાટકોપર) , બચુભાઈ ઠાકરશી એ ધનજી વેલજી (દાદર) હરસી નરસી (દાદર) છે નેનસી ઠાકરસી (લાદ૨) છે વસનજી નરસી છે કાનજી બાવા છે ભગવાનજી બાઘા સેની ૪ ભાણજી રવજી (શીવી) શેઠ કરમસી વીરપાલ • તલકસી વેલછા , ભગવાન દેવજી કેલાસ ટી. કું. હા. હીરાલાલ શેઠ વસંતલાલ વૃજલાલ ગાંધી (મલજ) ૫) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨) નામ છે જેઠાલાલ દેવસીભાઈ મુલજીભાઈ દેવસીભાઈ , શ્યામજી વેલજીની કું. વહાલાજી લા જેઠાલાલ શાહ આ શિવ મેઘરજ » મુલજીભાઈ હા. ખીમજીભાઇ છે દેવરાજભાઈ પુંણસી ૧). હૈદ્રાબાદ ( દક્ષીણ) છે. રૂવનાથમલ બેંકર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ મણિકો : વિષય S is ૪ પ ૬૪ ૮૮ ૧૦૦ ૧૧૧ ૧૭૫ પ્રકરણ ૧ હું મહારાણા શ્રી કુંભાસણનું વૃત્તાંત - , ૨ ડું. મહારાણાશ્રી રાયમલ્લ 8 . મહારાણી સંગ્રામસિંહ ૪ થું. મહારાર શ્રી રત્નહિ ૫ મું મહાસણા વનવીર , ૬ હું. મહારાણા પ્રતારિક શ્રી હલકીલા યુદ્ધ મહારાણા પ્રતાપની પાછળ માનસિહ ..... જેને શિરોમણી વીર ભામાશાહ - ૧. મું. મહારાણાશ્રી અમરસિંહ - ૧૧ મું. મહારાણા શ્રી કર્ણસિંહ ... મહારાજશ્રી અંગત મું. મહારાણશી રાત્રિ વીર કેશરી હયાળશાહ મહારાણાશ્રી જયસિંહ મહારાણાશ્રી અમરસિંહ (દ્વિતીય) મહારાણાશ્રી સંગ્રામસિંહ : મહારાણાશ્રી જગતસિહ છે મહારાણાશ્રી પ્રતાપસિંહ , મહામંત્રી અમરચંદ (૧૩) મહારાણાશ્રી લિમસિંહ છે ૨૨ મું. મહારાણા જવાબર્વિ મહારાણાશ્રી સરસ્કાઠિ ૨૪ મું. મહારાણાશ્રી સ્વરૂપસિંહ ૨૫ મું મહારાણાશ્રી શંભુર્સિહ .. , ૨૯ મું. મહારાણાશ્રો સજનહિ ... , ર૭ મું મહારાણાશ્રી ફતેહસિંહ ૨૮ મું દરેક મોટા દેશી રાજ્યોની યાદી ૨૯ મું ઉપસંહાર ચિત્રપરિચય * ૧૯૭, ૨૧૨ # # ૨ ૨૨૨૪ ૨૩૧ ૨૪૮ રી ૨૭૫ ૨૮૦ ૨૮૭ ૨૮૨ ૨૯૦ ઘર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ મેવાડની ... મઅળા ચરણ સરસ્વતિની સ્તુતિ પ્રાચીન જૈનેાની ઐતિહાસીક નોંધ શેઠ કર્માંશાહના ટુંકસાર શ્રી કર્માંશાહની વંશાવળી મેવાડના મહારાણાઓના રાજ્યાભિષેકની યાદી મેવાડના મહારાણાઓની જન્મ મૃત્યુની ચાદી ઐતિહાસીક નોંધ વિષય www. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 1930 1100 wap.. અજોડ મેવાડ કેશરીયાજીનો પ્રતિમાની પ્રાચિનતા મેવાડની પંચતીથી દયાળશાહને, કીલે ઉદયપુરના મદિના પશ્ચિય ઉદયપુરનું વર્ણન. ( કવિરાજ હેમકનું ચેલું કવિત ) ચીત્રકુટ ( ચિત્તોડના ) બુઢ્ઢા યા ખિમષિના પશ્ચિય ધરમપુર અને ઉદયપુરના સબ ધ ચિત્તોડને જીર્ણોદ્ધાર wwww 6006 4006 1800 .... 9900 ... ...... 6000 .... *** 1936 --- .... .... 8100 10000 9884 .... .... ---- 800 .... www. ... 4606 8866 www. **** પૃષ્ઠ ૩૦૫ ૩૦૬ ૩૦૦ ૩૫૦ પર ૩૫૪ ૩૫૮ ૩૫ ૩૬૮ HIS ૩૧ ૩૮૨ ૩૮૩ ૩૮૦ ૩૯૫ ૪૦૧ www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ સ્વસ્થ શેઠ વાડીલાલ હરીલાલ. (રાજનગર નિવાસી) તેઓશ્રીએ પેાતાની જાત મહેનત અને પુરૂષાર્થ કરી એક સારા વ્યાપારી તરીકેની નામના મેળવી પેાતાના વનની સુવાસ વધારી હતી. તે સદ્ગુણુને લઈને તેઓશ્રીના સુપુત્ર રા. રા. લાલભાઇએ પેાતાના પિતાના સ્મારક તરીકે આ ઇતિહાસીક ગ્રન્થમાં ફોટા મુકી પુત્ર તરીકેની ફરજ બજાવી છે. પ્રભુ સ્વર્ગસ્થ આત્માને શાન્તિ અર્પે. અને તેઓશ્રીના પૂત્ર પૌત્ર વીગેરેને પરમાત્મા સદા સુખી અને દીર્ઘાયુ રાખેા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat લી. ભાગીલાલ વિ. www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મ બલિદાન. પ્રકરણ ૧ લુ. મહારાણા શ્રી કુંભારાણાનું વૃત્તાંત, જગતમાં જ્યારે જ્યારે સમયનું પરિવર્તન થાય છે. ત્યારે ત્યારે કુદરતની કેવી અકળ ઘટના અને છે, તેની કાઈને પણ ખખર પડતી નથી. સ’વત ૧૪૯૦ (ઈ. સ. ૧૪૩૩) ના વખતમાં જયારે કુમ્ભારાણા સિંહાસન આરૂઢ થયા ત્યારે ચિત્તડ એક ઉન્નત્તિના શિખરે શેાભી રહ્યું હતું. અને રાણાજી પાતાની પ્રજાનું પાલન પણ ઘણા જ પ્રેમથી કરતા હતા. તથા રાજ્યમાં હુન્નર ઉદ્યોગ અને સમૃદ્ધિ કેમ વધે તેની–યેાજનાનું રાત દિવસ ચિંતવન કરી પ્રજાને કેમ સુખી કરવી તેજ તેમના આત્માના અંતિમ ધ્યેય હતા. જ્યારે રાણાજીની ઉંમર નાની હતી ત્યારે તેમના ઉપર સાંકટો પડવામાં આાકી રહી નહાતી. તે વખતે જે મારવાડ દેશના રાજાઓએ તેમને મદદ ન કરી હાત તા આજે મેવાડના છંતિહાસ કેવા લખાત, તે તેા જ્ઞાની કલ્પી શકે, અને તે સહાય કરનાર રાઠાડ વંશના રાજાઓ જ હતા. કારણ કે રાણા કુંભાએ રાઢીડની સહાયતા માગી હતી. અને તેમને જો સહાયતા ન આપી હાત તે રાઢાટાની અપકીર્તિના પાર રહેત નહિં. વળી ખીજું કારણ એ હતું કે રાણા કુમ્ભા રાઠેાડના ભાણેજ હતા. ભાણેજ કેરી સહાયમાં, રાઠાડે હિંમત ભરી, સેવાડની ભૂમી સદા, સ્વતંત્ર તેને કરી. રાણા કુમ્ભાના વખતમાં મેવાડ વણ્ જ તેજસ્વી અને સમૃદ્રિવાન બન્યું હતું. કારણ કે જેને રાજા, પ્રજા પર સદા પ્રેમાળ હાય, તેનાં ભગવાન પણ સદા કૃપાળુ હૈાય. આગળના વખતમાં હિન્દુ મુસલમાનના રાગદ્વેષમાં જેમ મેવાડના ગામ-નગરા નાશ થઈ ગયા હતા. દેવમંદિર ખડીએર મની ગયા હતા. પણ મહારાણા કુમ્ભાના વખતમાં તેજ મેવાડ પાછું આબાદ અને આદ ખની ગયું હતું. વિરવર સમરસિંહની સાથે હજારા સિસેાદી પેાતાની માતૃભૂમી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ ર મેવાડના અણુમાલ જવાહિર યાને અઅમલિકાન માટે પ્રાણના બળોદાન આપી ભસ્મીભૂત થયા હતા. તે ભ્રમમાંથી બીજા હુજારી • સિસોદીઆ ઉત્પન્ન થયા તે આ સાથે કહેવું બીલકુલ ખેટુ નથી. કારણ કે રાણા કુમ્ભાના વખતમાં અળ, વિર્ય, ઉદ્યમ અને સંપ દરેક મેવાડીઓના હૃદયમાં આત પ્રાત ખની પ્રેમની સિા વહાવી હતી. ને રાણા કુમ્ભા જ્યારે મેવાડનું ભાવી ઘડવા લાગ્યા ત્યારે કેસ પર્વતના માળાઓના ઉંચા શિખર પરથી અને તેની વહેતી કેાકસસ નદીના કિનારા પરથી ભયંકર વાદળ ભારત પર આ જણાયું. અને આ ભયંકર વાદળની વિજળી અચાનક મેવાડ પર ત્રુટી પડશે એમ તેમના આત્માને લાગ્યું, ત્યારે આવતી આફત રકવા માટે રાણાશ્રીએ ઘણુંાજ પરિશ્રમ વેઠયા, અને પેાતાની મહેાશિ, નિડરતા, ચાણુચ બુદ્ધિ વ પેાતાના ઉત્તમ ગુણ્ણાના પરિચય કરાવ્યા તે એટલે સુધી કે રાણા સમરસિંહની સંગ્રામભૂમી કગર નદીના કિનારા પર મેવાડના લાલ ઝુડી ફરકાવી દીધા. જે દિવસે યવનવિર શાહબુદ્ધિને ભારતની સ્વાધિનતાને ખુચવી લીધી તે વખતે સમરકેશરી રામસિંહ પેાતાના પ્રાણુનુ મળિદાન આપ્યું અને તે વખતમાં મહાર!ણા કુસ્સાના સમય સુધીમાં ૨૨૬) વરસમાં તે રાજ્ય વશિએમાં ચાવીસ મહારાણા થયા. તેમાં એક બેગમ સિહાસન પર ખેડી હતી; આટલા વખતમાં મેવાડમાં અગીઆર રાજાએ થયા હતાં. તેમાંના કેટલાકે પેાતાની ભૂમી માટે પેાતાના પ્રાણુના ખળિદાન આપ્યા હતા. અને પ્રાચીન તીર્થો પેાતાના પ્રાણના ભાગે સાચવ્યા હતા. આવી આવી અનેક ઘટનાઓ મેવાડ પર આવી હતી પણ મેવાડ તે મેવાડ જ, તેનું કારણ એકજ હતુ કે જ્યાં ચોર્ય, વિષૅ અને ચારિત્ર હતું જે વખતે દિલ્હીમાં ખીલજીવંશના અંતીમ અદશાહ રાજ્ય કરતા હતા, તે વખતે વિજયપુર, ગેાલકાંડા, માળવા, ગુજરાત, જુવાનપુર, કલ્પી પ્રદેશેામાંના રાજાએ એ દિલ્હી પાદશાહને અયેાગ્ય પાદશાહ જાણી, પેાતાના સ્વતંત્ર ૨ જ્યે સ્થાપ્યા હતા. જે વખતે રાણા કુમ્ભાને સિંહાસન પ્રાપ્ત થયું. તેવખતે માળવા અને ગુજરાતના નવાબે પાત પોતાની સેના (સૈન્ય) વધારી પેાતાના રાજ્યના વિસ્તાર ઘણા મોટા પ્રમાણમાં વધારતા હતા. તે વખતે મેવાડની જાહેાજલાલી એટલી બધી હતી કે મેવાડ પર ઉપરના રાજાએ દ્વેષ અને દુશ્મનતાથી જોતાં હતાં. અને તે રાજાએ આપસ આપસમાં મળી જઈ સંવત ૧૪૯૬ ઈ. સ. ૧૪૪૦ માં ઘણું મેટુ સૈન્ય લઇ મેવાડ ઉપર ચડાઈ કરી. રાણા કુમ્ભાને આ વાતની ખબર પડતાં તેના ક્રોધનેા પાર રહ્યો નહિ. તેથી તે બહાદુર મહારાશુાએ પેાતાના મન સાથે નિશ્ચય કર્યો કે આવેલા દુશ્મનેાને સદ્દામાં સારી રીતે નીયત આપી સ્વાગત કરવું. (કારણ કે તે પેાતે સાહસીક, શૂવીર અને એક અજોડ લડવૈયા હતા, તેમના શુરાતનનું જેટલું વખાણુ કરીએ તેટલું ઓછું છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ મહારાણાશ્રી કુંભારાણનું વૃત્તાંત આ વખતે પિતે એક લાખ ઘોડા, ૧૪૦૦ હાથી અને સૈન્ય લઈ તેઓ દુશ્મનોના સામે થયા, પણ રાણા કુમ્યાના સિન્ય આગળ મુસલમાને ટકી શક્યા. નહિ. તે વખતે રાણા કુમ્ભાએ માળવાના મહમદ ખીલજીને બાંધીને ચિત્તોડ લાવ્યા. અને સૂર્યવંશીના નામને પોતે ઘણું જ ઉજજવલ કર્યું. અબુલફજલે પણ પિતાના લખેલા ઈતીહાસમાં રાણા માટે ઘણું જ સુંદર લખાણ લખ્યું છે. અને રાણાજીની શૂરવીરતા અને નીડરતા ફરી ફરીને તેને પિતાના ઈતિહાસમાં વખાણી છે. રાણા કુમ્ભામાં જેવી રીતે શૂરવીરતા હતી તેવી જ રીતે તેમનામ ઉદારતાનું પણ મહાન લક્ષણ હતું. તેને એજ કે મહમદ ખીલજીને છ મહિના જેલમાં રાખી પોતે મહમદ ખીલજીના પિતાના માન મર્તબા સાથે મુક્ત કર્યો, વળી રાણાજીએ વિજયની નિશાની તરીખે મહમદ ખીલજીની અન્ય વસ્તુએની સાથે તેના તાજને પોતે રાખે. આ પરાક્રમ રાણા કુમ્માનું સાધારણ ન કહેવાય આવી અનેક શૂરવીરતા ભરેલું જેનું જીવન રસમય છે. શૂરવીર રાણાજી હતા, તેવા રસિક શૃંગારે શોભતા; સરળતા જીવન તણું, શુદ્ધ પ્રેમમાં તે અર્પતા. જેવા સાહસીક હતા તેવા રસીક અને પ્રેમાળ પણ હતા. તેનું કારણ એ હતું કે ઝાલાવાડના સ્વામિની રાજકુમારીનું સગપણ રાઠોડના કુમાર સાથે થયું હતું. પણ તેનું લગ્ન થતાં પહેલાં તે રાજકુમારીનું પોતે હરણ કર્યું હતું, આવા વર્તનથી રાડ અને સુર્યવંશીને જે મિત્રાચારી હતી તે તદન તુટી ગઈ અને બંને વચ્ચે મોટું વેર ઉભું થયું. કર્મની ઘટના વિચિત્ર છે! શું ધારે અને શું થાય, પરંતુ ઝાલાકુમારીને પ્રેમ છેક સુધી રોડના રાજકુમાર સાથે કાયમ સુધી રહ્યો હતો, પણ નસીબના વેગે અને જણ એક એકને મળી શકયા ન હતા, છેવટે રાણા કુમ્ભા પોતાના પ્રભાવ વડે રાજ્ય જોગવી પોતાના પરાક્રમથી ઘણુ કિકલાઓ અને ઘણું મંદિર બંધાવી પિતાનું રાજ્ય ઘણું શેભાયમાન કર્યું. અને પિતાની કીર્તિ ચારે તરફ પ્રસરાવી દીધી આ વખતે મેવાડમાં અતુલ શાંતી અને સુખ અને વૈભવ હતા અને પ્રજામાં અનેક જાતનો આનંદ તથા પ્રેમ તરવરતાં, આવા સારા પ્રસંગના વખતમાં પણ વિધાતાએ એક નવિન ઘટના ઊભી કરી આવા નંદનવન ગણાતા મેવાડના આનંદમાં એક નર રાક્ષસે કુહાડીના હાથાનું કામ કરી પિતાની જાતને ધીક્કારવા લાયક બનાવી. આ કુકર્મ એવું બન્યું છે કે ભારતના ઈતિહાસમાં એક શ્રાપ રૂપ અને કલંક રૂપ ગણવામાં આવે છે. જ્યારે રાણું પોતાની વૃદ્ધાવસ્થામાં પોતાના જીવનમાં શાન્તિ ભોગવતા હતા અને પિતાના વભવમાં કોઈ જાતની સુનતા નહોતી ત્યારે મહારાણા કુંભા અપૂર્વ શાન્તિથી નિદ્રા લેતા હતા તે તકને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન લાભ લઈ આ નર રાક્ષસે પોતાની પિશાચીક ભાવના પુરી કરવાને રાણા કુમ્ભાની છાતીમાં ખંજર મારી તેને પ્રાણ લીધે. આ પ્રાણ લેનાર કેણ હતો? પિતાને જ પુત્ર હતા, નર રાક્ષસ, શયતાન હતા. અને રાક્ષસ કુળ કલકેજ આવું ઘેર ઘાતકી કામ કર્યું હતું. આ પ્રમાણે સં. ૧૫૩૫ (ઈ. સ. ૧૪૬૮) માં આ ભયંકર કૃત્ય થયું અને પિતાના જ હાથથી પિતાના જન્મદાતા પિતાને સંહાર કર્યો એ પાપીનું નામ આપણને ઉચારવામાં દોષ છે. અને તેનું નામ બેલી આપણે પાપમાં પડવું નથી. એ પાપી પતૃઘાતક તે ઉદે (ઉદયકરણ) જ હતો. ઘણું ઈતિહાસકારોએ આ નરપીચાશને હલાગી, નરહંતા વિગેરેની ઉપમા આપી છે. પરંતુ આવા દુષ્ટ કૃત્યથી પાપી લાંબા કાળ રાજ્ય ભોગવી શકતા નથી કારણુંકે પિતાના દુષ્ટ કૃત્યથી પોતાની પ્રજામાં પણ તે એક નરપીચાસ તરીકે ઓળખાતો હતે અને તેના માટે કોઈને પણ માન નહોતું, છેવટે પિતાના બચાવને રસ્તે એક પણ તેની પાસે રહ્યો નહીં ત્યારે એક નીચ માણસની મિત્રાચારી કરી, ક૫ટમય મિત્રાચારીથી પોતાની જાળમાં ફસાવવા માટે એ પાપી ઉદાએ દેવડા નામના માંડલિક રાજાને આબુ પર્વત ઉપર સ્વતંત્ર રાજા કરી સ્થા. વળી તેણે જોધપુરના રાજાને સાંભર, અજમેર તથા નીકટના કેટલાક પ્રગણું આપી દીધાં છતાં પણ તે દુષ્ટને ખટકે ગયે નહીં, પિતાની લાલસા પુરી પાડવા પૈસા આપી મિત્રાચારી વેચાતી લેવા પ્રયત્ન કર્યા પણ તેમાંય તે ફાવ્યું નહીં અને પિતાની મુરાદ પાર પડી નહીં, કહ્યું છે, કે– દુષ્ટ કર્મને બદલે કદિ, કઈ દિવસ મળતું નથી, કુકર્મોની જ્યાં ભાવના, આશય કદિ ફળતા નથી. પિતા તણી કરી ઘાત, ને રાજ્ય સંપતિ મેળવી, પણ ભાગ્યમાં નહિં ત્યાં, જુઓ સંપત્તિ નહિં ભોગવી. ભાગ્ય કુટે, સો ખૂટે, શારૂં જગત બદલાય છે, સારા નઠારા કૃત્યને, બદલ જરૂર સમજાય છે. આટલી પરિસ્થિતિમાં પણ એ નીચ પાપી છેવટે પોતાની અસલ જાત પર આવી પ્રજા પર અત્યાચાર કરવા માંડે, અને ઘણું જાતના જુલ્મો કરી સતાવવા માંડ, આખરે તેના જુલમથી રાજ્યની સંપત્તિને નાશ થવા માંડે. અને પ્રજાની પાયમાલી થવામાં બાકી રહી નહીં. આ દુષ્ટ એ ફક્ત પાંચ વરસની પિતાની નીચ કારકીદના લીધે ક્ષણ પણ શાંતી ભેગવી શકે નહીં. આખરે સઘળા સરજાએ તેને ત્યાગ કર્યો જ્યારે એ હતભાગીને કોઈ રસ્તે ન જડ ત્યારે યવન દિલ્હી બાદશાહ પાસે ગયે અને તે નાલાયકે પિતાની પુત્રી આપવાનું વચન આપી બાદશાહની સહાય માગી, પરંતુ ભગવાને આ દુરાચારીને દૂર કરી ભયંકર કલંકથી બાપા રાવલના કુળને બચાવી લીધું અને તે કુળનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ મહારાણા શ્રી કુંભારાણાનું વૃત્તાંત સ્વમાન સચવાયું. આખરે ઉદે બાદશાહના મહેલમાંથો નીકળતાં જ તેના ઉપર વિજળી પડી અને તે પાપી મરણ પામ્યા તેને તેના પાપના મદલા કુદરતે આપ્યાં કહ્યું છે, કે— પે પાયી હતેા કુમાર, પિતાનું જીનજ કીધું, રાજ્ય તણેા એ લાલ, ખરેખર દુષ્કર્મ કીધું. ગુમાવ્યે સહકાર, પેાતાના જ્ઞાતીજનના, હતા પિશાચીક દુષ્ટ, મહા એ મેલા મતા, સૂર્યવંશીની આખરૂ, નાશ જેણે તે કરી, કહે લાગી તેને પ્રભુએ, શિક્ષા તે એવી કરી. છગ્યેઃ જ્યાં સત્તાના લાભ, મધું ત્યાં ભાન ભુલે છે. નહિ ઢચા મય દિલ, છેવટ ત્યાં સત્ય સૂકે છે. માત પિતાના સ્નેહ તણી, નહીં પરવા જ કરે છે. ધરે નહીં પ્રભુ મીક, ધર્મ ઉંચે જ ધરે છે. એવેાજ પાપી જગતમાં, એકજ ઉદ્દા થઈ ગયા. કહે લાગી ઇતિહાસમાં, પિતૃ ઘાતક એ થયા. છપ્પા પાપ તણું એ મુળ, સદા પાપી કહેવાતું, પાપી ને કદિ પાપ, નહીં દિલથી સમજાતું. કરી પાપ ના કામ, સદા એ પુણ્ય માને છે. કરેલા જે પાપ, જરૂર તે દશે જ કે છે. માટે જગતના માનિનં, પાય કદ કરશે નિહ. કહે ભાગીલાલ એટલું, ઉદા જેવા મનશેા નહિ. આ પ્રમાણે ઉદાના જીવનના અંત આવ્યા અને તેના દાખવેા જગતને એટલેા જ શિખવાના છે કે પાપી માણુસ કદી જો સુખ લેવા માગતા હાય તે તે પોતાના જીવનમાં માટી ભૂલ કરે છે, કારણ કે ફાઈ પણ વ્યક્તિ પાપ કરી સુખ ભાગવી જ શકતા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન આ પ્રમાણે રાણા કુમ્ભા તથા ઉદાને સાધારણ ઈતિહાસ જગતના ચણે બતાવ્યો છે અને રાણુ કુંભાએ જૈન ધર્મના મંદિરો પર ઘણુજ શ્રદ્ધા ધરાવી હતી, તેની નોંધ જેવાથી આપશ્રીને ખાત્રી થશે. કુંભ રાણે હાડથી જૈન હતો. રાણાશ્રી કક્ષાએ ધામીક કામો કર્યા તેની ટૂંક નેધ. ૧ આબુ પર પરમારને કીલે હતો ત્યાં પણ કુંભારાણાએ જૈન મંદિર બનાવ્યું, અને તે આજે મજુદ છે જેનું નામ આજે અવચળ ગઢ કહેવાય છે. કુંભશાપમ તથા અટારીયા ઈમારત ઘણી વિશાળ અને પ્રચંડ બાંધી, તેમાં લગભગ દશ કરોડ રૂપીઆ ખર્ચાણ હશે, અને આઠ લાખ રૂપીયા પિતાના પદરથી આપ્યા હે આ અટારીની ઈમારત મેવાઠમાં આવેલા પશ્ચિમ ભાગમાં આવેલા માદ્વી નામને પહાડ આવે છે તે રસ્તામાં છે. ઉપરની અટારી રાણા કુંભે શ્રી ઋષભદેવના નામ પર સમર્પણ કરી હતી. આવા ઘણા દાખલાઓની સાબિતી મોજુદ છે, જૈન તીર્થોપર કેટલી શ્રદ્ધા ધરાવતા. તે આ ઉપરથી સપજાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જુ રાણા શ્રી રાયમલ જગતના અવનવા સંચેગેામાં જ્યારે પડતીના સંચાગ અનુભવવામાં આવે છે ત્યારે જ મનુષ્યના જીવનમાં ઘણા પલટા થાય છે. આ વાર્તાની શરૂઆત સંવત ૧૫૩૦ (ઇ. સ. ૧૪૭૩) થી થાય છે તે વખતે જાણે મેવાડમાં સેનાના સૂરજ ઉગ્યા હતા, પ્રજા બિચારી જીમી રાણાના પાસમાંથી છુટી અને આજે વાત્સલ્ય રાણી રાયમલ્લના રાજ્યાભિષકમાં આનંદ મેળવી રહી છે. જ્યારે રાણા રાયમલ્લ ગાદી ઉપર આવ્યા ત્યારે મેવાડની પરિસ્થિતી ઉદયસિહના વનથી ઘણીજ ખરામ થઈ ગઈ હતી અને વૈભવ બધા નિસ્તેજ થયા હતા. આવા વખતમાં રાણા રાયમલ્લે ધણી જ કાળજીપૂર્વક રાજ્યની લગામ હાથ ધરી કેવળ પેાતાના જ માહુબળ ઉપર વિશ્વાસ રાખી આગળ ધપાવ્યે રાખ્યું. પણ કુદરતની કંઈ જુદી જ મરજી હૈાય ત્યાં ડાહ્યા માણસનું કઈ દિવસ કશું જ ચાલતું નથી. જ્યારે ઉદા ઉપર વિજળી પડીને મરણ પામ્યા ત્યારે ઉદાના બે દિકરાએ માદશાહની સામે ફ્રીજ લઈ મેવાડ પર ચઢી આવ્યા. આ વખતે મહાધાર યુદ્ધ થયું. ઉદાના એ દિકરાઓમાં એકનું નામ સિહાસમલ અને બીજાનું નામ સુરજ મલ હતું. તેએ આ વખતે ચિત્તોડના રાણા રાયમલ્લને ત્યાંના સરદારા રાજ્યના ખરી હક્કદાર સમજતા હતા. તેથીજ સવે સરદ્વારા તથા પ્રજાજના રાણાની સરદારી હેઠળ પેાતાની માતૃભૂમિને પરવ’શીના હાથમાંથી ખચાવવા સર્વ એક મતે તૈયાર થયા. આ વખતે રાણા રાયમલ્લની સરદારી નીચે એક લાખ સૈન્ય અને અઠાવણુ હજાર ઘેાડેસ્વાર હાજર હતા. રાણા રાયમલ્લુ ઘાસા નામના થાણા ઉપર ખાદશાહૂના સામે ચડાઈ કરી, ઘણું જ દારૂણૢ યુદ્ધ જામ્યું. અને અસંખ્ય માણસા માર્યા ગયા તથા કેટલીક લેાહીની નદિ વહેવા માંડી અને કેટલાક ઘવાયા. આ વખતે માત્રુના રાજા તથા ખીજા ઘણા રાજાએ તથા સરદારા રાણા રાયમલ્લને સહાય આપવા આવ્યા હતા. અને રાણાને છેક સુધી સહાય આપી હતી આ વખતે પિતૃદ્ઘાતક ઉદારાણાના અને પુત્રા રાયમલ્લની સામે ઘણી જ બહુ દુરી પૂર્વક લડયા, પણ રાણા રાયમલ્લના અસંખ્ય સૈન્યે મુસલમાના પર એટલે! બધા આક્રમણ કર્યા કે આખરે બાહુઘાડુના પરાજય થયા અને બાદશાહ રાણાને શરણે આવ્યો તે વખતે રાણાએ તેના સ` અપરાધ ક્ષમા કરી તેના આદર સત્કાર કરી તેના સ્વીકાર કર્યો. માદશાહુ આ વખતે એટલેા બધા પરાજ્ય પામ્યા કે જીંદગી સુધી મેવાડના સામુ જોવાની પોતે હીંમત કરી નહીં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન આ પ્રમાણે રાણા રાયમલે બહાદુરી બતાવી આખા મેવાડમાં શાન્તિ પ્રસરાવી અને જ્યારે જ્યારે સારા નઠારા અનુભવના ખ્યાલ આવે ત્યારે જીવનમાં કંઈ પણ વસ્તુ મેળવવાની અભિલાષા જાગે અને તે અભિલાષા એ હતી કે પિતાને સૌથી પ્રિય વસ્તુ એક ધાર્મિક ” હતી તે વસ્તુ વડે પિતે પિતાનું જીવન સારી રીતે દીપાવતા હતા. રાણાશ્રીને ગૃહસ્થાશ્રમ પણ ઘણે જ સુરિક્ષીત અને આદર્શ હતું. તેઓશ્રીને સંતાનમાં બે પુત્રી અને ત્રણ મહા પરાક્રમી પુત્ર હતા. તે બધા શુરવીર તથા બહાદુર હતા. તેઓએ પિતાની કન્યાઓને ગિરનારમાં યદુવંશી રાજા સુરજી સાથે અને બીજી સિરોહીના દેવરી રાજ્યના જયમલ સાથે પરણાવી હતી. રાણાશ્રીએ કન્યાદાનમાં (પહેરામણીમાં) આબુ પર્વત પણ આપી દીધું હતું. અને પોતાના પૂર્વજોનું ઉત્તમમાં ઉત્તમ ગૌરવ વધારી પોતાની ફરજ બજાવી હતી. છ શૂરવિરતાની છાપ કદિ ન ઢાંકી રહેતી, સદા ઢાલ તલવાર કમર પર નિત્ય લટકતી. શૂરવીર ક્ષત્રિય નિત્ય સદા રણમાંજ જઝુમે, દે દુશમન ને ત્રાડ સદા એ યુધે ઘુમે. સાચા ક્ષત્રિય એજ કે, સ્વમાન ગુમાવે નહીં, કહે ભગી સૂર્યવંશીને દુશમન કઈ પચે નહી! ૫ છપે ખરે ક્ષત્રિય તે એજ પ્રજાની સેવા કરતે, આવે કદિ જે દુઃખ કદિ નહિં પાછા પડત. ખાંડાના ખેડી ખેલ, સદા એ મસ્ત રહે, પ્રજા તણા એ દુઃખ, પ્રાણુતે પોતે હરતો. સાચે ક્ષત્રિય એજ કે, પ્રજા પિતાની પ્રાણ છે, કહે લોગી ક્ષત્રિય એજ કે, પર દુઃખે જીવ કુરબાન છે. આ પ્રમાણે સાચા ક્ષત્રિયોને ધર્મ રાજા રાયમલે સંપૂર્ણ રીતે બજાવે અને મેવાડનું સંપૂર્ણ પણે રક્ષણ કર્યું. છતાં જીવનમાં અનેક જાતની ઘટના બનવાની હોય ત્યાં કેઈ મિથ્યા કરી શકતું નથી. અને સાચા શૂરવીરોને યુદ્ધ અને રણસંગ્રામ વિના ગમતું નથી. તેવી જ રીતે માળવાના સુલતાન ગ્યાસુદીન સાથે રાણા રાયમલને મહા ભિષણ વૈર બંધાયું. બન્ને જણમાં વેરનો કોધાગ્નિ એટલે બધે પ્રજતિલથ કે એકએકને પાયમાલ કરવાને લાગ શેધવા માંડયો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ રાણા શ્રી રાયમલ માળવાના સુલતાન સાથે રાણાને ઘણીવાર યુદ્ધમાં ઉતરવાના પ્રસંગેા અન્યા અને ઘણા વિક્ટ યુદ્ધના સજોગામાં ઉતરવાના રાણાએ મારચા માંડયા, માખરે વિજય તા રાણાનાજ થયા તેનું કારણ એજ કે સત્યના જય” અને “પાપના ક્ષય” આ પ્રમાણે રાણાજી જેવા બહાદુર હતા તેવા ઉદાર પણ હતા. તેમને પોતાના એ ભત્રીજાને (પિતૃઘાતક રાણા ઉદ્યાના દીકરાને) બેઉના અપરાધને ક્ષમા કરી પેાતાની પાસે રાખ્યા હતા. પણ મને કુમારા એટલા બધા સાહસીક અને શૂરવીર હતા કે જ્યારે જ્યારે સુલતાન સાથે લડાઈના પ્રસંગ આવ્યા ત્યારે ત્યારે આ બંને કુમારના શૂરાતનથીજ ાણા રાયમલ્લને વિજય મળ્યા હતા. આ વખતે સમગ્રભારત વર્ષમાં એવા એક પણ બાદશાહ કે રાજા નહાતા કે જે શણા રાયમલ્લના પ્રચંડ પ્રતાપની આગળ ટકી શકે. હવે દિલ્હીના સિંહાસન ઉપર જ્યારે લેાદ્દીવશના બાદશાહાને અધિષ્ઠાય થવા લાગ્યા તે વખતે મેવાડના ઉત્તર ભાગને માટે રાણાને કેટલીકવાર સ`ગ્રામમાં ઉતરવું પડયું હતું. આગળ જાવી ગયા છીએ કે રાયમલ્લના ત્રણ પુત્રી હતા. તેના નામ શુંંગ. પૃથ્વીરાજ, જયમલ્લ હતા. આ ત્રણે પુત્રા મહા પરાક્રમ અને સાહસીક હતા. તે વખતે ભારતમાં આ ત્રણે કુમાર અજોડ વીર ગણાતા હતા. નાના જયમલ્થ વિતામાં કાઈથી ઉતરે એવા નહેાતા પરતુ આ ત્રણે કુમારે જો સ`પ કરી જન્મભૂમિની સેવા કરી હાત તા આજે ભારતનું ભાગ્ય કઈ દિશાએ હાત તે કહી શકાય નહીં. પરંતુ ભાવી જ્યાં પ્રતિકુળ હાય ત્યાં કોઈ શું કરે ? આખરે ત્રણે ભાઇઓમાં કુસ'પ વધવા માંડયા અને તે એટલે સુધી કે એક એકના લાહીના તરસ્યા ત્રણે ભાઈએ અન્યા. સંપ ગયા લિમા ગઈ, ગયું આર્ય અશિમાન, કુસંપની કડવાસથી ડુબ્યુ હિંદુસ્તાન, શું કર્યું એ આ કર્યું. એ માનવિ મિથ્યા મકે, ઈશની આજ્ઞા વિના ન પાન પણ હાલી શકે. આ પ્રમાણે ત્રણે ભાઈઓના કુસંપથી રાણી રાયમલ્લ એટલા બધા દુ:ખી થયા કે જ્યાં ત્યાં પેાતાના માટે ભવિષ્યમાં આવનારી આપત્તિઓના દિગ્દર્શનના ભાસ થવા લાગ્યા અને પાતે ઘણા જ દુ:ખી થવા લાગ્યા. આખરે ક્રોધીત થઈ ત્રણે પુત્રાને પેાતાના દેશમાં શાન્તિ રાખવા માટે દેશપાર કરવાના નિશ્ચય કર્યો. શ ંગકુમાર પાતાનું રક્ષણુ કરવા સારૂ અને કલેશથી ખચવા માટે સ્ત્રચ મેવાડ છોડી ચાલ્યા ગયા અને પૃથ્વીરાજને દેશનિકાલ કર્યા, અને જયમલના કંઈક અપરાધ થવાથી મૃત્યુ થયું. ઘણી વખતે જ્યારે ક્ષત્રિયામાં અંદર અંદર ક્લેશનું વાતાવરણ જામે છે, ત્યારે કેટલીક વખતે એટલી બધી મૂર્ખતા કરે છે ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન કે તેઓને પિત પિતાના ભવિષ્યનું પણ ભાન રહેતું નથી. સંગ અને પૃથ્વીરાજની માતા ઝાલાવંશની હતી. અને જ્યદેવ સાવકે ભાઈ હતો. પણ સંગ અને પૃથ્વીરાજ એટલા બધા શૂરવીર હતા કે તેમની શૂરવિરતાની વાત જ્યારે મેવાડની પ્રજા સાંભળતી હતી, ત્યારે મેવાડની પ્રજા પિતાનું દુઃખ ભુલી જતી હતી. કારણ કે-શૂરવિરતાના હંમેશા પૂજન થાય છે. કઈ કઈ વખત સાહસીક પૃથ્વીરાજ બોલતા હતા કે મને પ્રભુએ શા માટે જન્મ આપે છે? કે મેવાડનું શાસન ચલાવવા માટે જ જ્યારે પોતાને વડીલ બધુ હયાત હોય અને આ શબ્દ બેલે, તેજ ભાવી બતાવી આપે છે કે સત્તાને લે એ છે કે જેમાં બાપ, દિકરા વચ્ચે કે ભાઈ, ભાઈ વચ્ચે કદી શાન્તિ સંભવે જ નહિ. - એવી રીતે આ બંને ભાઈઓ ફક્ત સત્તાના જ લે તકરાર કરવા લાગ્યા અને પોતાની અભિલાષા પાર પાડવા માટે ઉપાય જવા લાગ્યા. આ પ્રમાણે ઉભય બંધુઓ પોતાના કાકા સુરજમલ સાથે વિવાદ કરતા હતા તે વખતે સંગે પિતાના કાકા સુરજમલને કહ્યું કે મેવાડના દશ હજાર નગ્નને ઉત્તરાધિકારી તે કાયદા પ્રમાણે હું જ છું પણ આપજ જ્યારે મારા વિરોધી થાઓ છે, તેથી આ ઝગડાને અંત સહેજમાં આવી શકશે નહીં, પણ જો તમે “ નાહરા મુગરાની ચારણ દેવી” ની વાત પર શ્રદ્ધા રાખતા હો તે હમણું જ આ બાબતને ફડ થઈ જાય તેમ છે. તમારી મરજી હોય તે ચાલે, કાકાએ કહ્યું ત્યારે સર્વે જણાએ એ વાતને સ્વીકાર કર્યો. અને સર્વે ચારણી દેવીના મકાન પર ગયા. આ મકાન નિર્જન પર્વત કંદરામાં આવેલું હતું. તે વખતે પૃથ્વીરાજ અને જયમલ બંને જણ એક ખુરસી ઉપર બેસી ગયા, અને સંગ વાઘ ચર્મ ઉપર બેઠો. અને પુછયું, હે ચારણદેવી, મેવાડના સિંહાસનને અધિપતિ કણ થશે? ત્યારે આંગળીના ટેરવા પરથી સમજાવ્યું કે જે વાઘચર્મ પર બેઠેલ છે તે થશે. તેથી જોયું કે સંગકુમાર અધિપતિ બનશે. અને તેના કાકા સુરજમલ પણ મેવાડના થોડા પ્રગણા પર પોતાનો અધિકાર ભેગવશે. આ વખતે પૃથ્વીરાજે પોતાના સગા ભાઈ સંગકુમારને શિરચ્છેદ કરવા તલવાર ઉગામી, પણ તેના કાકા સુરજમલે તેને પ્રયત્ન નિષ્ફળ કર્યો. ચારણીદેવીની સેવીકાઓ પિતાનું રક્ષણ કરવા નાશી ગઈ સંગકુમાર, પૃથ્વીરાજ અને સુરજમલની વચમાં દારૂણુ યુદ્ધ થવા માંડયું. કેમે કરતાં યુદ્ધ શાન્ત થયું નહી, સંગ અને જયમઅને અગણિત ઘા લાગ્યા, તેથી તેઓ નિર્બળ થઈ ગયા. અને તેમના શરીર માંથી પુષ્કળ લોહી નીકળવા માંડયું. અને સંગકુમારની આંખમાં તીર વાગવાથી તે સદાને માટે અંધ બન્યા. આખરે તેઓ પૃથ્વીરાજને માર સહન નહીં કરી થવાથી તેઓ ચતુર્ભુજ દેવીના મંદિર તરફ નાઠા. અને શિવતિ નામના નગરમાંથી નીકળતાં વિદા નામના એક રજપુતને ત્યાં આશ્રય લીધો. આ રાજપુત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ રાણા શ્રી રાયમલ ૧૧ * જન્મ ઉદાત વંશમાં થયા હતા. ‘વિદ્યા' વિદેશ જવાની તૈયારીમાં હતા, તેવામાં ઘાયલ થએલા સંગે તેની સહાય માગો. તે વિન્દે રજપુત તરત ઘેાડા ઉપરથી ઉતરી મદદ આપવા માટે વાત કરે છે ત્યાં તા એટલામાં જયમલ પેાતાના અશ્વ દાડાવતા આવી પહેાંચ્ચે. અને તેને સંગ પર આક્રમણ કર્યું. પણ શરણાંગતને આશરો આપવા તે સિદ્ધાંતને લઈ વિદ્યા રજપુતે જયમલ સાથે યુદ્ધ કરવા માંડયું. તેમાં વિદ્યાએ પેાતાના પ્રાણુ છેાડયા. આ દરમ્યાનમાં સ`ગ ત્યાંથી ચાલ્યા ગયા. યુદ્ધમાં પૃથ્વીરાજ પણ ઘાયલ થયા હતા. અને જ્યારે તેને સાધારણુ સારૂં થયું ત્યારે તેને સંગની શેાધ કરવા માંડી, સંગને આ વાતની જાત્રુ થતાં પાતાના પ્રાણનું રક્ષણુ કરવા પાતે ગ્રામેગ્રામ ભટકવા માંડયા, અને અનાથ ગરીબની માફક પોતાનું છત્રન વિતાવવા લાગ્યા. જ્યારે તેને પેાતાના પ્રાણ અચવાના ઉપાય કઈ પણ ન સુઝચે!, ત્યારે નિરૂપાયે એક ભરવાડની પાસે ગયા અને તેના અકરાના ગેાવાળ મન્યા, પણ બકરા ચારવાની આવડત નહીં હૈાવાથી ભરવાડ ગુસ્સે થઈ સંગને કાઢી મુકતા હતા. ત્યારે સંગ તેને દીનતા પૂર્વક આજીજી કરતા હતા. જ્યારે સંગ બકરા ચરાવવામાં પ્રવીણ નહાતા તેથી તેને રોટલા ઘડવાનું તથા પકવવાનું કામ એટલે રસાઇનું કામ સોંપવામાં આવતું હતું. (મેવાડના અધિપતિ પાટવી કુંવરની શું આ દશા ?) ભાવીકાઈથી મિથ્યા થતું નથી એટલા બધા અપમાન ભર્યા શબ્દો સાંભળવા પડતા હતા કે · ખાતાં આવડે છે તેા રાંધતા કેમ આવડતુ નથી. ' આવા વના કહી તેને તિરસ્કાર કરતાં હતાં. આવી ગરીબી હાલતમાં કુંવર પોતાના સમય વ્યતિત કરતા હતાં. એક વખત કેટલાંક રજપુતા ત્યાં આવ્યા. સંગને કેટલાં શસ્રો તથા અન્ય આખ્યા તેટલું સાધન લઈ તેઓ શ્રીનગરના રાય કરમચંદ નામના સરદારની પાસે ગયા. આ સરદાર પ્રમાર વંશના હતા અને તે લુંટફાટ કરી પેાતાનું ગુજરાન કરતા હતા. સંગકુમારને પણ પેાતાના દળમાં લઇ લીધેા. હવે સંગ લુંટફાટ કરવા તેમની સાથે ગયા. એક વખત સંગે લુંટફાટ આખા દિવસ કરેલી, તેથી થાકી જવાથી જ ગલમાં વિશ્રાંતિ લેવા પેાતાના અશ્વ પરથી ઉતરી એક વૃક્ષ નિચે પેાતાની તલવાર મસ્તક નીચે રાખીને સુઈ ગયા કે તરત જ નિંદ્રાધિન થઈ ગયા. થાય છે. જયશિદાલીયા અને જૈમ નામના તેમના વિશ્વાસુ સેવકે તેમના માટે લેાજનની તૈયારી કરવા રોકાયા હતા. તે ત્રણેના અશ્વો નજીકમાં ચરવા માંડયા સૂર્યનું એક તીક્ષ્ણ કીરણુ વૃક્ષની છાયા ભેદી સંગના સુખ કમળ પર સ્હેજ આવતુ હેતુ આ પ્રસંગે એક પ્રચંડ સર્પે આવી સંગના મુખ પર ફેણુ વતી છાયા કરી. આ દેખાવ જોઇ દેવી નામના પક્ષીએ જોરથો ટહુકા કરવા માંડયા. આ પક્ષીના શબ્દો શુભ શુકનવાળા ગણાય છે, મારૂ નામના એક ભરવાડે આ ઘટના તે આને શુકન જાણતા હતા તેથી સ`ગ ઉઠ્યાં કે તરત તે મારૂ નામના ભરવાડે સંગને રાજ સન્માન આપ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમેલ જવાહિર થાને આત્મબલિદાન સંગ્રામસીહને જન્મ સં. ૧૫૩૮ માં વૈશાખ વદ ૯ રાજ્યારોહણ સં. ૧૫૬૫ ના જેઠ સુદ પ. મૃત્યુ સં. ૧૫૮૪ ના વૈશાખ માસમાં. પણ ચતુર સંગે તેના પર અપ્રસંદ થવાનો ડોળ કરી તેનું સન્માન સ્વીકાર્યું, મારૂએ કરમચંદને આ વૃતાંત કહી સંભળાવ્યું. સરદાર કરમચંદે આ સર્વ વાત ગુપ્ત રાખી, અને સંગની સાથે પોતાની પુત્રીને વિવાહ કર્યો, અને જ્યાં સુધી સંગને રાજ્ય પ્રાપ્ત થયું નહીં ત્યાં સુધી સંગને કરમચંદે પોતાની પાસે જ રાખ્યો, આમ કેટલાક દિવસો પસાર થયા ત્યારે રાયમલ્લરાણુ જે સંગના પિતા હતા તેઓએ સાંભળ્યું કે પૃથ્વીરાજ તેના ભાઈ સંગનું જ ખુના કરવા તૈયાર થયો છે. અને તેને મારવા તેની પાછળ પડે છે. તેથી રાણાએ પૃથ્વીરાજને બોલાવી સખ્ત ઠપકે આપ્યો અને કહ્યું કે તું મારા રાજ્યમાંથી ચાલે જા, તારું તું નભાવી લે. આથી પૃથ્વીરાજ ઘણી ગંભિરતાથી કંઈ પણ બોલ્યા વગર ફક્ત પાંચજ ઘોડા લઈ એકાએક ગામ છોડી ચાલી નીકળે. અને પોતાના પિતાના રાજ્યને પરિત્યાગ કરીને “બાલીહ” નામના નગર તરફ થાય. આ નગર ગોકાર દેશમાં આવેલું હતું. એક તે રાણા કુમ્ભાના અકાળ મૃત્યુથી મેવાડમાં અશાતિ થઈ હતી, તેમાં આ પ્રમાણે ગૃહકલેશ જાગવાથી આખા મેવાડમાં અશાન્તિ થઈ ગઈ અને સમસ્ત રાજ્યમાં ખળભળાટ થવા લાગ્યા, વસ્તુતઃ મેવાડના સર્વ ગામડાઓ અરક્ષીત દશામાં હતા તેમાં ખાસ કરીને ગોહાર દેશ તદન અરક્ષીત દશામાં હતા, અરવલ્લી પર્વતની નજદીકમાંજ આ દેશ છે. અને તે પર્વતમાં વસતા જંગલી મીન લેકો આ દેશની વસ્તીમાં આવીને તેને લુંટતા હતા. દ્વારની રાજધાની “નોલ” નગરમાં જે સેના હતી તેને હીસાબ મીન લેકાને નાતે. આ સિન્ય મીનાઓની પ્રચંડ શક્તિ રોકી શકી નહીં. પૃથ્વીરાજે આ હકીકત સાંભળી તેથી બાલીહ” તરફ જતી વખત ઘેડા કાળ સુધી “નોલ” માં રહેવા વિચાર કર્યો. અને ખરચ માટે જોઈતુ ધન લાવવા પોતાની પાસે એક કિંમતી વીંટી હતી તે ત્યાંના એઝા નામના વેપારીને ત્યાં મુકવા ગયે, ઈશ્વરની મહિમાને પાર કાઈ પામી શકે જ નહીં. આ વેપારીએજ કુમારને વીંટી આપી હતી તેથી તે તેને તત્કાળ ઓળખી શકે અને તેને વેશ ધારણ કરવાનું ગુસ કારણ જાણી લીધું. અને પ્રતિજ્ઞા કરી કે આપશ્રીને હું બધી જાતની સહાય આપીશ. પૃથ્વીરાજે વેપારીને પણ પિતાના ઠળમાં લીધે. અને તેઓ તેની સલાહથી મીનાકપર દમન કરી ગોઢારદેશમાં શાતિ સ્થાપવાના પ્રયાસો કરવા માંડયા, વીર પૃથ્વીરાજને તેના પિતાએ રાજયમાંથી કાઢી મુક્યા તેથી શું તેમની શુરવિરતા અને સહાસીકતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ પણ શ્રી રાયમલ નાશ પામી હતી ? તેઓ વીર હતા, અને તેના પિતા પણ જાણતા હતા કે પિતાના પુત્ર પુષર્થથી રાજ્ય મુગટ મેળવશે. આ વખતે પૃથ્વીરાજે પોતાના બાહુબળથી તેમજ ઓઝા વેપારીની સલાહથી ઘણું માણસને સહકાર મેળવી ગદ્ધર દેશને ઉદ્ધાર કરવાનું વિચાર કર્યો. મીન લોકે પ્રથમથીજ પર્વતમાં જ રહેતા હતા, આ સર્વ પ્રગણુઓ પ્રથમથી જ તે લેકેના અધિકારમાં હતા. પણ પાછળથી રાજપુતેની સંધી થતાં તે પર આક્રમણ કરી પોતાના અધિકારમાં મેળવ્યા હતા. જે વખતે પૃથ્વીરાજ નોદેલ નગરે પહોંચ્યા. તે વખતે “રાવ” ઉપાધિધારી મીન રાજા નરાલય નામના નગરને પિતાની રાજધાની બનાવી ત્યાં રાજ્ય કરતો હતું. તે એટલો બધો પ્રભાવશાળી હતા કે કેટલાક રાજપુતો તેની સેવા કરતા હતા. એઝાની સલાહ મુજબ પૃથ્વીરાજે પોતાના દળ સહિત યુક્ત મીનરાજાને ત્યાં નોકરી સ્વીકારી રાજપુત હોવા છતાં તેણે પોતાની જાત છુપાવી અને તેઓ એક અસભ્ય રાજાની નોકરી કરવા લાગ્યા તેઓ દ્વારા રાજ્યને ઉદ્ધાર કરવાને સંધી તપાસતા હતા. સુભાગ્યવસાત્ આ સંધી આપોઆપ આવી મળી. જ્યારે મીન લેકે શવરાત્સવ નામને એક માટે એત્સવ કરે છે. આ ઉત્સવ પ્રસંગમાં નોકર ચાકરને કેટલાક દિવસપર્યત રજા મળે છે. આ પ્રમાણે જ્યારે એત્સવ આવ્યો, ત્યારે પૃથ્વીરાજને પણ કેટલાક દિવસની રજા મળી. આ અવસરને લાભ લઈ કુમારે પિતાની અભિલાષા પૂર્ણ કરવાનો નિશ્ચય કર્યો. નગરની બહાર જઇને પિતાના દળના તમામ રાજપુતેને બોલાવ્યા અને તેમને તે વખતે મીન રાજ્ય પર આક્રમણ કરવાનો હુકમ આપે. હુકમ થતાં જ સર્વ રાજપૂતો સિંહનાદ પેઠે સિંહ જેમ મૃગયા ઉપર તૂટી પડે તેમ મને પર તૂટી પડયા. તેથી નગરમાં હાહાકાર વત રહ્યો. રાજપૂતેને માર ખાઈને મીન લેકે ભયગ્રસ્ત બની ગયા. કુમાર પૃથ્વીરાજ ગુપ્તપણે સંગ્રામ જોયા કરતે હતો. ધીમે ધીમે સંગ્રામે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું. જ્યારે મીનાનો રાજા ભયભીત બની ગયે, ત્યારે પોતે ઘોડા પર બેસી નાસી જતો હતો તે વખતે પૃથ્વીરાજે તેની પાછળ પડીને તેને પકડી લીધો અને જંગલમાં એક વૃક્ષની સાથે બાંગ્યો અને પિતાના હાથે જ તેને શિરચ્છેદ કર્યો. મીના રાજાને તેના અત્યાચારનું યથોચિત્ત ફળ મકર્યું. તે ઉપરાંત રાજકુમાર પૃથ્વીરાજે નરાલય અને તેની પાસેના નગર, ગામો તથા નાની નાની વસ્તીઓમાં આગ લગાડી અને મીનેને સંહાર કર્યો. મને અગ્નિમાં ભસ્મિભૂત થઈ જવાના ડરથી ચારે તરફ નાસભાગ કરવા લાગ્યા. પરંતુ કઈ પણ પ્રકારે તેના પ્રાણ બચ્યા નહીં. પૃથ્વીરાજ તથા તેમના પરાક્રમી રાજપુતાએ સર્વ મીનાને નાશ કર્યો. આ પ્રકારે કેવળ એક કિલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન સિવાયનો સર્વ પ્રદેશ પૃથ્વીરાજના અધિકારમાં આવ્યું. આ શેષ રહેલા કિલાનું નામ દેસીડી હતું. આ વખતે એ કિલામાં ચૌહાણ તથા માદ્વૈચા લેકે રાજ્ય કરતા હતા. મીના લોકોના હાથમાંથી ગંદ્ધર રાજ્યને ઉદ્ધાર કરીને તે રાજ્ય પૃથ્વીરાજે એઝા તથા સદા નામના એક સોલંકીને આપી દીધું. સદા સોલંકીએ આ વખતે સાદગઢ પર પિતાને અધિકાર સ્થાપિત કર્યો હતે. પાટણ નગરને વંશ થયા પછી સદા સોલંકીના કેઈ કુટુંબીએ આ પર્વતને આશરે લીધે હતો. સદાને વિવાહ માદ્વૈચા ચૌહાણની કન્યા સાથે થયે હતો, આથી તેણે પોતાના શ્વસુરનું ગામ છેડી પૃથ્વીરાજની સાથે આવવા પસંદ કર્યું નહીં. પરંતુ વિજયી રાજકુમારે ત્યારે તેને દેસીડી નગર તથા તેના તાબાના પ્રગણએ તેના નિર્વાહ માટે આપી દીધાં ત્યારે નિરૂપાયે રાજકુમારની સાથે આવવું પડ્યું કુમાર પૃથ્વીરાજની બહાદુરીની અને શુરવીરતાની વાતે જ્યારે રાણા રાયમલ્લને કાને સાંભળવામાં આવી ત્યારે રાણાશ્રીને આત્માને ઘણાજ આનંદ આવ્યો અને તેને ઘણાજ આદર સહિત પિતાના રાજ્યમાં પાછો બોલાવી લીધા. પૃથ્વીરાજ જ્યારે ચિત્તોડ પહોંચ્યા ત્યારે કુમાર જયમલ્લનું અવસાન થએલું હોવાથી આ વખતે તેમને માર્ગ તદ્દન નિષ્કટક થઈ ગયે. અહીં આ વસ્તુની આવશ્યક્તાના લીધે જયમલ્લના મૃત્યુનું વર્ણન કરવાનું ઉચિત ધારું છું. પ્રાચીન તક્ષશીલા નગરીને હાલમાં તેડાતંક કહેવામાં આવે છે. તે વખતે આ નગરી રાય શૂરથાન નામના એક રાજપુતના અધિકારમાં હતી. જે ચૌલુકયવંશના રાજાઓએ દીર્થ કાળ પર્યત અણહિલપુર પાટણમાં રાજ્ય કર્યું હતું તે વંશમાં રાય શૂરથાનને જન્મ થયો હતો. ઈ. સ. તેરમી શતાબ્દીમાં યવનવીર અલાઉદીનના પ્રપંચ બાહુબળના પ્રભાવથી શૂરથાનના પૂર્વજોને પાટણનો ત્યાગ કરવો પડયો હતે. તેમણે મધ્ય દેશમાં જઈને આશ્રય લીધે ત્યાં વાસ કરી તેમણે પ્રાચીન તક્ષશીલા નગરમાં પિતાની સત્તા જમાવી. પરંતુ તેના વંશજો દીર્ઘકાળ પર્યત સુધી રાજ જોગવી શકયા નહીં. લીલ અફઘાને રાય શૂરથાનને ત્યાંથી હાંકી કાઢો. શૂરથાન નિરૂપાયે અરવલ્લીની તળેટીમાં બેદાર નગરમાં આવ્યો. ત્યાં સુખે દુખે પિતાના દિવસે પસાર કરવા લાગ્યો. તેને તારાબાઈ નામની એક પરમ સુંદર રૂપવાન કન્યા હતી. આ કન્યા માટે પિતે દેહ ધારણ કરી રહ્યો હતો. કેઈ કોઈ વખત જ્યારે તે માનસિક દુઃખથી કાયર થતું ત્યારે આ કન્યાનું મુખકમળ જોઈ આત્માને શાન્તિ આપતો. તારાબાઈ તે તેના પ્રાણુ અથવા તેની આશા કહેવામાં આવે તો અનુચિત્ત ગણાશે નહીં. તારાબાઈનું સર્વ જીવન દુઃખમાંજ વ્યતીત ગયું હતું. અને તેના શરીર પર કોઈ પણ જાતનું શારીરિક નુર અગર તેજ, રતું નહોતું. તારાને ગોદમાં લઈ શૂરથાન પિતાના પૂર્વજોની સાહસીક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ રાણા શ્રી રાયમલ પ કથાએ સંભળાવતા, તારા આ કથાને લક્ષપૂર્વક રીતે સાંભળતી હતી. માલ્યાવસ્થામાં તેણીએ સાંભળેલી કથાઓ તે ખીલકુલ ભુલી નહતી. આ પ્રમાણે જ્યારે પોતે પાતાની હકીકત પુરેપુરી સમજી શકવા શક્તિવાન થઇ ત્યારે તેને પેાતાના પૂર્વજોની વાત ચાદ આવતી હતી અને આડંબર પ્રત્યે ધૃણુા ઉપજતી હતી. પેાતે ખાળક છતાં અશ્વ પર સ્વારી કરતી હતી. અને તેને ખાણુ વિદ્યાનું જ્ઞાન સારૂં મેળવ્યું હતું. વળી પાતે સાહસીક હતી. શ્થાન જેટલીવાર તાડાત'કના ઉદ્ધાર કરવા જ્યારે યુધ્ધે જતા ત્યારે વીરબાળા પણુ કાઠીયાવાડી ઘેાડી ઉપર સ્વાર થઈ પાતાના પિતાની સાથે યુદ્ધમાં જતી હતી. તેનું પરાક્રમ અને ખહાદુરી જોઇને મેટા મેટા વીશ પણ પેાતાના મસ્તક નમાવતાં હતાં. અનેક મુસલમાને તેના તીક્ષ્ણ માણુના ભેળ થયા હતા. ધીમે ધીમે સમસ્ત રાજસ્થાનમાં આ માળાની વીરતા પ્રસરી ગઈ. અનેક રાજપુતાને આ વિરમાળા પ્રાપ્ત કરવાની અભિલાષા ઉત્પન્ન થઈ, પણ શૂરથાનની ભીષણ પ્રતિજ્ઞા સાંભળી મધા રાજપુતા હતાસ થયા. રાય શૂરથાને પ્રતિજ્ઞા કરી હતી કે “જે તેાડાતક મુસલમાનેાના હાથમાં છે તેના જે કાઈ ઉદ્ધાર કરશે તેના વિવાહ રાજકુમારી તારાની સાથે કરવામાં આવશે.” આ વાત સાંભળી કુમાર જયમલ્લ પેકનેારમાં આવ્યા ને તારાના હાથની માંગણી કરી, પરંતુ વીરમાળા તારાએ અભિમાનથી કહી દીધું કે “ પ્રથમ તાડાતકના ઉદ્ધાર કરા, પછી મારા હાથની માંગણી કરા.” જયમલ્લે આ વાતના સ્વીકાર કર્યાં, પરંતુ જયમલ્લ તારાકુલારીના રૂપ ઉપર મેાહિત થયા હતા જેથી તેણે પ્રતિજ્ઞા પુરી કરવા અગાઉજ તેના હાથની માંગણી કરી તેથી શૂરથાન તેના ઉપર ક્રોધિત થયા. તે જયમલ્કે આ કુકર્મ કર્યું છે, એમ માની જયમલ્લના વધ કર્યા. જયમલ્લનુ મૃત્યુ થયું ત્યારે સગકુમાર ગુપ્ત વેષમાં રહેતા હતા, પૃથ્વીશજ પણ આ સમયે દેશનિકાલની સજા ભેળવતા હતા. રાણાની ઈચ્છા જયમલ્લને જ ઉત્તરાધિકારી નિમવાની હતી. પરંતુ દુર્ભાગ્યે શૂરધાનના હાથે જયમલ્લનું મૃત્યું થયું. પણ રાણા રાયમલ્લે સાફ કીધું કે તેને તેના કુકર્મ ના બદલે જરૂર મળી ચુકયેા છે.' પરંતુ ન્યાયી રાહ્યા આટલું એલી બેસી ન રહ્યો પણ તે સાલકી સરદારને બેઢનારના પ્રદેશ પારિતાષિક તરીકે આપી દીધેા. પૃથ્વીરાજના યશ સારા દેશમાં પ્રસરી રહ્યો અને રાતે સ્વમાન સહિત ચિત્તોડ આવ્યા જાણી, તારાકુમારીના આનંદના પાર રહ્યો નહીં. પૃથ્વીરાજે પણ તારાકુમારીના રૂપ અને ગુણની પ્રશંસા સાંભળી હતી, તારાકુમારી .પણ પૃથ્વીરાજને પેાતાના પ્રાણનાથ તરીકે રવીકારવાની અભિલાષા કરતી હતી અને તે મનમાં તેમના જ નામના જાપ કર્યા કરતી. પૃથ્વીરાજને પણ તારાકુમારી પ્રાપ્ત કરવાની પ્રબળ ઇચ્છા ઉત્પન્ન થઈ. અને પેાતાની પ્રાણેશ્વરીના દન માટે પાતે એઢનાર પધાર્યાં. રાય શૂરસ્થાને અત્યંત આદરપૂર્વક તેનું સન્માન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૬ મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મબલિદાન કર્યું. ત્યાં મનેાહર તારા પશુ તેઓની સમક્ષ આવીને ઊભી રહી. અને મને જણાએ મનની તૃપ્તિ થાય ત્યાં સુધી એક બીજાના સામ સામા ઉભા રહ્યા. હવે અતેને ચિંતા થવા લાગી તેથી પૃથ્વીરાજે શૂરચાનને કહ્યું કે ‘તમે કાઈ જાતની ચીંતા રાખશેા નહીં તાયાત ક્રમાંથી મુસલમાનને આઠ દિવસમાં જ હાંકી કાઢીશ ને મુસલમાનનું નામ નિશાન રહેવા દઈશ નહીં.' વિદાય થતી વખતે કુમાર તારાકુમારીને મલ્યા અને પ્રેમથી કહ્યું કે હું સુંદરી ? તમને પ્રાસ કરવાને માટે જ આજે હું ભિષણ પ્રતિજ્ઞા કરવા ઉભા થયા છું. તે મને આપ નિરાશ કરશે! નહીં' આવી તારાકુમારીએ નમ્રતાથી ઉત્તર આપ્યા કે ૩૪ નરવીર ! આા હૃદય હવે આાપનું જ છે. ફક્ત આપની જ આશાથી મા હૃદય આપશ્રીના જાપથી ટકી રહેલ છે, અને ટકી રહેશે.' પ્રેમ તણી અણુમાલ ચીજ, લક્ષ્મી થકી મળતી નથી, યુદ્ધ પ્રેમીઓને જગતમાં, વૈભવ તણી પરવા નથી; હાય પિશાચીક પ્રેમ, ત્યાં નહીં પ્રભુને વાસ છે, શુદ્ધ હૃદયના પ્રેમીઓમાં, દેવના શિવબેંક છે. પ્રેમના પથી કદી, પ્રાણાંતે પ્રેમ તજજ્ઞતા નથી, આવે કદ્ધિ વિકટ પથ તા, શૂરા પ્રેમી ડરતા નથી; એજ પૃથ્વી એજ તારા, જુદા કદિ પડશે નહીં, શુદ્ધ પ્રેમીઓને ભેગી કહે, કાઈ વિપત્તિ નડશે નહીં. . અને પ્રેમીઓ જુદા પડયા પછી કુમાર. પૃથ્વીરાજ લીધેલી પ્રતિજ્ઞા પાર પાડવાના સમય ઘણાજ નજીક આવ્યાથી ચિત્તોડ આવ્યા, જે વખતે મુસલમાનાના તાજીમના તહેવાર આવ્યા તે વખતે પૃથ્વીરાજ પાંચસેા ચુનંદા સ્વાશ લઈ પેાતે તાડાતક રવાના થયા, તે વખતે તારાકુમારી પણ ચ’ડીકા સ્વરૂપમાં પૃથ્વીકુમારની સાથે યુદ્ધમાં ગઈ. મુસલમાના તાજીઆ ઢંડા કરવા દરવાજા બહાર નીકળવા માંડચા તે વખતે પાંચસે સ્વાર સહિત પાતે પશુ સામેલ થયા, આ વખતે કાઈને પશુ લ્હેમ ગયા નહીં. તેથી પોતાનું કાર્ય સિદ્ધ કરવામાં અનુકૂળતા મળી. આગળ જતાં પાંચસે સ્વારીએ અચાનક હલ્લા કરી મુસલમાના પર આક્રમણુ કરીને સંહારવા માંડયા, આ વખતે તાડાતકના નવાબ કપડાં પહેરતા હતા તે વખતે તારાકુમારીએ તિક્ષ્ણ બાણુ મારી નવાખને મારી નાખ્યા, અને તેનું ઘડ કાપી પૃથ્વીરાજે હાથમાં લીધું. આ વખતે મુસલમાના પણ તનમન ધનને માહ સુકી જીવલેણુ યુદ્ધ કરતાં દરવાજા સુધી, આવ્યા, પણ વચમાં હાથી એ ઉભા હતા કે અંદર દરવાજામાં જવાને માટે રસ્તા ન હતા તે વખતે તારાદેવીએ હાથમાં ક્રૂસી લઈ હાથીની સુંઢ કાપી નાંખી, આખરે પૃથ્વીરાજના વિજય થયા. પૃથ્વીરાજની પ્રતિજ્ઞા પૂણ્ થવાથી તારા તેમની પત્નિ અની. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ રાણા શ્રી રાયમલ જે ઝઘડાના પ્રબળ તરંગમાં પડી સંગ, પૃથ્વીરાજ અને જયમલ્લ એકબીજાના પ્રચંડ શત્રુ બન્યા હતા. તે ઝઘડાને ઉત્પાદક તેમને કાકે સુરજમલ હતું. સુરજમલને ચિત્તોડની ગાદી લેવાની અભિલાષા ઘણું જ હતી અને ચારણીવીની પરિચારિકાના કહેવાથી આ ભાવના સુરજમલના હદયમાં જડ ઘાલી ગઈ હતી. આથી સુરજમલ પિતે અનેક વિપત્તિઓ ભોગવવા તૈયાર થયો હતો, પરંતુ તેના માર્ગમાં એકજ મોટું વિધ્ર હતું, તે ફક્ત પૃથ્વીરાજનું જ, બહાદુર પૃથ્વીરાજનું કે હિસાબે કાસળ કાઢવા અનેક ઉપાય શોધવા લાગ્યો પણ તેમાં તે ફાવ્યા નહીં. ત્યારે પિતે સારંગદેવ નામના એક રજપુત સાથે મળી, માળવાના નવાબ મુજફરની પાસે આવ્યા, આખરે નવાબની સહાય મળી અને સુરજમલની સાથે લશ્કર મેકર્યું. સુરજમલે મેવાડના દક્ષિણ ભાગમાં આક્રમણ કર્યું અને નીમચ બાજુના બધા પ્રદેશો પિતે પિતાના અધિકારમાં સ્થાપ્યા. આખરે ચિત્તોડ પર પોતાનો અધિકાર સ્થાપવાની ચેષ્ટા કરવા લાગ્યો. તેથી રાણા રાયમલ્લને આ વર્તણૂક પ્રત્યે ધિક્કાર છુટયો અને રાજદ્રોહી સુરજમલને દંડ આપવા નિશ્ચય કરી રાણા રાયમલ્લ પોતાનું સૈન્ય લઈ સુરજમલની સાથે યુદ્ધ કરવા નીકળ્યા. બંનેની વચમાં ઘણું જ દારૂણ યુદ્ધ થયું. રાણુ રાયમલને શરીરમાં બાવીસ ઘા વાગ્યા હતા. સમગ્ર શરીર ઘાથી ભરાઈ ગયું, ઘામાંથી રૂધિર છૂટવા લાગ્યું. તે પણ તેમને વિશ્રામ લીધે નહિ. અને ધીમે ધીમે તેમને શિથિલતા પ્રાપ્ત થવા લાગી, તે વખતે કુમાર પૃથ્વીરાજ આવી પહોંચતા કાકા સામે યુદ્ધ કરી કાકાનો પરાજય કર્યો. છેવટે સુરમજલ મેવાડની ગાદીના લોભમાં અનેક જાતના કષ્ટ વેઠતાં પિતે “બાટોરી” નામના અઘેર જંગલમાં પર્ણકુટી બાંધી રહેવા વિચાર કર્યો, પિતે તથા પિતાના માણસો અશ્વ સહીત જંગલની અંદર રહેવા લાગ્યા. ત્યાં પણ અચાનક પૃથ્વીરાજ આવી પહોંચતાં નાશ ભાગ થઈ અને કાકા સુરજમલને ઘેરી લીધે. અને કાલકા નામના મંદિરમાં કાકાને લઈ જવા આગ્રહ કર્યો, પણ કાકા અશક્તિના લીધે ન આવવાથી સારંગદેવને મોકલ્યો તેથી સારંગદેવ પૃથ્વીરાજની સાથે ગયો. પૃથ્વીરાજે સારંગદેવનું માથું ધડથી જુદુ કર્યું અને સુરજમલની પર્ણકુટી પણ તેડી નાંખી અને બાટોરા નગરમાં જઈને પિતાને ઝંડો રોપ્યો. હવે સુરજમલના દુખની સીમા રહી નહીં તેથી હતાશ થયે, પિતાની મનેકામના પુરી કરવા સારૂં અનેક જાતના કષ્ટ વેઠયા, છતાં તેની મનેકામના પુરી થઈ નહીં. આખરે પોતાના પ્રાણની રક્ષા કરવા ખાતર સાદરી તરફ નાસી ગયે. ત્યાં પહોંચ્યા પછી તેના મનમાં એક નવી આશાને સંચાર થયો હવે સ્વયં હું સાદરીની સંપત્તિ ભેગવી શકીશ નહીં તો તે એવા માણસને આપીશ કે 3 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમલ જવાહિર યાને આત્મબલિદાન જેની પાસેથી રાજ પણ છીનવી શકે નહીં. આ પ્રમાણે તેને પ્રતિજ્ઞા લીધી. અને બ્રાહ્મણે તથા ભટ્ટ લેકેને સાદરી દાનમાં આપી દીધી, અને ત્યાંથી સદાને માટે મેવાડને ત્યાગ કરી સુરજમલ “ખનયલ' નામના મહાજંગલમાં કરતો હતો. ત્યારે તેના જેવામાં આવ્યું કે એક વરૂ બકરીના બચ્ચાને લઈ જવાની ચેષ્ટા કરતો હતો. પણ બકરી તેના બચ્ચાને મજબુત પકડી રહી હતી તેથી તે વરૂ બચ્ચાને લઈ શકતે નહતા. આ ઘટના જોતાં સુરજમલને ચારિણી દેવીની સેવીકાનું કહેલું વચન યાદ આવ્યું. તેથી સુરજમલને એમ થયું કે હું અહીં રહીશ તો મારો અધિકાર કઈ છીનવી શકશે નહીં. તેથી ત્યાં જ થંભી ગયો અને ત્યાંના જંગલી લેકોને તાબે કરી તે સ્થળે દેવલ નામને કિલો બંધાવ્યો અને આજુબાજુના એક હજાર ગામ પિતાના અધિકારમાં લીધા, આ વખતે પ્રતાપગઢ દેવલની ૨થાપના થઈ હતી. કુમાર પૃથ્વીરાજ પાટનગરમાં ચાલ્યા આવ્યા, તે હવે રાણાશ્રી રાયમલને ઘણે પ્રિય થયો હતો. તેથી તેનું મેં જોયા સિવાય તેને ચેન પડતું નહતું. પરંતુ વિધાતાની વક્રદષ્ટિથી મહારાણું રાયમલ્લના નસીબમાં પુત્રનું સુખ લાંબો વખત જોવાનું નહોતું. આ પ્રમાણે પૃથ્વીરાજ પિતાના બાહુબળથી અનંતકીર્તિ મેળવી અને યશ પ્રાપ્ત કરી પિતાની વહાલી તારાકુમારી સાથે આનંદમાં દિવસે પસાર કરવા લાગ્યા, પણ જ્યાં ભાવી અનુકુળ ન હોય ત્યાં સુખ અને વૈભવ લાંબા વખત સુધી ટકી શકતા નથી. તેવી જ રીતે રાજકુમાર પૃથ્વીરાજની સ્થીતિ બની હતી. પિતાની બેન શિરોહી નરેશ પાભૂરાયની સાથે પરણાવવામાં આવી હતી. પણ પાભૂરાય વ્યસની અને દુરાચારી હોવાથી પોતાની ભગિની અત્યંત દુઃખી થતી હતી. અને નરેશ પણ એટલું બધું દુઃખ આપતે હતો કે તેનું વર્ણન લખવા લેખક પણ અશક્ત છે. જેને જુલ્મી, શેતાન કહીએ તેવું દુખ રાજા પિતાની રાણીને આપતો હતો. જ્યારે રાણી પોતે દુઃખથી કાયર બની ત્યારે પિતાના ભાઈ પૃથ્વીરાજને પિતાની કર્મ કઠણાઈની હકીકત લખી અને પિતાને આ દુઃખથી બચાવવા સહાય માગી. જ્યારે ભાઈએ બહેનને આ દુખનો ભરેલ પત્ર વાંચે કે તરતજ કુમાર પૃથ્વીરાજ એકાએક શિરોહી રવાના થયા, અને એ સાહસીક વીર શિરોહીના મહેલના દરવાજા પાસે આવી પહોંચે. પણ દરવાજો બંધ હોવાથી તે ક્રોધિત બની કટ કુદી રાજા પાભૂરાયને કબજે કરી તેને વધ કરવા જતો હતો. તેવામાં પતિપરાયણ સ્ત્રીએ પોતાના ભાઈને કીધું કે મારી એક યાચના સ્વીકારે. મને વિધવા ન કરે, તમને મેં વિધવા બનાવવા બોલાવ્યા નથી પણ તેમને સમજાવી મને સુખી કરવા બોલાવ્યા છે.” આ પ્રમાણે કહેવાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ રાણા શ્રી રાયમલ પૃથ્વીરાજે પોતાના બનેવીને જીવતો રાખે અને તેની બેનની મેજડીએ તેના માથા ઉપર મુકાવી તેની ક્ષમા મંગાવી, આથી પોતાની બેનના કાર્યમાં પોતે યશ પામ્યો. પોતાની બેન સુખી થઈ જાણે પોતાના મનને આનંદ માનવા લાગે, પણ નાલાયક કપટી બનેવીએ તેને ઘણું આગ્રહથી પૃથ્વીકુમારને પાંચ દિવસ વધારે રોક અને જ્યારે પૃથ્વીરાજ પોતાની બેન અને બનેવીની વિદાય લઈ કોમલનેર ભણ જવા રવાના થયા ત્યારે નીકળતી વખતે તેના બનેવીએ કેટલાક લાડવા આખ્યા, પૃથ્વીરાજને કિંચિત પણ ખબર નહોતી કે આ પાપીએ દગો કર્યો હશે કેમલનેરની નિકટ આવતાં પોતાના બનેવીએ આપેલા લાડવામાંથી એક લાડ ખાવા માંડે અને ખાતાં ખાતાં તરત ઝેર ચડયું, ને ચક્કર ખાઈ નીચે પડયો અને બેભાન બની ગયે, બનેવીએ લાડવામાં ઝેર નાંખીને જ આપ્યા હતા. પોતાની વહાલી તારાકુમારીને ખબર આપવા માણસ છુટયા. તારા આવે તે પહેલાં પોતે પોતાના દેહનો ત્યાગ કર્યો એટલે તારાને મેળાપ થયો નહીં. આખરે તેજસ્વી તારે પલકમાં ગુમ થઈ ગયે. શુરવીરના મરણથી ઘણું લેકે રૂદન કરવા લાગ્યા. અને પવિત્ર તારાકુમારી પણ પોતાના પતિના શબને લઈ જીવતી ચીતામાં ભસ્મીભૂત થઈ ગઈ. ધન્ય છે એ વિરાંગનાને! પતિની પાછળ સતી થઈ. પુત્રના અકાળ મૃત્યથી રાણું રાયમલ્લને આઘાત થયો અને પુત્ર વિયાગીન કષ્ટ ઘણે વખત સહન કરી શકયા નહીં. અને તે પણ પુત્રના પાછળ સ્વર્ગે સિધાવ્યા. પૃથ્વીરાજ અને રાણાના મૃત્યુ પછી પ્રજામાં હાહાકાર અને શોક છવાઈ ગયા હતા. વીધીનું કેવું નિર્માણ? છપે શુરવીરતાની છા૫, પ્રભુએ ખુબજ પાડી, યોધ્ધ મહા બળવાન, દીધાં દુશમનને ફાડી. તજી રાજ્ય અને પાટ, પિતાની આજ્ઞા પાળી, થયે દેશનિકાલ, વિધીના લેખ નિહાળી. ચાલયે પ્રથુ તે એકલે, સાથે જેનું ભાગ્ય છે, કહે ભેગી શુરવીર ને, એતો નજીવી વાત છે. છપે મીન જાતને મારી, પ્રભુએ ખુબ જ કીધી, પકડી તેને રાય, શિક્ષા તે મતની દીધી. મુસલમાને પર વૈર, ખરેખર તેને લીધું, ક્ષત્રિય તણું ગૌરવ, વધારી તેને દીધું. શુરવીર સાહસીક વીરે તે, પ્રતિજ્ઞા પૂરી કરી, પ્રતિજ્ઞા પુરી થતાં, દેવી તારા તે વરી. www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #56 -------------------------------------------------------------------------- ________________ ૨૦ મેવાડના અણુમાલ જાહિર યાને આત્મબલિદાન છષ્પા શુદ્ધ હૃદયના પ્રેમ, કદિ નહીં છાનાં રહેતાં, દિલ તણાં એ દાન, નહીં એ સહેજે મળતાં. તારા પૃથ્વીની જોડ, જગતમાં હતી નિરાળી, શુદ્ધ હૃદયના કાડ, પ્રભુએ દીષા પાળી. વિજયમાળ પ્રભુએ ધરી, નામના જેને મેળવી, ક્ષત્રિયામાં શિરામણી, શુરવીરતા જેને કેળવી. છપ્પા ધાર્યું ધણીનુંથાય, નહીં ડહાપણ ચાલે છે, ભાગવે અને સુખ, ખરી શાન્તિ ભાગવે છે. દુ:ખી છે નિજ ન્હેન, સહાય ભાઇની માગે છે, ગયા પ્રથ્રુ શિાહી, એનનું દુ:ખ ભાગે છે. પણ મા બનેવી તા કરે, ઝેર લાડુમાં મેળવી, કહે ભાગી ખાતા પ્રથુ, માત નિપજ્યું તે ઘડી. છપૈ મરતાં પ્રથ્રુ કુમાર, ખરે મેવાડ રડાણી, તારા જોતી નાથ, ખરેખર તે સુ'ઝાણી. રડતી અશ્રુધાર, નાથ મુજ લીધા ખેચી, શું કીધુ મેં પાપ, મને અધવચમાં મુકી, પ્રાણુ પતિની લાશને, હૈતી તારા ચાદમાં, કહે લાગી ધન્ય તારાને, સતી થતી પળવારમાં. ૧૧ ૧૩ આ પ્રમાણે રાણા રાયમાલ, સંગકુમાર, પૃથ્વીકુમાર, જયદેવ અને કા સુરજમલ વિગેરે ભાવીના નિર્માણ મુજબ ચાલ્યા ગયા, જે જે વસ્તુ ઇતિહાસમાં અવદ્યાવામાં આવી છે, તે વસ્તુ જગતમાં એકજ પાઠ મતાવે છે. સત્તા ચીજ એવી છે કે જ્યાં સારા નઠારાનું ભાન રહેતું નથી, ગૃહકલેશ અને સત્તાના ઢાલે આજે હિન્દુસ્તાનને પરાધીન બનાવી દીધું છે. માટે વાંચક જન જીવનમાં એ વસ્તુના ત્યાગ કરી (તે કઈ એ વસ્તુઓ (૧) ગૃહકલેશ (૨) સત્તાના લેાલ). ગાત્માનું કલ્યાણ અને લેાકહીત કરવા પ્રયત્ન કરશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જું રાણુ સંગ્રામસિંહને રાજ્યાભિષેક અને અનેક જાતની વિવિધ ઘટનાઓ. રાણા સંગ્રામસિંહનો જન્મ સં. ૧૫૩૮ ના વૈશાખ વદ ને મના દિવસે થયો હતો, અને સં. ૧૫૬૫ (ઈ. સં ૧૫૦૯) જેઠ સુદ ૫ ના દિવસે શુભ મુહંતે રાજ્યસન પર બિરાજમાન થયા. તેઓની ઉત્તમ રાજ્યનીતિ અને કુનેહથી મેવાડનું રાજ્ય ઘણુંજ આબાદિમય થયું, આ વખતે સંપૂર્ણ મેવાડમાં શાન્તિ હતી. સુખ અને વૈભવની રેલમછેલ હતી. પરંતુ ભાવીને આ સુખ મેવાડને લાંબા વખત સુધી જોગવવા દેવાની મરજી નહીં હોય. ભારત વર્ષમાં અનેક પ્રતાપી રાજા મહારાજાઓ હતા અને તુવારવંશના રાજાઓએ ઘણું કાળ સુધી મહાપ્રતાય સહિત રાજ્યસત્તા ભેગવી, પરંતુ ક્રમે ક્રમે તે સત્તા ચૌહાણુ પાસેથી ગિઝની, ઘારી, ખીલજી અને લેહી વંશના બાદશાહે પાસે ગઈ અને હિન્દુસ્તાનનું રાજ્ય નિર્દય અને પાપી માણસેના હાથમાં આવ્યું, અને તે દરેક બાદશાહો હિન્દુઓના કટ્ટા દુશમન હતા. તેમાં કાંઈ બળ અને પરાક્રમ નહીં હોવાથી મેવાડના રાજાએ તેમને વેશપણ વિશાતમાં ગણતા નહતા. જ્યારે મેવાડમાં ગૃહકલેશ જાગતા, ત્યારે ગુજરાતના અને માળવાના રાજાઓ તે વિદ્રોહીની સાથે મળી જતા હતા, તે પણ તે લેકે મેવાડને કોઈ પણ જાતની હાની કરી શકયા નહતા, જ્યારે વીરવર સંગ્રામસિંહે વીર પુત્રને સંગ્રામભૂમિમાં મોકલ્યા, ત્યારે યુક્ત ઉભય નવાબે તેમની સાથે ટકી શક્યા નહોતા. રાણા સંગ્રામસિંહ તે વખતે ભારતના ચક્રવતી રાજા ગણુતા હતા. મારવાડ અને અંબરના રાજાઓએ તેમને ભેટ આપીને તથા તેમની પુજા કરીને તેમનું ગૌરવ વધાર્યું હતું. વાલિયર, સીકરી અજમેર, રાઈસીન. કાલ્પી, ચંદેરી, બુંદી, ગાગરોન, રામપુર તથા આબુ આદિ પ્રદેશના “રાવ” પદવીધારી રાજાઓ તેમના માંડલિક બનીને તેમની સેવા કરતા હતા. મહારાણા સંગ્રામસિંહ મહાપ્રતાપી હતા. એંશીહજાર અશ્વારોહીઓ, ઉચ્ચકુળના સાત પત્તિઓ, નવ રાવે, અને “રાવલ તથા રાવત’ પદવીધારી ૧૦૪ સરદારે પાંચ હાથીઓની સાથે મહારાણુ સંગ્રામસિંહને ૨૩. આ સ્થળે અંબરના જે રાજાનું વર્ણન છે તેનું નામ પૃથ્વીરાજ હતું. અાપિ અંબરના રાજાઓને રાવ કહેવામાં આવે છે. પૃથ્વીરાજના બાર પુત્રો દ્વારા (કછવાહાકુળના) બાર ગાત્રો ઉત્પન્ન થયાં. મુગલ બાદશાહ હુમાયુના સમયથી કછવાહા લોકેાને રાજસભામાં માનપાન મળવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન સહાય કરવા આવ્યા હતા. વિપત્તિના સમયમાં જેમણે મહારાણા સંગ્રામસિંહને સહાય કરી હતી તેમને સંપત્તિના સમયમાં તેઓ ભુલી ગયા ન હતા. તેમણે શ્રીનગરના કરમચંદને અજમેરની જાગીર આપી હતી. આ કરમચંદને જગમલ્લ નામને એક પૂત્ર હતા. ચંદેરી પર સત્તા સ્થાપીત કરતી વખતે જગમલે રાણું સંગ્રામસિંહને સહાય કરી હતી તેથી તેને “રાવત’ની પદવી આપી હતી. સંગ્રામસિંહ સમયને સારી રીતે ઓળખતા હતા, અને તેમણે પોતાના લશ્કરને ઘણું જ ઉંચી તાલીમ આપી હતી. પિતાના સૈન્ય સાથે રાણા સંગ્રામસિંહે બાબર સાથે બે વાર યુદ્ધ કર્યું અને માળવાના બાદશાહ સાથે અઢાર વખત યુદ્ધ કરીને વિજય મેળવ્યો હતો. ઈબ્રાહીમ લેદી મહારાણુ સાથે બે વાર લડ પણ રાણાના પરાક્રમ આગળ પિતે બે વાર પરાજય પામ્યો. આ વખતે મેવાડના રાજ્યને વિસ્તાર ઘણાજ લાંબે હતા. ઉત્તરમાં વિના ૨૪ પ્રાન્તમાં વહેતી પીલખાલ નદી, પૂર્વમાં સિંધુ નદી, દક્ષીણમાં માળવા, અને પશ્ચિમમાં મેવાડની નિબિ અને દુર્ગમ શિલ્યમાલા સુધી મેવાડના રાજ્યનો વિસ્તાર હતો. આ પ્રમાણે શાસનનુ રાજ્ય રાણા સંગ્રામસિંહભેગવતા હતા, પણ તેઓશ્રી લાંબે વખત શાનિ લાગવી શક્યા નહી. આ વખતે યવનવીર બાબર મોટા સૈન્ય સાથે આવી ભયંકર લડાઈ કરવા મેવાડ આવ્યો. આ ભયંકર ભીષણના ભારત વર્ષમાં સંભળાય, અને આખુ ભારત કમકમી ગયું, પરંતુ ભારતની ભાગ્યદેવીને વિચાર કંઈક જુદા જ હશે, તેથી જ આ ભીષણ યુદ્ધ આરંભાયુ હશે, અને કેટલાક દેશદ્રોહી રાજાઓ અને વિદ્રોહીઓ બાબરને સહાય આપવા તૈયાર થયા. જે આપણાજ ભાઈઓએ બાબરને સહાય ન આપી હોત તો આજે ભારત વર્ષનો મુગટ કેના શીરપર શોભી રહ્યો હત? તે તે ભાવીને હાથ હતું, તો આજે ભારત ગુલામી દશામાં ન હેત. ભારતના ભાગ્યમાં સુખ લખાયેલ હશેજ નહિ. બાબર જ્યારે પિતાનું સૈન્ય લઈને મેવાડ પર ચઢી આવ્યો ત્યારે બાબર પિતાનું સન્ય ઘણુંજ કેળવાયેલ લાવ્યો હતો અને ઘણી જ મોટી સંખ્યામાં લાવ્યો હતું, પણ વીર સંગ્રામસિંહે બહુજ બહાદુરી પૂર્વક તેને સામને કર્યો. અને વીર સંગ્રામસિંહે યવનવીર બાબરને સખ્ત પરાજય આપે. બાબરના સૈન્યને ઘણે ખરે ભાગ યુદ્ધમાં ખલાસ થઈ ગયો હતો. આ વખતે એક વિશ્વાસઘાતી કુટીલ રાજપુત કુહાડાને હાથે બનીને બાબરને સહાય કરી. જે આ વિશ્વાસઘાતી રાજપુતે બાબરને સહાય ન કરી હોત તો આજે બાબરના સૈન્યને એક માણસ જીવતે રહી શકજ નહોત. પરંતુ ભાગ્ય પ્રતિકુળ હોય ત્યારે કોણ મિથ્યા કરી શકે તેવું છે. ૨૪. આગ્રાથી પાંચ માઈલ દક્ષિણે વિના (નગર ) વસેલું છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ રાણા સંગ્રામસિંહને રાજ્યાભિષેક ચિત્તોડ રાણા વીર સંગ્રામસિંહનું બળ રોકવા માટે બાબર આગ્રા છોડી શીકરી" તરફ ભાગી ગયો. આ તરફ સીદીઆના કુળભુષણ મહારાણાશ્રી પિતાનું લશ્કર લઈ બાબરની સામે આવ્યા. આ વખતે સંવત ૧૫૮૪ (ઈ. સ. ૧૫૨૮) ના કાર્તિક વદ ૫ના દિવસસે સર્વ રાજા મહારાજાઓ મહારાણાશ્રીને સહાય કરવા માટે એકત્ર થયા હતા. રાણાએ આ સઘળા સિનીકોને સંહાર કર્યો જે બે ચાર મુસલમાન બચ્યા હતા તેમને બાબરની સેનાને વર્તમાન સમાચાર પહોંચાડયા. આ સમાચાર સાંભળી બાબરને માણસે ઉત્સાહહીન થઈ ગયા, અને પોતાની છાવણની ચારે બાજુ ખાઈ ખેદી પિતાને કાળ પસાર કરવા લાગ્યા. આ વખતે બાબરની બીજી સેના આવી પણ રાણાની સેનાને રોકવા અસમર્થ નીવડી, વિજયી રાજપુતેએ નાસતા સૈનિકેને પકડી મારી નાંખ્યા, બાબર ઘર સંકટમાં પડ છતાં પિતે ઉત્સાહીન ન બને. શુરવીરતાની વાતમાં, ગંભીરતા તજતો નથી, દુઃખમાં બાબર કદિ, પાછે જુઓ પડતું નથી, આશાવાદી રહે સદા, નહીં પ્રયત્નને છોડતે, દુઃખમાં એ સુખ માની, પુર્વાર્થને સાધતે. આ પ્રમાણે ચિંતામાંને ચિંતામાં પંદર દિવસ થયા. બાબરે મનથી ઘણું વિચારે કરી જયા પણ જ્યારે એક રસ્તો સુ નહીં ત્યારે માનને ત્યાગ કરી ઈશ્વર પ્રાર્થનામાં રોકાયો. છેવટે બાબરે જે પરિણામ ધાર્યું હતું તેનાથી ઉલટું જ પરિણામ આવ્યું, અને પોતે શરાબને ત્યાગ કરી સર્વત્ર શરાબને ત્યાગ કરાવ્યો, તેથી તેના સિન્યમાં થોડો ઘણે ઉત્સાહ હતો તે પણ નાશ પામ્યા. આખરે પોતાની બુદ્ધિથી સન્યને સમજાવી ઉત્સાહી બનાવી પોતાની છાવણી ઉપાડી, અને ચાલવા માંડયાં પણ એક કષ ચાલતાં તે રાજપુતના ઝુંડના ઝુંડ યવને પર તુટી પડયા અને સિન્યને નાશ કર્યો. આખરે બાબર હતાશ થયે, અને રાણુનું સન્ય આગળ વધવા લાગ્યું અને ત્યાં તે પ્રચંડ તોપના ગોળાથી કાન ફાડી નાંખે તેવા અવાજેથી રાણુના સૈન્યને નાશ થશે. આ અંધકારમય ભેદી તોપોથી હજારે રાજપુતેને નાશ થયે, તો પણ રાણા પોતે આગળ વધતાજ ગયા અને દુશ્મને પર હલ્લો કરતાજ ગયા. તેમને વિશ્વાસુ તુવારવંશના શિલાદિત્ય પર તેને વિશ્વાસ હતો કે તે જરૂર યવનપર આક્રમણ કરશે, પણ તે નરાધમ કુલકલકે રાણુ સાથે દગે કરી. શત્રુના દળમાં ભળી ગયે, આ વખતે રાણાને ૧૪ ૨૫. હાલમાં એને ફતેપુર સીકરી કહે છે, એ નગર આગ્રાથી દસ ગાઉના અંતર પર આવેલું છે. એની પાસેના કેકનવા નામના સ્થાન પર રાણાસંગ્રામસિંહની સાથે બાબરે ઘેર સંગ્રામ કર્યો હતો, આ સમયને ફતેપુર સીકરીના યુદ્ધના નામથી ઓળખવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મબલિદાન ઘણા આધાત થયા, અને પેાતાને અચાનક આવા ઢંગા થએલે જોઇ રાણાશ્રીને ઘણું જ લાગી આવ્યું, આખરે સંગ્રામસિ’હું રણભૂમિના ત્યાગ કરી ચાલ્યા ગયા. ( રાણાશ્રી સ`ગ્રામસિ’હના શરીરપર લગભગ ૮૦ ઘા પડયા હતા, તેણે લડાઇમાં એક આંખ, એક હાથ, એક પગ આટલું તેા ગુમાવ્યું હતું, છતાં પોતાનામાં બહાદુરી અને સહાસીકતા શેલતા હતાં અને પોતે ક્ષત્રિય કુળ શિરામણી હતા) પેાતાની માતૃભુમી અને દેશના માટે જે જે ભડવીરા રાણાશ્રીને સહાય આપવા આવ્યા હતા તે સર્વે ભડવીરાએ પેાતાના દેહના મળીદાન આપ્યા અને શહીદ થયા, તેમાં ડુંગરપુરના રાવલ ઉદયસિંહ પેાતાના ખસેા સૈનીકેા, સાકુંથ્રાના રાજ રત્નસિ' અને તેમના ત્રણસેા ચાદ્ધા, મારવાડના રાઠોડ રાજકુમાર રાયમલ્ અને તેમના મેરતાનિવાસી સાહસીક વીરક્ષેત્રસિંહુ તથા રત્નસિ’હું, સાનગઢના રામદાસરાવ, ઝલાપતિ ઓઝા, પરમાર વીર ગેાકુળદાસ, તથા મેવાડના ચૌહાણુ માણેકચંદ તથા ચંદ્રભાણુ અને ઇતર અનેક રાજપુતાએ આ યુદ્ધમાં અમર નામ કરી સ્વર્ગ સુંદરી વર્યાં હતા. તેમાં એ મુસલમાનાએ પણ પેાતાના આત્માના ભાગ આપ્યા, હતા, જેમાં (૧) હદ્ભાગી ઈબ્રાહીમ àાદ્દીના એકના એક પુત્ર હતેા (ર) હુસેનખાં હતા. આખરે ખાખરના વિજય કપટી કુલીંગાર શિલાદીત્યના દગાથીજ થયા. અને હજારા રાજપુતાની કરેલી મહેનત અને આપેલા મેઘા પ્રાણના અળીદાન નકામા કર્યાં. એ નરપશાચે જો દગા ન કર્યા હાત તેા આજે ભારત વર્ષ ગુલામીની જ જીરમાં ન હેાત, પશુ ભાવી મિથ્યા થતું નથી, છેવટે ખાખરે ગાઝી’ની પદવી ધારણ કરી અને ત્યાર પછી તેના વશે।એ પણ આ ઉપાધી ધારણ કરી હતી. જો મહારાણા ઘેાડાજ વખત વધુ જીવ્યા હૈાત તા અવશ્ય તે સીસેાદીઆ કુળને ગૌરવવંતુ કરત, વિધીના કંઠાર લેખ અનુસાર તેમના પરાજય થયા, મેવાડના ગૌરવ–રવિ વસવા નામના સ્થાન પર અકાળે અવસાન પામ્યા. ઘણા લેાકેાનું માનવું કે મહારાણાને તેમના મંત્રીએએ ઝેર આપી મારી નાંખ્યા હતા, આ અનુમાન સત્ય ઢાવા વિષે શંકા છે. મહારાણાશ્રીના માટે આવી હકીકત સાંભળતાં હૃદય કંપી ઊઠે અને હૃદયને ભેદાઈ જાય પણ જ્યાં ભાવીજ અનુકુળ ન હાય ત્યાં કાઈ શું કરે? આથી મારા આત્માને એક વાતની શંકા હુંમેશા થયા કરે છે, કે રાજાઓને ઘણી સ્ત્રીઓ સાથે લગ્ન કરવાથી તેમાં કલેશનું વાતાવરણ પેદા થાય છે. કારણકે જ્યાં મધી રાણીઓને દિકરા હાય ત્યાં બધાને સત્તાના લેાભ લાગેજ, અને તેથી કલેશ થયા સિવાય રહે નહીં, તેવી રીતે રાણીશ્રી સંગ્રામસિંહની ખાખતમાં અન્યું છે, કારણકે તેમને ઘણીખરી રાણીઓને કુંવર હતા, અને તે પાત પેાતાના કુંવરને મેવાડના અધિપતિ મનાવવાનીજ પેરવી કરતા હતા, તેમાં એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ રાણા સંગ્રામસિંહને રાજ્યાભિષેક રાણી તો એટલી બધી આગળ વધી હતી કે બાબર બાદશાહની સાથે મળી ગઈ, અને તેની અભિલાષા પુરી કરવાને રણથંભોરને લેિ અને રાજભંડારમાં પડેલો માલવરાજનો તાજ પણ બાબરને અર્પણ કર્યો હતેા. મહારાણીશ્રીને બાબર માતાની દષ્ટિથી જેતે હતું, અને રાણાજીને માટે બાબરને સંપૂર્ણ માન હતું. રાણાજીને ત્રણ પુત્રો હતા, તેમાં બે પુત્રે જે મોટા હતા તે તે બાલ્યાવસ્થામાંજ સ્વર્ગવાસ થયા હતા. રાણાજીને દરેક ધર્મ ઉપર શ્રદ્ધા હતી, તેમાં વળી જૈન ધર્મ પર તો સંપૂર્ણ શ્રદ્ધા હતી. રાણાજી ન્યાયી, સત્ય અને સંયમમાં ઘણું મજબુત હતા. તેથી તે તેમણે પોતાની ઉમ્મરમાં પ્રજાની, સમાજની તેમજ પોતાની માતૃભુમીની પ્રાણના ભાગે સેવા કરી પિતાનું નામ અવનીના તક્તા ઉપર રોશન કર્યું હતું. પરંતુ અફસોસ તે એજ થાય છે કે તેઓશ્રીનું મત્યુ અકાળે અને દગાથી થયું હતું. પિતાને ના પુત્ર કે જેનું નામ રત્નસિંહ હતું, અને રત્નસિંહને જ ઉત્તરાધિકારી બનાવ્યા હતા. છપે રાણાશ્રી સંગ્રામ, સદા ગંભીરતા ધરતા, નીજ ભાઈ ભાઈના કલેશ થકી, વન વન રખડતા. ધરતા પિતે ધીર, કદિ ન કાયર બનતા, ધરી ધર્મની ઢાળ, સદાએ ગુપ્ત જ રહેતા. સમયને વિતાવવા. ભરવાડ ઘેર કરી નેકરી, કહે ભેગી ધન્યવિધાતા, ભાવી નમિસ્યા થાય જરી. દેહરો. શુરવીર જનતે કષ્ટથી, પ્રાણુતે પણ ડરતા નથી, પુષર્થને સાધવા, પાછા કદિ પડતા નથી. આવી મલ્યા કરમચંદને, સાથી લુંટારો શેાધીઓ, મેવાડને એ ભાગ્ય વિધાતા, બહારવટુ ખેડી રહ્યો. થાકને ઉતારવા, જંગલમાં નીંદ લઈ રહ્યો, કહે ભેગી આ મણીધર, છત્ર તેને ધરી રહ્યો. દેહરે. જેતે જંગલનો માનવી, કેાઈ વીર આ સમજાય છે, થશે ભવિષ્યમાં રાજવી, શુભ શુકન દેખાય છે. આવી મળે કરમચંદને, વાત સઘળી સો કરી, ગુપ્ત રાખી વાત ને, નીજ બેટીની સાદી કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મામાલિદાન શું વિધીના લેખ બાપુ, જીવન કયારે પલટાય છે, શું શું લખ્યું છે લલાટમાં, કહે, લેગી નહીં સમજાય છે. ૧૭ છ પ્રથ અને જયમલ્લ, મોતના પંથે વળીયા, શશુશ્રી સંગ્રામ, પુત્ર વિયોગે મરીયા. લઈ યુદ્ધમાં યશ, અમર નામ જેણે કીધું, આખર લાવી એજ, દુશમને વિષ જ દીધું. થયો સ્વર્ગવાસ તેમને, મેવાડ તે રંડાઈ ગઈ, કહે ભેગી શુરવીરની, તિ સદા ચમકી રહી. છો હોય ત્યાં ગૃહનો કલેશ, કદિ નહીં સુખ પામે, ભલે હોય ધનવાન, છતાં ન બેસે ઠામે, જ્યાં કલેશ તણું છે આગ, નહીં ત્યાં શાન્તિ મળતી, લે બીજાઓ લાભ, નહીં આશા કંઈ ફળતી. માટે સમજી માનવી, કુસંપ કેઈ કરશે નહીં, કહે લેગી અવની મહીં, સંપને ભુલશો નહીં. આ પ્રમાણે રાણા સંગ્રામસિંહને ટુંક વૃતાંત વાંચકે વાંચી અને વિચારશે, તે ઘણું જાણવાનું અને શીખવાનું મળશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું. રાણા રતનસિંહનું વૃત્તાંત. રાજ્યાભિષેક અને વિચિત્ર ઘટનાએ. વિક્રમ સં. ૧૫૮૪. ઈ. સને ૧૫૨૮. રાણાશ્રી રત્નસિંહને રાજ્યભિષેક ઘણો જ આનંદ અને ધામધુક પૂર્વક થયો, અને રાણાને સ્વભાવ ઘણે ગંભીર, માયાળુ, સાહસીક અને શુરવીર હતા. તેમાં પોતાના પિતાના ગુણે વારસામાં ઉતર્યા હતા. પણ તેઓ મેવાડની ગાદી ઉપર ઝાઝ વખત ટકી ન શક્યા. કારણ કે તેઓના હાથે એક એવું કામ થયું હતું કે જેથી કલેશ અને વૈરનું વાતાવરણ ઉભું થયું હતું. રાજાએ જ્યારે ભાન ભુલે છે, ત્યારે સમય સમજ્યા વગર એની ભુલ કરી બેસે છે, કે તેમની સાધારણ ભુલથી સારી પ્રજાને નાશ અને કીતિને પણ નાશ કરે છે. રાણું રત્નસિંહે અંબરના રાજા પૃથ્વીરાજની પુત્રી સાથે છાનો માનો વિવાહ કર્યો હતે. કન્યાની યોગ્ય ઉંમર થતાં તેના પિતા પૃથ્વીરાજે તેને વિવાહ બુંદીના રાજા સૂરજમલ (હાડા)ની સાથે નક્કી કર્યો. તે વખતે બાળાએ શરમથી પિતાને વિવાહ થયે છે તેવી વાત પોતાના પિતાને કરી નહીં આથી કેઈએ તેના બીજીવારના વિવાહમાં પ્રતિરોધ કર્યો નહીં. પરંતુ થોડા જ સમયમાં આ વિવાહ એક અનર્થનો મુળ થઈ પડશે. આ વિવાહની વાત સાંભળી રાણુ રત્નસિંહને વ્રજ જેવો ઘા લાગે, અને પોતે સૂરજમલ હાડા ઉપર કોધે ભરાયા. પણ ત્યાં વધીએ જુદી જ ઘટના ઘડેલી હતી, પિતાની બેનને વિવાહ પણ સૂરજમલની સાથેજ કર્યો હતો. પણ રાણાએ સાળા-બનેવિને સંબંધ તોડી નાંખ્યો અને ઘણું જ આવેશમાં આવી વૈર લેવાનો નિશ્ચય કર્યો. વસંતઋતુમાં મૃગયા રમવાને એત્સવ આવતાં તેમને આ વૈર લેવાની સારી તક મળી હતી. તે વખતે બુદીરાજા સૂરજમલ હાડા પણ તેમની સાથે હતા. બુંદીના હાડા લેકે મેવાડની પૂર્વે આવેલા પહાડી પ્રદેશમાં રહેતા હતા. તેમનું રાજય મેવાડના તાબામાં ન હતું. છતાં હાડાને સવામી મેવાડના રાણાની પૂજા કરતો હતે. બુંદીને (રાજા) અધિપતિ યુદ્ધમાં રાજયનું ચિન્હ ધરાવીને આવતે હતા. અને મેવાડના માટે પ્રાણાંતે લડતા હતા. તે વખતે યવનવીર શાહબુદ્દીનના પ્રચંડ આક્રમણને પ્રતિરોધ કરવા માટે હાડાવશે અણુમેલ આત્મભોગ આપ્યા હતે. હાડાવંશના યુદ્ધવિશારદ હમીરે પણ ભારતભૂમિ માટે પોતાના પ્રાણુને ભાગ આપ્યો હતો. અને ગિફલતકુળની સાથે હમીરના વંશજેને ગાઢ સંબંધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ ૮ મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન થયા હતા, પરંતુ રાણાશ્રી રત્નસિંહની કુબુદ્ધિથી મુન્દ્રી અને મેવાડને વૈરભાવ થયેા, જેથી કેટલાક વખત સુધી તે મિત્રાચારીનું બંધન ઢીલું પડી ગયું. ፡፡ મૃગયા ખેલવા માટે રાણા રત્નસિંહ ગાઢ જંગલમાં ગયા તે વખતે તેમની સાથે રાજા સૂરજમલ એકલાજ હતા. તેમના બધા સાથીએ પાછળ રહી ગયા હતા, તેથી લાગ જોઈ રાણાએ પેાતાનો તલવારના ઘા સૂરજમલ પર કર્યો જેથી સૂરજમલ અશ્વ પરથી નીચે પડયા, પર`તુ તેનું મરણ થયું નહીં પણ ચાડીવાર સુધી બેભાન રહ્યા હતા. જ્યારે તે સતેજ થયા ત્યારે તેમણે ઘા ઉપર પાટા બાંધ્યા, અને રાણા રત્નસિંહ ઉપર આક્રમણ કરવા સારૂ ચારે ખાજુ જોયું, પણ સૂરજમલે રત્નસિંહને નાસતા જોયા, તેથી ખેલ્યા કે “ ફ્રૂટ, ખાયલા, કાયર, નાસભાગ કરી હૈ, પણ તારી આ કાયરતા અને તારા નિચ કૃત્યથી મેવાડના ગૌરવવંતાને કલંક લગાડ્યું છે.” સત્નસિંહે આ વચના સાંભળ્યા, તેથી તેને ફરીને રાજા પર હુથીઆર ચલાવ્યું અને તેને મારી નાખવા રાણાશ્રી તૈયાર થયા. પરંતુ આ કુબુદ્ધિનું ફળ તેને શીઘ્ર મળ્યું. રાણાને પેાતાના પર આક્રમણ કરતા જોઈ રાજા સૂરજમલે સિંહની પેઠે કેશરી ફાળ મારી તેના પર તૂટી પડયા અને તેની છાતી ઉપર ચઢી બેઠા. અને રાણા રત્નસિંહની છાતીમાં તલવાર ખાસી તેના માણુ લીધેા. શણા રત્નસિંહ પાંચ વરસ રાજ ભાગછ્યુ. ટુંક સમયમાં તેને રાજ્યની ઉન્નતિ સારી કરી હતી. મુસલમાના તેા ચિત્તોડની સીમમાં પણ આવી શકતા નહાતા. રાણાના અાળ મૃત્યુથી કેટલાક દિવસ પછી તેમના બન્ધુ વિક્રમાજીત ચિત્તોડની ગાદી પર બિરાજમાન થયા. છ કીષી માટી ભૂલ, જીએ ગૌરવ ગુમાવ્યુ, કર્યો નહી વિચાર, ક્ષત્રિયનું બિરદ ખાચું; મેવાડ માટે જુએ, હાડાએ પ્રાણજ ખાયા, હમીર મહા બહાદુર, પેાતાના પ્રાણ સમર્પ્સ. છતાં ધરી નહીં લાગણી, ભૂલ મેટી બહુ કરી, કહે ‘ભાગી' સ્રી કારણે, મેવાડની શેાભા હરી. છપ્પા એક ભુલના ભાગે, પ્રજાને દુ:ખી કીધી, ચાણુધાર્યું કરી કા, અાઠી છેવટ બુદ્ધિ; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૨૦ www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ રાણા રત્નસિંહનુ વૃત્તાંત નિજ બેનને સ્નેહ, મારીને તલવાર, છતાં અનેવી ખેલતા, જીએ ત્યાં ભુલી નતા, અનેવીને ઘાયલ કરતા. કાયર થઈ શું ભાગતા,, કહે ‘ભેાગી' એ સૂરજમલ રત્નસિંહને મારતા ૨૧ ૨૯ છપ્પે ૨૨ જીએ વિધીના લેખ, નહીં મિથ્યા થાય છે વિનાશે વિપરીત, જીએ મુદ્ધિ આવે છે જીએ ન સાર અસાર, બધું ત્યાં ભાનજ ભૂલે જીવન નૈયા જુએ, ખરે અધત્રચમાં ઝુલે માટે મેાટા માનવી, ખાટી ભૂલ કરશેા નહીં કહે ‘ભેાગી’ તમ સુખમાં, દાવાનળ ધરશે! નહીં. રાણા વિક્રમાજીત સ. ૧૫૮૮ ઇ. સ. ૧૫૩૪ માં ચિત્તોડની ગાદી ઉપર આવ્યા, પણ રાણાની બાબતમાં વિધીએ જુદું જ નિર્માણ કરેલું હતું. કારણુ કે રાણા વિક્રમાજીત જ્યારે સિંહાસન ઉપર આવ્યા ત્યારે મેવાડની પ્રજાએ ઘણી આશા રાખી હતી કે હવે અમારા રાણાશ્રી કંઇક અમારી હાલત ઉપર ધ્યાન રાખશે. પશુ જ્યાં મેવાડનું ભાગ્ય જ ટુંકું અને કમનસીખ ડાય ત્યાં મેવાડના રાજ્યની સારી સ્થિતિની આશા રાખવી તે નકામી છે. રાણા વિક્રમાજીતની ગાદી પર આવ્યા પછી જેમ જેમ ટાઈમ જતા ગયે તેમ તેમ રાણામાં સદ્ગુણેાના નાશ અને દુર્ગુણુંાના વાસ થતા ગયા. તેથોજ સારી પ્રજા અને વફાદાર સરદારા રાણાથી નારાજ બન્યા હતા. અને ત્રીજી કારણ એ હતું કે રાણા પાતે પેાતાના સરદારા પાસે કાઇ દિવસ બેસતા જ નહાતા, અને કાઇને મળતા પણ નહેાતા, તેઓ પહેલવાના અને કુસ્તીબાજોની રાતદિવસ રમત જોયા કરતા હતા. જે સન્માન સરદારનું હતું, તે સરદાર પાસેથી છીનવી હલકા દરજ્જાવાળા માણસને આપવા લાગ્યા, આ અપમાનથી રાજપુત સરદારોને આઘાત થયા. આ પ્રમાણે રાજ્ય વફાદાર સરદારાના અધિ કાર છીનવી લઈ હલકા દરજ્જાના પાયદળ સૈનીકેાને આપવા લાગ્યા. અને મુસલમાને તરફ ઘણેા સારા સત્કાર કરતા થયા, અને રાજપુતે તરફ અપમાનની નજરે જોવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat અપમાનિત થએલા સરદારાના હૃદયમાં રાતદિવસ દ્વેષ અગ્નિ પ્રસરશ્તા ગયા. અને પ્રીતિ પણ ઓછી થઈ, છતાં રાણાએ પેાતે આવી પડનારી વિપત્તિ પર જરાપણ વિચાર કર્યા નહીં. રાણાના પ્રમાદ અને ઉન્માદના અંગે ઠેર ઠેર અશાન્તિ અને અધેર વધવા લાગ્યા. તેમજ કાઈ કાઇનું ધણી જ રહ્યું નહીં. આ www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન પ્રમાણે પિપાબાઈનું રાજ ચાલવા લાગ્યું. પુરી એક અંધેરી ને ગંડુરાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા.” આ વખતે આવી રાજ્યની વ્યવસ્થા હતી. તેને લાગ જોઈને ગુજરાતના સુલતાને દાવ લેવા માટે મેવાડમાં યુદ્ધ કરવા નક્કી કર્યું. અને પિતાની તેમજ માળવાના નવાબની બધી ફાજ બેલાવી, ઘણાજ રસાલા સાથે મેવાડ ઉપર આક્રમણ કરવા ધસી આવ્યું. અત્યારે રાણુ બુન્દી રાજ્યમાં આવેલા લૈચા નામના સ્થાનમાં રહેતા હતાં. સુલતાને પોતાની પ્રચંડ સેનાથી રાણાને ત્યાં જ ઘેરી લીધા. સુલતાનની પ્રચંડ સેના દેખી સંગ્રામસિંહના પુત્ર વિક્રમાજીત ભય પામે તે ન હતો. યવનની સેના દેખી ડરી જાય અને ચુડીઓ પહેરે તે નહોતે, પણ વીરની માફક દુશ્મને સામે દારૂણ યુદ્ધ કરવા ઉભો રહે એવો હતો. પણ સુલતાનના પ્રચંડ સૈન્યને રાણુ વિકમાજીતના સૈનીકે રેકી શક્યા નહીં. આથી રાણાજી ઘેર આફતમાં આવી પડયા. તેમના સામતે, સરદારે, અને ઈષ્ટ મિત્રોએ સહાય કરી નહીં. તેઓએ વિક્રમજીતની ભૂલનું ફળ ભોગવવા દેવા રાણાને ત્યાંજ છેડી સંગ્રામસિંહના કનિષ્ઠ પુત્ર ઉદયસિંહને લઈને ચિત્તોડની રક્ષા કરવા માટે પાટનગરમાં ચાલ્યા. ચિત્તોડને મહિમા ખરેખર ગૌરવવંતો છે. રાણાશ્રી સંગ્રામસિંહના વખતના યુદ્ધમાં અગણિત વીરાએ પોતાના દેશના રક્ષણ માટે અને ઈજત માટે સમરભૂમિમાં પડયા હતા. અને ચિત્તોડભૂમિ વીરશુન્ય થઈ ગઈ હતી. પણ જ્યારે સુલતાન સાહાદુરે ઘેરો ઘાલ્યું ત્યારે તે વીરોની ભરમમાંથી અગણિત બહાદુર ઉત્પન્ન થયા. પહેલાં જે રાજાએ મેવાડના શત્રુ ગણાતા હતા તેમના વંશના આ વખતે મહારાણા વાવજી પોતાના પૂર્વજોના મૂળસ્થાન ચિતોડની રક્ષા માટે આનંદપૂર્વક આવ્યા હતા. તેમજ બુન્દીના રાજા પાંચસો ઘોડેસ્વાર લઈને આવ્યા હતા. તદઉપરાંત બીજા પણ ઘણું રાજાઓ આવ્યા હતા. મધ્યપ્રાંતના નવાબેએ પહેલાં જે આક્રમણ કરેલાં હતાં. તે બધા કરતાં આ વખતના આક્રમણે બહુજ ભયંકર અને દારૂણ હતાં. આ ભયંકર આકમણમાં એક ચતુર યુરોપીઅન “ગોલંદાજ ” પણ ગુજરાતના સુલતાનને સહાય કરવા આવ્યો હતો. અને ભટ્ટ લેકેએ આ “ગોલંદાજ”ને ફીરંગાનને આ ૨૬. અતિ પ્રાચીનકાળમાં પોપાબાઈ નામની એક રાજપુતરાણુ હતી. તેના શાસનકાળમાં પ્રજામાં અત્યંત અરાજકતા છવાઈ ગઈ હતી. તે વખતથી રાજપુત લેક રાજ્યની ગેરવ્યવસ્થાને “પોપાબાઈનું રાજી ” કહે છે, ૨૭. અમે માત્ર એટલું કહી શકીએ છીએ કે મુસલમાનોમાં સૌથી પહેલાં બાબરે તોપને ઉપયોગ કર્યો હતો. રૂમખાં નામનો એક ગોલંદાજ તેની તપ ચલાવતું હતું. આ ૨મીખાં કોણ હતા? કર્નલ ટોડ તેને સિરિયા દેશનાં રહીશ જણાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ રાણા રત્નસિંહનું વૃત્તાંત લાબ્રાખની સહાયથીજ ચિત્તોડને નાશ સુલતાન બહાદુરે કર્યો હતો. અને પોતાનું જુનું વૈર લીધું હતું. આ વખતે રાજપુતો જે થોડા ઘણુ રહ્યા હતા તે પણ હતાશ થઈ ગયા. દુશ્મને એ તોપનો મારો ચલાવી રાજપુતને ઘાણ વળવા માંડશે. હવે ચિત્તોડનું રક્ષણ કોણ કરશે તે સવાલ ઉભા થયે પણ કહેવતમાં કહ્યું છે કે “બહુ રત્ના વસુંધરા”ની માફક જોત જોતામાં વિરવર દુર્ગારાવ તથા સરો અને દંદુ નામના બે સરદારે પોતાના માણસ સાથે અચળ પહાડની માફક આવી ઉભા રહ્યા અને પોતે પ્રતિજ્ઞા કરી કે “પ્રાણાન્ત પણ મેવાડની રક્ષા કર્યા વગર હઠવું નહીં” ધન્ય છે એ વીરોને ? જ્યાં સુધી આ ભડવીરેએ પિતાના પરાક્રમ વડે મુસલમાનને ખુબ હંફાવ્યા સાધારણ સભ્ય કયાં સુધી ટકી શકે? અભુત પરાક્રમ બતાવી આ વીરોએ પિતાનો પ્રાણ ત્યાગ કર્યો. વિજયી મુસલમાનો સિંહનાદ કરતા આગળ વધવા લાગ્યા. તે વખતે એક પ્રચંડ શક્તિવાળી ચંડિકા સ્વરૂપ એક સ્ત્રી હાથમાં ભાલે, તરવાર, ઢાલ લઈ રણચંડીનું સ્વરૂપ ધારણ કરી યુદ્ધના મોખરે આવી ને ઉભી રહી. અને એક સ્ત્રી અંદર રહી. આ સ્ત્રી કેઈ નહીં પણ રાઠોડ કુળમાં જન્મેલી અને સિદિઆ કુળમાં પરણેલી રાણી જવાહીરબાઈ હતી, વીરનારી જવાહરબાઈ રણચંડીકાનું સ્વરૂપ ધરી. છિદ્રમા રેકી ઉભી રહી. અને મુસલમાને આગળ વધતા હતા તેમના ઉપર મહારાણીએ પિતાની લેહી ભુખી તલવારથી હજારો મુસલમાનના પ્રાણ લીધા. અને ભાલાથી પણ અસં. ખ્યાના પ્રાણ લીધા. બહાદુર સુલતાન, રાણી જવાહીરબાઈનું પરાક્રમ જોઈ અજાયબ થયા. વાહ! ધન્ય છે એ વિરાંગનાને! અચાનક જવાહરબાઈ ઉપર કેટલાક સૈનીકેએ હુમલો કર્યો અને છેવટે એ મહામાયા જગદંબાદેવી જવાહરબાઈએ પોતાના પ્રાણ ત્યાગ કર્યો. અને સ્ત્રીઓની બહાદુરીને પાઠ જગતની આગળ ધરતી ગઈ. સબળા નર અબળા તણી, કિંમત કદિ કરતાં નથી, અબળા બને જ્યારે પ્રબળા, ત્યારે કેઈથી ડરતી નથી, અબળા તણા ઈતિહાસ તે, સબળાથી પણ છે શોભતા, હિન્દની અબળા થકી, ભલભલા જૂઓ થરથરતા. હવે મેવાડને બચવાની આશા કઈ પણ જાતની રહી નહિ, સરદાર નિસ્તેજ થઈ ગયા, અને હવે મેવાડનું રક્ષણ શી રીતે કરવું તેને ગુંચવાડે સૌના દિલમાં થઈ રહ્યો. ત્યારે કિલ્લા પરથી અવાજ થયો કે “રાજબલિ તૈયાર કરો.” જ્યાં ઉંચે જુએ છે તે ચિત્તોડની અધિષ્ઠાત્રી દેવીને માનવરૂધીરનું પાન કરવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમલ જવાહિર યાને આત્મબલિદાન ભયંકર ભાવના જાગી છે. ત્યાં રાજબલિ કયાંથી લાવવો? સૌ વિમાસણમાં પડયા. સંગ્રામસિંહનો પુત્ર ઉદયસિંહ રાજકુટુંબમાં શેષ હતા, પરંતુ તેઓ તે બાળક હતા તે ખડગ ધારણ કરી સંગ્રામમાં શી રીતે જઈ શકે ? આવા વિચારથી સૌ ગમગીન થઈ ગયા ત્યાં તે “દેવલાધિપતિ” વાઘજી તેમની સમક્ષ આવી ને ઉંચે સ્વરે બોલ્યા, “શું આ હૃદયમાં સિસોદીયા કુળનું પવિત્ર રક્ત વહેતું નથી? તો બધા રાજબલિ માટે શા સારૂં ચીંતા કરી રહ્યા છે? આજે હું પ્રાણાર્પણ કરી દેવીની આજ્ઞાનું પાલન કરીશ. આ શબ્દ સાંભળી સર્વની ચિંતા નિવૃત થઈ અને રાણાશ્રીએ વાઘજીને સિંહાસન પર બેસાડયા. થોડા વખત સુધી મેવાડનું રાજ્ય ભોગવી તેમણે પીળાંવસ્ત્રો પરિધાન કર્યા. તેમની સાથે અનેક રાજપુતોએ પણ પીળાં વસ્ત્રો પહેર્યો અને સામતે, સરદારો અને મુખ્ય મુખ્ય સેનાપતિઓની સદાને માટે વિદાય લીધી. કારણકે મેવાડનાં છત્ર ચમ્મરરૂપી મસ્તકપર બિરાજમાન રહ્યા હતા. તેથી વાઘજી રાવલના મસ્તક પર વિજયવંતિ અને ઉજજવલ એંગી૮ ધરીને રાજપુતો મહાગ સહિત ગગનભેદી વીરનાદ કરતા શત્રુઓની સામા ગયા. આ તરફ રાજકુમાર ઉદયસિંહને બુન્દીના વિશ્વાસપાત્ર રાજા શૂરથાનને સેંપવામાં આવ્યા. અને સર્વ રાજપુતો કેસરીયાં કરી ત્યાહામ કરી આગળ વધ્યા. મારે! કાપ!ના ભીષણ નાદથી આકાશ ગજવી મુક્યું. અને માતૃભૂમિ માટે પ્રાણના મેઘા બળીદાન આપવા માંડયા. જયભવાની? જ્યભવાની? જય એકલીંગજી? આ પ્રમાણે બોલતા બોલતા પોતે માતૃભૂમિ ખાતર શહીદ થવા લાગ્યા. પણ જેમ જેમ સમય થતે ગયે. તેમ તેમ રાજપુતોને વિજયની આશા ઓછી થતી ગઈ. પણ નિરાશ ન બન્યા ભાવીની જેવી મરજી, અને તે રાજપુતનાં જ લેહીની તરસી હોય ત્યાં બીજે છે ઉપાય? તેથી ચિત્તોડના કિલામાં મોટો ખાડો ખેદ અને દારૂગોળો ભર્યો અને રાણી કર્ણાવતી તથા તેર હજાર રજપુત રાણુઓ હસતે વદને અગ્નિમાં કુદી પડી, અને હસ્તે વદને ભસ્મિભૂત થઈ ગઈ. હાય ! કર વિધાતા! શે ગુન્હો આ વીર વિરાંગનાઓને રાજપુતે મરણઆ થઈ કેસરીયા કરી માતૃભૂમિ માટે નીકળ્યા હતા અને તમામ ચીંતા, સુખસાહબી અને વૈભવને નાસ કરીને નીકળ્યા હતા. તે રાજપુતોને પણ વિધીને વિચાર આવ્યો નહીં, આખરે બધા રાજપુત મરણ પામ્યા. આ યુદ્ધમાં ૩૨૦૦૦) બત્રીસ હજાર રજપુતો અને ૧૩૦૦૦ તેર હજાર રાજપુત રમણીઓના ભોગ લેવાયા ત્યારે બહાદુર શાહ સુલતાન ચિત્તોડને સંપૂર્ણ વિજય મેળવી ચિત્તોડમાં પ્રવેશ કરી શકો, પણ તે વખતે તેમની ૨૮. ઇંગી એ મહારાજા બાપારાવલનું એક રાજચિન્હ છે, એક કાછડ ઉપર પ્રાયઃ બે હાથ લાંબુ એક ચામડું બાંધે છે, અને તેના ઉપલા ભાગ પર શુતરમુર્ગ અને વચમાં સુવર્ણને સૂર્ય હેય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ રાણા રત્નસિંહનું વૃત્તાંત નજરમાં ફક્ત સૈનીકેના મુડદા. રૂધીર હાડકાના ઢગલા સિવાય કશું આવ્યું નહીં આ જોઈને સે ગમગીન થઈ ગયા હતા. ભલભલા ચમરાજને પણ કંપારી છુટે તેવો દેખાવ જોઈ બહાદુર શાહ સુલતાનને પણ દુઃખ થયું હતું આ વખતે ચિત્તોડ પર વિજય મેળવી બહાદુરશાહે પંદર દિવસ સુધી અનેક પ્રકારના આનંદે કરાશરૂ કર્યા. પણ ત્યાં તો સાંભળ્યું કે વીર હુમાયુ બહાદુરશાહના જુલ્મમાંથી ચિત્તોડને ઉદ્ધાર કરવા અસંખ્ય સેનીકે લઈ આવે છે તેથી બહાદુરશાહ ચમ અને હતાશ થયો અને તરત જ પિતે પિતાના દેશમાં પાછા જવાની તૈયારી કરવા માંડી. હુમાયુ બંગદેશને વશ કરવાનું કામ મુકી ચિત્તોડ શા માટે આવતા હતા તે કહી શકાતું નથી પરંતુ એમ કહેવાય છે કે ઉદયસિંહની માતા કર્ણાવતી રાણીએ હુમાયુને ધર્મને ભાઈ ગો હતું. રાજપુત આ જ પવિત્ર માતૃત્વ બંધન ” ને “ રક્ષાબંધન ” કહે છે. બહાદુરશાહને હુમાયુએ ચિત્તોડમાંથી નસાડી મુકયો અને હુમાયુએ પિતાની લીધેલી પ્રતિજ્ઞાનું પાલન કર્યું. વળી માળવાના નવાબ પાસેથી તેનું પાટનગર માંડું પણ છીનવી લીધું. કારણ કે માળવાના નવાબે બહાદુરશાહને સહાય કરી હતી. અનેક દુઃખ અને વિપત્તીઓ વેઠીને વિક્રમાજીતે ચિત્તોડનું સિંહ સન ફરી પ્રાપ્ત કર્યું, છતાં પણ તેની વર્તણુંકમાં ફેરફાર થયે નહીં. આટ આટલા સંકટ પડયાં પણ તેની બુદ્ધિમાં જરા પણ ફેર થશે નહીં અને તેણે ફરીને પણ પિતાના સરદાર, સામંતે ઉપર અત્યાચાર કરવા માંડયા. અને જે કરમચંદે તેના પિતાને વિપત્તિના સમયમાં સહાય કરી હતી અને જે હમણું અત્યંત વૃદ્ધ થઈને સંસારમાંથી વિદાય લેવાની તૈયારી કરતો હતો. તે કરમચંદ પરમાર ઉપર વિક્રમજીતે ભરસભામાં પ્રહાર કર્યો, તેથી આવા અત્યાચાર અને અપમાન જેઈને સર્વે સરદારો અને સામતે દરબારમાંથી ઉઠી ચાલ્યા ગયા. અને જતાં જતાં કહેતા ગયા કે “કાલેજ આ ફળને આસ્વાદ માલમ પડશે. ” ક્રોધિત થએલા સરદારો અને સામંતોએ રાજભુવનનો ત્યાગ કરી વીર પૃથ્વીરાજના રાજકુમાર વ-વીર પાસે ગયા અને કહ્યું કે તમે ચિત્તોડના સિંહાસન પર અભિષેક્ત થાવ એવી અમારી ઈચ્છા છે. રાજા વિક્રમજીતને પદભ્રષ્ટ કરી તેના સિંહાસન ઉપર આરૂઢ થવું તે રાજકુમારને કુકર્મ લાગ્યું. અને જ્યારે તેણે જાણ્યું કે સરદારોની વાત નહીં માનવાથી મેવાડને મોટી હાની થશે ત્યારે તેણે સિંહાસનનો સ્વીકાર કરવાની અનુમતિ આપી હતભાગી વિક્રમાજીતને સિંહાસન પરથી પદભ્રષ્ટ કરવામાં આવ્યું. અને વનવીરના રાજ્યાભિષેકથી પ્રજા અને સરદારના આનંદધ્વનિથી મેવાડ ગાજી રહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું. વનવીરને રાજ્યાભિષેક, ઉદયસિંહને રાજયની પ્રાપ્તિ, હુમાયુનું ચરિત્ર, તથા અકબર બાદશાહનું ચિત્તોડ પર આક્રમણ રાજ્ય અને સંપત્તિમાં શું મેહની છે તે રાજા અથવા ધનવાને કણ જાણી શકે! જે વનવીરે પોતાને સિંહસનારૂઢ કરવાની સરદારેએ કરેલી માંગણી સ્વીકારવાને આનાકાની કરી હતી. અને વિક્રમાછતને પદભ્રષ્ટ કરી મેવાડનું સિંહાસન મેળવવાને ઘોર પાપ કર્મ સમજતા હતા. તેજ વનવીર માત્ર થોડા કલાક પછી સિંહાસન ઉપર બેઠો, એટલે તુરત તેનું મન સંપુર્ણ રીતે બદલાઈ ગયુ. અને વનવીર રાજ્યની મોહિનીના ફંદમાં એટલે બધે જીત થઈ ગયો, કે તે કોનું રાજ્ય ભોગવે છે, તે વિષે તેને જરા પણ વિચાર કર્યો નહીં. શું તેને આ વાતની ખબર ન હતી કે સંગ્રામસિંહનો પુત્ર ઉદયસિંહ મોટો થતું જાય છે ? અને શુ તે જાણુતે ન હતો કે ઉદયસિંહ માટે થશે એટલે મને કે પદભ્રષ્ટ કરશે ? . સિંહાસન ઉપર બેસતાં જ વનવીરનું મન ફરી ગયું, અને તેને પ્રતિજ્ઞા કરી કે “મારા માર્ગમાં જે કંટક રૂપ હોય તે સર્વેને દુર કરીશ.” પહેલે અને માટે કંટક રાજકુમાર ઉદયસિંહ જ હતું. જેમ બિલાડી ઉંદરને મારવા રાત્રીની રાહ જોઈ રહે છે. તેમ વનવીર ઉદયસિંહને મારવાને રાહ જોતા હતે. એક રાત્રે 9 યસિંહ સુતે છે, અને તેની ધાત્રી પથારી પાસે બેસી તેની સેવા કરી રહી છે, તે વખતે ધાત્રી એ રણવાસમાં કેઈનું રૂદન સાંભળ્યું. અને સાંભળી “ધાત્રી પન્ના” અચંબો પામી ભયભીત થઈ એટલામાં તે રાજકુમારનો હજામ ત્યાં આવ્યા, અને ભયભીત થઈ કહેવા લાગ્યું કે-“બહુ ખોટું થયું છે, સત્યાનાશ થઈ ગયું, વકવીર વિક્રમજીતને મારી નાંખ્યા.” આ શબ્દ સાંભળી ધાત્રીનું હૃદય કંપાયમાન થઈ ગયું, તરત જ તે સમજી ગઈ કે જરૂર ઉદયસિંહનો પ્રાણ પણ આ પાપી લેશે, તેથી તેને તુરત જ રાજકુમારને બચાવવાનો રસ્તો શોધવા માંડયા, વિપત્તીના સમયમાં કાંઈ વિચાર સુઝત નથી, પરંતુ આ મહાબુદ્ધિવાન ધાત્રી પન્નાએ તેને ઉપાય શોધી કાઢયો. ત્યાં એક ફળ મૂકવાને ટેપ પડ હતું, તેમાં રાજકુમારને ધીમેથી સુવાડી અને તેના ઉપર પાંદડા વિગેરે ગોઠવી હજામને ટેપ આપી કહ્યું કે “ હવે તું આ ટોપ લઇ નગરની બહાર ચાલ્યા જા ” તેથો વિશ્વાસુ હજામે તરતજ આજ્ઞાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ વનવીરને રાજ્યાભિષેક - - - - પાલન કર્યું. અને ધાત્રીએ પોતાના બાળકને ઉદયસિંહની પથારીમાં સુવાડ. એટલામાં વનવર લેહીવાળા હાથ લઈ ત્યાં આવ્યું, અને ઉદયસિંહની શોધ કરવા લાગ્યા, અને કહ્યું કે રાજકુમાર કયાં છે? તેથી ધાત્રી પન્નાના તે હેસકોસ ઉડી ગયાં, અને એક શબ્દ પણ ન બેલતાં તેણે રાજકુમારની પથારી તરફ આંગળી લાંબી કરી. જેથી નિષ્ફર વનવીર તરત જ બાળકના હૃદયમાં કાતિલ છરી ઘોચી દીધી અને બાળક કિઆિરી પાડી તુરત જ મરી ગયો. હતભાગિની ધાત્રી સામે જ તેના હૃદયને દીપક બુઝાઈ ગયે, તેના વહાલા બાળકનો નાશ થયે, છતાં પણ તેણે પિતાના પુત્રને માટે જરાપણ રૂદન કર્યું નહીં. અને ગુપચુપ આ સારતી પિતાના છોકરાના શબને અગ્નિાહ કરવા ચાલી ગઈ, મહારાણુંઓને પણ ધાત્રીને મહાન કાર્યની ખબર નહતી, તેથી તેઓ સર્વ રૂદન કરવા લાગ્યાં, કોઈને પણ ખબર ન હતી કે ધાત્રીએ ચિત્તોડના ભાવી રાણાને બચાવવાને માટે પિતાના પ્રાણથી અધિક પુત્રને નાશ કર્યો છે. ઈતિહાસમાં આ પવિત્ર “ધાત્રી પન્નાનું નામ સુવર્ણાક્ષરથી સદા અંકિત રહેશે. ખીચી” રાજપુત કુળમાં તે પન્નાને જન્મ થયો હતો. જ્યાં સુધી પૃથ્વી પર રાજપુતાનું નામ રહેશે, ત્યાં સુધી પન્નાના પવિત્ર નામનું સર્વ મનુષ્યને સમરણ રહેશે જ. ચિત્તોડની પશ્ચિમ દિશામાં “બેરીસ” નામની નદિના કિનારા પર પેલે હજામ રાજકુમારને લઈ બેઠો હતો ત્યાંજ ધાત્રી પન્ના પણ આવી પહોચી, તેણે આવી જોયુ તો રાજકુમાર ઉદયસિંહ હજી નિદ્રાવશ છે. ધાત્રી રાજકુમારને પિતાની સાથે લઈને વાઘજીના પુત્ર સિહરાવ પાસે ગઈ, અને ત્યાં પિતાને રહેવા દેવાની પ્રાર્થના કરી, પણ સિંહશવે વનવીરના ભયથી તેને સ્વીકાર ન કર્યો અને તે અત્યંત શોકાતુર થઇને બાળે, રાજકુમાર ની રક્ષા કરવાની મારી ઘણી જ ઈચછા છે. “પશુ ” વનવીરને આ વાતની ખબર પડે તે મારા વંશ સહિત નાશ કરે કારણ કે તેની સાથે યુદ્ધ કરવાની મારામાં તાકાત નથી” તેથી ધાત્રી પન્ના દેવળને ત્યાગ કરી ડુંગરપુર ગઈ અને રાણા યશકર્ણની પાસે જઈ પ્રાર્થના કરી, પરંતુ તેને પણ વનવીરના કરથી ના પાડી, જેથી તે નિરાશ થઈને કેટલાક વિશ્વાસુ ભીલોને સાથે લઈ અરવલ્લીની દુર્ગમશેલમાળા તથા ઈડરના કૂટમાર્ગો ઓળગી રાજકુમાર સહિત કમલમેર આવી પહોંચ્યા, અહીં આ દિખા નામના વણિક કુળમાં ઉત્પન્ન થએ અશાશાહ નામને એક જૈન રાજપુત રાજા રાજ કરતા હતા. ધાત્રી રાજકુમારને લઈ આશાશાહને મળવા ગઈ કે તરત જ બાળકને આશાશાહના મેળામાં મુકી દીધે, અને નમ્રતાપૂર્વક બેલી કે “ આપના રાજાને પ્રાણ બચાવે.” પણ આશાશાહે ભયભીત થઈ પોતાના ખોળામાંથી રાજકુમારને નીચે મુકી દીધો. પણ ત્યાં રાજમાતા ઉભા હતા, તેથી તેમણે પિતાના પુત્રની આવી કાયરતા જોઈને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન ઠપકો આપે, અને બેધ આપે, તેથી આશાશાહના સર્વ સંદેહોશંકાઓ દૂર થઈ ગયા. જેથી રાજકુમારને પોતાના રાજા તરીકે જણાવ્યા, ધાત્રીએ મનમાં વિચાર કર્યો કે મારા અહીં રહેવાથી લોકોમાં રાજકુમાર માટે શંકા થશે. તેથી તે કમલનેરને ત્યાગ કરી ચાલી ગઈ, આશાશાહે રાજકુમાર ઉદયસિંહને પિતાના ભત્રીજા તરીકે જાહેર કર્યો. પણ લેકના મનમાં અનેક જાતની શંકાઓ પેદા થવા લાગી, પણ સત્ય કયાં છુપું રહી શકે? આપોઆપ બધાને ખબર પડવા લાગી. * કેટલાક દિવસ પછી ઝાલર સોનગઢા સરદારે કંઈ કામ પ્રસંગે આશાશાહની પાસે આવ્યા, તેમને સત્કાર કરવા માટે આશાશાહે ઉદયસિંહને મોકલ્યા હતા, ઉદયસિંહે કરેલા આદર સત્કારથી સરદારને સંદેહ પેદા થયે, અને તેમની સંપુર્ણ ખાત્રી થઈ કે આથાશાહને આ ભત્રીજો છે જ નહિ. ધીમે ધીમે આ સમાચાર મેવાડના સામત અને સરદારને જ નહીં પણ મેવાડમાં તથા હિંદુસ્તાનના દરેક પ્રદેશમાં પહોચી ગયા, તેથી ઘણું રાજાએ આનંદીત થઈ પ્રથમ કરવાને ત્યાં દોડી આવ્યા, તેમાં ચંદ્રનાપ્રતિનિધિ, સલુબ્રાધિપતિ સાહીદાસ કૈલવા પતિજાગે, કાગરનાથ સંગ પ્રભૂતિ ચંદાવત ગોત્ર અને અન્ય સામંતે, કેટરિંઆ અને બેદલના ચૌહાણ, વિજોલીના પરમાર, સંચાર પતિ પૃથ્વીરાજ, અને જેતાવતા લુણકરણ સર્વ રાજેઓ આનંદભેર કમલમેરમાં આવ્યા, ત્યારે ધાત્રી પન્નાએ તથા હજામે બધી વાત કરી ત્યારે સવના મનના સંદેહ દુર થયા, એક દિવસ કમલમેરમાં દરબાર ભેગો થયે ત્યારે આશાશાહે રાજકુમારની ગુપ્ત વાતનું વર્ણન કર્યું, અને ત્યાર પછી રાજકુમારને મેવાડના વૃદ્ધ સામંત ચૌહાણને સેંપી દીધા. વીરવર - સંગ્રાતસિંહના પુત્રને જીવતે દેખી સવે આનંદીત થઈ ગયા, તેમને આનંદધ્વનિ અનંત ગગનને માર્ગે થઈ પર્વતશૃંગો પર અથડાતો અથડાતે ચિત્તોડ નગરમાં પહે, ચિત્તોડના સિંહાસન પર બેઠેલા દુષ્ટ વનવીરે આ ઇવનિ સાંભળો, તેથી તેનું હદય કંપાયમાન થવા લાગ્યું. કારણ કે તેને સિંહાસન જવાની બીક લાગવા માંડી. સોનગઢા સરદાર અખિલરાવે પોતાની પુત્રીને વિવાહ રાજકુમાર ઉદયસિંહ સાથે કર્યો, અને મેવાડના સરદાર તથા સામંતો એ ઉદયસિંહની પૂજા મહારાણું કચ્છના કિલામાં કરીને તેમના કપાળમાં રાજતિલક કર્યું આ સમાચાર વનવીરે સાંભળ્યા તેથી તે એકદમ હતાશ થઈ ગયું અને તેણે વિચાર કર્યો કે “મેં મારા હાથે કુમારને વધ કર્યો છે, અને તેને તરફડત દીઠો છે, તે પછી કયા દેવતાના પ્રસાદથી તથા કયા સંજીવન મંત્રના પ્રભાવથી ઉદયસિંહ જીવિત થઈ ગ?” વનવીરને આ માટે શંકાઓ થવા લાગી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩૭ વનવીરનો રાજ્યાભિષેક વનવીર એમ માનતો હતો કે હવે તે હું નિષ્કટક છું તેથી તે સિંહાસન પર બેસીને સરદાર પર અનેક પ્રકારના અત્યાચારો કર્યા કરતો હતો, અને તેને રાજમદ એટલે બધે વધી ગયું હતું કે મેવાડના શુદ્ધ રાજાએ જેટલું સન્માન બળાત્કારે પ્રજા તરફથી મેળવતા હતા. એક વખત ચંદ્રના એક તેજવી વંશ જે તેનું “ના” ગ્રહણ ન કર્યું, જેથી વનવીરે તેનું ઘર અપમાન કર્યું હતુંરાજાના ઉચ્છિષ્ટ પ્રસાદને “દુના” (પ્રસાદીને પડીઓ) કહે છે. એક વખતે મારા માનસિંહે વીરશ્રેષ્ઠ રાણા પ્રતાપસિંહનું ના” નહિ સ્વીકારવાથી મેવાડમાં અનર્થ થયો હતે. તેનેજ મેવાડની શોચનીય દશાનું કારણ માનવામાં આવે છે. “શિતલસેની” નામની એક દાસીના ઉદરે વનવીરનો જન્મ થયો હતો. તેથી તેને મેવાડની પ્રજા પંચમ-પુત્ર” કહેતા હતા. સરદારે મહાસંકટમાં આવી ગયા હતા. તેથી જ મેવાડની ગાદી વનવીરને આપી હતી, પરંતુ તેથી શું તેઓ આ “દુના” ગ્રહણ કરે? એવો કોણ છે કે જે પિતાની કુળમર્યાદાને તિલાજલી આપી દાસી પુત્રનું “ના” ખાશે ? જ્યારે વનવારે ચંદ્રાવત સરદારને “દુના આપ્યું ત્યારે તેણે પાછું ફેરવીને કહ્યું કે “ બાપા રાવલના શુદ્ધ વંશજના હાથથી આ “દુના” મળતા તે આ પ્રસાદને ગૌરવને વિષય માનવામાં આવત. પરંતુ શિતલસેની દાસીના પુત્રના હાથથી તેને ગ્રહણ કરવું એ મહાઘોર અપમાન સિવાય બીજું શું હોઈ શકે ? ખરી રીતે તે સરદારો તેનાથી કંટાળ્યા હતા. તેથી ઉદયસિંહને રાજ્યાભિષેક કરવા માટે ઉદયસિંહને શોધવા કમલમેર દુર્ગ તરફ ચાલ્યા, ત્યાં સામેથી કરછ દેશથી પાંચસે ઘોડાએ, દશ હજાર બળદો અને એક હજાર રાજપુત રક્ષકને જોયા, તેઓને ગુપ્ત રીતે પૂછતાં માલુમ પડયું કે તેઓ વનવીરની પુત્રી ની પહેરામણીમાં આ મૂલ્યવાન વસ્તુઓ આપવા જતા હતા, જેથી સરદારોએ તેમના ઉપર આક્રમણ કરી મૂલ્યવાન કિંમતી વસ્તુઓ લઈ લીધી. અને ઉદયસિંહની પાસે આવ્યા ઉદયસિંહનો વિવાહ ઝાલેર પ્રદેશમાં “બહિ” નામનું સ્થાન છે ત્યાં થયો હતો, તે પ્રસંગે બે સામંતો સિવાય બધા રાજસ્થાન ના સામંત હાજર હતા, જે બે સરદાર આવ્યા ન હતા, તેમાના એકનું નામ “ માજી” હતું, અને બીજે સોલંકી કુળમાં જન્મ્યો હતો. તેનું નામ કે જગ્યાએ લખ્યું નથી, આ બે સરદાર કેમ નથી આવ્યા? તેમાં કાંઈ ભેદ હશે જેથી ઉદયસિંહે તેમના ઉપર આક્રમણ કરવા માંડયું. તેથી તેઓ પોતાના રક્ષણ માટે વનવીર પાસે ગયા, વનવીરે સરદારની રક્ષા કરવા માટે સેના તૈયાર કરી અને લડે, પણ તે અભાગી સરદારેની રક્ષા કરી શક્યો નહીં. તેથી માલોજી મર્યો ગયે, અને સોલંકી ઉદયસિંહને તાબે થયે જેથી વનવીરનું બળ ઘટતું ગયું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ ૩૮ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મલિદાન એટલે વનવીર કિલ્લામાંથી નીકળી અને દક્ષિણ દેશમાં જઇ વસ્યા, વખત જતાં તેના વંશજો નાગપુરના ‘ભાસલે' કહેવાયા. , સ, ૧૫૯૭ ( ઈ. સ. ૧૫૪૧ ) માં મેવાડન! સરદારાએ ઉયસિંહુને ચિત્તોડના સિંહાસન પર બેસાડયા, તે વખતે સર્વ પ્રજાને અપૂર્વ આનંદ્ન થયા, આ મહેાસ્તવ પ્રસંગે જે ગીતા ગાવામાં આવ્યાં હતાં તે ગીતા આજે પણ સાંભળવામાં આવે છે. પરંતુ મહા કવી દે કહ્યું છે કે “ સ્ત્રી અથવા ખાળક જે દેશમાં સિ'હાસન ઉપર આવે છે. તે દેશ વિત્તિના પંજામાં સપડાય છે. ” તેવીજ રીતે મેવાડનું પણ મન્યું કારણ ઉદયસિંહ હજી બાળક હતા, પણ રાત દિવસ વિલાસને પ્રમાદને વશ રહેતા હતા, જેથી અભાગિની મેવાડભૂમિમાં સર્વત્ર અમંગળ થવા લાગ્યું. દરેક રાજપુતમાં સાહસ અને પ્રતાપ મુખ્ય ચુણા હાવા જ જોઈએ, તેમાંના એક અંશ પણ ઉદયસિંહમાં ન હતા. આ સમયમાં અકમરનું નામ સમસ્ત ભારતવર્ષમાં સુપ્રસિદ્ધ હતુ, તેનાથી ભારતવર્ષ કંપાયમાન થઈ ગયા હતા, કારણ કે અકબરે ધુમકેતુની પેઠે આગળ વધીને મેવાડને કંઠાર જ જીરથી ખાધી લીધું અને પેાતાના અધિકારમાં લઈ લીધુ હતું. જેથી હિંદુઓને અંગમાં અગણિત ઘા થયા હતા. તે ઘા રૂઝાયા નથી, પરંતુ હૃદય સ્થાન સુધી ઉંડા ઉતરી ગયા હતા. શું આ રૂધિરમય ઘાને રૂઝાવી નાખી આરાગ્ય પ્રાપ્ત કરી ભવિષ્યમાં કોઇ વખત ભારત સતાના આનથી વિહાર કરશે ? ભારત સંતાનેાના ભાવી ભાગ્યમાં શું લખ્યું છે તે શી રીતે કહી શકાય? જે દિવસ નાજના યુદ્ધમાં ભારતના રાજમુગટ હુમાયુના મસ્તક પરથી પતિત થયે તે દિવસથી હુમાયુ પર ભયંકર વિપત્તિઓના આરંભ થયા. શત્રુઓ તેની પાછળ પડી તેને વારંવાર સતાવવા લાગ્યા તેથી હુમાયુ નાશ ભાગ કરવા લાગ્યા, પણ શત્રુએ તેની પુષ્ઠ પડી તેને સતાવતા હતા, તેથી હુમાયુ આગ્રા ઘેાડી લાહાર ગયા. ત્યાં પણ તેને વિશ્રામ મન્યેા નહીં. તેથી તે કેટલાક વિશ્વાસુ નાકરાને તથા પોતાના પરિવારને લઈ સિંધના રાજયમાં ગયા, રસ્તામાં તેના પર અત્યંત કષ્ટ પડતું છતાં પણ તે નિરૂત્સાહ થયા નહીં. પણ ઇશ્વરપર શ્રદ્ધા રાખી તેને વિચાર કર્યા કે ‘ મુલતાનથી સમુદ્રતટ પર્યંત, સીંધુ નદીના કિનારા પર આવેલા સર્વ કિલ્લાએ હસ્ત ગત કરવા’ પણ શનિગ્રહના કીનારે સર્વ ઉસ્તાહ ભસ્મ થઈ ગયા. અને તેના ઉપર એક વધારે વિપત્તિ આવી પડી, તેના કેટલાંક સૈનીકાએ તેના ઉપર વિદ્રોહ કર્યાં, ત્યારે હુમાયુ ખુમ મુઝાઈ ગયા હતા. તેથી તેને નિરૂપાયે ઇશ્વર ઉપર આધાર રાખી ત્યાંથી આગળ ચાલવું પડયું. એક સમયે જે સમસ્ત ભારત વર્ષના અધિશ્વર હતા, એક સમયે અગણિત નરનારીઓનું ભાગ્ય સુત્ર જૈના હસ્તમાં હતું તેજ માણસ આજે પેાતાના જીવનનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ ૩૯ વનવીરને રાજ્યાભિષેક રક્ષણ કરવાને માટે અનાથની પેઠે ઘરે ઘરે અથડાવા લાગ્યો. ધન્ય છેવિધાતા તારાં કુટ વિધાન ને ધન્ય છે ? તારા કુટીલ લેખ અનુસાર આયે સમસ્ત હિંદુસ્તાનને પાદશાહ ઘરે ઘરે ફરે છે. છેવટે હુમાયુએ જેસલમેર અને જોધપુરના મહારાજાઓને પિતાને આશ્રય આપવાની પ્રાર્થના કરી પણ શેકની વાત એ છે કે બેમાંથી કેઈએ પણ તેની પ્રાર્થના સાંભળી નહીં પરંતુ જોધપુરના કુર રાજા માલદેવે હુમાયુને કેદ કરવા વિચાર કર્યો હતે, આ વાત કયાં સુધી સત્ય છે તે અમે કહી શકતા નથી, પરંતુ હુમાયુએ જેસલમેર તથા જોધપુરના મહારાજાઓની કપટજાળ ભેદી, ભયંકર મારવાડની ભૂમીમાં પ્રવેશ કર્યો અહી તેને વધારે દુખ પડવા લાગ્યું. તેની પત્ની પણ પીડીત થવા લાગી, પોતાને દુઃખ સહન કરવું પડત તે તે સહન કરત, પણ તેના પ્રાણથી અધિક તેની બેગમને દુઃખ પડવાથી તે તેનાથી સહન ન થઈ શકયું. જેણે પૂર્વે કદી સૂર્ય ભગવાનનું કિરણ પણ જોયું હતું જેની આગળ સદા પાણી માગવાથી દુધ આવી પડતું હતું તેજ બેગમને દૂર ભાગ્યવશાત્ આજે રેતી પર ઉઘાડે પગે ચાલવું પડતું હતું તેને જ આજે ભયંકર કષ્ટ સહન કરવું પડતું હતું. બેગમની તથા હુમાયુની આ દશા જોઈ કેણ અશ્રુબિંદુ નહિં પાડે! જે આવખતે હુમાયુએ ધર્યનો નાશ કર્યો હોત તે તેના પરિવારને મેવાડમાં જ નાશ થઈ ગયે હોત. પરંતુ તેનામાં વિરતા અને ધિરતા આદિ ગુણે હયાત હતા તેથી તે તે માટે સંકટમાંથી મુક્ત થયા હતા. હુમાયુના ગુણે જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે આપણને તેની વિપત્તિ જોઈ અધિક દુઃખ થાય છે. તવારિખ ફરિસ્તામાં” આ શોચનીય દુર્દશાનું જળહળતું ચિત્ર આલેખવામાં આવ્યુ છે. કે હુમાયુ અધી રાતે અશ્વ ઉપર બેસીને અમરકોટ તરફ નાઠ, . આ અમરકોટ ઠાટા (ઠઠ્ઠા) નગરીથી સે કેસ દુર છે ઘણે દુર સુધી પ્રવાસ કરવાથી અત્યંત દુઃખીત થઈને પાદશાહને અશ્વ તે માર્ગમાં જ મરણ પામે ત્યારે હુમાયુએ “તડબેમ” નામના એક સભાસદની પાસે તે અશ્વ માગે, પરંતુ ઉક્ત અમીરે પાદશ હની આજ્ઞાને અનાદર કર્યો, અને તેના કઠોર હદયમાં જરાપણ દયા ઉત્પન્ન થઈ નહીં. આ શત્રુઓ હુમાયુની નજીક આવી પહોંચ્યા, હવે પિતાની રક્ષાને બીજો કોઈ ઉપાય ન જડવાથી પાદશાહુ ઉંટ ઉપર સ્વારી કરી નાઠે, એવામાં “નાદિમકેકા” નામના એક માણસે પોતાની વૃદ્ધ માતાને અશ્વપરથી નિચે ઉતારી તે અશ્વ હમાયુને આપે અને તેની માતાને ઉંટ પર બેસાડી ચાલવા લાગ્યો. માર્ગ અત્યંત ભયંકર અને રેતાળ હતો. પાણીનું નામ નહોતું તૃષાથી સિપાઈઓને દારૂણ દુખ થવા લાગ્યું. કેટલાક સિપાઈઓ બેહેસ થઈ ગયા, અને કેટલાક મરણ પામ્યા, ચારે તરફ હાહાકાર થઈ રહ્યો. અને રૂદન સંભળાવવા લાગ્યા, એટલામાં દુખમાં વૃદ્ધિ કરનારા સમાચાર મલ્યા કે શત્રુઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમલ જવાહિર યાને આત્મબલિદાન એકદમ પાસે આવી પહોંચ્યા છે. આથી હુમાયુ તરત જરાપણ ગભરાયા વગર પિકારી ઉઠયો. “જેનામાં લડવાની શક્તિ હોય તે અહીંઆ રહે, અને બીજાઓ સર્વ સામાન તથા તેને લઈ આગળ ચાલે;” પરંતુ શત્રુઓના આગમનાં ચિહ્ન જણાયાં નહીં તેથી પાદશાહ સર્વ માણસને લઈ આગળ ચાલે, બીજે દિવસે હુમાયુ પિતાની સેના સહીત અમરકોટ તરફ ચાલવા લાગ્યો, પરંતુ માર્ગમાં બે દિવસ સુધી જળ નહીં મળવાથી તેમને પહેલાં કરતાં બમણું દુઃખ પડયું. ત્રીજે દિવસે એક કુ જેવામાં આવ્યું, પણ તે દુર્ભાગ્યે એટલે બધે ઊંડો હતો, કે પાણી ભરતાં બહુ વાર લાગતી હતી, અને ફક્ત અત્યારે એક જ ડેલ હતી, દરેકને સુચના કરી કે નંબરવાર પાણી પાવામાં આવશે પણ તે સુચના કેઈએ સાંભળી નહીં, કારણ કે બધા માણસ તરસથી મરી જતાં હતાં, સર્વ પ્રથમ જળ પીવાને ઈચ્છા રાખતા હતા, જ્યાં અનિષ્ટ થવાનું હોય ત્યાં કાણુ મિસ્યા કરી શકનાર છે ? તેવામાં ડેલનું દેરડુ તુટી ગયું અને કેટલાક માણસો તેની સાથે કુવામાં પડીને મરણ પામ્યા અને કેટલાક માણસો પિતાની જીભ બહાર કાઢી જમીન પર આળોટવા લાગ્યા, અને કેટલાક માણસો ગાંડા થઈ જઈને કુવામાં પડી મરણ પામ્યા, આ હદય વિદારક દ્રષ્ય જોઈ હુમાયુને કેટલું કષ્ટ થયું હશે ? અરે! ભલભલા યમરાજને પણ આશ્ચર્ય થાય તેવું આ દ્રવ્ય હતું. અને બીજે દિવસે તેમને એક બીજે કુવે છે, અનેક દિવસથી ઉંટ પ્રવાસ કરતાં હતાં, અને તેમણે ઘણા દિવસથી પાણીનું એક બિન્દુ પણ મલ્યું નહોતું. તેથી આ વખતે નિકટ કુવો જોઈને તેઓ સર્વ તેમાં કુદી પડયાં અને ખુબ ધરાઈને પાણી પીધું, પણ થોડીવારમાં અકસ્માત તેમના પેટમાં ભયંકર પીડા થવા લાગી અને જોત જોતામાં તે ત્યાંના ત્યાંજ કેટલાય માણસો મરણ પામ્યાં આ શોચનીય વિપત્તિમાંથી થોડા રહેલા વિશ્વાસુ સેવકને પિતાની સાથે લઈને હુમાસુ અમરકોટ નગર તરફ ગયે. મોગલવીર હુમાયુની અત્યંત કષ્ટમય સ્થિતિ જોઈને અમરકેટના સોદારાજને પરમ દુઃખ થયું અને તેને આદરપૂર્વક આશ્રય આપે, ને સર્વ દુઃખ દૂર કરવા યત્ન કરવા લાગ્યો. અહિંયા હિજરીસન ૯૪૯ રજ્જબ માસના રવિવારને દિવસે હમીદાબેગમને પેટે રાજકુમાર અકબરને જન્મ થયે પુત્રનું મુખકમળ જેઈને હુમાયુનું સર્વ દુઃખ દૂર થઈ ગયું અને તેણે પરમકૃપાળુ પરમેશ્વરને પાઠ માન્ય અને અમરકેટના રાજાના શરણમાં પિતના પરિવારને મુકીને તેની જ સેના લઈને ઈરાન તરફ ચાલ્યો ગયે. એમ કહેવાય છે કે હુમાયુને જ્યોતિષ શાસ્ત્રનો સારો અભ્યાસ હ, પણ કમનસીબની વાત એ છે કે તેણે તે શાસ્ત્રના જ્ઞાનનો ઉપયોગ પિતાના કોઈપણ કામમાં કર્યો નહીં, અને ઈરાન તરફ જવું પડત નહીં; તવારીખ શિરસ્ત” માં આ પ્રમાણે લખેલું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ વનવીરને રાજ્યાભિષેક જે સમયે હુમાયુ કાશ્મીરની નિકટ આવ્યા તે સમયે સીકંદર દિલ્હીનાં સિંહાસન પર બેસીને પિતાના ભાઈઓની સાથે ઝઘડે કર્યા કરતે હતો તેથી હુમાયુએ ધાર્યું કે આપણું કાર્ય કરવાની આ ઉત્તમ તક છે. સીકંદર ગૃહકલહથી નિર્મળ થયેલો જોઈને તરતજ હુમાયુ સિંધુ નદી ઉતરીને તેની સામે આવી બાથ ભીડી, આ રણસંગ્રામના પ્રચંડ ઘોષથી હતભાગી પઠાણ પાદશાહનાં જ્ઞાનને ઉઘડી ગયાં, સરહદ નામક સ્થાન આગળ તેમની સાથે દારૂણ યુદ્ધ થયું. આ યુદ્ધમાં હુમાયુએ તેના પુત્ર અકબરને સેનાપતિ બનાવ્યો હતો તેની ઉંમર અત્રે ફક્ત બાર વર્ષની હતી. અકબરને વિજય થયે, દિલ્હીનું સિંહાસન હાથ લીધા પછી થોડા દિવસો પછી હુમાયુ પિતાના પુસ્તકાલયના ઉંચા સોપાન પરથી પડી જવાથી પરલોકવાસી થયે. પોતાના પિતાના મૃત્યુ પછી થોડે દિવસે અકબર તેર વરસની ઉંમરે સિંહાસન પર બેઠે, ત્યાર પછી થોડા દિવસે તેના શત્રુઓએ અકબરના હાથમાંથી દિહી અને આગ્રા ખુંચવી લીધા, તથા અકબરને બહાર હાંકી કાઢયે, જેથી અકબરે પંજાબના એક સ્થાનમાં જઈ આશ્રય લીધે; પણ બહેરામખાએ તેના છેલ્લા શત્રુઓના હાથમાંથી તેના રાજ્યનો ઉદ્ધાર કર્યો. આ બહેરામખાંને ભારતીયસલી (૨૯) કહેવામાં આવે છે. તેના પરાક્રમથી અકબરનું રાજ્ય પર્વત સમાન દૃઢ થયું અને અઢાર વર્ષની ઉંમરમાં તે અકબરે ચંદેરી, કાલિંજર, બુદેલખંડ, અને માળવા વિગેરે દેશે હાથ કર્યા. આ વિશાળ ભારત સામ્રાજ્ય પર અધિકાર સ્થાપિત કર્યા પછી થોડા જ વખતમાં શહેનશાહ અકબરે ચિત્તોડ પર આક્રમણ કર્યું હતું. ઉદયસિંહ કાયર હતો, તે રાજા થાય તેથી શું થયું, જે રાજામાં નૃપેચિત ગુણ ન હોય તે રાજા શા કામને ? ઉદયસિંહમાં ઉપલા ગુણેને બદલે અનર્થકારક દુર્થ ભરેલાં હતાં અને તેના વિચારનું તંત્ર એક વેશ્યાદ્વારા ચાલતું હતું. તે વેશ્યાજ ઉદયસિંહની સલાહકાર, જીવન સહચરી, વિદ્યા, બુદ્ધિ અને બોધદાયિની સ્વામિની હતી, રાણે તેને એ દાસ બની ગયો હતો કે તેનાં ભાગ્યસુત્રને તે પિશાચિની પોતાના હાથમાં લઈ રહી હતી. મહારાણુ ઉઢયસિંહ-બિહૂત કુલકેશરી વિરવર બાપારાવલના વંશજ મેવાડના સ્વામિ રાષ્ટ્ર સંગ્રામસિંહના પુત્ર હતભાગી ઉદયસિંહ, પપિની વેશ્યાની આજ્ઞા (૨૯) મોગલ સમ્રાટ અકબર અને ફાનસને ચતુર્થ હેત્રી, તથા બહેરામખાં અને ક્ર ન્સને મંત્રીસલી, આ ચારે પુરુષ એકજ વખતે વિદ્યમાન હતા આ એક અદ્દભૂત ઘટના છે. બહેરામખાંએ આત્માને ભોગ આપીને મેગલ રાજ્યને બચાવ્યું હતું અને અંતે તે પોતેજ વિદ્રોહી બન્યો હતો જેથી તેને દેશનીકાલ કર્યો હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન અનુસાર ચાલતા હતા, મૂર્ખ ઉદયસિંહ તેના પર જ શ્રદ્ધા રાખીને વિલાસિતાના પાપ પંકમાં ડુબી ગયે હતે. રાણાને આ પ્રકારે પ્રમાદીને વિલાસો થએલ. જોઈને ચતુર અકબરે આક્રમણ કર્યું હતું. અને મહાયુદ્ધ થયું હતું. તેમાં અકબરનો વિજય થયો. અને ઉદયસિંહને તેના અનાચારનું યોગ્ય પ્રાયશ્ચિત મયું. અકબરમાં એક મહાન ગુણ એ હતું કે મનુષ્યની ગુપ્તમાં ગુપ્ત વાત પણ તેને પહોંચી જતી હતી, તથા જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે તે સર્વને સંતુષ્ઠ કરી શકતા હતા. આ ગુણેથી અકબરે હિંદુ જાતિના હૃદયમાં તેના પ્રત્યે પ્રીતિ અને ભક્તિ પેદા કરી હતી. અભિમાન ઉત્પાદક અને ગૌરવશાળી ઉપાધી પ્રાપ્ત કર્યા પહેલાં તેણે પિતાના હાથથી અસંખ્ય ભારત સંતાનોનાં હદય કુર રીતે ચીરી નાંખ્યા હતા, અને સનાતન ધર્મનાં અનેક મંદિરને ચુર્ણ કરી નાંખી તે સ્થળે મજીદ બંધાવી હતી. અકબરના હસ્તપ્રહારથી વરવશો અને આર્ય સંતાનનાં મુખ પર કલંકની કાળી શાહી લાગી ગઈ હતી. પરંતુ આ કલંકે તેના કપાળ પર સદાને માટે વાસ કર્યો નહોતો. યૌવનના અભિમાનમાં અકબરે પોતાની કઠેર, દુકાંક્ષા, તૃપ્ત કરવાને માટે હિંદુઓના હૃદયમાં જે ભીષણપ્રહાર કર્યા હતા. તે ઘા તેણે પોતાની વૃદ્ધાવસ્થામાં રૂઝાવી નાખ્યા હતા અને ભારત વાસીઓના આશિવાદ મેળવ્યા હતા. આ પ્રમાણે જ્યારે દેશકાળની પડતીની નોબત વાગવાને ટાઈમ આવે છે ત્યારે રાજા પણ કાયર, ભીરૂ અને ડરપોક બને છે. જ્યારે ગિહૂત કુલકેશરી વિરવર બાપ્પા રાવલના વંશજ મેવાડના સ્વામિ રાણા સમરસિંહ રાજ્યનિતી વિશારદ રાજાએ જે નિતી અનુસાર રાજ્યકારભાર ચલાવી નામના મેળવી હતી અને પોતે પ્રજાપ્રિય રાજ્ય ચલાવ્યું હતું, તેજ રાજ્ય આજે ઉદયસિંહના હાથમાં આવ્યું હતું. બાપા રાવલના વંશજ મેવાડના સ્વામિ રાણું સમરસિંહ અત્યંત ચતુર અને કાર્યકુશળ હતા અને રાજ્યકાર્યને મહત્વનું કામ ગણું સાવધાન રહેતા હતા ઉદયસિંહ આ કાર્યને અતિ સરળ અને સુગમ સમજતો હતે. તેથી મેવાડ પર દુઃખના ડુગરા તુટી પડયા, સીદીયા કુળની અધિષ્ઠાત્રી દેવીએ પ્રતિજ્ઞા કરી હતી કે “ જ્યાં સુધી બાપા રાવલના વંશ જે મારી આજ્ઞાનું પાલન કરશે ત્યાં સુધી ચિત્તોડને ત્યાગ કરીને જઈશ નહીં” બાપા રાવલના વંશજોએ આટલા દિવસ સુધી દેવીને સંતુષ્ટ કરવા માટે પોતાના હૃદયનું રૂધીર અર્પણ કર્યું હતું, તેથી મહાદેવીએ સંપુર્ણ રીતે ચિત્તોડની ભૂમિનું રક્ષણ કર્યું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ વનવીરને રાજ્યાભિષેક ૪૩ આ પ્રમાણે અનેક સ્ત્રી પુરૂએ પિતાના આત્માની આહુતી ચિત્તોડ માટે આપી, પિતાના નામ અમર કરી ગયા છે. અને આજે સુવર્ણાક્ષરે અંકિત કરી ગયા છે. તે વસ્તુને વિચાર કરતાં ક્યા પુરૂષને પિતાની જન્મભૂમી માટે માન ન ઉપજે ! આ પ્રમાણે સીદીયા વંશની કુળદેવીએ અનેક વખત મુસલમાનના આક્રમણથી છેવટની ઘડીએ પણ પોતાની માતૃભૂમીને બચાવી છે. અને ક્ષત્રિઓનું બિરૂદ સાચવ્યું છે. પરંતુ આ ત્રીજી વખતના ચિત્તોડ પર આવેલા ઘર સંકટ સમયે બાપા રાવલનો કયે વંશજ પ્રાણુતને દાવ ખેલી ચિત્તોડની દેવીને પ્રસન્ન કરશે ? “ ભગવતિ ચામુંડ” આ પ્રસંગે કયા વિરનું રૂધીર પી ચિત્તનું રક્ષણ કરશે, આવા કટોકટીના વખતે ભયંકર સંગ્રામમાં કઈ પણ સસો વર આવ્યો નહીં. હવે શું થશે ? કાંઈ પણ ઉપાય રહ્યો નહીં, ચિત્તોડનું શોચનીય અને ભીષણ અધ:પતન થવાનું હોય, ચિત્તોડના સ્વાધીનતાને સૂર્ય સદાને માટે અસ્ત થવાનું હોય, ત્યાં મેહમાયી મહામાયા અંતર્યાન થઈ ગઈ, જે ગુઢભાગ્ય સૂત્રે ગિત કુળને આટલા દીર્ઘકાળ પર્યત બાંધી રાખ્યું હતું. તે સૂવ પણ સદાને માટે ત્રુટી ગયું, જે મહાદેવીએ વિપત્તીના સમયમાં સમર્સિડની ઉંભય આંખો ખેલીને ગંભીર સ્વરે કહ્યું હતું કે “હિંદ ગૌરવ લુપ્ત થવાની અણી પર છે, જેણે ચિંતાના વમળમાં પડેલા લક્ષમણસિંહના સન્મુખ પ્રગટ થઈને બાર રાજકુમારને “બલિ” માગ્યું હતું, તે ચિત્તોડની મૂર્તિમંત સ્વાધિનતા લક્ષમીદેવી ચતુર્ભુજા હતભાગી ઉદયસિંહની કાયરતા જોઈને સદાને માટે ચિત્તોડને પરિત્યાગ કરી ગઈ! તેની સાથે રાજપુત જાતીની એક મહાન શ્રદ્ધા નાશ પામી ! જે શ્રદ્ધાબળથી તે લેકે ચિત્તોડપુરીને પવિત્ર સનાતન ધર્મને અને સ્વાધિનતાને દુય દુ માનતા હતા, તે મહાન શ્રદ્ધા હવે તેમના હૃદયમાંથી લુપ્ત થઈ ગઈ. હવે તેમાં તેને માત્ર એક મિથ્યા કપના ગણવા લાગ્યા. આ પ્રકારનો પવિત્ર વિશ્વાસ એ રાજપૂતની અપૂર્વ દેશભક્તિ, જીવન શક્તિ અને દેશરક્ષાની મહાશક્તિ છે. આ મહામંત્રથી દીક્ષીત થઈને અનેક દેશના રાજાઓએ સ્વદેશની રક્ષાને માટે રણક્ષેત્રમાં પ્રાણુના ત્યાગ કર્યા હતા. ઈતિહાસમાં અનેકવાર રાજપુતોના અસીમ ગુણોની પ્રશંસા કરવામાં આવી છે. અમે માનીએ છીએ કે આ વિશ્વાસ જ સદા તેમના વિજ્યની કુંચી હતી. અકબરે ચિત્તોડ પર બેવાર આક્રમણ કર્યું હતું, પહેલી વખતના આક્રમણમાં અકબરને પરાજીત થઈ નાશી જવું પડ્યું હતું. અને તેને લડાઈને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ ૪૪ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન તમામ સરંજામ સીદીયાઓએ કબજે કર્યો હતો. બીજે ભયંકર સંગ્રામ સં ૧૯૨૪ ચૈત્ર સુદ ૧૧ ને રવિવારના દિવસે શરૂ થયે તે વખતે અકબરે પિતાની વિજ્ય. શાળી સેનાને લઈ ચિત્તોડ ઉપર હુમલો કર્યો, આ વખતે કાયર ઉદયસિંહે કઈ પણ જાતનું શુરાતન ન બતાવતાં છેક જ નિર્માલ્યપણું બતાવ્યું હતું. છતાં પણ સરદારે અને સામંતની ઉશ્કેરણી ભરેલા વાતાવરણથી ઉદયસીંહ સૈન્યમાં દાખલ થયા. પણ જ્યાં રાજા જ નમાલો હોય ત્યાં સિન્યમાં ઉત્સાહ કયાંથી જ આવે. જ્યારે રાજા ઉદયસિંહમાં કેઈપણ જાતને શુરવીરતાને શોભે તેવે ઉત્સાહ જોયે નહીં ત્યારે લાચારીથી રાજપુત સિન્ય ભાગવા માંડ્યું, અને ઉત્સાહ વગરનું થઈ ગયું. એટલે ઉદયસિંહ અકબરના હાથે કેદ પકડા, વીરજનાની મેવાડની ભૂમી પર આ એક મોટામાં મોટું કલંક આવ્યું. આવી ઘટના આજ પર્યત મેવાડમાં બની નહોતી. કાયર રાજા હોય તે, કરે પ્રજા પાયમાલ, જેર મળે નહિં જીગરમાં, પ્રજા બને બેહાલ નિજ કુળતણ મર્યાદને, બુડાવી દે આમ, એક ઉદયસિંહ કારણે, મેવાડ બન્યું ગુલામ. રાણા ઉદયસિંહ કેદ પકડાયે, છતાં કેઈ સરદારને અથવા સામંતને તેના માટે માન નહોતું. તેથી તેને છોડાવવાને કેઈએ કાંઈ પણ પ્રયત્ન કર્યો નહોતો. આજે ચિત્તોડપુરીની પ્રાર્થના નિસ્તેજ અને નિષપ્રાણ થઈ ગઈ હોય એમ લાગતી હતી, મેવાડભૂમીએ આજે પિતાનું તેજ સદાને માટે ગુમાવી દીધું હતું. પરત આવી સ્થિતિંમાં જોતાં રાણું ઉદયસિંહની ઉપપત્નિના હૃદયમાં અભિમાન અને ક્રોધનો દાવાનળ પ્રગટી ઉઠો, અને કહેવા લાગી કે-“શું ચિત્તોડવાસી પિતાના બંધીવાન રાજાને મુક્ત નહી કરાવી શકે? શું બધા નિર્માલ્ય અને કાયર બની ગયા ? મેવાડની ભૂમીનું તેજ આજે લુપ્ત બની ગયું ? જ્યારે કઈ પણ વીર પિતાના રાજાને છોડાવવા, પિતાની બહાદુરી બતાવવા તૈયાર ન હોય, તે હું આજે મારા સ્વબળ ઉપર શ્રદ્ધા રાખી રાણાશ્રીને મુક્ત કરાવી લાવીશ.” આ પ્રમાણે પિતે અબળા છતાં પ્રબળા બની રણચંડીનું રૂ૫ ગ્રહણ કરી, હાથમાં ભાલે, તરવાર, ઢાલ અને બખતર પહેરી, ઘેડા ઉપર સ્વાર થઈને મુસલમાનના સૈન્ય પર તુટી પડી. એટલે રજપુતેએ પણ શુરાતન બતાવ્યું અને અબળાએ અપૂર્વ સાહસ, હિંમત અને શુરાતન બતાવી હજાર મુસલમાનોને જમીનદેસ્ત કરી, અકબર સમ્રાટના સૈન્યમાં હાહાકાર વર્તાવી દીધે, અને રાણા ઉદયસિંહને પિતે કેદમાંથી મુક્ત કરાવી લાવી. ધન્ય છે એ વિરાંગના ને? ધન્ય છે તેની નિડરતા ને ? મેગલ બાદશાહ આ વિરતા જોઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ વનવીરને રાજ્યાભિષેક ૪૫ સ્તબ્ધ બની ગયે. અને પિતાને થએલે વિજય પલકમાં ફરી જતાં પોતે ઘણાજ હતાશ બની ગયો. ઈતિહાસમાં ઉદયસિંહની ઉપપત્નિનું નામ સુવર્ણ અક્ષરે શેભો રહ્યું છે, અને રહેશે. જ્યારે ઉદયસિંહ અકબરના કારાગ્રહમાંથી છુટયે, અને તેને ચિત્તોડમાં આવી પોતાની ઉપ પત્નિની અત્યંત પ્રશંસા કરી અને તેની વીરતાને સહસ્ત્રવાર ધન્યવાદ આપે. અને ભરસભામાં કહેવા લાગ્યું કે “વીરનારીની બહાદુરીથી મારી મુક્તિ થઈ છે.” રાણાના મુખે આજે ઉક્ત સ્ત્રીની બહાદુરીની પ્રશંસા સાંભળી ચિત્તોડના સરદારને અત્યંત ધૃણા ઉત્પન્ન થઈ અને તેમનું અભિમાન ઉશ્કેરાઈ આવ્યું. તેથી બધા સરદારોએ એ વિચાર કર્યો કે આ વેશ્યાને કઈ પણ ઉપાયે મારી નાંખવી. આવો વિચાર કરી તે બહાદુર સ્ત્રીનો નાશ કરવાની જના કરવા લાગ્યા. અગણિત સરદારો આગળ એક સ્ત્રીનું શું ગજું? આખરે એ વીર રમણને વધ થઈ ગયો, અને તે બીચારી આ દુનિયાનો ત્યાગ કરી પર દુનિયામાં ચાલી ગઈ અકબર પર વિજય કરવાને લીધે સરદારો અને સામંતને આનંદ છે જોઈએ, તેના બદલે એક શેક ઉત્પન્ન થયે, અને માંહોમાંહે કલેશથી રાજ્યમાં ભયંકર અશાન્તિ ઉત્પન્ન થઈ. મેવાડની આવી અશાન્તિ સાંભળી અકબરે પિતાનું વૈર લેવાને સંપૂર્ણ રીતે તૈયારી કરી મહા પ્રચંડ સન્ય સાથે ફરી ચિત્તોડ પર ચડી આવ્યા. આ સમયે અકબરની ઉંમર પચીસ વર્ષની હતી. તેના શરીરમાં વિપુલ બળ હતું અને અતિ ઉસ્તાહી હતું, તેના અખંડ પ્રભાવથી સમસ્ત ભારત વર્ષ તેને શરણે થયું હતું. દુર્ઘટ દુર્ગાને તેને પોતાના બાહુબળ, અને પ્રતાપથી છન્નભિન્ન કરી નાંખ્યા હતા. અનેક રાજપુત રાજાઓ તેની આજ્ઞા પાળવાને હાથ જેડી સન્મુખ રહેતા હતા, તે પછી મેવાડનું મસ્તક શી રીતે ઉન્નત રહી શકે? મેવાડને ગર્વ શી રોતે અચળ રહી શકે? મેવાડના રાજપુત શા માટે તેને વશ ન થાય ? મોગલનું પ્રચંડ વેગમય સૈન્ય મેવાડમાં પ્રવેશી ચુકયું હતું અને ચિત્તોડની પાસેનાં “પાંડોલી” ૩૦ નામના ૩૦, પાંડલી નામના બે ગામો છે, તેમાંનું ઉપલું ગામ ચિત્તોડના સુપ્રસિદ્ધ માનસરોવરના કિનારા પર વસેલું છે. આ માન સરોવરના કિનારા પર બાંધવામાં આવેલા કેટલાક પ્રાચીન સ્તંભેમાંથી તેમાં જે એક શિલાલેખ ઉપલબ્ધ થાય તેની સહાયતાથી જ તેમને ગિત કુળતા વંશજની ઉત્પત્તિ થઈ. જે દિપમાળ અદ્યાપી સર્વાગ દશામાં વિદ્યમાન છે તેને સર્વચા ચૂના અને પત્થરથી બનાવવામાં આવી છે. ઉંચાઈ (૩૦) ત્રીસ ટ અને તેનો શિરેભાગ (૪) ચાર ફૂટ છે. સૂક્ષ્મ દ્રષ્ટિએ જોતાં સર્વ જાતિના દેવાલયોનાં ચિન્હા તેમ જણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ ૪૬ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન ગામથી અસ્સી જતાં જે પાંચ કેસના રાજમાઈ આવે છે. તેના અગ્ર ભાગમાં જ મોગલ સમ્રાટ અકમરની મહાપ્રચંડ છાવણી પડી હતી. આ સ્થળે ‘ સંગે મરમરના’ એક ‘સુઢાકાર સ્તંભ ' બીરાજમાન છે, આ સ્તંભને “ અકમર કા દિવા છે . “ અકમરના ક્રિષક કહેવામાં આવે છે. ' આજ પર્યંત પ્રવાસીઓ મેવાડના અધ:પતનના તે ભયંકરને દુરથી જોઈ ને જ ચિત્તોડની ગત્ દુર્દશાના વિચાર કરતાં અશ્રુધારા છેાડતા ચાલ્યા જાય છે. ભટ્ટ લેકેના પ્રથામાં એવા ઉલ્લેખ છે, કે ચિત્તોડ રક્ષણુહીણું બન્યુ નહીં. મેવાડનું સત્યાનાશ કરવાના ઉદ્દેશથી ભયંકર પૂર્વી ધારણ કરી, જેવા કમર ચિત્તોડ પર આવ્યે કે તરત જ કાયર અને બીકણ સિંહ પાટનગર છેડી ચાલતા થયા, રાણાના પલાયનથી. ચિત્તોડનેા કાયર પુરૂષ રાણા ત્યાગ કરી નાસી ગયા પર ંતુ ચિત્તોડ નામની એ મલીહારી છે કે કાણુ જાણે કયાંથી સાહિસક અને અગશ્ચિત વીરા નગ્ન તલવાર પેાતાના હાથમાં લઈ ચિત્તોડની રક્ષા કરવાને માટે મુસલમાનાની સાથે ઝુઝવાને આવી પહેાંચ્યા. જાણે, કાઇ ભુત દેવતાની સંજીવની મંત્રના પ્રભાવથી ચિત્તોડની સમરભૂમીમાં પડેલા પીરગણેાની ભસ્મમાંથી અગણિત વીરેની સૃષ્ટિ ઉત્પન્ન થઇ, રાજ્યસ્થાનના ભિન્ન ભિન્ન રાજ્યેામાંથો સરદારે અને સામતે પાત પાતાની સેના લઈ ચિત્તોડની રક્ષા માટે આવી પહેાંચ્યા વનવીર સહીદાસ, અનેક તેજસ્વી અને સાહસીક ચદાતાને પેાતાની સાથે લઇ ચિત્તોડના પ્રધાન તેરશુદ્ધ ર, ‘સૂર્ય દ્વાર’ પર આવીને ઉભા, મદારીયા પતિ રાત્રત દુદ, સંગાવતાની સેના સાથે લઈ રણુ સંગ્રામમાં આવી પહાંચ્યા, બેલા અને કટારીયાના વીરનીએ આ વાતે સમ્રાટના સૈન્યના સામના કર્યા, આમ મહુાભયંકર યુદ્ધ ચાલો વહ્યું હતું. ત્યાંતા એક અચાનક ગાળી સેનાપતિ જયમલ્લના હૃદયમાં વાગી, વાગતાંની સાથે જયમલ્ટ અશ્વપરથી નિચે તૂટી પડયા, અને શત્રુઓને નાશ કરવાની પેાતાને પ્રમળ ઈચ્છા અધુરી રહી જવાથી તેનું હૃદય ઉન્મત ખની ગયું. શત્રુઓએ દુરથી ફાઈ નીચની સહાયતાથી તેમને માર્યા, આ વિચાર આવતાં કેને ગ્લાનિ ઉત્પન્ન ન થાય ? છેવટે ચિત્તોડને બચાવવાને કાઇ દિશા રહી નહીં ત્યારે આખરે વીર જયમલ્લે પેાતાનું જીવન ચિત્તોને માટે સમપણ કરવાની તૈયારી કરી અને તેની સાથે જેટલા શૂરવોરા હતા તે સર્વેને પણ પ્રતિજ્ઞાએ લેવડાવી. શીઘ્ર બ્રુહારવૃતનું અનુષ્ટાણુ કરવામાં આવ્યું, આઠ હજાર રાજપુતાએ એક સાથે બીડું ઉઠાવી અંતઃસમયમાં પતત્રો ધારણ કરી એક બીજાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ વનવીરને રાજ્યાભિષેક વિદાય લઈ સાહસ અને ઉત્સાહની સાથે મેગલ સેનાપર તુટી પડ્યા. દુનુ દ્વાર ખોલી નાખવામાં આવ્યું, પ્રાણુને મોહ છોડી ઉન્મત્ત રાજપુત પ્રચંડ સમુદ્રતરંગની પેઠે શત્રુએ તરફ ધસી ગયા અને તેમને સંહાર કરવા લાગ્યા. સામાપક્ષના અગણિત સૈનીકે માર્યા ગયા, પરંતુ મોગલ સેના અગાધ હતી, અને રાજપુત સેના ઘણી અલ્પ હતી, આખરે તમામ રાજપુતોએ માતૃભૂમી ખાતર પિતાની યશક્તિ ઉજજવલ કરી પ્રાણ પણ કર્યો. આખરે ચિત્તોડની દુર્દશા થઈ, અગતિ મુગલે આગળ રાજપુતો લાચાર થઈ ગયા, આ દુર્દશામાં કોઈની પણ તાકાત મસ્તક ઉંચુ કરવાની રહી નહીં. આવા સંકટોના સમયમાં રાજપુતોએ પિતાનું પાણી બતાવી ચિત્તોડનું નાક રાખ્યું હતું. પણ જ્યાં ભાવી અનુકુળ ન હોય ત્યાં બીજું શું થાય ? જે ચિત્તોડ કનકનગરી સમાન ગણાતું હતું, તે આજે સ્મશાનવત્ શૂન્ય ભાસવા લાગ્યું, જેવી ભાવીની મરજી, જયાં જુઓ ત્યાં મુડદાંના ઢગેઢગ પડેલા હતા. અને કેવળ ભયંકર દ્વષ્ય એટલું લાગતું હતું કે લેખકમાં લખવાની પણ શક્તિ નથી. લખવામાં શબ્દ શોધ્યા જડે તેમ નથી આવી ભયંકર પરિસ્થિતિને ખ્યાલ વાંચકગણુ પાતેજ કરી લેશે. દેશ દેશના અનેક રાજપુત સરદારોએ ભયંકર લડાઈમાં ૧૭૦૦ સત્તરસે મહાન દ્ધાઓએ પિતાના પ્રાણ સમર્પણ કર્યા હતા કેવળ ગ્વાલીઅરના વાર રાજાઓ ચિત્તોડની ભાવી દુર્દશાના વખતે ઉપયોગી થઈ પડવાને માટે, આ ભયંકર યુદ્ધમાંથી પિતાનો પ્રાણ બચાવી શકયા હતા. નવરાણીએ પાંચ રાજકુમારીઓ, બે બાળકો અને સમસ્ત સરદાર કુળની સ્ત્રીઓએ તે કઠેર કાળમાં જુહાર વૃતનું અનુષ્ઠાન કરીને રણમાં પિતાના પ્રાણનું બલીદાન આપ્યું હતું. આ ભયંકર યુદ્ધમાં ચિત્તોડનું જે સત્યાનાશ થયું છે. તે ભવિષ્યમાં પણ વિસરી-ભુલી શકાશે નહિ. જ્યાં સુધી આ જગતમાં હિન્દુ નામ કાયમ રહેશે ત્યાં સુધી આ ભયાનક યુદ્ધની હકીકત તો દરેકના હૃદયમાં કોતરેલી રહેશે. જે દિવસે ચિત્તોડ ઉપર આફત આવી પડો તેજ દિવસથીજ રાજપુતેની સ્વાધીનતાદેવી ચિત્તોડપુરને ત્યાગ કરીને ચાલી ગઈ, તે પવિત્ર રવિવારના દિવસે સૂર્ય દેવતાએ પિતાના કિરણે નાંખી હંમેશને માટે ચિત્તોડમાં અંધકાર કર્યો જે ચિત્તોડની સુંદરતા અમરાપુરી જેવી ગણાતી હતી, જે ચિત્તોડના પર અનેક કિલાઓ, સરોવર, શિલ્પકળાના મંદિર, વિગેરે અનેક વસ્તુઓ શોભી રહી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મબલિદાન જે ચિત્તોડ પર જૈનોના મર્દિશ અને કિતી સ્થ ંભા વિગેરે ગગન ચુંબિત શેભતા હતા, આજે તે ચિત્તોડ એક શુન્યકાર સ્મશાન ભુમીકા જેવી દુર્દશામાં ફેરવાઈ ગયું. ભાવી શું ન કરી શકે ? અને આ દશા કરનાર કેણુ ? પાષાણુ હૃદયના સમ્રાટ અકબર! પેાતાના ભાવી અકબરાબાદ નગરને ચેાભાવવાને માટે ચિત્તોડના સિંહદ્વારના શેાભનીયદ્વારા ઉપાડી ગયા હતા. ૪૮ અકબરે પોતાના હાથથી જયમલ્લના સંહાર કર્યો હતા. જે બંદુકની સહાયથી આ કાયર પુરૂષને યાગ્ય કાર્ય કર્યું હતું. નામ તેણે “ સંગ્રામ ” રાખ્યુ હતુ. આ બંદુકથી અકખરે ત્રણ હજાર પક્ષીઓના વધ કર્યા હતા. જો કે અકબરે અધી ઉપાયથી જયમલના સંહાર કર્યાં હતા, તેા પણ તે તેમના ગુણાને સારી રીતે જાણતા હતા. જયમલને મારી, અકબર પેાતાને કૃતકૃત સમજ્યા હતા. તે એટલે સુધી કે વીરવર જયમલ અને વીર ખાલક પ્રત્યેની અદ્ભૂત વીરતા અચલ રાખવાને માટે તેણે દિલ્હીમાં પેાતાના કિલ્લાના સિંહદ્વાર ઉપરના એક ઉંચા ચબુતરા ઉપર અને વીરાની પાષાણુ મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી. (ખસે પચાસ વર્ષ પૂર્વ ઇતિહાસવેત્તા અર્નિયર ભારતવર્ષમાં પ્રવાસ કરવા આળ્યે હતા, તેણે આ મને મૂર્તિએ જોઇ હતી, તેણે ભારતવષઁના સંબંધમાં પેાતાના સ્વદેશી મિત્રાને જે પત્ર લખ્યા હતા તેમના ઘણા પત્રા ઇ. સ. ૧૬૮૪ માં લંડન નગરમાં છપાઈને અહાર પડયા હતા, જયમલ અને પત્તેની મૂર્તિના ઉલ્લેખ જે પત્રમાં છે તે ઇ. સ. ૧૬૬૩ ના જુલાઇની ૧ લી તારીખે લખેલેા હતા. અનિયર જણાવે છે કે “ સિંહદ્વારામાં પ્રવેશ કરતાંની સાથે દ્વારની ખતે ખાજુએ ઉભા રહેલા બે હાથીએના સિવાય જેવાલાયક બીજું કાંઈ નથી. આમાંના એક હાથીની ઉપર ચિત્તોડના રાજા જયમલની અને બીજાની ઉપર તેના બધુ પત્તેની મૂર્તિ છે.”) આ ઉભય સાહસિક વીરાએ પેાતાની વીર માતાની સાથે સ`ગ્રામમાં જઇ પ્રચંડ વીરતા પ્રદર્શિત કરી હતી, આ ઉભય એવા વીર અને સાહસીક હતા, કે તેમણે પ્રાણાંત સુધી શત્રુને પેાતાનાં મસ્તક નમાવ્યાં નહેાતાં, તેમના ગૌરવનાં સ્મારક ચિન્હ તરીકે તેમના શત્રુએ તેમની મૂર્તિઓ સ્થાપન કરી છે, (6 આ ઉભય ગજારૂપ મૂર્તિ એનુ દ ન કરવાથી મારા મનમાં એક અપૂર્વ ભાવ ઉદિત થયા. ભયભક્તિ અને આનંદ મિશ્રીત એક ઉચ્ચ અને અલૌકિકભાવ ઉદિત થયા, વળી અનિયર રાજપુતાના ઇતિહાસ સારી રીતે જાણતા નહતા, નહિ તે તે જયમલને ચિત્તોડના રાજા અને પત્તેને જયમલના બંધુ શા માટે જશુાવત ? કેવળ આ પાષાણુ મૂર્તિ ોઇને અગ્નિ ચરતાં હૃદયમાં એવા ઉચ્ચ અને ગંભીર ભાવ ઉત્પન્ન થયા હતા, ત્યારે જેણે અત્યંત કષ્ટ અને પરિશ્રમ સહન કરીને રાજપુત જાતિના ઇતિહાસને ઉદ્ધાર કર્યા છે, જેણે જયમલ અને પત્તને લીલા ક્ષેત્રને સ્વદ્રષ્ટિથી જોઇને તેમની ચિતાવેદી ઉપર ભક્તિ સહીત પુષ્પા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ વનવીરને રાજ્યાભિષેક ચઢાવ્યાં હતાં અને રાજપુતાના હિતને માટે જેણે મોટો આત્મભોગ આપ્યો હતે તે ટૅડ મહાદયના હદયમાં કેવો ઉચ્ચ પુજ્યભાવ ઉત્પન્ન થયો હતો. તેને વિચાર કરવાનું કાર્ય અને સુજ્ઞ પાઠકોને જ સંપીએ છીએ.) કાચેંજ નગરના જગવિખ્યાત મહાવીર હાનિબળના પ્રચંડ પ્રતાપથી “કના” નામક સમર ભુમીમાં પોતાના જે સ્વારોએ પ્રાણ ત્યાગ કર્યા હતા, તેની મુદ્રિકાઓ તોળીને હાનિબળે પિતાના વિજયનું નિર્માણ કર્યું હતું, તેવી રીતે અકબરે મૃત રાજપુતેના પવીતને તુલામાં તળીને પિતાના વિજયનું માપ કાઢયું હતું, આ સર્વ યજ્ઞોપવીતે તેલમાં ૭૪ મગ થઈ હતી, ચિત્તોડની ચનીય દુર્દશાનું આ પ્રકાશિત ઉદાહરણ, તે સમયથી “તીલક” અથવા “શપથ તરીકે વાપરવા લાગ્યા. ૭૪ આંક સોગંન તરીકે ગણવા લાગ્યા. અને ૭૪ ના આંકને દરેક વ્યક્તિ પોતાના ગુપ્ત પત્રના પાછલા ભાગમાં અથવા સરનામાવાલા ભોગમાં લખવા લાગ્યા આ પત્ર મેવાડીઓ જે માણસ પર મેકલતા તે માણસ સીવાય બીજો કોઈ માણસ ખાલી શકતે નહીં અને ખોલે તો તેને ચિત્તોડના વંસ કરવાનું પાપ લાગે એવી માન્યતા હતી આ ઉપરથી સમજાશે કે સમ્રાટ અકબરે ચિત્તોડની કેવી દુર્દશા કરી હતી તે સાડી ચુતેરના આંક ઉપરથી સમજી શકાશે, આ વૃતાંતની અહીં આ આવશ્યકતા નથી પણ એની અંદર રહેલું નૈતીક તત્વ કેટલું છે તેના માટે જ આ ઉલ્લેખ કરવામાં આવ્યું છે. - ઉદયસિંહ ચિત્તોડ ત્યાગ કરી ગેહલ લોકની પાસે ચાલ્યા ગયે, આ ગેહીલ લોકો “રાજપીપ્લી” નામના ગાઢ જંગલમાં રહેતા હતા તે ત્યાં થોડા દીવસ રહી અનેક કષ્ટ સહન કરી ગિહત નામના સ્થાનમાં ચાલ્યો ગયો, આ સ્થાન અરવલલીની રેલમાળાની અંદર છે. ચિત્તોડ જીત્યા પહેલાં ઉદયસિંહના પૂર્વજ વીર બાપા રાવલે આ સ્થાનની નીકટમાંજ ગુપ્તવાસ કર્યો હતો. જે વખતે ચિત્તોડને નાશ થયો તેના કેટલાક સમય પૂર્વેગિરીની ખીણના મધ્ય ભાગમાં ઉદયસિંહે એક વિશાળ સરોવર બંધાવ્યું. અને તેનું નામ “ઉદયસાગર” રાખ્યું. અને તેની પાસે નવચોકી નામને સુંદર મહાલય બંધાવ્યો. તે પછી તે આ મહાલયની આસપાસ બીજા ઘચા મોટા મોટા મહાલયે બંધાઈ ગયા અને જેમ જેમ વખત જતો ગયો તેમ તેમ એક મોટું વિશાળ નગર બની ગયું તેથી ઉદયસિંહે પોતાનું જ નામ જ નગરને અર્પણ કરી ઉદયપુરને મેવાડનું પાટનગર બનાવ્યું. ચિત્તોડને નાશ થયા પછી હૃદયભગ્ન ઉદયસિંહે ગોગુદાં નામના સ્થાનમાં ૪૨ વર્ષની ઉંમરે ગેહલ લેકનો ત્યાગ કર્યો, તે વખતે તેમના પચીસ પુત્ર જીવતા હતા. તેમના આ પુત્ર “રાણાવત્ ” નામથી વિખ્યાત થઈ વખત જતાં વિશાળ શાખા પ્રશાખાઓમાં વિભુષીત થઈ ગયા. આજના રાણાવત્, પુનાવત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ ૫૦ મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન અથવા કનૈાત તેમના વિસ્તૃત વશવૃક્ષની શાખા પ્રશાખા છે. આ વખતે પેાતાના પુત્રાના પરસ્પર વિગ્રહનું ખીજ વવાઈ ગયું સિંહૈ પેાતાના પ્રિય પુત્ર પછી જયમલને રાજ્યના સ્વામી ઢરાજ્યેા. આથી ઝઘડાનેાસુત્ર પાઠ થયેા, રાણાના મૃત્યુ પછી જયમન્ત્ર રાજ્ય સિહાસન પર ખીર જે છે. મેવાડના એક રાણાના અંત્યેષ્ઠી સંસ્કાર અને બીજા રાણાના રાજ્યાભિષેક અલ્પકાળમાં સમાપ્ત થઈ અયા, ફાગણ માસની વાસતી પૂર્ણિમાના રાજ રાણા ઉદયિસ`હુને અગ્નિસ’સ્કાર તેઓના પુત્રા કરવા ગયા તે વખતે ખીજી તરફ જયમલ મેવાડના સિંહ્રાસન પર બેઠા. પરંતુ વિધાતાએ તેના ભાગ્યમાં રાજ્ય Àાગ લખ્યા નહાતા, જ્યારે જયમલના રાજ્યાભિષેકની જયઘેઝણા જયમલના સ્તુતિ પાત્રા કરતા ત્યારે સ્મશાન ભૂમીમાં તેના પિતાની ચિતાની ચારે બાજુ સરદારા અને સામા ગુપ્ત મસલત કરતા હતા, આ ગુસ મસલત સર્વના જાણવામાં આવી ગઈ, પાઠક આ વાત જાણે છે કે રાણા ઉદયસિંહએ સેાનગઢા સરદારની પુત્રીનું પાણી ગ્રહણ કર્યુ હતુ. અને આ રાજકુંવરીના ઉદરે વિશ્રેષ્ઠ પ્રતાપના જન્મ થયા હતા, પ્રતાપના મામા ઝાલોરરાવ પાતાના ભાણેજને મેવાડના સિંહાસન પર બેસાડવા તૈયાર થયા હતા તે વખતે તેઓએ મેવાડના મુખ્ય સાંમત ચઢાવત શિરામણી કૃષ્ણજીને પ્રશ્ન કર્યો કે - પ્રતાપ ગાદીનેા ખરા હકદાર છતાં તેને સિંહાસન કેમ મળતું નથ’. ” આપ જીવંત હાવાથી છતાં પણ આ અવિચારી કાર્ય માં શા માટે સમત થયા? આ વચને સાંભળી સામત શિરામણી કૃષ્ણજી નમ્ર વચનથી મેલ્યા કે “ રાગી અંત:સમયે થાડુ દુધ પીવા માગે તે શું તેને દુધ નહીં આપવું જોઈએ ? ” કૃષ્ણજીને સ્વર ધીમે ધીમે ગંભીર થતા ગયા; અને તેઓ ફરીને મેલ્યા કે “ આપના ભાણેજને જ ગાદી આપવાના મે નિશ્ચય કર્યો છે. હું પ્રતાપ ના પક્ષમાં ખડા રહીશ, - પ્રતાપસિદ્ધ મેવાડનેા ત્યાગ કરવાને માટે પેાતાના અન્ય તૈયાર કરતા હતા. એટલામાં ગ્વાલિયરના પદચ્યુત નરેશને પેાતાની સાથે લઇને રાવત કૃષ્ણજી દરબારમાં આવ્યા, પ્રવેશ કરતાંની સાથે જ કૃષ્ણજી સિંહાસનની પાસે જઈ જયમલના હાથી પકડી એને નિચેના આસન પર બેસાડી દીધા, જયમલને રાજ્યા શન પરથો નિચે ઉતારતી વખત સામતશીરામણી રાવત કૃષ્ણપીર, મામી કભાવે એક્લ્યા “મહુારાજ ? આપ ભૂલ્યા છે. આ આસન પર બેસવાને તેા માત્ર પ્રતાપસિંહુ જ અધિકારી છે, ” પછી સાલુમ્બ્રા પતિએ પ્રતાપસિંહને રાજ્યેષ અને દેવીએ આપેલા ખડગથી સજાવી કાયાસન પર સ્થાપિત કર્યો તથા ત્રણવાર પૃથ્વને સ્પર્શ કરી તેમને મેવાડના રાણા તરીકે વંદન કરી તેમના નામના જયઘેાષ કર્યા ત્યાં ખીજા પણ જેટલા સરદારે અને સામતા ઉપસ્થિત હતા, તે સઘળાએ રાવત કુષ્ણુજીના કાર્યોને અનુમેદન આપ્યું. આ મંગલકારક કાર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ વનવીરને રાજ્યાભિષેક સમાપ્ત થતા જ નવીન રાણા પ્રતાપસિંહે સર્વ લે કોને બોલાવી કહ્યું “ આ હરીઆનો ઉત્સવ આવી પહોંચ્યો છે. માટે આપણે સર્વ ઘોડા ઉપર બેસીને જગલમાં મૃગયા ખેલવા જઈએ પરમાનંદથી પુસ્તિ થઈ સર્વ જશુ મૃગયા ખેલવાને ગયા આ વખતે તેમને જય મળવાથી મેવાડના ભાવી સુભાગ્યની આશા સર્વને મનમાં ઉદ્દભવી હવે મેવાડની લગામ મહારાણા પ્રતાપને હાથ આપી. છપે જ્યાં ભાગ્ય નહીં બળવાન, મનુષ્યનું ત્યાં નહીં ચાલે, કુદરતના એ ખેલ, ખરેખર કેણ નિહાળે, અંતરમાં જ્યાં બીક, હળાહળ ઝેરની વૃષ્ટિ, ક્યાંથી સુખી થાય, કહેને કે અષ્ટિ, ખાંડા કેરા ખેલ, કાયરને ગમતા નથી, કહે જોગી શૂરવીરને, ખડગ વિના ગમતું નથી. ૨૩ છો આવ શાહ અકબર, જુલમ ચિત્તોડમાં કી, ઘાર કરી સંગ્રામ, ઝેરનો ખ્યાલ પીધે, હજાર રણુ વીર, પડયા એ રણ સંગ્રામ, માતૃભુમીના માટે, લડયા એ પછી મેદાને, પકડ રાણુ ઉદયને, ઘાલી જંજીર પાવમાં, કહે જોગીલાલ ભાવી શું, વિપરીત વસ્યું મેવાડમાં. ૨૪ છો શરીર તો સો, ખરેખર ઢીલા પડીયા, છોડી ને હથીઆર, અરે તે પાછા વળીયા, કરવા રાણુને મુક્ત, ના વિચાર કોઇને થાત. લાગે ડાઘ મેવાડ, કદિ તે નહિં ભુસાતે, એવામાં રણ ચંડીકા, હથીઆર સજીને નીકળી, કહે જોગી છોડાવવા, રાણાને ગઈ એકલી. ૨૫ છપે ધરી ઢાલ તરવાર, બની એ શૂરવીર સાચી, વીરાંગના રણવીર, દીધા દુશમન ને કાપી. ૨૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ પર મેવાડના અણમોલ જવાહિર યાને આત્મમલિાન છપ્પા અકબર ચમકી જાય, અરે આ કાણુ છે દેવી, ચડીકા સ્વરૂપ, ધ્રુજાવે ધરણી કેવી, દુઈ દુશ્મનને ત્રાડ, કરે છે કત્લ જ કેવી, રક્ત સરીતા આજ, વહાવે છે આ દેવી, તામા તામા અક્રખર થયા, ક્રુઝાયા તે દીવમાં, કહે ભાગી રાણાને તે, લઈ આવી પળવારમાં. છપ્પા ૨૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat નાર, જીઆ મલીહારી કીધી, જીઆને સાચવી દીધી, ધન્ય ધન્ય એ સુંદરીને, વફાદારી જ ધરીને, પ્રશંસા ગમતી નથી, મેવાડમાં રહેતા નથી. ૨૮ ધન્ય ધન્ય એ મેવાડ કૈસે લાજ, રાણા કરે વખાણુ, ખચાખ્યા મુજ માણુ, કહે ભાગી સારાને, આ અક્બર પરાજીત તેા થયેા, પેા મુખ માયા, ભાવ્યા, કરવી, સરદારાનાં દીલ, ખરેખર ત્રીસંચનાનાં વખાણુ, નીં મનમાં વિચાર કરવા સૌ, કત્લતા તેની ન કોઈને જાણુ, એવી સધી ખાજી ખંધી સૌ માઠવી, તૈયારી એવી કરી, હે ભાગી સરદારાએ, પ્રાણુ ટીષા તે ઘડી. રહે પડે ગાઠવવી, છપૈ આવ્યા મીજી વાર, ચઢી અકબર ચિત્તોડ, રાણા ભાગી જય, ઉદયસિંહ ચઢીને કાઢ, યુદ્ધ કરી અકબર, ચિત્તોડ ભસ્મીભુત કરતા, યા ન કરતા ઢીલ, અભિમાને તે ક્રૂરતા, છેવટ ઉદયસિંહ ત્યા કણી, ઉચ સાગર અધાવતા, કહે ભાગી તે ફ્રી, રાજ્યધાની સ્થાપતા, ૩૦ www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ વનવીના રાજ્યાભિષેક છપૈ ક સમયમાં જુએ, નવું નગર દેખાતું, સુંદર શાભતા મહેલ, ખરેખર દીલ હરખાતુ, ૩૧ છપ્પા નગર તો શાક્ષા મની, અણુહા તા પારી, વસી ગાં નર નાર, શ્વસતી અમરાપુરી, રાણાજીનું નામ, નગર સાથે સધાતું, ભાવી સદા ત્યાં શું કરે, કોઇથી નહીં સમજાય છે. કહે ભાગીલાલ રાણા ઉદય, સ્વર્ગવાસી ત્યાં થાય છે, ૩૨ છા પુત્ર તેના જયમલ, મંદ મતિના માળ, સાચા હતા હકદાર, મેવાડ કરી તાજ, રાજ્ય તણા મંડપ માંહી, કહે ભાગી પ્રતાપને, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સિહાસન પર તે એકા. આખરે પડીયેા હુઠા, ખા પ્રતાપ જ પાતે, મુક્યા પ્રતાપને માર્ચ, (i જય ઘાણા પ્રચ’ઢ કરી, મેવાડની લક્ષ્મી વરી, ૩૩ આ પ્રમાણે વૃતાંત સમાપ્ત થતાં હવે રાણા પ્રતાપનું જ્વલંત જીવન, સ્વતંત્રતાના પુજારી, અને સ્વમાનના રક્ષક અને તેના પ્રમાવશાળી આત્માનું જીવન ચરિત્ર પાઠક ગણુ આાગળ જી કરે છે. 43 www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ ઠું. મહારાણા પ્રતાપસિંહને રાજ્યાભિષેક - દેહરા સિસોદીયા કુળ વંશમાં, જનમ્યા કરુણાસાર કીર્તિ એહની વર્ણવું, મુજમતિ અનુંસાર ૩૪ પંદરસો સત્તાવન કેરી, જેક્ટ શુકલ શુભ બીજ જન્મ થયે પ્રતાપને, વન્દુ જેમ શશી બીજ ૩૫ ચરિત્ર વર્ણવું પ્રતાપનું, જેની અનુપમ સુવાસ. કહે ભેગી જેના હૃદયે, વસી દેશની દાઝ. ૩૬ પ્રતાપને રાજ્યાભિષેક સં. ૧૬૨૮ માં થયો ત્યાર પછી મેવાડને અને દ્વાર શી રીતે કર, ચિત્તોડ કેવી રીતે કબજે લેવું એજ વિચારે વીર પ્રતાપના મનમા આવ્યા કરતા હતા, પ્રતાપના રાજ્યાભિષેક વખતે કેટલે વૈભવ હતે. તેને ખ્યાલ એક કવિએ પાઠક ગણો માટે અત્રે આપ્યો છે. જે વાંચવાથી સમજી શકાશે દ્રવ્ય બળ હતું નહીં, નહેતું સાધન લગાર, સાંમત સો નિતેજ હતા, નિરાશાને નહિ પાર, ૩૭. આવી કઢંગી સ્થિતિમાં ધરતા હૃદય ઉત્સાહ, પ્રતાપ ટેકીલે એ, ન કરતે કરશી પરવાહ ૩૮ નિજ ભુજા બળની માંહીં, ધરતે સદા વિશ્વાસ, જેણે શ્રદ્ધા એક લીંગજી, કરવા ઑછને નાશ. ૩૯ રાખી ભરૂસે પ્રભુ પરે, ધરી ધર્મની ઢાળ, સત્ય તણી તલવારથી, વધે આગળ ભુપાળ, ૪૦ સિસોદીયામાં શિરામણી, હતો મહા બળવાન, દુશ્મનને હંફાવવા, કર ને તલવાર મ્યાન. જા આ પ્રમાણે રાષ્ટ્ર પ્રતાપના મનમાં રાત દિવસ એક જ વાત ડંખ્યા કરતી કે આજે ક્ષત્રિયોની કઈ સ્થિતિ છે? જે ક્ષત્રિયો એક વખત સારા હિંદુસ્તાનમાં પિતાની સત્તા ભોગવતા હતા તેજ ક્ષત્રિયો આજે હતાશ અને ગુલામ થઈને બાદશાહની સેવા કરે છે. પરંતુ પ્રતાપના હૃદયમાં ઉજેશ, ભાવ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમેલ જવાહિર યાને આત્મ બલિદાન. ક્ષત્રિય કુલ શિરોમણી સૂર્યવંશી–મહારાણા શ્રી. પ્રતાપ. (માતૃભૂમિ માટે સવસ અર્પણ કરનાર વિરપુરૂષ ) (સરવતિ સાહિત્ય રત્ન ગ્રંથાવલિ.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ મહારાણા પ્રતાપને રાજ્યાભિષેક ૫૫ અને બાપ્પા રાવલનું ખમીર હતું. તે સાહસીક શૂરવીર અને તંત્રતા ચાહનાર હતો, પિતે ગુલામ રહેવા માંગતો નહોતે, પિતાનું હતું તે પોતે લેવા ચાહતે હતું એટલે તેમાં અન્યાય જેવી વસ્તુ હતી જ નહીં. આવા વખતમાં ઘણા ક્ષત્રિયો (રાજાઓ) બાદશાહ અકબરના માનીતા થઈ ગયા હતા. તેના પગ ચુંમવા ગયા હતા. અને પાપ સ્વાર્થ સાધી રહ્યા હતા. આ વખતે ખુદ રાણા પ્રતાપને ભાઈ શકિતકુમ ૨ પણ બાદશાહની સેડમાં જ ભરાયે હતો. આ વસ્તુને જ્યારે રાણે વિચાર કરતા ત્યારે તેના આત્માને ઘણે આગાધ થતો હતે, છતાં પોતે તે પોતાની પ્રણાલીકા તસુભાર તજવા માગતો નહોતે, મરી ફીટવું પણ બાદશાહની ગુલામી નજ કરવી તે નજ કરવી આ તેને મુદ્રાલેખ હતો. જ્યારે રાણા પ્રતાપ રાજ્યસિંહાસન પર આરૂઢ થયા, અને જગમલને તેના સામા બેસવું પડ્યું તેથી નારાજ થઈ જગમલ પોતાના કુટુંબને લઈ ગદાથી નીકળી જહાજપુર આવ્યું, ત્યાં અજમેરના સુબાને મળે. જેથી સુબાએ તેના બાળ બચ્ચાં સાથે રહેવાની આજ્ઞા આપી, અને જહાજપુર પ્રમાણે તેને પેટમાં લખી આપ્યું. પછી જગમલે અકબર બાશાહ પાસે જઈ બધી હકીકત કહી તેધી અકબરે જગમલને જહજાપુરનું પ્રગણું જાગીરમાં આપ્યું. મહારાણા પ્રતાપસિંહ કુમલમેરમાં રહીને મેવાડનું રાજ્ય કરવા લાગ્યા, આ ખબર બાદશાહુ અકબરને મળી. તેથી પિતે લશ્કર લઈ સિદ્ધપુર તટ્ટ કુચ કરી અને વિક્રમ સંવત ૧૬૨૯ માં ગુજરાત પર ફડ કરીને જ ડુંગ૨પુર અને ઉદયપુર તરફ મોકલી. અને તે ફેજને સેનાપતી આંબેરને કુંવર માનસિંહ રહે. અને તેની સાથે બીજા ઘણાજ સરદાર, સામતે, અને મુસલમાન હતા, અને આબેરના રાજા ભારમલ ને નાનો છોકરે જગન્નાથ, કછવાહા, રાજા ગોપાળ, તથા બુંદીના રાવ, (ઝાડા) ભેજ વગેરે પણ હતા. અકબરે હકમ આપ્યો હતો કે જે બાદશાહની સેવા કબુલ કરે તેની સાથે સંધી કરી સ્વાગત કરો? અને જે પ્રતિકુળ બને તેને જમીન દોસ્ત કરે” આ હકમ લઈ માનસિંહ નીકળ્યા હતા અને ડુંગરપુર આવ્યાં, અને ત્યાંના રાવલ આશકરણ સાથે લડાઈ કરી ડુંગરપુર કબજે કર્યું, એટલે રાવલ આશકરણ પહાડોમાં ચાલ્યો ગયો. મનસિંહ ડુંગરપુરને કબજામાં લઈને વધારાની ફોજ અજમેર મોકલી અને જરૂરી ફેજ લઈને પે તે મહારાણા પ્રતાપને સમજાવવા સં. ૧૬૩૦ માં પ્રથમ અષાડમાસમાં આવ્યો અને રાણા પ્રતાપને સમજાવવા ઘણે પ્રયત્ન કર્યો છતાં માનસિંહ પિતાના ઉધમમાં ફળીભૂત થયે નહીં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન પ્રતા૫ અને માનસિંહને સંવાદ (લાવણી) માનસિંહ સુણે રાણા પ્રતાપ, હઠ તમારી દૂર રે, દિલ્હી શાહ અકબરની, સત્તા તણે સ્વીકાર કરે, આજે ઈશ્વરની કૃપાથી, અકબરની વાહ વાહ થતી, ભારત માતાની લમી, પણ શાહ તણુ ચરણે ઢળતી, જર પ્રતાપ નથી જોઈતી લક્ષમી મારે, નથી વૈભવની આશ રહી, મુજ દેશ તણી રક્ષા સિવાય અન્ય ચીજની ઈચ્છા નહીં, ભલે બાદશાહ હાય તમારો, મારો કે બાદશાહ જ નહીં, મા બાદશાહ છે એકલીંગજી' એના સિવાય શીશ ઝુકે નહીં. ૪૩ માનસિંહ દેશ તણા મોટા ભૂપાળ, શાહ તણા ચણે પડતાં, થઈ કૃપાળુ શાહના એતે, સુખ વૈભવને ભોગવતા, જેના નામે કાબુલ મુલતાનની, ધરણી પણ પુજે છે, કૃપા શાહની મેળવવાને, આવી સર્વશ સેપે છે. પ્રતાપ ભલે ભુપાળ મોટા નમતા, પણ આ ભુપાળ નહીં નમશે, મેવાડને પણ નાનું બાળક, કદિ ગુલામી નહી ખમશે, જીવશે મરશે તે પણ કહું છું. મેવાડ માટે તે જીવશે, સાચો મેવાડી ભવ કેરી, પરવા નહીં. તે જ કરશે. માનસિંહ દેશ તણી ભકિતના ખેટા, બાના પ્રતાપ ન કરશે, કઈ શકિત પર ધમંડ આટલે, ભવિષ્યનો કંઈ ખ્યાલ ધરશે, નથી જ લક્ષમી નથી જ સાધન, કયાં સુધી સામા ટકશે, છેવટ ટેક મુકીને રાણુ, શાહતણું ચણે નમશે. ૪૬ ૪૪ ૪૫ પ્રતા૫ વાઘણ કેરાં દુધ કદાપિ અન્ય ધાતુમાં ટકશે નહીં, શાહ અકબરને રાણું જે, જવાબ દેનાર જડશે નહીં, સિંહ કદાપિ ન ચરણે ચારે, બેવું કદિ પણ ફરશે નહીં, એવા શિયાળવા આવે હારે, પ્રતાપ કેઈથી ડરશે નહીં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ મહારાણા પ્રતાપના રાજ્યાભિષેક માનસિ &– છેવટ કહું છું પ્રતાપ માતા, ઉશ્વતાપુને દુર કરી, ભલે સત્તા ન સ્વીકારાતા, મીત્રતાઈ ને કબુલ કરી, કહ્યું માને! આ માનિસંહનું, આબ્યા સમય વધા છે, ઘેર મેંઠે ગ ંગા આવી છે. સ્નાન કરી સ્વીકારી લેા. ૪૮ પ્રતાપ કહ્યું માનુ શું માનસિંહજી, કહેા માન વગરનું જીવન જીવી, ક્રીયા મુખે બાપ્પા રાવલની કીર્તિના નાથ જ ક્ષત્રિય કુળ દીપક કહેવાતા, થઈ મ ંગાર તમે જ એટી મેનેા આપી, સત્તા વૈભવની લાલચમાં, ગુલામી ખત લખીને દીધું, શું માં લઈ જીવા અવનીમાં, ક્ષત્રિય કહેવાતા મહાદુર, આજે ગુલામે શૂરવીરતા વેચીને આજે, નિજ મેન એટી માનસિ– નથી સુષુવા વિવાદ તમારી, ઝાઝી બાદશાહ અકબર સાથે કરવા સુતેલા સિંહુને જ હજી કહું છું પ્રતાપ દ્રોહ જગાડી, સાર માનેા, માનસિ'હૅ– વૈભવને શુ જ કર્યું, ઉજળા જ ક્રૂર, મારા હાથે કર્, હાથેજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat મળુ ૪૯ થઈ તે કરે, ચણું જ ધરે. હઠમાં સાર નહીં, નહિ, તેમાં મજાજ કદાપિ નહીં ખળીયાથી ન વેર બાંધા સાયા, પ્રતાપ જઇ માનસિહ કહે શાહને, પ્રતાપ નમતુ શ્વેતા નથી, સિંહના માળક સિંહ સદા રહેશે, શિયાળ કદી બનતા જ નથી, પ્રતાપની છેવટ છે સુચના, મરતાં સુધી નહી. નમશે, દરેક મેવાડી નાના માટેા, સ્વમાન ખાતર તેા મરશે. પર કહા તે પાછું લાખા કેરી, દાલતની જાગીર ખરી, સત્તા વૈભવ એવા અપાવું, જોતાં મન ખુશ થાય ઘડી, માને કીધું પ્રતાપ માને, આવી તક ગુમાવશે। નહી, માન કહે તમ ભલાને માટે, શાહુ ૫૦ પ પ્રેમ સ્વીકારા સહી પુરૂ હ www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ ૫. પ્રતાપ લાખા તણી આવકની જાગીર, વળી સત્તા નક્ષત્રની વાત, લે જ લાલચમાં સેન પ્રતાપ, પ્રતાપ મારે તેને લાત, સ્વતંત્રાના મંત્ર જ સાચેા; એના જેવી કે.ઈ મિલ્કત નહીં, પ્રતાપના મંત્ર મહા મેઘે, ગ્રાત ત્યાગી જીવશે નહી. ૫૪ માનસિંહ– મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન છેટ માના પ્રતાપ મરૂ, વિનાશનું ન મૂળ અનેા, સામા પગલે આયેા કે'વા ઇશ્વરના ઉપકાર ગા, નહીં માના તે મેવડ કેરૂ, ભાવી જરૂર બદલાઈ જાશે, શાહ અકબર આવીને જાતે, મેવાડ ભસ્મિભૂત પ્રતાપ તેની પરવા કરૂ' ભલે દેશ ભસ્મિભૂત થાય, તા ક્રમર કસી છે ઢાલ તરવારે, પ્રભુ સિવાય ડર્ પ્રભુ તળેા છે સાચા ભરૂસે, શાહ થકી કઇ વળશે તારા જેવા ભીરૂઆથી, પ્રતાપ કદાપિ ડરશે માનસિહ પ્રતાપ કરશે. ૫૫ સ્વાગત હું ન ચાહતા તમારૂં, જ્યાં અપમાન તણી ઝડીયેા ઝરતી, શાહ તણા શુદ્ધ પ્રેમતણી, નહીં ઊંચીત કિંમત અંકાતી, આત્મ ખળ પર રાખી વિશ્વાસ, ખાટા ઘમંડ તેા તું કરતે, થજે તૈયાર તું હવે રાણા, યુદ્ધ આમંત્રણ માન દેતા. ૫૭ નહીં, નહીં, નહીં, નહીં. પ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ક્ષત્રિયા તા યુદ્ધની સાથે, ખાંડા કેરા ખેલ કરે, પ્રાતણા પ્રતિપાળ રાજવી, પ્રજા માટે જીવે ને મરે, યુદ્ધ તણું તે। દીધું આમંત્રણ; તા સ્વીકાર તેના હું' કરતા, Àાગી કહે શાહને કહેજે, પ્રતાપ ન કાઈથી ડરતા. ૫૮ આ પ્રમાણે રાણા સાથે માનસિંહને વાદવિવાદ ઘોા ચલાવ્યેા, પણ બહાદુર રાણેા પાતાના સ્વમાથી જરાપણ ચક્કીત ન થતાં ખાદશાહના પ્રતિનીધિને ચેાગ્ય, લાયક અને શૂરવીરને શાલે તેવા જવાબ આપ્યા. આખરે માનસિ સાથે પ્રતાપને ભેજનનું આમંત્રણ આપ્યું. પણ પ્રતાપે પેટની બિમારીનું કારણ ن www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ મહારાણા પ્રતાપને રાજ્યાભિષેક બતાવી, ભોજન કરવા ન આવ્યા, ત્યારે માનસિંહે કહાવ્યું કે પેટની બિમારીની દવા સારામાં સારી છે. આપ આવે તે જલ્દી આરામ થશે આવે જવાબ માનસિંહે આપે. અને કહ્યું કે અત્યાર સુધી આપની ભલાઈ ચાહત હતો પણ હવે ચેતાવું છું. કે, આપ હોંશિયાર રહેજે. એનો જવાબ મહારાણાએ એવો જ આપે કે આપ આપની તાકાત સાથે જરૂર આવજે. અને તે વખતે આપ શ્રીનું સ્વાગત રાણજી પોતાની તાકાત વડે કરી બતાવશે. આ પ્રમાણે આપસ આપસમાં બોલાચાલી થઈ અને માનસિંહ ત્યાંથી પિતાનું સૈન્ય લઈ ચાલ્યા ગયે. એટલે તુરત જ માનસિંહ ઉપયોગ જેટલી ચીજો ખાવાની, અને ચાંદી સોનાનાં વાસણ, બેસવાની ચટાઈ વિગેરે તમામ સાધન પાણીમાં ઉકાવી દીધાં અને જ્યાં માનસિંહ બેઠો હતો તેટલી જમીન પણ છેદાવીગંગાજળ છંટાવી પવિત્ર કરાવી, જેટલા રાજપુતો હતા તે બધાને ફરીવાર નાન કરાવીને કપડાં બદલાવી નાંખ્યાં. દેહરા રાના સે ભોજન સમય, ગહિમાન યહ બાન, હમ કર્યા વૈ આપ હૂ, રેવત હે કિન આન. ૫૯ કુંવર આપ આરોગીએ, રાણા ભાગે હેરી, મેહિ ગરાની સોક છું, અર્થ ઈ હું ફરી. ૨૦. કહિ ગરાની કી કુંવર, ભઈ ગરાના એહી, અટક નહીં કર દે હંગે, નૂરણ ચરણ તે હિ. ૬૧ દિયે કેલ કાસે કુંવર, ઉઠે સહીત નિજણાય, તે ચૂર્વ આન લરિ હોં, કહ્યો પછ રૂમાલ ન હાથ, ૨ માનસિંહજી પિતાનું થએલું અપમાન સહન ન કરી શકવાથી સીધો અજમેર ચ થે ગયે બાદશાહ પણ ગુજરાતની આગળ આવી ચૂકયા હતા. માનસિંહે અકબરને ઉદયસાગર પર થએલી વાતચીત કહી સંભળાવી, તેથી અકબરે પાછો નિશ્ચય કર્યો કે, મેવાડના રાણાને તાબે કર ” જેથી બદસાડ વિક્રમ સંવત ૧૬૩ર માં અજમેર આવ્યો. અને મેવાડ પર ચઢાઈ કરવાનો નિશ્ચય કરા બ દશાહે કુંવર માનસિંહને મોકલ્યા. અને તેની સાથે બીજા કેટલાક હિન્દુ રાજઓ અન સામંતેને મેકલ્યા. પાઠકગણ! હવે લડાઈમાં શું થાય છે. તે આગળ જા શકશે? ગભરાવાની કોઈ જ જરૂર નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ મુ હલદીઘાટનું યુ. કુંવર માનસિ’હું શાહી લશ્કર લઈને માંડળગઢ આવી પહેાંચ્યા. તે વખતે મહારાણા પ્રતાપ પણુ કુમ્ભલમેરથો નીકળી ‘ગેાગુદામાં ’આવી પહોંચ્યા હતા, અને લડાઈ માટે સલાહ-મસલત કરી, મહારાણાની મરજી માંડળગઢ જઈ તે માનસિંહ સાથે મુકાબલેા કરવાની હતી. પણ શુરા સરદ્વારાએ જણાવ્યું કે, માનસિંહ પેતાની શક્તિ પર આવ્યેા નથો. પણ બાદશાહી ફોજ લઇને આવ્યા છે, માટે આપણે પહાડમાં રહીને તેને શૂરાતન બતાવવું. ' આખરે આ વાત રાણા પ્રતાપે નક્કી કરી અને તે પ્રમાણે તૈયારી કરવા માંડી. કુંવર માનસિંહૈ ઉદયસાગર ઉપર થએલું અપમાન સહન ન કરી શકવાથી તેના બદલેા પુરેપુરા લેવા અને રાણા પ્રતાપને બાદશાહના ગુલામ બનાવવા માટે પોતે ઘણી ફાજ લઈ ને રાણા સામે યુદ્ધ કરવા આવી પહોંચ્યા. " મહારાણા પ્રતાપસીએ પણ લડાઇની બધી સામગ્રી તૈયાર કરી હતી. કુંવર માનસિ’હું ‘તાલ' ગામમાં થઈ ને શાહી લશ્કર સહિત ખેમનેાર નજદીક હલદીઘાટમાં પહેાંચી ‘ બનાસ ’ નદીના કિનારા પર છાંવણી નાંખી પડચો હતા. મહારાણા પ્રતાપસિદ્ધ પણ પેાતાની ફ્રેાજ લઈ ચઢયા હતા. આ અને ફાના મુકામ લગભગ ત્રણ કાષ સુધી હતા. વિક્રમ સંવત ૧૬૩ર માં કુંવર માનસિંહૈં એક હજાર સ્વાર લઈ ને શિકાર ખેલવા ગયા હના, તે વખતે રાણાશ્રીએ ઉદારતા વાપરી તેના પર હલ્લા ન કર્યો કારણ કે, ચેતવણી આપ્યા વગર હત્લા કરવા તે ક્ષત્રિયાના ધર્મ નથી. બીજે દિવસે માનસિંહને મહારાણા પ્રતાપ માત્માની ખખર મળી, તેથી વિક્રમ સંવત ૧૬૩૩ માં બીજા જેઠસુદર નારાજ યુદ્ધ કરવાની તૈયારી કરી કુંવર માનસિંહૈ પેાતાની ફેાજની સરદારી જે જે સામત સરદારીને આપવાની હતી. તે તેને આપીને તયાર થયા. તેમજ મહારાણા પ્રતાપે પણ પાતાની ફોજની વહેંચણી કરો સ` સામગ્રી તૈયાર કરો રાખી હતી. લડાઇ પુરજોસમાં ચાલી, રહી. આ યુદ્ધમાં શાહીફ઼ાજના મોટા મોટા સરકારી જમીન ઢાસ્ત થઇ ગયા. અને કેટલાક ભાગવા લાગ્યા, જેથી રાણાની ફેજ ખાદશાહની ફાજને ઘણી જ હું ફાવી નાંખી વળી મહારાણા તરફથી ‘લુડા' હાથી એને શાહ તરફથી રામુક્તા ’ ’ હાથો લડવા લાગ્યા. શાહી હાથી ભાગવાની તૈયારીમાં હતા તેવામાં રાણાના હાથીના માવતને ગેાળી લાગવાથી માવત મરી ગયા અને હાથી પાછા - 6 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ હલદીઘાટનું યુદ્ધ ભાગવા માંડ. ફરીને રાષ્ટ્ર તરફથી “ રામપ્રસાદ” હાથી અને શાહનો ગજરાજ હાથી ને લડાઈ થઈ. આ વખતે “રામપ્રસાદ” હાથીના માવતને ગળી લાગવાથી મરી ગયે. અને હથી શાહ જિના હાથમાં આવ્યો. આ લડાઈમાં મહારાણું તરફથી જયમલને પુત્ર રાઠઠ રામદાસ, કછવાહજગન્નનાથ, લડાઈમાં માર્યા ગયા, તથા ઝાલા માનસિંહ, ગ્વાલીયરના રાજા રામસિંહ પોતાના ત્રણ પુત્રની સાથે ઘણી બહાદુરી બતાવીને માર્યા ગયા, આ યુદ્ધમાં ચારણ-બારેટ જૈસા તથા કેશવ પણ માર્યા ગયા હતા. યુદ્ધ ધીમું પડવા આવ્યું હતું. પરંતુ તે વખતે “ આ” ઠાકોર ભિમસિંહે પિતાને ઘડે કુંવર માનસિંહ પર ઉડાડો અને બોલ્યો કે “માનસિંહ સંભાળજે આ બિમસિંહ આવ્યો છે. આ પ્રમાણે ભિમસિંહે ઘણી જ બહાદુરી બતાવી પણ ઘાયલ થઈ ગયે તેથી આખરે મહારાણું પ્રતાપને પિતાને “ચેતક” નામને ઘેડો ઉડાવવાને સમય આવ્યો. તેથી કુંવર માનસિંહને કહ્યું કે “જેટલો બને તેટલી બહાદુરી બતલા ' પ્રતાપસિંહ માનસિંહ ઊપર પિતાને ભાલે માર્યો, પણ સુભાગ્યે તેના હાથીને લાહનાં જાડાં પતરાંથી મઢેલ હતો તેના ઉપર રાણાનો ભાલે વાગ્યો. તેથી તે બચી ગયો. જેથી પ્રતાપસિંહને બરછીને ઘાવ હાથીની સૂંઢ ઉપર વાગવાથી હાથી જખમી થયા. “ચેતક” ઘડાએ હાથીની સૂંઢ પર પિતાના બે પગ ભીડાવ્યા, અને હાથીના આગલા ભાગમાં તલવાર હતી તે વાગવાથી ઘાડાને પાછલે પગ કપાઈ ગયે. મહારાણાએ ઘેડાને સંભાળી લીધો અને પ્રતાપનું તમામ કામ પાર પડી ગયું અને શાહી ફેજની હાર થઈ તેથી ભાગી ગઈ તે ભાગીને પાંચ છ કેસ સુધી ચાલી નીકળી હતી. છ હલદીઘાટનું યુદ્ધ ખરે, ધરણું ધ્રુજાવે, કાયર કંપી જાય, શરવીર મેજ મનાવે. ખેલે ખાંડાના ખેલ, નહીં બીક મતની ધરતા, શૂર ચડે સંગ્રામ કલ્લ દુશ્મનની કરતાં, માતૃભૂમિ મેવાડની જ્યાં શૂરવીરની ખાણ છે, કહે “ભાગી ” આ યુદ્ધમાં, નહીં કાયરના અહીં કામ છે. ૬૩ છ દઈ દુશમન ને વાડ, ક્ષત્રિય ખેલતાં ખાંડા, માતૃભૂમિ ને માટ, થયા તે આજે ગાંડા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ દરે મેવાડના અણુમેલ જવાહિર યાર્ને આત્મબલિદાન પાય પાછા ધરતાં, મનતાં, ડામાતા શૂરવીર નહીં કરતાં ચવન સંહાર, નહી. તે શાયર શાહી લશ્કર ભાગતું, પ્રાણુ ને કહે ભાગી π બચાવવા, રણવીરાએ, લશ્કર માંડયુ કાપવા. ૪ છપૈ હાથી હાથી સામસામા તા એવા દેખી શૂરવીરા હૃદયમાં, અતિ બહાદુર ૮ ચેતક ' અશ્વ શૂરાતન ખુશ્ન શાહ હાથીની સુંઢ તલવાર • ચેતક ’ ને વાગતી, ૫ કપાઈ જાય છે, કહે ‘ લાગી શાહ ફ્રીજની આખર મહી તે પગ A " પરાજ્ય થાય છે. લડતા, હરખાતા, મતાવે, ભીડાવે, પ છપ્પા પ્રતાપ કેરૂ શૌય જોઈ, તે શાહુ તેા ચમકે, કાયર તા દેખી કંપે, સ્વેચ્છની કત્લેજ કરતા, લડતા એ રણધીર, હતા મહા બળવાન, પરી હાથ શમશેર, રણુમાં મસ્તક ફરતા, કરતા કત્લજ કાર્મી શાહ છેવટ ગભરાય છે, હે ભાગીલાલ તે ઘડી, માનસ હું ચાયા જાય છે. ૬૬ > જ્યાં શાહી ફ્રાજ ભાગતી ચાલી જાય છે. ત્યાં તે ચાહી ચંદ્ભવત્ એકદમ આગળ આવી કહે છે કે શાહ અકબર આવી ગયા, તેથો ફ્ેજમાં મજબુતાઈ માવે છે અને મેવાડી ફામાં સાધારણ હતાસપણું આવી ગયુ.. · પાનવડના ભીàાના સરદાર પુજારાણા લડાઈ શરૂઆતમાં ભાગી ગયે, મરાણાએ પોતાના ઘેાડા ‘ ગોગુંદી ' તરફ જવા દ્વીધા, અને રાણાની પુઠે એ મુસલમાનો પડયા. આ વખતે મહારાણા પ્રતાપના નાના ભાઇ શકિતકુમાર શાહી ફેજમાં હાજર હતા, અને શાહી સરદારીની મદદ માટે આગળ દોડી રહ્યો હતા, ત્યાં તેના વિચાર બદલાઈ ગયે. અને પોતાના ભાઇ મહારાણા પ્રતાપની મદદના માટેઆંતરીક ભાવ થયે આ વખતે બંને મુસલમાન સરદારને શક્તિસિંહૈ મારી નાંખ્યા, આ અને અમીરાના નામ મેવાડની કિત્તામમાં ખુરાસાનમાં તથા મુલ્તાનમાં લખ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat શક્તિસિહૈ પેાતાના ભાઈને અવાજ કર્યો કે આપ કેવી રીતે જઈ શકશે. આપના ઘેાડા તા જુએ, મહારાણાએ પાતાના ભાઈ ના અવાજ સાંતળો ઘોડા www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ હલદીઘાટનું યુદ્ધ ૬૩ · રાયો, અને બને ભાઈ સાથ સાથમાં મળ્યા, અને શક્તિસિ ંહૈ અને મુસલમાનાને મારી નાખ્યાની હકીકત કહી. મહારાણાના ‘ ચેતક ’ નામના ઘેાડાના પગ કપાઈ ગયા હતુ, અને પોતે પણ ઘણેાજ જખમી હતા. છતાં પણ ચેતકે’ પોતાના ધણીને નદીને સામે પાર લાવો મુકયા હતા. તે વખતે ચેતક ' ફક્ત એકજ છલ’ગથી આખી નદી કુદી ગયા હતા. એટલે તેને પગે વધારે વેદના થવાથી ત્યાંજ મરણ પામ્યા. ત્યારે શક્તિસિંહૈ પેાતાના ધાડા આપ્યા. અને રાણા તેના ૫૨ સ્વારથઈ ગયા. જે જગ્યાએ તુરંગરાજ ચેતકે પ્રાણ છેડયા હતા. ત્યાં એક ચબુતરો ખાંધવામાં આવ્યા. આ ચક્ષુતરો અાષિ ‘ ચેતકના ચબુતરા ’ એ નામથી પ્રસિદ્ધ છે. આ ચક્ષુતરા વર્તમાન ઝાલેારની અત્યંત નીકટમાં આવેલે છે. જ્યારે શાહુ અને પ્રતાપનું યુદ્ધ થયું ત્યારે પ્રતાપ પાસે ફક્ત વીસ હજાર સ્વ.ર, અને થાડું' પાયદળ હતું. એમાં ફક્ત આઠ હજાર મચ્યા હતા. આખરે યશ તેા શાહી ફેાજના થયા એમ જાહેર કરવામાં આવ્યું. પણ સાચી વાત તેા એ છે કે, મનેમાં લડવાની તાકાત રહી ન હતી. પણ અકબર શાહના પ્રતિનિધી માનસિહુ પ્રતાપને જીતી શકયા નહીં અને જેવા આવ્યો તેવા તે પાછા ગયા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રકર ૮ મું મહારાણા પ્રતાપની પાછળ માનસિંહ કુંવર માનસિહ મહારાણાની પાછળ પિતાની બહાદુરી બતાવવા ચાલ્યો, પણ તેને વીલે મેંઢ પાછું ફરવું પડયું હતું. તે પોતે “ગૌગુદા માં થાણું કરી પાક્કો બંદેબસ્ત કરી પિતે અજમેર ચાલે ગયે. અને મહારાણા પ્રતાપ જખમી થયેલા સરદારની માવજતમાં પડયા હતા. તેથી મહારાણાની મુલાકાત માનસિંહને થઈ નહીં. જ્યારે માનસિંહ અજમેર ગયે તે વખતે શાહ અકબરે તેને ઘણી જ ઈજજતથી માન આપ્યું. અને બાદશાહ ઘણાજ ખુશી થયો. આ લડાઈ વિક્રમ સંવત ૧૯૩૩ ના બીજા જેઠ સુદમાં થઈ હતી. આ વખતે બાદશાહ અકબરે કેટલાક સુધારાઓ કર્યા હતા ૩૧ સં ૧૬a૯ સને ૧૫૮૨ બીમારીના કારથથી શરાબ પીવાની છુટ આપી હતી અને તેના સારૂ એક કલાલની દુકાન કાયમ કરી હતી અને શરાબ લઈ જવાવાળાનું નામ લખવામાં આવતું હતું, અમર કઈ વધારે પીએ, તેફાન કરે તે તેને સજા આપવામાં આવતી હતી. બજારૂ ઓરતે ને શહેર બહાર રહેવાનું ફરમાન કરવામાં આવ્યું હતું, અને તે બજારનું નામ “ શેતાન–પુરા' પાડવામાં આવ્યું હતું. તે બજાર ઉપર દેખરેખ રાખવા એક દરગે નિમવામાં આવ્યો હતો. તે આવવા જવાવાળાઓના નામ લખતો હતો, અને તેમાં કોઈ સરદાર અગર અમલદાર નું નામ જવા આવવામાં આવતું તેને સપ્ત કેદની સજા કરવામાં આવતી હતી એક વખત બિરબલનું નામ આવ્યું હતું અને જાગીરમાં હાજરીનું ફરમાન કાઢયું. તે વખતે બિરબલ જેગી થવાનો વિચાર કરતા હતા પણ છેવટે ગુન્હ માફ કર્યો હતે. આ સિવાય બીજો કાયદો એ હતો કે છોકરાની સેળ વરસ અને છોકરીની ચૌદ વરસની ઉંમર હોય તો જ લગ્ન થઈ થતા હતા તેનું કારણ એ હતું કે નાની ઉંમરના લગ્નથી પ્રજા નિરમાલ્ય અને નિસ્તેજ પેદા થાય છે. વિ. સં. ૧૬૪૦ ઈ. સને ૧૮૫૩માં દરેક રવિવારના દિવસે કોઈ પણ જીવની હીંસા ન કરવાનું ફરમાન કાવ્યું હતું. અને તેને સખ્ય રીતે અમલ કરવામાં આવતો હતે. વિ. સં. ૧૬૪૪ સને ૧૫૮૭ માં એવો કાયદે ધાયો હતો. કે કઈ પણ મનુષ્ય એકથી વધારે સ્ત્રી પણ શકે નહીં. અને વિધવા એરિત બીજીવાર પરણવા માગે તો તેને કઈ રોકી ન શકે. પરંતુ ચાલીસ વરસ બાદ વિધવા બીજી વખત વિવાહ ન કરી શકે, હિન્દુ મર્દીની સાથે કોઈ ઓરત જબરજસ્તીથી સતી ન થાય અને નાની ઉંમરની હોય એને પિતાના પતિ પાસે ગઈ ન હોય તેને રાજ્ય તફરથી સતી ન થવા દેવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ મહારાણા પ્રતાપની પાછળ માનસિંહ આ પ્રમાણે ઘણું દિવસ વહી ગયા. અને તે પછી સરદારને જબરજસ્તીથી કેજની સાથે “ ગોગુંદા” પર રાખ્યા હતા, અને બાદશાહ અકબરે ઘણું અમીને પણ પાછા “ગીગુંદા પર મોકલ્યા, પરંતુ રાણા પ્રતાપે ભીલ લોકેની સહાયથી તમામ પહાડી નાકા બંધ કરી નાંખ્યા હતા. જેથી શાહી ફેજને કઈ જાતને સામાન કે ખાવાનું મળી શકતું નહી. આવી રીતે શાહી જ પર ખુબ આક્રમણ કરી ઘણુ યવનેને મરણને શરણું કર્યા હતાં. છેવટે શાહી ફેજ ને ખાવાનું તથા પીવાનું ન મળવાથી ગભરાઈ ગઈ અને મેવાડના શજપુતેથી લડતાં લડતાં પહાડમાંથી નીકળી બાદશાહની પાસે અજમેર પહોંચી ગઈ. તેથી બાદશાહ ફેજ પર બહુ ગુસ્સે થયા. જ્યારે પોતે બધી હકીક્ત શ્રી વાકેફગાર થયા, ત્યારે તેમને ગુસ્સો શાંત થયા અને સમજ્યા કે પિતાની શાહી ફ્રજ નિષ છે. મહારાણા પ્રતાપ છે કલ્યાણી ” ગામથી “ગોગંદા” થઈ “મઝેશ” ગામમાં “ રાણેરાવ” તલાવની પાળ પર પહોંચી ગયા તથા મેવાડમાં ફેજ મેકલાવી અને બાદશાહી થાણદારોને કાઢી મુકયા અને પિતાને અમલ ચાલુ કર્યો “ગોગુંદા” થાણાપર મંડાણ કુંવાવત ને રાખીને મહારાણા ૩૪ કુમ્ભલમેરના કિલ્લામાં આવી ગયા અને મહેતા નર્મદ ને ત્યાંના કિલેદાર બનાવ્યો. જ્યારે આ ખબર બાદશાહને મળી ત્યારે બાઢશાહ ઘણો જ ગુસ્સે થયે. અને એ તરતજ મેવાડની તરફ આવ્યો. મહારાણાએ પણ કુમ્ભલમેરના કિલ્લામાં લડાઈ કરવાની તૈયારી કરી. મહારાણા પ્રતાપના સસરા ઈડળવાળા રાવ નારાયણદાસ એ પણ રાણાના કહેવા મુજબ બાદશાહી ઘાણ ઉપર હુમલો કરવા લાગ્યો. બાદશાહ અકબરે આ હકીક્ત સાંભળી પિતાની બધી ફ્રિજને બરાબર તૈયાર કરી “ગૌમુંદા ગામ તરફ રવાના થયો. અને રાણા પ્રતાપની ફોજ પહેલા યુદ્ધમાં ઘણી મરણ પામેલી તેથી તેમની સામે મુકાબલો કરવાની તક નહોતી પણ છુટા છવાયા હુમલો કરતા હતા અને પિતાના સસરા નારણદાસને સાથે રાખી પહાડોમાં યુદ્ધ કરવાનું નક્કી કર્યું. બાદશાહે પણ પિતાની ફેજને પહેડામાં મોકલી, જેમાં કુતબુદ્દીન, રાજા ભગવાનદાસ તથા કુંવર માનસિંહ સાથમાં હતા તે પછી બાદશાહે ઇડર ૩૨. આને કમલમર પણ કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમલ જવાહિર યાને આત્મબલિશન તરફ ઘણા યવન સરદારની સાથે ફેજ મોકલી. ઈડરની સરહદ ઉપર રાણા પ્રતાપસિંહ અને રાવ નારાયણદાસે મુકાબલે કર્યો, યવન જ ઘણું જ કપાઈ ગઈ તેમજ રાણાની ફેજ પણ ઘણી લડાઈમાં કામ આવી ગઈ આખરે બાદશાહે ઈડર કબજે કર્યું.. મેવાડમાં ભાદશાહ અકબરે “ગંદા થી વાંસવાડા તરફ કુચ કરી ત્યાં વાંસવાડા” ના રાવલ પ્રતાપસિંહ અને ‘ ડુંગરપુર” ના રાવલ આશકરણ પહેલીવાર રાજા ભગવાનદાસની સાથે બાદશાહની હજુરમાં હાજર થયા, અને બાદશાહ પિતાના થાણુ તે તરફ જમાવી આગળ વધ્યા. * વિક્રમ સં. ૧૬૩૫ ઈ. સ. ૧૫૭૮ ના માર્ચ માસમાં બાદશાહ અકબર મટી ફ્રજની સાથે શાહબાજખાને મેવાડમાં કુમ્ભલમેરના કિલ્લા તરફ રવાના કર્યો ત્યારે શાહબાજખાં ને શક પેદા થયે કે રાજા ભગવાનદાસ અને કુંવર માનસિંહ સાથે હોવાથી તેમજ તેઓ રજપુત હોવાથી અંદર અંદર સલાહ કરી શાહી ફેજને ફસાવશે. તેથી તે બંને જણને બાદશાહી ફ્રિજમાં રવાના ર્યો અને પોતાની સાથે બહેરમખાંના બેટા મિખાં (૩૩ખાનખાનાન) અને સરીખાં વિગેરેને સાથે લીધાં, મહારાણા પ્રતાપસિંહ આ વખતે કિલ્લા પર મજુદ હતા રાજપુત લેક પહાડની ઘાટીમાં હુમલા કરવા લાગ્યા હતા. એક વખત મેવાડીઓએ રાતના હલ કરી શાહના ચાર હાથી કબજે કર્યા, અને રાણાજીને નજર કર્યા પછી શાહી ફેજના કિલે પર નાકાબંધી કરી રસ્તે રિકી રાખ્યું. ત્યારે રાષ્ટ્રને અરજ કરી કે આપણે કિલ્લામાં સારી રીતે લડી શકીશું. માટે આપ જે મરી જશે તે મેવાડની લાજ રાખે તે કઈ નહીં રહે. આ પ્રમાણે રાણું પ્રતાપને સમજાવી બહાર જવાને તૈયાર કર્યા. અને કિલ્લામાં અજ્ઞયરાજના બેટા ભાણુને કિલેદાર બનાવ્યા, મહારાણા કિલામાંથી નીકળી રાણપુર આવીને કાયા. અને ત્યાંથી રવાના થઈને ઈડર તરફ ચૂલીઆ” ગામમાં પહેંચ્યા. આખરે બાદશાહી ફેજે કિલા પર ઘણી જુલમાટ ભર્યું આક્રમણ કર્યું, અને ઘણું યવને ને રજપૂતો માર્યા ગયા. છેવટે શાહબાજખાંની જે દરવાજાના કિલ્લા પર ચઢી દરવાજાના કમાડ ઉઘાડી નાંખ્યા. અને હજાશે વીર રાજપુતોએ મેવાડની સ્વતંત્રતા ખાતર પોતાના પ્રાણના બળીદાન આપ્યા. અને શાહબાજખોએ ફતેહની સાથે કુલમેરને કિલે કબજે કર્યો. અને બાદશાહી ઝંડે કાયમ કર્યો. ૩૩. બહેરમખાંના પુત્ર મીરજાખાને “ખાનખાનાન” ની પદવી મળી હતીઆ પદવી અતિ ઉચ્ચ કેટીની ગણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ મહારાણા પ્રતાપની પાછળ માનસિંહ કુમ્ભલમેરના કિલ્લાની ફતેહ સં. ૧૬૦૫ ના અષાઢ વદ ૦)) અને ઈ. સને ૧૫૭૮ તા. ૩ જુનને દિવસે થઈ હતી. આ કિલ્લે વિ. સંવત ૧૫૦૯ માં બનાવ્યું હતું. અને આજ સુધી તે કિલ્લા ઉપર કઈ પણ દુશ્મનને કબજે નહોતે. શાહબાજ ખાં કિલા પર બરાબર બંદોબસ્ત કરી પિતે ગુદાના કિલ્લા પર રવાના થયે. મહારાણા પ્રતાપ પિતાની ટેકમાં અડગ નિશ્ચયી હતા. વળી તેઓ જે રાજપુતએ બાદશાહની સાથે બેન બેટીઓ આપી હતી. તેમની સાથેનો સંબંધ પણ ત્યાગ કર્યો હતો તે સર્વને અડગ રીતે નિભાવી રહ્યા હતા. મહારાણા પ્રતાપને બાદશાહ અકબરે ઘણુ વખત સંધીનું કહેણ મોકલ્યું હતું, પણ રાણાજીએ તેનો જવાબ સૂર્યવંશી રાજપુતને શોભે તે જ આ હતે, “મુગલ લુટારૂઓ સાથે સંધી થઈ શકે જ નહીં. સૂર્યવંશી પિતાના બાહુ બળ ઉપર ઝઝુમે છે. અને પોતાને પોતાના દેશના બાંધવ મેવાડી પર સંપૂર્ણ ભરૂસે છે. પિતાની માતૃભૂમિની પરાધિનતાના ખપ્પરમાં રાણાજીને કઈ પણ માણસ હેમી શકવા તૈયાર નથી. બાદશાહ અકબર પાસે અગણિત સૈન્ય હતું, લક્ષ્મી પણ હતી, અને દરેક જાતના સાધને તેની પાસે મોજુદ હતા. ત્યારે રાણા પ્રતાપ પાસે કેવળ પોતાના આત્મબળ અને પોતાની ભુજા બળ પર સંપૂર્ણ જરૂસ હતા. અને કઈ પણ રીતે પોતે કોઈ પણ જાતની લાલચને વશ થઈને પિતાની ટેક તજે તેમ નહતા. આ સ્થિતિમાં ક્યા હિન્દવાસીને પ્રતાપ માટે માન ન ઉપજે ? આ પ્રમાણે પ્રતાપની પ્રશંશા શત્રુઓના લખેલા ગ્રંમાં પણ ઘણા ઉચ્ચ ભાવથી કરેલી છે. જયારે પ્રતાપને ચિત્તોડનું મરણ થઈ આવતું. ત્યારે પિતાની જાત પર તેને ઘણેજ ક્રોધ અને આઘાત થયો હતો. પણ જેવી ભાવીની મરજી ” તેમ માની આત્માને સંતોષ આપતો હતું પરંતુ પ્રતાપ પિતાના આત્માને સંતોષ આપી શક્યો જ નહીં એટલે તેને એક ભયંકર પ્રતિજ્ઞા કરવાનો વિચાર કર્યો, અને તે પ્રતિજ્ઞા પણ જેવી તેવી નહીં પણ આકરી અને ત્યાગની હતી. આ વખતે રાણા પ્રતાપે બધા પોતાના શૂરવીર સામંતો અને સરદારે તથા પટાવતોને માટે દરબાર ભર્યો અને પૂરોહિતજીને લાવ્યા. અને પિતે પિતાના આસન ઉપર બિરાજમાન થયા અને બોલ્યા કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ દ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન દોહરા સેગન કરવા શૂરવીર સૌ, નિજ માતૃભૂમિ કારણે, પ્રતિજ્ઞા એવી કરા, આપો શુ માધા પ્રાણને. ક ચિત્તોડને લીધા વિના, સુવણું થાળમાં જમણું નહીં, બીછાના સુંદર ત્યાગીને દમાં પેઢશું સર્યું. ૬૮ ઝુંપડીમાં રહીશું સદા, અલંકારને સજશું નહીં, સ્વત ંત્રાને ત્યાગીને, નામરદ કદિ અનશું નહીં. દાઢી મૂછ કેરા ખાતની, કરીએ નહીં હૅજ મત કદા, જીવશુ` મરશું મેવાડ માટે, સહાય ભગતિ સદા. ७० ઉપર મુજમ પ્રતિજ્ઞા રાણાજીએ સર્વને સંબધીને વધુ વી તેથી દરેક શુરવીર સરદ્વારાએ માન્યમાંથી તાવાર કાઢી અને સર્વે પ્રતિજ્ઞાને પ્રાણાંતે પાળવા કબુલ થયા, જેથી પુરાહિતે દરેકને પ્રતિજ્ઞા આપી તે દરેકે પ્રતિજ્ઞા ઘણુા પ્રેમથી ભાતૃપ્રેમથી લીધી, અને સભા ત્રિસરજીત થતાં મેવાડના જસ્ ' ૮ મહારાણા પ્રતાપના જય’ એવા ઘાષથી મેવાડ ગાજી ઉઠયું હતું. 6 રાજપુતાનાના મેવાડને દરેક ઇતિહાસકારો વખાણી ગયા છે. અને હજી વખાણુતા જ આવે છે કારણુ કે જગતમાં જીવનના ઘડતરના નમુના કંઈ પશુ અતાનો હાય તા તે મેવાડે જ મતાન્યા છે. અને તે નમુના સ્લમાન ’ અને ૮ સ્વતંત્રા ” ના જ છે. દાહરા સમુદ્ર સુકે મર્યાદા નૈ,વળી એ ઊગે પશ્ચિમ સૂર, સંત કદી જો સંયમ ત્યાગે, વળી વહે નદીનાં મવળાં પૂર. ૧ આવે ત મહાભયંકર, જગત બધું ભલે અદલાઈ જાય, સ્નેહી ભલે છે. દુશ્મન બનતા, ભલે ગ્રોા વાંકા મુજ થાય. ગમે તેવા સાગા માંડી, વિકટ પ ́થ ગ્રહી સદાય, આફત આવે ગમે તેવી, પણ શૂરવીર કદી નહી ગભરાય. પ્રતાપ ખેલે સભા સમક્ષ, લીધાં વચન તે શીરને સાટ, મેવાડ માટે અઢાંદુર ખનશું, દુશ્મન કેરા ઘડશું ઘાટ. કહે ભાગોલાસ સૂર્યવંશીની, સ્વત ંત્રા તે કદી ન જાય, ધર્મ પરાયણ જ્યાં છે રાજવી, ત્યાં શત્રુજન તા ભાગી જાય. ७२ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 193 ૭૪ ૫ આ પ્રમાણે રાણા પ્રતાપની અડગ ટેક અને સાહસીકતા પેાતાના જીવનમાં અણુમાલ હતાં, જેને પેાતાના જીત્રનનું ઘડતર એટલું બધું સંયમી અને પવિત્ર અનાવ્યુ હતુ કે તેમાજના રાજ્યમાં મળવું ઘણું મુશ્કેલ છે. છતાં પત્તુ www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ મહારાણા પ્રતાપની પાછળ માસિહ થ શાહ અકબરે પણુ કાઇ પશુ સંચાગથી દાણા પ્રતાપને નમાવવે અને પેાતાના તાખાના રાજા કરવા એવા દૃઢ નિશ્ચય કર્યા હતા. મા તરફ મહારાણુા પ્રતાપે પણ હતભાગી મેવાડના ઉદ્ધાર કરવા સારૂં કોઈપણુ રાજપુતની સહાયતા વગર પોતે થાહ મકરની સામે લડવાના નિશ્ચય કર્યો. ધન્ય છે એ મહારાણા મતાપને ! શા પ્રતાપનું સૈન્ય અક્રુખરના સૈન્યના મુકાબલા આગળ કાંઇ પણ વિસામાં ન ગણુાય કયાં સમુદ્ર અને કર્યાં ખાખેચીયું આટલા બધા તફાવત સૈન્યમાં હતા પણ જેનું આત્મબળ મજબુત તેનું સૈન્ય પણ મજબુત ” તેને સૈન્યની જરૂર હૈાતી નથી ફ્ક્ત આત્માની નિશ્ચળતા અને નીખાલસતાની જરૂર છે. 6 . આ વખતે દરેક રજપુતેા પેાતાની વ્હાલી માતૃભૂમી મેવાડના માટે પેાતાના પ્રાણુની આહુતી આપવા તૈયાર થયા હતા. રાજપુતાનું સૈન્ય પશુ હજારાની સ ંખ્યામાં તૈયાર થયું ત્યાં અકમરે પોતાનું મુખ્ય સૈન્ય અજમેરમાં મુકી પ્રતાપત્ની સાથે યુદ્ધ કરવા આવ્યા અકમરે યુદ્ધની એટલી પ્રચંડ તૈયારી કરી હતી કે મેવાડના રાજા માલદેવ પણ રાજા ભગવાનદાસની પેઠે શરણે થયા. જેને પૂર્વ શેરશાહના પ્રચંડ સૈન્યને વ્ય કર્યું હતુ. તેને મેડતા અને જોધપુર ઉપર અકબર શાહે કરેલા માક્રમણૈાને નિષ્ફળ કરવાની ચેષ્ટા કરી હતી તેને અત્યાર પન્ત ખરા રાજપુતે બચ્ચા માનવામાં આવતા હતા તેનું સમસ્ત સાહસ અને તેજ દુર્ભાગ્યવસાત્ કાણુ જાણે કયાં ચાલ્યું ગયું. એટલું જ નહીં પણ પાતે પેાતાના પુત્ર ઉદયસિંહને વિવિધ પ્રકારની ભેટ આપીને બાદશાહ પાસે માલ્યે. આ વખતે અમર અજમેર જતા હતા અને ઉદયસિદ્ધના મેળાપ નાગાર નામના નગરની સ્થળે થયા. ખાચાહે તેને આદર સહિત ભેટના સ્વીકાર કર્યા અને રાજકુમાર ઉદસિંહને શબ્દની પત્રી આપી મા સમયથી મારવાડના રાવે રાજા કહેવાયા. ઉદયસિંહનું શરીર ઘણુ સ્થુલ તુ અંતરે જાવવું ઉચિત્ત છે કે રાઠોડની રાજદ્વારી, નિતના પાય. આ સમયથી નખાયા. આ વખતથી તેઓ ખાદશાહના જમણા હાથ તરફનુ આશ્વન પ્રાપ્ત કરવા લાગ્યા. પરંતુ ત્રિચિત્ર, કુળ-મર્યાદા ઉપર પાણી ફેરવીને મારવાડના રાજાએ જે સન્માન વેચાતું લીધું હતુ. તે શું મરાખર હતુ. ? નહી જ. સૂર્યવંશીની ખરાખરી તે કાઈ રાજપુત કરી શકશે નહીં ચાહે તેટલે! વૈભવશાળી રાજવી ડાય પણ જ્યાં ગુલામી ખત પર સહી કરનારની કિંમત આખરે સહી કરનારા સમજી લે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન ઉદયસિંહે સૌથી પહેલાં એક તિરસ્કાર ભર્યું દ્રશ્ય એ કર્યું કે પોતાની બહેન ધબાઝ નામની કન્યાને પરણાવી. જે ધાબા પરણાવવાના બદલામાં રાજપુત કુળ કાંક ઉદયસિંહને ચાર પ્રગણુએ મલ્યા, આ ચાર પ્રગણુઓની વાર્ષીક ઉપજ વીસ લાખની હતી. આ પ્રાપ્ત થવાથી મારવાડ રાજ્યની પ્રગતિ પહેલા કરતાં બમણ વધતી ગઈ. અંબર અને મારવાડના કાયર રાજાઓએ જે નાલાયકી ભર્યા કાર્ય કર્યા તેની દેખાદેખીથી બીજા રાજપુતો ૫ણ તે પગલે ચાલવા માંડયા અને ઘણાખરા રાજપુત યુગના તાબે થઈ ગયા. સાધારણું માન સન્માન અને ઈલકાબેની મેહદશામાં પોતાની અણમોલ સ્વતંત્રતા વેચી ગુલામ બની ગયા, આ પ્રમાણે રાજસ્થાનને ભેટો ભાગ અકબરના તાબે થઈ ગયો અને હિન્દુ રાજાઓએ મેગલ રાજ્ય ઉપર એટલો બધો ઉપકાર કર્યો હતો કે મુસલમાનની તવારીખમાં પણ હિન્દુ રાજાઓ મુગલ રાજ્યના સ્થલે ગાતા હતા. હવે બાદશાહ અકબરે બધા હિન્દુ રાજાઓની સાથે રહો વીર પ્રતાપ ઉપર ૩૫આક્રમણ કરવા વિચાર કર્યો. પહેલાં જે લોકેએ મેવાડના માટે પોતાના ૩૪. જે લબાના ગર્ભથી જહાંગીરને જન્મ થયો હતો. જોધાબાને મકબરો આગ્રાની નિકટ સિકંદાબાદમાં આવેલ છે. અનેક વિદ્વાનનું એવું કથન છે કે રાજપુત રાજાએ પોતાની રાણીથી ઉત્પન્ન થએલી એક પણ કન્યા મુસલમાન બાદશાહને આપી નહોતી પણ દાસી પુત્રીઓને આપી હતી ( આ ચાર પ્રગણુની વાર્ષિક આવક ગદવાડ ગદ્વાર ૯૦૦૦૦૦ ઉજજયની ૨૪૬૯૧૪ દેવલપુર ૧૮૨૫૦૦ અને બુદરાબર ૨૫૦૦૦ ની કહી. ૩૫. આ વખતે કાબુલનું રાજય મોગલ રાજ્યને તાબે હતું. અકબરને નાનો ભાઈ મીરજા હકીમ ત્યાં સુબો હતો અને મીરજાને વિચાર કાબુલનું રાજ્ય પચાવી પાડવાનું હતું અને સ્વાધિનતાને ઝડો ખડે કરી દીધે હ. અકબર શાહે વિદ્રોહ સમાવવા સારૂ માનસિંહને સેના સહિત કાબુલ મોયો તે વખતે હિન્દુસ્તાનથી કાબુલ જતાં વચમાં સિંધુ નદી આવે છે અને હિન્દુ શાસ્ત્રમાં આ નદિ ઓળંબવાનો નિષેધ કર્યો છે. એમ માનતા હોવાથી આથી રાજા માનસિંહ ત્યાં જ અટકી પડયા અને અકબર ઉપર પત્ર લખી જણાવ્યું કે મારાથી આગળ જઈ શકશે નહી. આ વખતે વાણી વિશારદ અકબરે નગ્ન લેખોત દેહ માનસિંહ ઉપર લખી મોકો કે --- સબી ભૂમિ ગોપાલકી, વામે અટક કહા, જોકે મનમે ખડક હે સોહા અટક રહા.” આપી માનસિંહે આજ્ઞા માથે ચડાવી કબુલે ગયા અને ફત્તેહ કરી આવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ મહારાણા પ્રતાપની પાછળ માનસિહુ પ્ર પ્રાણ આપ્યા હતા તેજ લેકે! આજે મેવાડ ભૂમિના નાશ કરવા તૈયાર થયા, અને બેઈમાન ખની મુસલમાનાના પક્ષમાં ભળી ગયા. પ્રતાપસિંહની સામે યુદ્ધ કરવા માટે તેઓ આવ્યા હતા. તેનું એક બીજુ કારણ હતું. ચનાના હાથમાં કુળ મર્યાદા વેચવાથી આવી દુર્દશા થઇ છે. એમ તેએ સારી પેઠે જાણતા હતા. પરંતુ પાતાની સની કુળમર્યાદા જાય અને રાણા પ્રતાપની કુળ મર્યાદા ન જાય અને પેતે એટલે જ કુળ મર્યાદામાં રહે એ વસ્તુ ખીજાઓને અમતી ન હતી. તેથી ખી4 રાજપુતાને રાણા પ્રતાપતા ઉપર દ્વેષ અગ્નિ સળગી રહ્યો હતા અને દ્વેષ રાખતા હતા. દોહા કરી કુળના ત્યાગ, બધા રાજપુતો ફૂટયા લજવી જનતાની કુખ, ખરેખર ! ભાગ્ય તે ખૂંટયા. ૭૬ નિજ એટીને મ્હેન, આપી સુગàામાં ભળ ચ્યા, વેચી સ્વ અભિમાન, ગુલામા સૌએ મની. ૭૭ ધીક પડા એ રાજપુતને, જેની કાંઈ કિંમત નહીં, ‘લાગી ’ કહે પ્રતાપ જેવા, કાઇ ટેકીàા નહીં. ૭૮ આવી હકીકત જ્યારે પ્રતાપના જાણવામાં આવી કે મારાજ કામના ભાઈઓએ અને કહેવાતા રાજપુતેા પેાતાની નાલાશી ખતાની સ્વમાન વેચી દીકરીને વેચી સુગàાની સેાડમાં ભરાયા જેથી મારે તેએની સાથે સખ'ધ શાખા તે પણુ મહા પાપ છે તેથી રાણા પ્રતાપે સ` રાજપુતાની સાથેના સબંધ તેાડી નાંખ્યા. અને તેઓએ દિલ્હી, પાટછુ, મારવાડ તથા ધારાનગરીના પ્રાચીન ાજપુતાની સાથે વ્હેવાર ચાલુ કર્યા, તેની સાથે સ પ્રકારના સંખ'ધ રાખવા લાગ્યા, તેને વખતે રાણા પ્રતાપે જે જે નિયમ સ્થાપિત કર્યા તે નિયમ વિરૂદ્ધ કાઈ પણ સિસેાદીયાના વશાએ અનાદર કર્યો નથી, અને કાઈ પણ સિસેડીયા વીરે પાતાની કન્યા મુગલેાને આપી નથી, દુ:ખ સહાયક ગણાતા રાજપુતા સામે સિસેાદીયા રાજપુતા ઘણીજ ઘૃણાથી જોતા હતા. આવી અનેક જાતની વિટંબણુાએથી રાણા પ્રતાપ પેતાનું જીવન પસાર કરવા માંડયા. છતાં પેાતાનુ સ્વમાન, પેાતાની માતૃભૂમિની ટેક અને લાગણી જરાપણ એછા થયાં નહેાતાં. જ્યારે પોતે ચારે બાજુથી હતાશ થઈ ગયા ત્યારે પોતે કામલમેરના કિલ્લામાં રહી ત્યાં ઘણા ત્રિસ વિતાવ્યા. પશુ ત્યાં એક રાજપુતે એવું નીચ કાર્ય કર્યું કે રાણા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મલિદાન પ્રતાપને લાચારીથી કિલ્લા છેડવે પડયા, એ નીરા રાજપુતે કામલમેરના કિલ્લામાં આવેલા કુવામાં જે કુવામાંથી લાકે અને રાજા પાણી પીત! હતા તેજ કુવામાં એ પાપી રાજપુતે મુગàાને સલાહ આપી કે તમે આ કુવામાં ઝેર નાંખા તા રાણા પ્રતાપ તમારા શરણે આવશે, ત્યારે નાલાયક મુગલે એ ધ્યાને દેશવટો આપી તે કુવામાં મુગલાએ ઝેર નાંખી પાણી અગાડી નાંખ્યા, તેથી રાણાને પાણી પીવાના ત્રાસ પડવા લાગ્યા એટલે ઘણાજ કષ્ટથી તેમને ફિલ્લે છેાડવા પડ્યા. પ્રાણ જાય તે પરવા ન જેણે, શૂરવીર તા સદા મસ્ત રહે, આતમાં પશુ ાકૃત માની, ન્ય પરાયણુ સદા રહે. ૭૯ શૂરવીર સાથેા રણવીર ચાહો, કિલ્લામાંથી પ્રયાણુ કરે, નસીખની ઘટના છે ન્યારી, હૈયામાં નહી શાક ઘરે. દુ:ખ પડે છે શુરવીરાને, કાયરને કઇં પડે નહી, દુઃખ વગરના જીન્નન કેરી, કિંમત કી અંકાય નહી. ૮૧ . પ્રતાપ જેવા દુ:ખના સાથી, તેવા સાથી પ્રજા તણા, નિજ દેશની ટેંકને ખાતર, વૈભવ સાળા તુચ્છ ગણ્યા. ૮૨ કહે ભાગીલાલ ધન્ય પ્રતાપને, દુ:ખમાં કદી ડરતા જ નથી, અગણીત આકૃત આવી તાએ, અકબરને નમતા જ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૩ આવી ૬:ખદ ભરી સ્થિતિમાં રાણા, જ્યારે પેાતે પેાતાના સ્વમાનની ખાતર પહાડામાં ચાલ્યા ગયા. તે વખતે અકબર શાહુના શાહી દરબારમાં ઘણાં અમીર ઉમરવા બિરાજમાન હતા. તેવા વખતે રાણા પ્રતાપની બહાદુરી અને વીરતાની જાતા થતી હતી ત્યારે અકબર પોતાના અંતરમાં ખુશી થતા અને કહેતા કે ધન્ય છે ? એ વીરને ! આ વખતે બીજાં બધા રાજપુતે પાતાની ભૂલને પસ્તાવા કરતા હતા, આ તરફ રાણાશ્રીની સ્થિતિ ઘણી જ દુઃખદ થઇ રહી હતી કારણ કે બધા પરગણા, કિલ્લાએ અને મેટા ગામા બધા મેગલેાનો હુકમત નીચે આવો ગયા હતા. હવે રાણાને એક પશુ સ્થાન ન રહ્યું ત્યારે આવી સ્થિતિમાં પેાતાની ટેક સાચવવી ઘણી મુશ્કેી થઈ પડી, છતાં પણ એ વીર્ નર હતાસન થતાં પેાતાના ભાગ્ય ઉપર આશ્વાસન મુકી જંગલ વેઠવા માંડયું. જ્યાં ટાઢ, તડકા, ભય અને ઉનગરા વિગેરે અસખ્ય ઉપાધીમાંથી પાતે પાતાનુ જીવન પસાર કરવા લાગ્યા તેવામાં જંગલના ભીલેાકેાએ રાણા પ્રતાપને સાર્ www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ - મહારાણા પ્રતાપની પાછળ માનસિંહ આશ્વાસન અને હિંમત આપી. રાણાશ્રી અને તેમના કુટુંબને ભીલ લેકે જ ખેરાક પુરો પાડતા હતા. જ્યારે રાણા પ્રતાપ અને તેને પરિવારને મોગલોના પંજામાં ફસાઈ જવાને વખત આવ્યે ત્યારે, કાળા નિવાસી બિલ લેકોએ બહાદુરીથી રાણાજીના પરિવારને ટેપલામાં છૂપાવી “ જાવરાની ’ ખીણમાં સહિસલામત રવાના કરી દીધાં હતાં. આવા નમકહલાલ ભિલ પ્રજાને ઉપકાર રાણાશ્રીના હૃદયમાં ઘણું જ હતું. વખત આવે તેને બદલે આપવાને પણ નિશ્ચય કર્યો હતે. મેગાના જુલમથી અને પહાડના હિંસક પ્રાણીઓથી બચવા સારૂ ભિલ લેકો સતત કાળજી રાખતા હતા. આવા કષ્ટ ભોગવતાં રાણા પ્રતાપની સત્ય હકીકત, અને તેની ટેક, વીરતા અને ગંભીરતા જેવા સારૂ શાહ અકબરે પોતે પિતાના ગુણાચારાને પહાડી પ્રદેશમાં મોકલ્યા. અને જ્યારે રાણા પ્રતાપ પોતે પોતાના સાથીઓ સાથે જંગલના ફળ ફળાદી અને કંદમૂળનું ભેજન લેતા હતા. તે વખતને દેખાવ આવેલા ગુણાચાર જોઈ દિગમૂઢ થઈ ગયા. અને બોલી ગયા કે, “રાજા મહેલમાં જેવું ભોજન લેતાં આનંદ ભોગવે છે તેજ પ્રમાણે આજે જંગલમાં પણ મંગળ માંની રહેલા રાણા પ્રતાપને ધન્ય છે !” તેની વીરતા અને અડગ ટેક અને ગંભીરતાને ધન્ય છે.! આ હકીકત ગુણાચારોએ શાહ અકબર આગળ આવી નિવેદન કર્યું કે, રાણાને મનાવવા, તે ઘણું જ મુશ્કેલ છે. ત્યારે અકબરના મુખમાંથી નીકળ્યું કે, યા અલાહ ધન્ય હે વહ હિન્દુ રાજવી કું, દેશકી ઓર સ્વમાનની ખાતર ફના હો ગયા. ઓર દુસરે સબ રાજપુત બેઈમાન હેકર મેરી સહાયતા કી. આવી મોટી વિપત્તિઓ આવ્યા છતાં, રાણા પ્રતાપ હતાસ અગર નીરાશ થયા ન હતા. ઘણાં ભયંકર કષ્ટ સહન કરતાં પણ પોતે ગભરાતા ન હતા, ખરાબ સ્થિતિ એટલે સુધી ભોગવવી પડતી હતી કે, કઈ કઈ દિવસમાં ખાવાના સાંસા પડતા હતા. ત્યાં ઓઢવા કે પાથરવા કે, શાંતિનું સ્થાન તે કેવી રીતે જોગવી શકે? આવી પરિસ્થિતિમાં પણ પોતે ટેક, નેક ને સ્વમાન મજબુત રીતે સાચવી સિસોદીયાનું ગૌરવ વધાર્યું હતું. ધન્ય છે ! તે રાજપુતને. વાહ! સમય તારી બલીહારી ! રાણાએ પાંચ વાર જોજન તૈયાર કરાવ્યું અને પોતે જમવાની તૈયારી કરતા, ત્યાં દુશ્મનની જ આવવાના સમાચાર કાને પડતાં જ ભોજનને ત્યાગ કરી ચાલ્યા જવું પડતું અને શત્રુઓ ચારે તરફ ઘેરી લેતા હતા. આ પ્રમાણે થોડા દિવસ બાદ રાણાજીએ કંઈક શાંતિ મેળવી રાણાજી સહ ૧૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ ૭૬ મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મબલિદાન કુટુંબ સાથે પોતે નિર્જન અર વનમાં નિવાસ સ્થાન કરતા હતા. મહારાણીએ તથા તેઓશ્રીની પુત્રવધુએ મોલ નામના ઘાસના બીજની કેટલીક રોટલી બનાવી તેમાંનો એક ભાગ છોકરા છોકરીને વહેચી આપે. અને બાકીને ભામ બીજા વખત માટે ઢાંકી મુક, રાણા પ્રતાપ નિકટના સ્થાન પર તૃણ (ઘાસ) ની પથારી પર આરામ લેતા. અને પિતાના દુર્ભાગ્યની અને ભારત વર્ષની દુર્દશાના વિચારમાં તલ્લીન થયા હતા. એવામાં પિતાની એક કુમારીનું હાય ભેદક રૂદન સાંભળી ચમકી ગયા. તત્કાળ તેમનું લક્ષ બાળકોની માગણી તરફ તે રોતી કુમારીની દુર્દશા જોઈ પિતાનું હૃદય ફાટી ગયું. એક જંગલી બિલાડી તે કન્યાની અડધી વાટલી લઈને ભાગી ગયે હતો. દેહરા શુ વિધાતા તું આટલે, કેપ પ્રતાપ પર કર, મુજ પાપની શિક્ષા વિધાતા, મુજ બાળને તું કાં ધરે. ૮૪ રાજ્ય ખાયું વૈભવ છે, ખાવા પણ મળતું નથી, નથી પહેરવા કે પાથરવા રહેવા, સ્થાન પણ મળતું નથી. ૮૫ ખાવા ન ધાન્ય મૂજ ભાગ્યમાં, ઘાસ બીજની મળે રોટલી, તે પણ ખાવા દેતી નહીં, તું દુષ્ટ વિધાતા એટલી. ૮૬. હવે ધીરજ રહેતી નથી, પ્રતાપ ઘણે ગભરાય છે, કહે મલાવ ભલ ભલા, પણ ભાગ્ય આધીન થાય છે. ૮૭ આવી પરિસ્થિતિ જોતાં પ્રતાપનું મગજ ફરી ગયું. સર્વ જગ્યાએ તેને નિરાશાજ લાગી. પિતાની કરેલી મહેનત હવે કઈ ઉપાયે બર નહી આવે અને આખરે તેને બાદશાહને શરણે થવું પડશે. આવી ઘોર થિતિમાં પ્રતાપ જેવો બહાદુર નર આજે ભાગ્યદશાના ચકપર ગોથાં ખાઈ રહ્યો હતો. આવા અનેક ઉપાધીમાં અડચણમાં અને દુઃખના શિખરમાં પ્રતાપ જરાપણ પાછો પડયો ન હતો. પણ પિતાની કુમારી કન્યાને ખાવાનો રોટલો જ્યારે પિતાનો દુશ્મન લઈ ગયે. ત્યારે પ્રતાપનો વિચાર પલટાયે. અને વિચાર કર્યો કે હવે તો અકબર સાથે સંધી કરી આ દુઃખને અંત લાવવો. આ પ્રમાણે વિચાર કરી પતે અકબર ઉપર એક સંધી પત્ર લખી મેકળે. આ પ્રમાણે સંધી પત્ર મળતાં જ અકબર આનંદના આવેશમાં આલી ગયે. અને ખુશીને પિકાર કરવા લાગે. આખરે પ્રતાપને નમાવવા જે તેના મનમાં અમિલાષ હતી તે બધો પુરો થઈ જાણું. આખા દિલ્હી શહેરમાં આનંદ મહેત્સવ કર્યો. અને આખરે અત્યંત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ મહારાણા પ્રતાપની પાછળ માનસિંહ ૭૫ હષત થઈને પ્રતાપસિંનો ઉકત પત્ર પૃથ્વીરાજ નામના એક સામંતને બતાવ્યું પૃથ્વીરાજ બિકાનેરના રાજાના નાનાભાઈ હતા, તેઓ અકબરના દરબારમાં સામંતને હેદો સંભાળતા હતા. જે વર્ષમાં ઈસ. ૧૫૫ માં રઠોડ વરધરાવે અંદરથી પોતાના વસાવેલા જોધપુરમાં મારવાડનું સિંહાસન લઈ જઈ ને ત્યાં સ્થાપિત કર્યું. તે વખતેમાં એક પુત્રે બીકા નામના કુંવર મારવાડમાં બીકાનેર નામનું શહેર વસાવ્યું હતું. બીકાના વંશોએ પોતાના પરાક્રમથી અહ૫ સમયમાં બીકાનેરના રાજ્યને ઉન્નતિના શિખર પર લાવી મુકયું હતું, પૃથ્વીરાજ સંજોગવશાત મુગલના પંઝામાં સપડાયા હતા. પણ તેઓ હદયના નિખાલસ અને સ્વમાની હતા, જેના હૈયે માતુશમિની દાઝ ભરી હતી. તેઓ ઉશય કવિ પણ હતા. અને વીર બહાદુદુર હતા, તેઓશ્રી શ્રેષ્ઠ કવિ તરીકે રાજસ્થાનમાં ગણાતા હશે, અને તેઓશ્રીએ ઉત્તમ કાવ્ય રચી ભટ્ટ કવિઓ ઉપર વિજય મેળવ્યું હતું. પ્રતાપની વીરતા, ઉદારતા, તથા મહાસ્ય જાણીને રાજપુત કવિ પૃથ્વીરાજ બાલ્યાવસ્થાથી તેમને એક દેવ જેવા મહાપુરૂષ તરીકે ગણાતા હતા. આ પ્રમાણે જ્યારે તેમના જાણવામાં આવ્યું કે રાણાજીએ સંધી કરવાની માંગણી કરી ત્યારે તેને મહા કષ્ટ થયું ચિંતાને વિષમ ડંશ લાગવાથી તેમના જીગરમાં અત વેદના થવા લાગી. પ્રતાપસિંહે આ પ્રાર્થના પત્ર મોકલો હેય તે વિષે તેને શંકા થવા લાગી. તેને શાહને ચકખા શબ્દોમાં કહ્યું કે આપ કદાચ દિલ્હીના શાહને તાજ મુકે તે પણ પ્રતાપ પે તે પોતાનું શીર ઝુકાવે એ હું માનતા નથી.” પછી પૃથ્વોરા જે બાદશાહની આજ્ઞાથી એક પત્ર લખે. તેને એક દૂત ના હાથમાં આપી શણાજી પાસે મોકલે. પૃથ્વીરાજે પ્રતાપસિંહને લખ્યું કે “આપ શા કારણથી બાદશાહ આગળ શીર નમાવવા માગો છે ” વળી તેમાં એક બીજો પ્રશ્ન ગુપ્તપણે બોધરૂપી લખ્યો છે. પ્રતાપસિંહ ને આ અપમાનથી બચવા માટે આગ્રહ કર્યો હતો ૩૬ આ પત્રની કવિતા એટલી તેજસ્વી અને હદય ગ્રાહીની છે કે આજ પર્યત રાજપુતે તેતે વાંચી પિતાના સવમાનની કિંમત કરે છે. વાંચકની જાણ માટે આ પત્ર નીચે જણાવવામાં આવે છે. હિન્દુઓની સર્વ આશા અને વિશ્વાસ હિન્દુઓ પર નિર્ભર છે. તથા પી મહારાણા તે સર્વને તિલાંજલી આપવા તૈયાર થયા છે. પ્રતાપ ન હોત તે અકબર સર્વને સમાનભૂમિકાપર લાવી મૂકત. કારણ કે રાજા લેકે નિર્ભય વીરતા ખેાઈ બેઠા છે. આપણી સ્ત્રીઓનું પવિત્ર રક્ષણ અને સ્વમાન નષ્ટ થયું છે. રાજપુત કુળરૂપી વિશાળ બજારમાં કેવળ અકબરજ કહેતા કે ઉદયના સર્વ પુત્રને પાદશાહે ૩૬. પૃથ્વીરાજ ના પત્રની મૂળ નકલ મળી શકતી નથી, પરંતુ ઠાકુર પૂર્ણ સહક ના લેખીત “મેવાડનો ઈતિદાસ' એનામના પુસ્તકમાં પાનું ૧૭૩ માં કેટલાક દુહા તથા સોરઠા લખ્યા છે તે અતરે યાદ આપવાથાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિહાને ખરીદી લીધા છે. પ્રતાપ તે હજી અમૂલ્ય જ છે? અને સાચે વીર રાજપુત છે આ પ્રમાણે અકબરે રાણુની પ્રશંસા કરી હતી અને પ્રતાપ માટે આદર બતાવ્યો હતો. સોરઠા અકબર સમહ અથાહ, સુરા પણ ભોિ . જલ, મેવાડા તિણ માહિં, પોયણ કુળ પ્રતાપસી. ૧ અકબર એક બાર, દાણલકી સારી દુની, અણદાગલ અસવાર, રહિયે રાણા પ્રતાપસી. ૨ અકબર ઘોર અંધાર ઊંઘાણ હિંદુ અવર, જાગે જીગ દાતાર, પોહરે રાણા પ્રતાપસી. ૩ હિંદુ પતિ પ્રતાપ, પતિરાખો હિન્દુ આણરી, સહે વિપત્તી સંતાપ, સત્ય શપથ કર આપણી ૪ ચોથે ચિત્તો ડાહ, બટે આજતી તણું, દીસ મેવાડાહ, તે સિર રાણા પ્રતાપસી. ૫ ચપે ચિત્તો ડાહ, પૌરસ તણે પ્રતાપસી, સેરલ અકબર શાહ, અડિયલ આ ભડિયા નહી. ૬. પાતલ ખાગ પ્રમાણે, સાંચી સાંગાહર તણી, રહી સદા, લસારણ, અકબર શું ઉભી અણી. ૭ " માઈ જણ અહડા જણ જહડા રાણા પ્રતાપ, અકબર સૂતે એઝ કે જાણ સિરાણે સાંપ. ૮ સેરઠા રાએ અકબરિયા, તેજ નિહારા સુરકા, નમ નર નીસરિયા, રાણ વિના સવ રાવજી. ૯ સહ ગાવડિયું સાથ, ચેકણ વડે બાડિયાં, શણા ન માની. નાથ, તેઓ રાણા પ્રતાપસી. ૧૦ સો , સંસાર, અસુ૨૫ ઢાલે ઉપરે; જાગે જગ દાતાર, પોહને શણ પ્રતાપસી. ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ મહારાણા પ્રતાપની પાછળ માનસિંહ દોહરા ૧૨ ઘર વાંકી દ્વીન પાધરા, મરદ ન ચુકે માણ્ ધૃષ્ણે નરિન્દા ઘેરીયા, હે ગીરન્દાં ચણુ. પ્રતાપસિંહને પ્રચલીત ભાષામાં પન્ત કહેવામાં આવતા હતા. મહેમન્ન ખીલજી સાહિત્યના શૈાખીન હતા તેના અક્ષરા ઘણાજ મનેહર હતા. પેાતે પેાતાના હાથે ગ્રન્થ લખતા હતા અને તે ગ્રન્થ પેાતાના અમીર ઉમરાવાને વેચતા હતા. આ પ્રમાણે પાતે સાહિત્ય દ્વારા પુષ્કળ ધન મેળવતા હતા. રાકેાડ વીર પૃથ્વીરાજની તેજસ્વી ભાષાના પત્ર વાંચી પ્રતાપના હૃદયમાં અત્યંત ઉત્સાહ આળ્યે, અને એટલેા બધા ઉત્સાહ આવ્યા કે જાણે દશ હજાર રાજપુતાએ આવી તેમને સહાય આપી ઢાય તેવી રીતે તેઓના હૃદયમાં હિંમત આવી ? ધન્ય છે કવિની કલમને ! પત્રની-કવિતાની પ્રકાશિત ભાવથી ક્ષીણુ થએલું પ્રતાપનું હૃદય સજીવન થયું, અને તે પેાતાનું ભીષણ કાર્ય પાર પાડવા દઢ થયા. જ્યારે સમગ્ર હિન્દુએ સ્વદેશ ગૌરવના રક્ષણાર્થે પ્રતાપના સુખ તરફ જોઈ રહ્યા છે ત્યારે શું પ્રતાપ નિશ્ચિત રહી શકે ? وف આ પ્રમાણે અકબરના સામત પૃથ્વીરાજના દ્વીઅર્થી પત્ર વાંચી પ્રતાપ રાણાજીનું એકાએક હૃદય બદલાઈ ગયું, અને પેાતાની કરેલી ભીષ્મ પ્રતિજ્ઞા માટે અનહદ અભિમાન ઉત્પન્ન થયુ. આ સ્થાને વાંચકાને યાદ આપવાની જરૂર છે. અકબર જે નોર્રેઝ બજાર ભરતા હતા તેમાં દેશ પરદેશની રમણીએ, રાજપુતાણી અને ઘી જ અમીર ઉમરાવાની શાહુદ્દી આ બારમાં માલ વેચવા આવતી હતી આ અજાર ભરવાના અકબરના ખરાબ હેતુ જ હતા. આ મજાર નિમીત્તે ઘણી મહિલાઓની આ ઈચ્છાએ શિયળ ભ્રષ્ટ થયાં છે, અને ઘણી ીઓની લાજ લુંટાઈ છે જે અકબરને ન્યાયો અને ધર્માવતાર કહેવામાં આવતા હતા. પશુ બુદ્ધિ પૂર્વક ઇતિહાસનું અવલાકન કરતાં તે વસ્તુ અમારા માનવામાં આવતી નથી; ૩૬. મહમદ ખોલજી સાહિત્યના પ્રેમી હતા, તેના હસ્તાક્ષરા માતોના ક્રાણુ જેવા સુંદર હતા, પાંતે પોતાના હસ્તાક્ષરથી ગ્રન્થ લખતા હતા, અને તે ગ્રન્થ અમીર ઉમરાઓને આપતા હતા, આ પ્રમાણે તે સાહિત્ય દ્વારા અતિ પ્રેમથી ધણું જ દ્રવ્ય મેળવતા હતા. કારોગરી બનાવીને આ કરતા હતા, અનેક ઔરંગઝેબ ટાપી ૩૮ રાજકુળમાં ઉત્પન્ન થયેલા પુરુષો . તથા સ્ત્રીઓ પ્રદનમાં લાવતા હતા. તેએ તેને વેચીને પુષ્કળ દ્રવ્ય ઉપાર્જન રાજા અનેક પ્રકારની કારીગરીના નમુના કરતા હતા. ઉદાહરણ-~અનાવી નોરાડના મેળામાં વેચા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન આ બજાર નિથિત અકબરની ઘણું જ નીચ અને પાપી ભાવના હતી એટલું કહેવું આ સ્થાને બસ છે. આ બાબતનું સાધારણ કર્નલટેડના રાજસ્થાની ઈતિહાસના પાના ૧૬૪ માં કરેલા વર્ણન ઉપરથી વાંચક વર્ગ સમજી લેશે. આ “નોરેઝ બજારની પાપલીલાને પડદે બિકાનેરના રાજકુમાર પૃથ્વીરાજની સ્ત્રીએ પોતાની અસીમ વીરતા અને ધર્મબળના પ્રભાવથી આ દારૂણ અને શોચનીય કલંકથી પિતાની કુળમર્યાદાની રક્ષા કરી હતી. આવી પવિત્ર વિરાંગના પૃથ્વીસિંહને પોતાના પૂણ્ય બળથી જ મળી હશે, દુર્ભાગ્યવશાત પૃથ્વીરાજ જે કે અકબરશાહના આશ્રીત થયા હતા. તેમના સુખ-દુઃખ અકબર પર જ નિર્ભર હતા. તો પણ તેને અકબરના પ્રાસાદ પ્રાપ્ત કરવાની ઈચ્છા ન હતી. અને તેમણે અકબરશાહને પિતાનું શિર પણ નમાવ્યું નહતું. સર્વગુણ સંપન્ન ભાચના પ્રેમાલાપની શાન્તિથી પિતાનું દુ:ખ ભૂલો જતા હતા. અને પોતે પિતાના કાર્યમાં કર્તવ્ય પરાયણું રહેતા હતા અને તે વિરબાળા અદભૂત સતીત્વની મૂર્તિ હતી. એક વખત અકબર ખુશ રાજના બજારમાં ગુપ્ત વેશે ભ્રમણ કરતા હતા, એવામાં પૃથ્વીરાજની સ્ત્રીનું સ્વર્ગીય સુંદરતાનું પ્રતિબિંબ જોતાં બાદશાહ એકદમ ચમક, અને તે કામાંધ–હિત થયે. તે પોતે પોતાના નિવાસ સ્થાનમાં આવી પોતાની પાપવૃત્તી પોષવાને વિચાર કરવા લાગ્યો. તેની પાપવાસના બે પ્રકારની હતી. એક તે પિતાની પાશવિલીલા પુરી કરવી અને બીજી મેવાડના ઈજજત ને કલંકોત કરવી, અકબર રક્ષક ફીટી ભક્ષકનું કાર્ય કરવા તત્પર થયે. અને પિતાની પ્રજા ઉપરની જવાબદારી ભૂલી જઈ પોતે નીચ રાક્ષસી આ કાંક્ષા પુરી કરવા ઉન્મત્ત થયે. આવા વખતે આ પવિત્ર સતીની ઈજજત કોણ સાચવી શકે અને કોણ સાચવશે એ જગતને નાથ જાણે? બજાર પુરો થયા પછી પૃથ્વીરાજની લાવણ્યત્તી પત્નિએ મેળામાંથી સ્વગૃહે જવા વિચાર કર્યો. જે રસ્તાથી તે આવી હતી તે જ રસ્તાથી તે જવા નીકળી છેડી વાર ચાલ્યા પછી તેને જણાયું કે સર્વ દ્વાર બંધ છેબહાર જવાનો કે માર્ગ નથી પોતાના મનમાં અનેક જાતની શંકા ઉદભવી. એવામાં એક તરફનું દ્વાર ખુલી ગયું જેથી તે રમી તે દ્વાર વાટે જવા તૈયાર થઈ પણ સામેથી અકબર શાહ ધીમી ગતી એ આવતો જણાયો અકબર શાહે પિતાના બંને હાથ લાબા કરી પોતાની ઈચ્ચા જણાવી તેના તરફ ગયો. અને અનેક પ્રકારની લાલચો બતાવી, વૈભવ બતાવ્યા, કોઈ પણ જાતની લાલચ બતાવવામાં ક્યાથ રાખી નહીં પણ કહેવતમાં કહ્યું છે કે : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ મહારાણા પ્રતાપની પાછળ માનસિંહ દોહરા સતીયા સત્ય ન છેડીયે, સત્ય છે કે પત જાય, સત્યકી બાંધી લીમી, જગ મીલેની આય. ૮૮ આ ધિદ્ધાંતને મનમાં રાખીને સતી એકદમ કોધાતુર બની ગઈ અને પિતે પિતાના અસલ સ્વરૂપમાં સિંહણની માફક ગર્જના કરી કે ખબરદાર ! એક પગલું આગળ ભર્યું છે તો ! અને તત્કાળ પિતાની કમરથી લટકાવેલી કટાર ખેચી કાઢી અકબરની છાતી સામે ધરી ઉભી રહી અને કહેવા લાગી કે પ્રભુના નામથી સોગન લે કે, આજથી કઈ પણ રમણીને સતાવીશ નહીં. અને આવી નીચ વાસનાને વિચાર પણ કરીશ નહીં. આવી સિંહણ સમી ગર્જના અને વિકરાળ ચંડીકા સમી પ્રતિભા જોઈ - બાદશાહ દિગઢ થઈ ગયો. અને હિંદુસ્તાનને શહેનશાહ એક નાજુક સ્ત્રીના સત્ય શિયળ અગાડી લાચાર બની પરવશ થઈ ગયો. ધન્ય છે તે વિરાંગનાને? આ સ્ત્રીની હકીકત ભડુ કવિઓના ચરિત્રમાં ઘણું જ પ્રસંશા કરવામાં આવી છે. અને તેને એક સતી અને પ્રભાવશાળી સ્ત્રી તરીકે લેખવામાં આવી છે. પણ બધી ઓરતે સરખી હોતી નથી. કેઈ કુળગર પણ હોચ છે. પૃથ્વીરાજ ના મોટા ભાઈ રાયસિંહને આવી ગુણવંતી ભાર્યા ન હતી. સતિત્વનો આદર નહીં હોવાથી અગર અકબરે બનાવેલી લાલચમાં ફસાઈ જવાથી તેને અમૂલ્ય શિયર રન વેચ્યું હતું. અને તેના બદલામાં રત્નામૂષણ લઈને પતિને ઘેર પાછી ગઈ. આ વખતે પૃથ્વીરાજના જેષ્ટ બંધુએ સાંભળ્યું કે સુવર્ણ અને મણના અલંકારેથી પાપી શરીરને ખંડિત કરી પિતાની પ્રાણપ્રીયા-ગુડલક્ષમી પાછી ઘેર આવે છે. પરંતુ આ શું ? આપણુ ભૂષણ રૂપ દાઢીમૂછ કોણે ચોરી લીધા આ વાર્તા વાંચક વર્ગને ખાસ જણાવવાનું કારણ એ કે અકબરની કુટીલ નિતી અને તેનું નાક જીવન કેટલું પાપમય છે. તે વાંચક વર્ગ હવે વિચારી લેશે. લંબાણ બહ થઈ જવાથી હવે મૂળ વાત ઉપર આવીએ. પૃથ્વીસિંહની તેજસ્વી કવિતા વાંચી વીર કેશરી પ્રતાપસિંહને નવું-જીવન પ્રાપ્ત થયું, અને પ્રચંડ શત્રુના અત્યાચારને બદલે લેવા નિશ્ચય કર્યો. કવિઓ ને છે પ્રીય કવિતા, કવિઓ તેનું પાન કરે, એ પાન તણા રસને રેલાવી અન્ય જનેના મન હરે. ૮૯ કવિઓની કલમથી ભલ ભલા પણ શૂરવીરતાનું માન ધરે, નિરાશામાં આશા રૂપી કીરણ કવિતા પ્રગટ કરે. ૯૦ ૩૯. દાઢી અને મૂછ ને રાજપુત ગૌરવનું ચિન્હ માને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમલ જવાહિર યાને આત્મબલિદાન એવી કવિતા પૃથજ કેરી, પ્રતાપને પણ શૂર ચડે, એ રણવીર એ રણો , વેર લેવાને નિશ્ચય કરે. ૯૧ કવિ કલમની એ ચતુરાઈ, જેને ચહાતું વિશ્વ અરે, કહે “લોગી” એ ધન્ય કવિઓને, મૃતજીવન સજીવન કર. ૯૨ આ તરફ પ્રતાપની નબળાઈને લાભ લઈ મુસલમાન બધા આનંદીત થઈમેજ કરવા લાગ્યા. આ વખતનો લાભ લઈ પ્રતાપે મુસલમાને ઉપર આક્રમણ શરૂ કરી અનેક મુસલમાનેને ભોય ભેગા કર્યા. તેથી રાણાને કંઈ લાલ થયો નહીં. અને મુસલમાન સેના મરી ગઈ તેના કરતાં ત્રણ ઘણી સેના પાછી આવી ગઈ થવાની સંજયા દીનપ્રતિદિન વધતી ગઈ. પ્રતાપનું ફરીવાર આક્રમણ થતાં. યવનેએ પ્રતાપને પકડવા પુંઠ પકડી. અને નદી, જંગલ, પહાડોમાં ગોઠવાઈ ગયા. આટલી બધી યવન સેના છતાં, પ્રતાપને વાંકો વાઈન કરી શક્યા નહિ. અને જ્યારે લાગ મળતાં પ્રતાપે યવને પર છાપે મારી ઘણા યુવાનને યમદ્વાર પહોંચાડી દીધા. આખરે સાધન વગર પ્રતાપ હતાશ થવા લાગ્યા અને પિતાની ધીરજ ખુટવા લાગી. ખાવા પીવાના પણ સાંસાં પડવા લાગ્યાં છપા શું વિધિના ખેલ સમાજ નહિ તેની પડતી, પ્રતાપને કંઇ દશાઓ આવી નડતી, શરવીરતાની છાપ જરી નહિ તે ભુંસાતી, અનેક ભગવે કષ્ટ છતાં ન છાતી ગભરાતી, દુઃખ સુખમાં પ્રતાપ તો પાછા જરી પડતો નથી, કહે લોગી રણવીર નમતું જરી દેતો નથી. હ૩ છો ધન્ય વીર પ્રતાપ ખરેખર ટેક જ રાખો, શાહ અગાડી ભલભલા પણ ગયા જ થાક, નહિ સાધન વૈભવ નહિ ખાવા પીવા, તજ્યાં રાજ્ય ને પાટ દેશનો ઉદ્ધાર કરવા, સ્વમાન સાચવવા પ્રતાપ બહાદુર થઈને તું ફરે, કહે લેગી પ્રતાપને આગળ વિધિ શું કરે. ૯૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ મહારાણા પ્રતાપની પાછળ માનસિંહ આવી સ્થિતીમાં રાણા પ્રતાપ ઘણું જ શોચનિય દશામાં આવી પડયાં, શું કરવું પિતાની કરેલી તપશ્ચર્યા અને કરેલી મહામહેનત અને શાહ અકબર સામે કરેલી વીરતા ભરી યુદ્ધની ઘોષણા કરનારા એવા વીર પુરૂષને આજે ખાવા, પીવા, કે ઓઢવા, પાથરવાના પણ સાંસા પડવા લાગ્યા. જ્યાં રાજ્ય વૈભવ લેગવનાર, દેવ જે મહા પુરૂષ? ક્યાં આજે તેનું ભાવી? પણ વિધીની કળા અકળ છે. જ્યારે કુદરત પુરેપુરી કસોટી કરે ત્યારે સત્ય અને ધીરજની કિંમત થાય છે. માટે ભાવી શું કરે છે તેની ગતીની કઈ પણ વ્યક્તિને માલુમ પડતી નથી એ તે ફક્ત જ્ઞાની જાણી શકે. દેહરા શું કર્યું મેં આ કર્યું એ માનવી મીથ્યા બકે, ઈશની આજ્ઞા વિના નવ પાન પણ હાલી શકે. ૫ આખરે પ્રતાપ રાણા ઘણા જ નિરાશ થયા. અને પોતે પોતાની માતૃભૂમિને છેલ્લા દર્શન કરી પોતાના સરદારની આખરી વિદાય લઈ પોતે જંગલના રસ્ત સિંધ તરફ જવાના વિચાર પર આવ્યાં. આ વખતે એક વૃદ્ધ નવયુવાન જે રાજ્ય સેવક. જૈન, અને વિતામાં અજોડ, વીર મંત્રી ભામાશાહ મહારાણાના ચોંમાં પડ, અને કહે છે કે અન્નદાતા ! આપનાથી મેવાડને મુકીને નહિ જવાય. આવી રીતે ભામાશાહ કરેજેડી મહારાણાને પ્રાર્થના કરવા લાગ્યો. અને કહેવા માંડયા કે અન્નદાતા ! દુનિયા ભલે રસાતાલ થાય. કરોડો મનુષ્ય ભલે મરે, પરંતુ મહારાણા પ્રતાપને વાંકે વાળ પણ ન કરે. આપ તે મારા શીરતાજ છે, મેવાડના દેવ છે, હિંદુ અને જૈન ધર્મના રક્ષણહાર છે, આપ જશે તે અમારે પણ આ જગતમાં શું મોટું લઈ ફરવાનું રહ્યું. જ્યાં આપ ત્યાં હું. રાણા પ્રતાપ કહે મંત્રી ભામાશાહ! શું કરૂ કેઈ જાતના સાધન વગર મને સામને શી રીતે કરે અને હાલમાં તમે મેવાડની તેમજ મારી સ્થિતી તે જાણે છે. તો કેવી રીતે ટકી શકાય. રાણા પ્રતાપ ને ભામાશાહને વાદવિવાદ. પ્રતાપ–ભામાશાહ તુજ વાત સુણીને, અંતર તે વીંધાય ખરે, મેવાડની દશાજ જોતાં, અગ્નિ સમ વાલા પ્રજળે, નથી સુજતું કે શું કરવું, વિધિ જ્યાં અવળી જ પડે, એવી સ્થિતિમાં કહે ભામાશાહ, પ્રતાપ એકલે શું કરે. ૬ ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન ભામાશાહ અન્નદાતા છે મેવાડ કેરા, સાચા શીરતાજ શેલે છે, અનેકના છે સ્વામી રાણા, સત્ય નીતીના સહાયક છે, જરૂર કરશે સહાય પ્રભુ, આશા પ્રભુની તજશો નહિ, ભામાશાહની વિનતી સુણી, મેવાડ છોડી જશે નહિ. ૯૭ પ્રતાપ –નથી વૈભવ નથી લકમી, નથી ખાવા અને પીવા, બાળક મારા ટળવળતા એ, દુઃખ કહો કયાં સુધી જોવા, પિયું ત્યાં સુધી ધીરજ ધારી, દુશમન સામે ટકી રહ્યો, પ્રતાપના જીગરની માંહી, આજે વિચાર જુદે જ થ. ૯૮ ભામાશાહ:–મરદ બની હતાશ થશો તે, કહો મરદ તેને કોણ કહેશે, ભવિષ્યની પ્રજા બિચારી, ધડ તમારે શું લેશે ! કાયર બની જવાને ચાહે, એ પ્રતાપને શેશે નહિ, અનેક વિપત્તીમાં પોતે પ્રતાપ કાયર બનશે નહિ. ૯ પ્રતાપ:–નથી જોઈતે વૈભવ મારે, નથી ભોગવવા જોગ જરી, વિલાસની ઈચછા નથી, દેશ દાઝ હેયે પ્રસરી, દેશ દાઝને માટે પ્રતાપ, પ્રાણુ પિતાને ત્યાગ કરે, મરતાં તક રાણે પ્રતાપ, શાહને ગુલામ નહિ બને. ૧૦૦ ભામાશાહ:–પ્રતાપ જ્યારે કાયર બનશે, ત્યારે મેવાડ જાશે રંડાઈ કેને આશરે જીવશે મેવાડ, કરો વિચાર દીલની માંહી, કાયર બનીને ભાગી જશો તે, અકબરશાહ બહુ ફૂલાશે, મેવાડના ઈતિહાસના પાને, પ્રતાપ કાયર લેખાશે. ૧૦૧ પ્રતાપ કહેવું તમારૂ ખરું છે મંત્રી, પણ ધન વગર કહો શું કરું, લશ્કરની ભરતી માટે પણ, કયાંથી વસ્તુ પુરી કરું, એક વખતને પ્રતાપ રાણે, આજે પ્રતાપ છે ભિખારી, ભાગ્યદશા ભામાશાહ મારી, હવે એને પરવારી. ૧૦૨ ભામાશાહ:–સાચો જેન તે રાણાજીની, કદી આબરૂ બોલે નહિ, માલીકના ઈજજતની ખાતર, પ્રાણનો પરવા કરશે નહિ, નિમકહલાલી પ્રેમે બતાવી, કંઈક જૈનોએ નામ કર્યા, મંત્રી ઉદયન, વસ્તુ, તેજપાળ, જેવાએ મંત્રી પદ ધર્યા ૧૦૩ એ જેને હું છું બાળક, આપ ચોંને દાસ સહી, સ્વીકારે વિનતી ભામાની, કૃપા કરી ના કહેશો નહિ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ મહારાણા પ્રતાપની પાછળ માનસિંહ જે વસ્તુ જોઈએ તે આજે, તે વસ્તુ હું આપું છું, મેવાડના ઉદ્ધારને માટે, સર્વવ હું આવું છું ૧૦૪ બાર વરસ લગી લડાઈ ચાલે, ત્યાં લગી ધન ખૂટશે નહિ, પચીસ સહસ્ત્ર સિનિકને, અન્નને ટેટો પડશે નહિ, લડાઈની સામગ્રી પુરી, અન્નદાતા બધી પુરી કરું, ભામાશાહની બધી મિલકત, મેવાડના ચોંમાં ધરૂ. ૧૦૫ પ્રતાપ:–ભામાશાહ તું શું બોલે છે, તેની સમજ પડતી જ નથી. પ્રતતાપની પ્રતિજ્ઞા એ છે, કે કેઈનું દાન લેતું નથી, ભૂખે મરશે ને રખડશે, ટેક પિતાની છોડશે નહિ, પ્રજાના પિસા લઈને, રાણે ઈજજત ખેશે નહિ. ૧૦૬ ભામાશાહ:-મારી મીલકત નથી સ્વામી, એ મીક્ત તે રાજ્યની સહી, રાજ્ય તણી સેવા કીધી છે, વડીલોની એ મીક્ત નહિ, રાજ્ય તણી મીલકતની સાથે, આપ રાજ્યની ભેગી થઈ મેવાડની માલીકી છે, ભામાશાહની મિલકત નહિં. ૧૦૭ નથી આપતે સ્વામી તમને, આપુ મિલકત મેવાડને, રાણાજીની ખાતર મારે, પ્રાણ આપું મેવાડને, સેવાભાવી કહે ભામાશાહ, સેવા રાણા કબુલ કરે, મેવાડને ઉદ્ધાર કરવાને સૈન્ય હવે લેગુ કરે, કરોડની મિલક્તને રાણ, મેવાડ ખાતર ફના કરે, ભામાશાહની કિંચીત સેવા, રાણા શ્રી ચણેજ ધરે. ૧૦૯ પ્રતાપ – ધન્ય ભામાશાહ જૈન સાચે તુ, નામ ખરેખર દીપાવ્યું, નિજ જનેતાની શોભાને, નામ લેવાથી સોહાગ્યું, મેવાડ પર તારી પ્રીતી જોઈ, રાણે વાત સ્વીકાર કરે. કહેગી ધન્ય બામાશાહ, તારી ટેક થકી સ્વેચ્છો થરથરે. ૧૧૦ આ પ્રમાણે ભામાશાહની હદય ભરી લાગણી જોઈ રાણાજીએ પોતાનો વિચાર ફેરવી ફરી યુદ્ધ કરવાનું નકકી કર્યું. અને ભામાશાહની સલાહથી તેમજ પિતાની વીરતાથી હજારે શૂરવીર રણોદ્ધાઓ તૈયાર કર્યો. અને હથીયારની સામગ્રી પણ તૈયાર કરી લગભગ પચીસ હાર સૈન્ય લઈ પ્રતાપે ફરી આઇ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન શાહી ફેજ ઉપર છાપ મારો શરૂ કર્યો. રાણાજીની અપૂર્વ તપસ્યાની ભક્તિ વડે ભાગ્યદેવી સાહય થવા લાગી. કર્નલટેડ પણ પિતાના “ રાજસ્થાની ઈતિહાસમાં ” લખે છે કે વીર ભામાશાહે એટલું બધું ધન આપ્યું કે ઓછામાં ઓછા પચીસ હજાર સૈનીકેને બાર વરસ સુધી હથીઆર, બરાક વિગેરે પુરેપુરી રીતે ચાલી શકે તેટલું ધન રાણા પ્રતાપના વર્ષોમાં ધર્યું હતું. ધન્ય છે ! ધન્ય છે ! આવા વીર સાચા જેન ભામાશાહને ! આનું નામ જ માતૃભકિતને પ્રેમ, સદભાવ, ત્યાગ, સ્વમાન, નિમકહલાલી, અને મનુષ્યપણામાં રહેલી અપૂર્વ ત્યાગની ભાવના ! રાણું પ્રતાપે સઘળી જાતની તૈયારી કરી અને જૂજ વખતમાં જ અકબર સેનાપતી શાહબાજખાના સન્ય ઉપર સિંહનાદ કર્યો. અને તેના લશ્કરને છીન્નભીન્ન કરી નસાડી મુકયું આ પ્રમાણે ભંયકર યુદ્ધ કરી રાણાજીએ બત્રીસ કિલાએ પિતાને સ્વાધીન કર્યા. તેમજ રાજપુત કુળકલંક અભિમાની માનસિંહના બાહુબળને અભિમાન ઉતારવા માટે રાણાજીએ અંબરના રાજ્ય પર આકમણ કર્યું. ત્યાં સુપ્રસિદ્ધ વાણીજ્ય સ્થાન માલપુરનો નાશ કરી પોતાના રાજ્યમાં પાછા આવ્યા તે પછી થોડા વખતમાં ઉદયપુરને પોતાના અધિકારમાં લઈ લીધું આ નગર જીતવામાં રાણાને વધારે પરિશ્રમ કરવો પડશે નહી. કારણ કે શત્રુઓ સંગ્રામ કર્યા વગરજ પલાયન કરી ગયા હતા. આખરે બાદશાહ અકબરે પ્રતાપસિંહને શાતિ ભોગવવા દીધી પણ રાણાજી આ કાર્યથી પ્રસન્ન થઈ શકે ખરા ? પ્રતાપને હજી મનમાં ખટકતું હતું કે બાદશાહને તેના કૃત્યને બદલે હજુ બરાબર આપી શક નથી. જેના લોધે એ જંગલ, પહાડે, ભુખ, દુઃખ, વૈભવોનો ત્યાગ બાળબચ્ચાંઓને પણ ખી કરીને જે પરિસમ વેઠેલો તેને કિંચીત બદલો પણ બાદશાહને આપી શકશે નહી. તેથી તેની તબિયત બેચેન રહેવા લાગી પરંતુ ચિત્તોડને કિલે હજી પ્રતાપના તાબામાં આવ્યો ન હતું, અને ચિત્તોડની પ્રતિજ્ઞા તેના હદયને ભાલાની સમ ભેંકાતી હતી આથો ચિતોડનો ઉદ્ધાર ન થઈ શકવાથી રાણા પ્રતાપની બેચેની વધતી ગઈ. હવે રાણા પ્રતાપ વૃદ્ધાવસ્થામાં પ્રવેશ્યા તેથી યુવાનીને ઉત્સાહ મંદ થવા લાગ્યા. અને પોતાની નબળાઈ ઉપર હજારો ધિકાર આપવા લાગ્યા, જે ચિત્તોડને માટે મેં મારું તન, મન, ધન, પ્રાણ અને સર્વદા સમર્પણ કર્યું છતાં તે ચિત્તોડને મારા હાથે ઉદ્ધાર ન થયો, એજ એમના આત્માને દંખતુ હતુ. એ ચિંતામાં ને ચિંતામાં રાણાજીને મૃત્યુ નજદીક આવતું હોય તેમ ભાસવા માંડ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ મહારાણા પ્રતાપની પાછળ માનસિંહું ચિત્તોડ માટે અપાયેલા આત્મ લિદાના ” આપ્પા રાવલે મોર વંશના, માન રાજના મુગટ લહી, નિજ શિર પર ધારણ કરતા, સૂર્યવંશીની શાભા મહી, વીર સમરસિંહ યવન હાથથી, ભારતનેા ઉદ્ધાર કરવા, નિજ પ્રાણનું આપી મલિદાન, ગયા શિવ સુંદરી વરવા. ૧૧૧ વીર પૃથુએ દીધી અવધી, જેની વીરતાનેા પાર નહી, ચિત્તોડ આટે આપી બલિદાન, યશ કીર્તિ જેની જામીરહી, દ્વાદશ પુત્ર રાણા લક્ષ્મણુના, ચિત્તોડ માટે પ્રાણુ ધર્યો, દેવી ચામુડાના ખપ્પરે, રૂધીરથી એવી રીતે ભર્યો. ૧૧૨ વળી દેવલપતિ વાઘજી જયમલ, પત્તે પત્તેની માતા ખરી, તેઓશ્રીની વીર વધૂએ, ચિત્તોડ માટે મુખ કરી, આ મેઘ માલાને લક્ષાવીધી, વીધૂત કારણે છીન્નભીન્ન થાય, ચિત્તોડની અધિષ્ઠાયી દેવી, આજ ખરેખર બદલાઈ જાય. ૧૧૩ દુશ્મન ખીકે નિ`ળ ઉદયસિંહ, ચિત્તોડ ત્યાગી નાસી જાય, હાહાકાર ત્યાં તા વરતાયા, ચિત્તોડ આફતથી ધેરાય, અનેક અણુમેલ ચેાદ્ધાએ એ, ચિત્તોડ માટે પ્રાણુ ધર્યો, કહે ભાગીલાલ ભાગ્યના પાસા, જુઓ કેવા અવળાજ પયા. ૧૧૪ આવા આવા વિચારા રાણા પ્રતાપને ચિત્તોડ માટે અપાયેલા ભૂતકાળના આત્મ અલિકાના ચાદ આવવા લાગ્યાં, તેમ તેમ તેની તખિયત ઉપર ઘણીજ માઠી અસર થવા લાગી, પ્રતાપરાણાની તબીયત તાન હતાશ અને ઘી જ અશક્ત થઈ ગઈ. છતાં તેમનાં નેત્રા, તેમનું હૃદય અને માતૃપ્રેમ તેા તેમની અંતીમ ઘડી સુધી એવાને એવા અણુનમ જ રહ્યો હતા. મહારાણા એક સાધારણ૪॰ પણ કુટીમાં સુતા હતા. આગળ પાછળ બધા રાજ્યના સ્તંભ ગણ્ણાતા સરદ્વારા ઊભા હતા. જ્યારે પ્રતાપના હૃદયમાંછી નિશ્વાસ નીકળ્યા ત્યારે દરેક સરદારોનાં મન દુ:ખીત થયાં. અને દરેકની આંખમાંથી અશ્રુની ધારા વહેવા માંડી. થાડી વાર પછી સલુમ્બ્રાપતિએ પૂછયું કે મહારાણાશ્રી, આપ કયા દારૂણ દુ:ખથી પીડીત છે ? અને આપની ' ૪૦. મહારાણા પ્રતાપની પણું ફૂટીની જગ્યા પર હાલમાં સરેશવર તટપર સંગેમરમરના મહાયાત શૈાભી રહ્યા છે. આ મહાલયે। મેવાડની અપેાગતિમાં બાંધવામાં આવ્યા હતા, આવા સમયમાં પણ આવા મહાલયે બધાર્ક શકયા તે ઉપરથી વિદિત્ યાય છે કે મેવાડની સપત્તિ અગાધ હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ ૮૬ મેવાડના રાણમલ જવાહિર યાને આત્મબલિદાન શાંતિ ભંગ શાથી થ?ત્યારે મહારાણા પ્રતાપસિંહે કહ્યું કે, “સરદારે, મને એક જ વાતનું દુઃખ થાય છે. કે મારા હાથે ચિત્તોડને ઉદ્ધાર ન થયો. સરદાર! પ્રતિજ્ઞા લે કે, અમારો પ્રાણ જશે તે પણ અમારી માતૃભૂર્સિ શત્રુના હાથમાં જવા દઈશું નહીં. અને મારો પુત્ર ૪ અમરસિંહ તમારે ભવિષ્યને મારા પછીને રાણે થશે. તે મારા જેટલું કષ્ટ સહન કરી નહી શકે અને વૈભવ વિલાસને જોગી બનશે, કારણ કે, અમરસિંહ આ પર્ણકુટીમાં પિતાની પાઘડી ઉતારવી ભૂલી ગયો. અને પાઘડી પર્ણકુટીમાં ભરાઈ ગઈ તેથી આ સ્થાન ઉપર મોટા મોટા રમણીય મહેલ અને વિકાસના સાધનો થશે.” આ વાત કરતાં કરતાં પ્રતાપનું હૃદય ગંભીર બની ગયું. અને દીર્ઘ શ્વાસ લીધા ને બોલ્યા, “અહીં આ પર્ણકુટીઓના બદલે રમણીય મહાલ બની જશે મેવાડની દુર્દશા ભૂલી જઈ અમર અહીંયાં અનેક જાતના ભેગ વિલાસે ભગવશે. તેનાથી આ કઠેર વૃતનું પાલન થશે નહીં. અફસોસ ! અમરસિંહ વિલાસી હોવાથી સિદીયાના કુળગોરવનો નાશ થશે. જે ટેક અને સવમાનને ખાતર મેં પચીસ પચીસ વરસ પહાડો અને જંગલમાં કાઢયાં. અનેક જાતનાં આત્મબલિદાન અને રૂધીરો વહેવડાવ્યાં. તે બધી વસ્તુને વિચાર પણ અમરસિંહના હૃદયમાં થશે નહી. અને પિતાના સુખને માટે પોતાના સ્વમાનને તિલાંજલી આપશે. અને તમે બધા સરદારે તેનું અનુંકરણ કરી મેવાડની આબરૂને કલંક લગાડશો. ” પ્રતાપનાં આ વચન પુરાં થતાંની સાથે જ બધા સરદાર એકી અવાજે બો૯યા કે, “મહારાજ ! અમે બાપ્પારાવલના પવિત્ર સિહાસનના સોગન ખાઈ ને કહીએ છીએ કે, જ્યાં સુધી અમારામાંથી એક પણ માણસ જીવીત રહેશે ત્યાં સુધી મેવાડની ગયેલી સ્વાધીનતાને ઉદ્ધાર કરીશું અને મરતાં સુધી મેવાડની આબરૂને કલંક લગાડવા દઈશું નહી.” આવા સંતોષકારક વચન સાંભળી રાણાજીને આત્મા પ્રસંન્ન થયો. અને સર્વ શંકાઓનું નિવારણ થઈ ગયું. પોતે આનંદની સાથે આ સંસારમાંથી લોકીક જીવન જીવી અને કીર્તિ મેળવી દેહનો ત્યાગ કર્યો. સંવત. ૧૯૫૩ ઈ. સ. ૧૫૯૭ માં પ્રતાપ રાણાએ દેહનો ત્યાગ કર્યો. છ ગયો વીર નર એક, જગતનાં દીલ ડોલાવ્યાં, માતૃભૂમિ ને માટે, અનેક રૂધીર વહેવડાવ્યાં, તજી વૈભવ વિલાસ, ન પરવા તેની કરતા, ખરે વીર રાજપુત, દેશની દાઝને ધરતે, ૪૧. સંવત. ૧૬૫૩ માં ઈ. સને ૧૫૮૭માં અમરસિંહ રાજ્યસિંહાસન પર બેઠા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ મહારાણા પ્રતાપની પાછળ માનસિંહ એ વીર પ્રતાત તે, કીર્તિ સુંદરી વરી ગયે, કહે “ ભેગી ” સૂર્યવંશમાં, દેવ સમ પિતે થયે. ૧૧૫ છપે ખરે રણવર એજ કે, જેને પ્લેચ્છ ધ્રુજાવ્યા, ધરી ઢાલ તલવાર, અનેકના માન મુકાવ્યા, ધરે નહી દીલ બીક, મસ્ત થઈ પિતે ફરતે, દઈ દુશમનને ત્રાડ, સિંહ સમ બનીને ઘુમતે, અકબર શાહ સમજી ગયો, રાણે જીવતે સહેલ નથી, પણું કહે “લોગી” મોત આગળ કેઈનું ચાલતું નથી. ૧૧૬ છો સ્વમાન માટે જુએ, વૈભવ વિલાસ વિસાર્યા, માતૃભૂમિને માટ, અડગ જેને વૃત ધાર્યા, નિજ કુંટુંબને સાથ લઈ વન વન તે ભટક, છતાં દુશ્મનની સાથ, કદિ ન યુધ્ધ અટક, ધન્ય રાણા પ્રતાપને ધન્ય તેની વીરતા, કહે “ભેગી” ધન્ય રાણાને, જેની અજબ શૂરવીરતા. ૧૧૭ છો ગેઝારા તું કાળ, દયા નહી દીલમાં ધરતે, થઈ દયાહીણ કાળ, કંઈકને તુજ ચગદતે, રાણા હોય કે રાય, નહીં પરવા તું કરતે, આવે લેવા જેને તું, જરૂર લઈને તું જાતે, ફટફટ ભૂંડા કાળતું, જગતનું તેજ લઈ ગયે, કહે “ભગી” એ કાળમાં પ્રતાપ પણ સપડાઈ ગયો. ૧૧૮ ભારત માતાને, સ્વમાની, નિડર અને વીર યોદ્ધો જગતના તકતા પરથી પ્રભુના દરબાર ગયે, પણ પિતે એવી કીર્તિ મૂકી ગયો છે કે જે આજે જગતના મેદાનમાં સૌ કોઈના મનમાં વસી રહેલ છે–હસી રહેલ છે. જેની નિડરતાની, જેના વચનની અને જેની માતૃભૂમિની ભક્તિ પર અનહદ મમતા એ ભારતી મિયાને લાલ સૂર્યવંશને તેજસ્વી કોહીનુર રાણે પ્રતાપ આજે પિતાની ફરજ બજાવી જગતને પિતાની શુદ્ધ ભાવના રૂપી પિતાની એવિચળ કીતિનો વારસે મુકી ગયેલ છે. ધન્ય છે ! એવા વીર પુરૂષને ! જેને જગતને માટે જીવી જાણ્યું, તેમજ મરી પણ જાણ્યું. પ્રમુ એવા ભાગ્યશાળી ભડવીર આત્માને પરમ શાંતિ અર્પો ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ પ્રકરણ ૯ મું જેનેને શિમણું વીર ભામાશાહ દેહરા ભામાશાહ ભડવીર, સાચે સેવક મેવાડને, ભાગ્ય વિધાયક તું, ધન્ય! ધન્ય! ભામાશા, વૃદ્ધ છતાં સુવાન સમ, દે તે પડકાર, દુશમનને હંફાવત, ધન્ય! ધન્ય ! ભામાશાહ, ૧૨૦ જેના કામમાં જન્મી, કીધું અમર નામ, કુખ દીપાવી જાનુંની તણી, ધન્ય ! ધન્ય ! ભામાશાહ, ૧૨૧ “વીર ભામાશાહની માતૃભકિત” જગતમાં ઘથા મનુષ્યો જન્મે છે અને મારે છે. પણ કેટલાકના જીવન એવા હોય છે કે, તેઓને જગતમાં કોઈ જાણી શકતું નથી. તેમજ ઓળખી શકતું નથી એવા મનુષ્ય માટે કાંઈ લખવાનું હતું જ નથી પણ જ્યારે શુરવીર મનુષ્યના જીવનની કિંમત થાય છે. અને તે કિંમત આજે જગતના ઈતિહાસમાં સોનેરી અક્ષરોથી લખાયેલી છે. અને તે વીર ભામાશાહની, અને તે પણ એક રેનની. મેવાડ જેવા રળીઆમણા દેશમાં જ્યાં રાણા પ્રતાપ જેવો વીર રાણો રાજ્ય કરતો હય, જ્યાં વાઘ, બકરી એક આરે પાણી પીતા હાય, જેને એક સરખો ન્યાય, પિતાની માતૃભૂમિ માટે જેની જબર ટેક, પ્રેમ અને ભાવના વળી પુરી પુરા રાંત, ચારિત્રવાન, વૈભવમાં સાદાઈ, શૂરવીરતામાં સીંહ સમાન દુઃખીઆને સેવક, જાણે ધર્મરાજને અવતાર તેવા મહા પુરૂષ મહારાણા પ્રતાપના મહામંત્રી હતા. તેઓનું નામ ભામાશાહ. જ્ઞાતે જેન હતા, ધર્મ અને કર્તવ્ય પરાયણ હતા. શ્રી જીનેશ્વર ભગવાન પર જેની સંપૂર્ણ શ્રદ્ધા હતી, જેના રગેરગમાં ગુરૂભક્તિ વ્યાપી રહી હતી, વળી નિમકહલાલ હતા, નિતિ, સંયમ, અને ચારિત્રમાં સાચા સંતને શરમાવે તેવા હતા, શૂરવીરતામાં જાણે ભલભલા ક્ષત્રિયોને મુકાબલો કરે તેવા હતા, પિતે વૃદ્ધ અને પાકટ ઉંમરના હતા. જેની મૂછ ચાંદીના પતરા જેવી સફેદ શમી રહી હતી. જેના મહેને ચહેરે સિંહ જે ભાસતે હતા. જેના નેત્રે ચમકતા રેણુકદાર હતા, છતાં પણ પોતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ मेवाडना अणमोल जवाहिर याने आत्मबलिदान. मथुरा। हीन्दुसूर्य महाराणाजी श्री प्रतापसिंहजी के मनमुखदेशभक्त दीवान भामाशा अपनी संपत्ती नजरकर रहे हैं सूर्यवंशी कुळशिरोमणि महाराणा प्रताप ज्यारे मेवाडनो त्याग करी चाल्या जवानी तैयारी करे छे, ते वखते जैन कुलशिरोमणी वीर भामाशाह पोतानी तमाम मिल्कत समर्पण करी मेवाडनी सेवा बजावी पोतानी मातृभूमिने स्वतंत्र करे छे. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ જેને શિરોમણી વીર ભામાશાહ નવયુવાનને શોભે તેવાં કાર્યકુશળ હતા. જેની બુદ્ધિની પ્રસંશા દિલ્હી અકબર ના દરબારમાં થતી હતી. જેની શક્તિથી શાહ અકબર હતાશ થઈ ગયો હતો. આવા અનેક ગુણેથી સુશોભીત એવા મહાપરાક્રમી મહારાણા પ્રતાપના વિશ્વાસુ યહામંત્રી વીર ભામાશાહ જ હતા. રાજ્યમાં પણ શી વાત ! ન્યાય લેવો હોય તે પણ ભામાશાહ. પંચાત કરવી હોય ત્યાં પણ ભામાશાહ. આખી મેવાડને વીર ભામાશાહ માટે સંપૂર્ણ માન હતું. તેમના હુકમનું કોઈ પણ અનાદર કરી શકતું ન હતું. અરે ! કોઈ કરતું જ ન હતું. મહારાણા પ્રતાપ પણ ભામાશાહને પૂછીને તેની સલાહ સિવાય એક પણ પગલું આગળ ભરતા નહીં. જ્યકાજમાં અથવા ઘરકાજ કે ગમે તેવી મુત્સદ્દીપણાની વાતમાં ભામાશાહ અગ્રસ્થાન ભેગવતા હતા. ભામાશાહ રાણા પ્રતાપને તે જમણે હાથ હતા, મેવાડને સાચે કેહિનૂર એ જૈન હતે. એક વખત મેવાડમાં ચિત્તોડ કિ અણમોલ હતું. જેની વિશ્વમાં જેઠી મળે નહીં, તે કિલે રાણા પ્રતાપસિંહના પિતા પાસેથી અકબર શાહે છતી લીધો હતો. અને તે પાછો મેળવવાની ચિન્તામાં તેમને રાત દિવસ ચેન પડતું ન હતું. છેવટે ઘણું જ વિચાર કર્યા બાદ પોતે પોતાના આખરી વિચારના પગલે ચાલવાનું નક્કિ કર્યું અને તેણે તેજ વખતે બહુજ સખત અને કડક પ્રતિજ્ઞા લીધી કે, તેમાં તેમની પ્રથમ પ્રતિજ્ઞા એ હતી કે – જ્યાં લગી ચિત્તોડનો કિલે પાછો ન મળે ત્યાં લગી બ્રહ્મચર્ય પાળવું. બીજી. ઘાસની પથારીમાં સુવું ત્રીજી મૂછ તથા દાઢી બડાવવી નહિ. અને છેલ્લી પ્રતિજ્ઞા એ હતી કે, કોઈ પણ જાતના ધાતુના વાસણમાં ભેજન લેવું નહિ. આવી ઘણી જ વિટ પ્રતિજ્ઞા મહારાણા પ્રતાપે ચિત્તોડ માટે લીધી હતી તે વખતે મહામંત્રી વીર ભામાશાહને મનમાં ઘણું જ દુ:ખ થયું અને દરેક સામંતો આગળ પિતે પિતાની દુખી વાણીથી વિનંતી કરી કે --આપણું અન્નદાતા જ્યારે આવો સખત પ્રતિજ્ઞા લે, દુનિયાના સર્વ ભવ વિલાસને ત્યાગ કરે ત્યારે આપણુથી ભવ વિલાસ, માજસેખ કેવી રીતે ભોગવી શકાય. માટે આપણે બધા સામંતે પણ તેવી પ્રવિજ્ઞા લે, કે જ્યાં લગી મહારાણા પ્રતાપ પિતાની પ્રતિજ્ઞા પાળશે ત્યાં લગી અમે પણ મહારાણુએ લીધેલી પ્રતિજ્ઞા પાળીશું. અને તે જ વખતે દરેકે સામંતોએ એ જિનવીર ભામાશાહના કહેણ ઉપર પ્રતિજ્ઞા લીધી. અહાહા કેવી મહારાણ તથા મેવાડ પ્રત્યે વફાદારી ! જ્યારે આ પ્રમાણે દરેક મેવાડી સરદાર, શૂરવીરે, અને માતૃભૂમિ પર પ્રેમ ધરાવનારાઓએ પ્રતિજ્ઞા લીધી ત્યારે જ ભામાશાહના હૃદયને શાંતિ થઈ ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ ૯૦ મેવાડના અણુમેાલ જવાહિર યાને આત્મલિદાન કરતા, સાચા ન તા એજ કે, બીજાને સુખી સાચા જૈન તા એજ કે, ખલેલું કદિ ન કરતા, સાચા જૈત તા એજ કે, સદા શૂરવીર થઈ રહેતા, સાચા રે તે એજ કે, કઢિ નહિં પીઠને ધરતા, એવા સાચા જગતમાં, ભામાશાહ જૈન થઈ ગયા, કહે લેગી ધન્ય ભામાશાહ, નામ અમર મૂકતા ગયા. ધરી ઢીલ દેશ દાઝ. શામાશાહને જાણીએ. તજી વૈભવ વિલાસ, એવા વૌર જગમાંહી, માતૃભૂમિ તળેા પ્રેમ, રાખી જેણે એવા નરવીર ના, કી નહી મેવાડ ભૂમિને કાજ, સસ્ત્ર હેતે વૃદ્ધ છતાં પણ યુવાન કહે જૂએ Àગીલાલ, ધન્ય એ વીર ભામાશાહ ને તેા, અહરનીશ દિલનેમ, ભૂલીએ. સમર્યું સાજ, જાણીએ. તા શાહ અકબરની ફાજ, ઘણા રાજ મહારાજા, સલીમને માલુમ નિહ, જીત કડે ભાગીલાલ પ્રતાપને, નમાવવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૨૨ ૧૨૩ જ્યારે ભામાશાહના આત્માને પાતાના મેવાડી ભાઇ એની લાગણી અને પ્રત્યેના પ્રેમ પોતાના જાણી, પેાતાને ઘણા જ આન ંદ થયા. હવે વીર ભામાશાહ વૃદ્ધ પ્રીટી યુવાન થયા. અને દરેક કાર્યમાં ઉત્સાહ પૂર્વક પાતે અને પેાતાન માલીક અને મહારથીઓએ માતૃભૂમિ માટે રાતદિવસ અથાગ પરિશ્રમ વેઠવા માંડયા. ૧૨૪ આ તરફ દિલ્હીમાં અખર શાહે રાણા પ્રતાપને હરાવવા અને નસાડવા માટે લાગ શેાધવા માડયા, અને પાતે ઘણા જ વિચાર કરી પેાતાના તમામ લશ્કરની સાથે પેાતાના પુત્ર સીમ ( શાહજાદા)ને આગેવાન કરી રવાના કર્યો. અને સેનાધિપતિ તરીકે રાજા માનસિંહને મોકલ્યા. ૧૨૫ મેવાડબાળ, સભાળીએ. ૧૨: જોઈને ધરણી ધ્રુજે, શાહના ચ પૂજે. ૧૨૭ વળો. તાપા ઝાઝી, કરી દુશ્મનના નાશ, સીમ થાયે શજી. સાડા મૈં તરવાર, થવી મુશ્કેલ છે. નહિં સહેલ છે. ૧૩૮ ૧૨૯ www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ જૈનાના શિરામાંણ વીર ભામાશાહુ ૧ આ પ્રમાણે લાખાની સંખ્યામાં લશ્કર, હાથી, ઘેાડા, તાપા વિગેરે મેવાડ પર આક્રમણ કરવા કૂચ કરતું આગળ ધપે આવ્યુ, તે વખતે ભામાશાહને ખબર પડી કે શત્રુનું લશ્કર આવ્યું આ વખતે જૈન ભામાશાડુ વિચારશીલ થયા. ઘેાડા ઉપર સ્વાર થઈ ને રાણાજી પાસે આવી વિનયપૂર્વક નમન કરીને કહેવા લાગ્યા કે સ્વામી, ઉઠે ? ઉઠે ? તૈયાર થાએ, મેવાડને સ્વતંત્ર કરવાના વખત આવી પહેાંચ્યા છે. માટે હાથમાં યા હથીઆર અને કરા શત્રુ સંહાર. પ્રતાપ પણ પેાતાની માતૃભૂમિ તથા ભામાશાહની દેશદાઝ પ્રત્યે અચળ વફાદારીથી તેના આત્માને અમા જોશ આવ્યા, અને પ્રતાપે પણ ભામાશાહને હુકમ આપ્યું કે:-ભામશાહ, આપ ૫ધ રે, અને લશ્કરને તૈયાર થવા હુકમ આપે. અને ગામમાં દાંડી પીટાવા, અને મધા રાજમહેલના ચાગાનમાં ભેગા થાઓ. દેહરા અશ્વ પર સ્વાર થઈ, ભામાશાહ તા નિકળે, મેડા એ મહારથ, મસ્તાન થઈને સચરે, દાંડી પીટાવી જોસમાં, લશ્કર મધુ ભેગું કરે, આવે પ્રતાપ ચેાગાનમાં, સૌ પ્રેમથી વંદન કરે, ખાવીસ હજાર લશ્કર તણી, સખ્યા બધી ભેગી થતી, મેવાડના ઉદ્ધાર માટે, ઉમી હૃદયની છલકતી, ૧૩૨ ભામાશ!હું બધાને સમાચાર આપી પોતે વૃદ્ધ છતાં ભલભલા યુવાનને પણ શરમાવે તેવી રીતે યુદ્ધમાંઆગેવાની મર્યું કામ કરવા લાગ્યા, લશ્કરને ક્રમ ગોઠવવું, દુશ્મનને કેમ હાવવા, વિગેરે તમામ કુનેહ બાજીમાં ભામાશાહ ના અગ્રપણે ભાગ હતા પ્રતાપ શૅઇને પણ અજન્મ થયા. અને મનમાં કહેવા લાગ્યા કે શુ વાણીઆનો જાદુઈ શક્તિ ? શું તેના પ્રભાવ ? અને શું તેની માતૃભૂમિ પ્રત્યે ધગશ ૐ ધન્ય છે ? ભામાશાહ તારી જનેતાને ! ૧૩૦ ૧૩૧ જ્યારે શાખાશાહ આવ્યા, અને બધાએ વીરને છાજે એવું ભામાશાહને માન આપ્યું ત્યારે રાણા પ્રતાપે પેાતાના શૂરવીર સૈનીકાને એ શબ્દો ટુકમાં જ્ર કીધાં કે: આપણે નથી લેવું રાજપાટ, નથી કરવા કોઇને ગુલામ, હંમેશના માટે મેવાડ સ્વતંત્ર રહે તેનાજ માટે લડી લેવાનું છે, માટે મને પણ માતૃભૂમિને બેવફા ના થશેા. જીવા તે પણ માતૃભૂમિ ને માટે સાચા શૂરવીર્ માતથી મંદ ડરતા જનથી. * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat રાણા તાપનાં શબ્દે શબ્દ દરેક મેવાડી માએ, પેાતાને શિશમાન્ય ગણ્યા. અને મરતાં સુધી પણ મેવાડને પરાધિનતાની એડીમાં જકડવા નહી દઈ એ www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ ૨ મેવાડના અણુમેલ જવાહિર યાને આત્મબલિદાન એવી ભીષ્મપ્રતિજ્ઞા લીધો. ધન્ય છે? રાણા પ્રતાપને ? અને ધન્ય છે ? એવા માતૃભક્ત વીરા ને ? છગ્યે વીર રાણેા પ્રતાપ થા, ત્યાં પ્રેમે ઊભા, હૃદયમાં રાખી માલુ, ઍ તલવારા, લટકતી ધરી ઢાલ તલવાર, શૂરવીરતાની છાપ, અખ્તર ધરતા અંગ, પ્રચંડ પ્રભાવશાળીએ, ભાલેા કરમાંહી ધાર્યો, દુશ્મનને નમાવવા, કહે લાગી પ્રતાપસિંહ, ચાલ્યા તેજ બતાવવા. ૧૩૩ આ પ્રમાણે લશ્કર ડંકા વાગતાં જ ઉપડવા લાગ્યું. એ લશ્કરી સામ સામાં હલદીઘાટની રણભૂમિમાં ભેગાં થયાં, મારા ! મારા ! કાપા ! ના શબ્દોના ઘોષ એલાવવા માંડયા, જેમ ચીભડાં કાપે તેમ મેવાડીઓએ મ્લેચ્છને કાપવા માંડયા, રક્તની નદીએ વહેવા લાંગી, માતૃભૂમિના માટે આજે મેવાડી ચાદ્ધા પણ પાતાના વહાલા પ્રાણની આહુતિ આપવા લાગ્યા, અને શિવસુન્નરી વરવા ચાલ્યા ગયા. જ્યાં ત્યાં મુડદાના ગજે ગજ પડયા હતા. તે રૃખતાંજ કાળા ફાટી જાય. આત્મા ઠરી જાય એવા ભયંકર દેખાવ જોઇ ભલભલા શૂરવીરનાં મન ત્યાંજ થંભી જાય, આ વખતે આપણા વીર ભામાશાહ દુશ્મનના ટાળામાં પેાતાની સફેદ દાઢી અને લાંખી મૂા ફફડાવતા તલવાર ફેરવવા માંડયેા. જેમ ઘાસ કાપે તેમ દુશ્મનની સેનાને સહારવા લાગ્યા. અને એક મહાન ભડવીર ચાન્દ્રાની માફક યુદ્ધ કરવા લાગ્યા. અને મેલ્યા કે ભૂલાવી ઢો એની હઠ કે પારકા શસ્ત્ય ઉપર જરા ઢાક ઉંચી ન કરે. આ પ્રમાણે ભામાશાહ લડતા લડતા રણમેદાનમાં ઘુમતા ત્યારે રાણા પ્રતાપ પર તેમની નજર ગઈ અને જાણ્યું કે પ્રતાપ હારશે. તેથી ભામાશાહ પ્રતાપને કહે કે રાણાજી આપ ચાલ્યા જાઓ. જીવતા હઈશું તા કી લડાશે માટે આપ મેવાડપતિ જેમ અને તેમ જલદ્વી ચાલ્યા જાએ. પ્રતાપસિંહ કહે ભામાશાહ, પ્રતાપ પીઠ બતાવી કઢિ પશુ ભાગી જાય, શું તમે મને કાયર સમજો છે, હું તેા અહીંજ મરીશ, એટલામાં બીજાસરદારશ આવ્યા અને પ્રતાપને સમજાવી દૂર કર્યો પ્રતાપ કામલમેરના કિલ્લામાં ભરાયા, શત્રુઓ પાછળ પડયા. અને કેમલમેરના કિલ્લામાં ઝેર નાખ્યું, કેટલી અધમતા ગામમાં હાહાકાર થયા. નાના બાળક વે, માટા રૂવે, પાણી વગર લેાકેાના પ્રાણુ મુંઝાવા લાગ્યા, બધા વગર ચાલે પણ પાણી વગર કેમ ચાલે ? શું વિધિની કૃતઘ્નતા. આખરે ભામાશાહ કહે મહારાજ અહી'થો ચાલેા ખીજે, જીવન ટકાવવું મુશ્કેલ છે. આપણે જતાં દુશ્મના, પ્રજાને ત્રાસ નહિ આપે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ જેના શિરોમણિ વીર ભામાશાહ રાણે કહે ભામાશાહ મારી બુદ્ધિ હવે કામ કરતો નથી, મારી શાન આજે એવાઈ ગઈ છે, તમને ઠીક લાગે તેમ કરે, તમે કહે ત્યાં જઈ એ. રાણે રાણી, બાળકે અને થોડા સરદારો ને લઈ વૃદ્ધ ભામાશાહ ચાલે, જાણે રામ-લક્ષમણ ચાલ્યા વનવાસે, આ ગમગીન દેખાવ ભલભલાના આત્માને કંપાવે શું વિધિ ? ત્યાંથી ચાલતા ચાલતાં આવ્યા ચપ્પન દેશમાં. ચમ્મન દેશની શું શોભા ? આજુબાજુ અરવલ્લી પહાડની શોભા, મોટા મોટા વૃક્ષો અને લીછમ પ્રદેશ જોઈ પ્રતાપને સાધારણ શાન્તિ થઈ. શત્રુઓ પાછળ પડ્યા, અને કોઈને હાથ ભાગ્યે, કેઈને પગ ભાગે, કેટલાક ધડ માથા વગરના થયાં, એ કારમી ચીસે સાંભળી દયા આવે. ભામાશાહ અને પ્રતાપ મરણને લાય મૂકી શત્રુઓની સામે લડવા લાગ્યા. બંને હાથમાં બે ધારી તલવારે, પંઝામાં આવ્યો તેના સેએ વર્ષ પુરા. એટલામાં આવ્યા શત્રુ સરદાર પક્ષને સરદાર ને પ્રતાપ પર પાછળથી ઘા કરવા જાય છે. કે તુરતજ ભામાશાહ દોડયા, અને શત્રુને ઘા પોતાની તલવારથી ઝીલ્યો જેથી પ્રતાપ બચી ગયા. શત્રુએ તુરત નાશી ગયા, ધન્ય છે? સહાસીક જેન ભામાશાહ ને ? પ્રતાપ કહે ધન્ય છે ! ભામાશાહ આજે તમે જ મારે જીવ બચાવ્ય છે. અને તમે જ મને જીવતદાન આપ્યું છે. આજનો સુયશ બધે તમને જ છે. સાચા જેન તરીકેનું આજે તમે તમારું નામ અમર કર્યું છે. ભામાશાહ કહે અન્નદાતા, મેં તે મારી ફરજ બજાવી છે તેથી વિશેષ કાંઈ જ કર્યું નથી. શું ભામાશાહની નિરાભિમાનીતા. પ્રતાપ જીત્યા પણ પાસે ફૂટી બદામ ન રહી. એકે સિનીક ન રહો, બધાય જંગલમાં ગયા, ન મળે અનાજ કે રાંધેલા ભેજન, જંગલના ફળફૂલ ખાઈ મીઠાં ઝરણું ના પાણી પી દિવસો વ્યતિત કરવા લાગ્યાં. ઉપર આકાશ ને નિચે ધરતી ત્યાં બધા આરામ કરે એક વખત મહિપતિ તે આજે રસ્તાને રંક-ભીખારી, એક વખત મહામંત્રી તેને પણ ન મળે ખાવા કે ન મળે પીવા. આનું જ નામ કમેટી અને જીવનની કિમત. ઘણી વખતે જમવા બેસે કે શત્રુઓ આવ્યાનું સાંભળી અડધુ ખાધું ન ખાધું કરી નાસે, વૃદ્ધ ભામાશાહ દિલાસે આપે કે ધીરજ ધરે, સૌ સારાં વાના થશે. જ્યાં જ્યાં પ્રતાપ જાય ત્યાં ત્યાં ભામાશાહ જાય ભામાશાહનો નિશ્ચય એજ કે “ જ્યાં મારે રાજા ત્યાંજ હું, જેવી દશા મારા અન્નદાતાની તેવી જ દશા મારી " ધન્ય છે ! સાચા જેન ભામાશાહ તારી સ્વામિ ભકિતને ? અઘાર જંગલ પ્રચંડ ડુંગરા જાણે મેઘરાજના વાદળાની સાથે વાતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમલ જવાહિર યાને આત્મબલિદાન કરતા હોય તેમ ઉડી ઉંડી ખાઈ જેતાજ ચકરી આવે, સિંહ અને વાઘના ટોળાની ગર્જનાઓ સંભળાય ને કાળજા કંપી ઉઠે બપોર થતાં સુરજ દેવ તપતા હોય તે વખતે વીર ભામાશાહ અને પ્રતાપ બંને જણ ઝાડ નિચે બેસી વાતે કરતાં હોય. પ્રતાપ ભામાશાહને કહે છે કે ભામાશાહ, જંગલનું જીવન કેવું મધુરૂ ને સુંદર છે. ન મળે કેઈ વ્યાધિ કે ઉપાધિ માટે મારે આત્મા તો અત્રે રહેવા નિશ્ચય કરે છે. ભામાહાહ કહે આચી વાત. રાણાજી. આપ તે સંત જેવા ધર્માત્મા છે એટલે આપશ્રીને વૈભવ કે રાજ્યની લાલસા નથી પણ આપશ્રી વગર મેવાડને સ્વતંત્ર કેણ કરશે. આમ વાતચીત ચાલતી હતી ત્યાં સિ નીક ખબર લઈ આવે છે કે શત્રુઓ આવે છે. જેથી પ્રતા૫ મુંઝાયો. ક્યાં શાન્તિ ને કયાં આ દેડધામ, ન મળે પાસે કેડી ન મળે સાધન કે ન મળે ખાવા. ભામાશાહ, હવે આપ પાછા પધારે તમે મારી ખુબ સેવા કરી છે, પરમાત્મા તમને સુખી રાખે હવે મેવાડને માટે કોઈ પણ જાતની આશા રહી નથી. હું સીંધના રણની પેલે પાર ચાલ્યા જઈશ માતૃભૂમિ તને મારા છેલા પ્રણામ ! હવે મારું જીવન ગુપ્ત પણે ગુજારીશ. વીર ભામાશાહનું હૈયું ધડકવા લાગ્યું, આંખોમાંથી અશ્રુધારા ચાલી પ્રતાપની આવી દશા જોઈ ઘણું લાગી આવ્યું થોડીવાર પછી તે બે અન્નદાતા, મેવાડ છે ડી જવાય જ નહીં, દેશને તો હજુ સ્વતંત્ર કરે છે, કાયર થઈ આ ૫ ભાગી જાઓ તે શરમાવવા જેવું થાય અને મેવાડવાસીઓ કહેશે કે આખરે પ્રતાપ કાયર થી નાશી ગયા જેથી પ્રતાપે કહ્યું કે ભામાશાહ, શત્રુ સામે ટકી શકવાની-લડવાની મારામાં તાકાત નથી માટે ચાલી જવું એજ ઠીક છે. ભામાશાહ છતાં મહારાજ એવું કદિ નહિ બને, મારા પૂર્વજોએ ઘણું ધન ભેગું કર્યું છે. તે બધુ ધન આપશ્રીના ચર્ણોમાં ધરૂં છું પચીસ સહસ્ત્ર સિનીકાને બાર વરસ સુધી ચાલશે, મારા પૈસા તે આપનાજ છે માટે સેન્ય ભેગું કરે અને માતૃભૂમિને ગુલામીની જંજીરમાંથી મુક્ત કરી ભામાશાહના માટે કવિરાજ શ્રી ઉદયપુર નિવાસી શ્રીયુત કેશરીસિંહ બારહઠે નિચે મુજબ કાકય બનાવ્યું છે. મનહર અર્થ કે અભાવ મહારાન દેશ ત્યાગત હૈ, જબતે પરી છે-ભાત-એસી અવનનમેં. ૧૩૪ વૃદ્ધ હૈ અધિક વેસ પુરન પલીત કેસ, બલ હું વિશેસ સેસ રહ્યો નહિં તનમેં, ૧૩૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ જેને શિરોમણિ વીર ભામાશાહ ૧૩૬ ટેકિ ટેકિ લકરીકે, પગન ઉઠાવત હૈ ખવત હે ઠોકરે અનેક છિન છિનમેં પ્રેમ રસ છા સ્વામીદશ તરસાયે થાય ભામાશાહ આવ્યો કે સ્વદેશ ભક્તિ મનમેં ૧૩૮ સંકટ માલિક્કી આયે હે કરન સેવા અશ્વમેઘ યજ્ઞ હેત જાકે પગ પગમેં પારસાની ભાટિઆની નાપઠાની જા જાયોના સિઠાની એસો ઔર પૂત જગમેં સ્વામિ ભક્તિ પ્રેમ ધર્યો પૂરન હૃદય બીચ દેશ અભિમાન ભર્યો જાકી રગ રગમેં કિર્તિકે લાડ ઓર મનકો ઉદાર ગાઢો ભામાશાહ આડો આય ટાઢ ભામગમેં કહત પ્રતાપ તુમ કોન છે સ્થાવર જીન ? જાતિ હૈ તુમ્હારી કહા કહે કૌન નામ હૈ ૧૪૨ કહિ વે કી આપની ઉપાધિ હૈ રવજન કૌન? રવિ વે કે કહીયે તમારે કૌન ગામ હૈ? ૧૪૩ હમકો જે પૂછો તુમ મેદપાટ વાસી હમ પૂર્વ જન્મ કર્મ તે વિધાતા ભયે વામ હૈ દેશ છરી જાત તુમ મારગ કે રકિ રહે કહો કન હમ હૈ તુમ્હારે કહા કામ હૈ ? ૧૪૫ Xx બોલી “જય જીવ” ઓર નજર સપ્રેમ કીન્હીં શેઠ કે અપાર ભયો હૃદય હુલામ હૈ ૧૪૬ હાથ જોરિ ચર્નનમેં અરજ કરન લાગો ચિત્ર ફૂટ હમારે પુરાનો નાથ? વાસ છે ૧૪૭ બનિયા હૈ જાતિ ઓર કિંકર કે નામ ભામાં વર્તમાનવાસ જે યર્ડે તે બહુ પાસ છે ૧૪૮ પુરુષા હમારે રહે રાનન કે મંત્રી ખાસ રાવ દયાળુ ? યહ દાસન કે દાસ છે ૧૪૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ ૯૬ મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મબલિદાન ૫ નજર લીન્હી, હા. હા, મહંત પ્રસન્ન ડાઈ પાતાલ કહી મહારાન તુમ માન્યવ કી ઠૌર લાયક હા બહુત હમારે ખાસ સેવક જેતે હૈ હમારે મત્રી ઉનકે હૂ મોર હા. આપતિ સ્વદેશ કી તુમ હૈ છિપાવે કહા ? આપને હા તુમતા સદૈવ કહા ઔર હા સખ્યા પ્રસરાની તાતે સૂરત પિછાની નાંહિં, સામાશાહે તુમતા હમારે સ્યામખાર હા. સુની હૈ હમ, વ્ય રાજ રહી ભામાશાહ ખાત સઅહીં દેશ કે નિમિત્ત અખ કહા દેડાં ના આપ મહારાજ રાજ છેારિ કે પધારત હા, ભક્તિ કા મૈં ઉર કૈસે સ્થાન ઈંડાંના ઐત પર માર્તિહાં ન અરજ હા એકલિંગનાથ જૂકી આન તાન લેડાં મૈ તા એક કીન જાત ઈંડાં ચન હૈ તાલૢ જાન હમારી નાય દાં ના ૧ ૧. પ્રાણુ. ૨. નહીં જવા દઉં. ૩. પીઅે. કાન દેહાં, ના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૨ માં ૧૫૦ ૧૫૧ ૧પર ૧૫૩ ૧૫૪ ૧૫૫ ૧૫૧ ७ તુમ્હારી ભક્તિ, કહે મહારાન શાહ ઐસી હી તદપિ હમારી ગેલ ૩ નાહક પા હા તુમ. ૧૫૮ ધર્મકે નિમિત્ત સમ સેન ખલિદાન ભઈ, દેખી કે હુમારા દુ:ખ નાહક જરા હૈ। તુમ. તુર્ક સાંલન નઈ સેના ક્રૂ સંચય ૐ, હૈ તે। શ્વન મુઢશાહ કહા તે ભરા હૈ। તુમ ? અપને નિવાસ પર કર્યું નહિં. ક્રિશ હા પીછે, ઐસા હટ ભામાશાહ નાહક કરા હા તુમ. . પરી, કહે લામાસાહ જન્મભૂમિ મેં... વિપત્તિ તિહિ કા બિલ્રાકિ પ્રભુ ? કૈસે લુનિ જાઊં મૅ આજ મમદેશ ઔર સ્વામિ કી કરન સેવા, કૃપા કે નિધાન ન્રુપ ! કૈસે ડ્રિંક જાઊં મૈં. ૧૫૭ ૧૫૯ ૧૬૦ ૧૬૧ ૧૬૨ ૧૬૩ www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ અને શિરોમણી વીર ભામાશાહ વામિ કાજ સારન કો દેશ કણ કારનકે, ઔસર મહાન અને કેસે ચૂકિ જાઊ મેં મિત્ત અનુસાર આજ સેવા હી બજાઊ કહા? માલિકે હેત નાથ ! ઊભો બિકિ જાઊં મેં ૧૬૫ ઔર ભામાશાહ કહ્યો દેતસી ગર્દન સે, મેરી બિનતી પૈ નાથ ! જરાતે પસીયેિ આશ્રમ ચતુર્થ અન્ત મને અબ પાંવ દિયે, અસે વૃદ્ધ મંત્રી કો કૃપાળુ માનિ લીજિયે ભારત ઉધારી બીર ધર્મ ધુર ધારી ધીર!!, કિંકર કી તુચ્છ સેવા અંગીકૃત કિજિયે આજ સકુટુમ્બ નિજ દાસકે સનાથ કન, પૃથ્વીનાથ પાતાલ ! રંકાબ છરિ દીજિયેં ૧૭૦ મંત્રી કી અરજ માનિ પાતલ ઉતરિ ગએ, કાંન પરી ભનક જમાન તેતિયા 1 ન કે આરતિ ઉતારે મહારાન પે પ્રસારે ભકિત, બાર બાર બારે ભરી પાલ મેતિયાન કે ધન્ય ભાગ્ય માલિક પધારે હૈ હમારે પાજ, ઘર ઘર મંગલ ભય હે ગોતિયાન કે શાહ નરનારી હાત જોરિ કે ખરે હૈ સારે, પગ અએડે ડારે મારબારી પિતિયાનક કે ૧૧ યથોચિત્ત સ્વાગત કે શાહ ઉપરાન્ત અબ, પાન ૪ લે ધરે હ રાન અગ્રમોદ મન તેં પાહિ પાહિ બેલિ પુની બનિયા ચરન પરહ્યો, મોલ કે લિયે હો કેસેદાસ તન-મન તેં એસે કહિ અને સરવસ્વ કરિ દીન્હ ભેટ, ઊરન ભયે હૈ શાહ સ્વામિભકિત અને તે ૧૭ નજર નિમિત્ત આન નજર પ્રસાદે તક, હમાલન અરથ ઉતારે કારવા તૈ ૧૭ કહિય શાહ સંગ્રહરિ, કમિત્રીના કામ યહ ધન હ સબ રાવને, મેરે કેવલ નામ ૧૭૮ • તતલી-કારી કાલીબેલો. ૨. કુટુ. મારવાડમાંમાથે બાંધવાના સાફાને પતિ કહે છે. ૪ તાલ, કરજ, ૬.કાવડાથી ૧૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન ભામાશાહની અજોડ સ્વામિભકિત પર કવિરાજ શ્રીમાન્ કેશરીસિંહ પણ સુગ્ધ થઇ તેમને કાવ્યા લખી ભામાશાહ પ્રત્યે પ્રેમભાવ મતાન્યેા છે. આ પ્રમાણે ભામાશાહ વિનયપૂર્વક એક જૈનને શાલે તેવીરીતે મહારાણા પ્રતાપને કહે કે ‘ મારૂં ધન તે આપનું જ છે, આપશ્રીના પૂર્વજોની સેવા મારા વડીલેાએ કરી ને ધન મેળવ્યું છે, તે ધન જ્યારે મારી માતૃભૂમિના કામ માટે ન આવે તે મારે તે ધનની શી કિ ંમત છે ? માટે કૃપાળુ ! આપ મારી અરજ સ્વીકારી ને મેવાડના ઉદ્ધાર કરવા કમર કસા ? ૮ મહારાજ !મારા દેશની ખાતર હું મરવાતૈયાર છું તેા પછી ધનની શી વિસાત છે? હું મારૂં ધન આપશ્રીને આપતા નથી પણ મારી માતૃભૂમિની સેવા અથૅ આપી મારી ફરજ બજાવું છું. ૯૮ મહારાણા પ્રતાપ માલ્યા ધન્ય છે ! ભામાશાહ, તમે દેશભકિત સ્વામિભકિત એવી પુરવાર કરી આપી છે કે પ્રભુ મહાવીરનું નામ, તથા સાચા જૈન તરીકેનું નામ તમે ઉજ્જવલ કર્યું છે. અને જગતમાં દરેક મનુષ્યા માટે એક એવા દાખલા એસાડયા છે કે દેશના માટે પ્રેમ કેવા રાખવા ભામાશાહ ! મેવાડની સ્વતંત્ર તાના યશ તમનેજ મળશે. આજથી તેમજ સેનાપતિ, ચાલા લડાઈની તૈયારી કરી. દોહરા ઉદારતા ભામાની ભલી, જેને કીધું ઉજ્જવલ નામ; કાર્ય એ શુરવીર છું, કાયરનું નહિ કામ. ૧૭૯ માહ ઉતારી લક્ષ્મીતા, સૌ. મેવાડને ચણે ધર્યું ધન્ય ! ધન્ય! ભામાશાહ તુજને, નામ અમર પ્રેમે કર્યું. ૧૮૦ ભામાશાહ રાખી સંપત્તિ, વસ્તુ કૃત જ ત્રણ કીર્તિ ઈકલાની ધાતી, લાટા પીવા જળ, ૧૮૧ ખાકી થયું દેશને, ધરી હૃદયમાં દાઝ, કહે ભાગી ધન્ય ? ભામાને, રાખી મેવાડની લાજ. ૧૮૨ લડાઈની તૈયારીઓ ધમધેાકાર ચાલવા માંડી. ગામે-ગામથી, દેશેશ-દેશથી સનીકા આવવા લાગ્યા, વૃદ્ધ-જુવાન આવ્યા, કેાઈ તલવાર, તીરઢમાજ તા કેઈ કુસ્તીબાજ તે કાઈ બાણાવળી વિગેરે વિગેરે યુદ્ધમાં નીપુણ ચેાદ્ધાઓની ભરતી થઇ તેમાં તીરદાજો; ઘેાડેસ્વારી. અને પાયદળના પાર જ ન હતા. ભામાશાહે કમર કસી, વૃદ્ધ છતાં ખમણા જોરે કામ લેવા માંડયું. યુવાન કરતાં પણ સહસ્ર ગણેા જોશ લાવી કામ કરવા લાગ્યા, લે કે ના ઉત્સાહ વધા અને તેમની લાગણીથી બધાની લાગણી પુર જોશમાં જાગી અને દરેકને પેાતાની માતૃભૂમિની કુરજની ગમ પડી, ધીમે ધીમે એક પછી એક કિલ્લા સર કરવા માંડયા પહેલું શેરપુર ખીજું દેલવાડા સર કર્યું, દેલવાડા વખતે તે ભારે યુદ્ધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ ને શિરામણી વિર ભામાશાહ થયું. શત્રુ પક્ષનો સરદાર “ શાહબાજખાં ” સાથે ભામાશાહને હાથોહાથનું યુદ્ધ થયું. અને ભામાશાહે એક જ ઝાટકે શાહબાજને હાથ કાપી નાંખ્યો. તેની તલવારના ટુકડા થઈ ગયા. અને બિચારો શાહબાઝ નાસી ગયે. પછી કમલમેર સર કર્યું, અને બાદશાહના સરદારને હરાવ્યા. - આ પ્રમાણે ઘણા કિલાઓ અને ઘણા ગામ કબજે કર્યા બધે મેવાડને પ્રદેશ જીતાયે માત્ર ચિત્તોડ, અજમેર અને માંડળગઢ ત્રણ કિલ્લા અકબરના તાબે રહ્યા, આ પ્રમાણે રાણા પ્રતાપની જીત થઈ, મેવાડમાં નવું જીવન આવ્યું પ્રજા ખુશી થઈ દુઃખની ઘડીઓ ભૂલવા લાગી. રાણા પ્રતાપે દરબાર ભર્યો અને કેઈને જાગીરો ઈલ્કાબો પોષાક, પાલખી વિ. સો સોની લાયકાત પ્રમાણે સૌના વખાણ કરી આપવામાં આવ્યું. મહારાણા પ્રતાપે કહ્યું કે ભામાશાહ જેવો કેફ નથી, શું એમ ત્યાગ, સ્વામિભકિત અને દેશભકિત મેવાડને છતી આપ્યું, હોય તો ભામા. શાહે જીતી આપ્યું છે, હું એમને એવાડના ‘ભાગ્યવધાયક ” “મેવાડના પુનરૂદ્ધારક ' ની પદવી આપુ છું આ વખતે તાલીઓના ગડગડાટ વચ્ચે બધાએ ભામાશાહને વધાવી લીધા અને સૌ કોઈ બોલ્યા કે ભામાશાહને ધન્ય છે ? ધન્ય છે ? તેની દેશભકિત અને તેના ત્યાગને ? આખરે ભામાશાહે બીલકુલ આભમાન બતાવ્યા વગર સાચા જેનને શામે તેવી રીતે બોલ્યા કે “ભાઈઓ, મેં તે મારી ફરજ બજાવી છે તેમાં મેં કશું જ કર્યું નથી, જેવી શાશન દેવની ઈચ્છા હતી તે પ્રમાણે થયું માટે બધો યશ તે આપના અન્નદાતા મહારાણા પ્રતાપને શોભે છે, તેમને ત્યાગ અને તેમની અજોડ દેશ પ્રેમની તુલના કરવાની ભલભલા મહારથીઓની પણ શકિત નથી, માટે બેલે, મહારાણા શ્રી પ્રતાપની જય, બેલે માતૃભૂમિની જય. આનદના અવસરની સાથે બધી ક્રિયા પૂરી થઈ અને મેવાડનું નવું જીવન શરૂ થયું. ધન્ય છે ભામાશાહ તારી દેશભકિતને ? વાંચક ! ભામાશાહ જેવા દેશભકત બનીને તારી મોતને ઉપગ દેશના ભલા માટે કરજે. ભામાશાહ સંવત ૧૬દર ના મહા સુદ ૧૧ (તા. ર૭ જાન્યુઆરી ઈસ. ૧૬૦૦)ને દિવસે સ્વર્ગવાસી બન્યા તેમની ઉંમર વર્ષ ૨૧ ને ૭ માસની હતી છતાં પણ તેઓ યુવાન જેવા દેખાતાં હતાં તેમને જન્મ સં. ૧૬૦૪ ના અષાડ સુદ ૧૦ (તા. ૨૮ જુન ૧૫૪૭) સોમવારે થયો હતો. ૪૨. ભામાશાહ સ્વર્ગવાસી થયો. તેના એક દિવસ અગાઉ પિતાની સ્ત્રીને એક પિતાની હસ્ત લેખીત ચીઠ્ઠી આપી કીધું છે જ્યારે મહારાષ્ટ્ર અમરસિંહ પૈસાની મુશ્કેલીમાં આવે ત્યારે આ ચિરો મહારાણુ અમરસિંહને જ સે ૫જે તેમાં મેવાડના છુ ખજાનાની હકીકત લખી હતી. તે ચીઠ્ઠી જયારે મારાણા અમરસિંહને આપવા માં આવી ત્યારે પણ આશ્ચર્ય પમી તેમાં લખ્યા મુજબ તે ગુપ્ત બનને મેળએ. અને ભામાશાહને બચાવે ખજાનો અત્યારે મહારાણું અમલહિને ઘણે કામમાં આવે. આ વિચારશી૫ પ્રધાન મેવાને મળવા ઘણે મુરલ છે, આથી મહારાષ્ટ્ર તથા સર્વે સા અંતે અથર્વ પામ્યા, ને વીર ભામાશાહના પુત્ર છપાશાહનેત્રમંત્રીપદે નિમ્યાં, જીવાશાહ પછ હૈયાર હતા, સિંહા બેટા સિ હ જ હાય ! www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #140 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ મું. મહારાણું શ્રીઅમરસિંહ સહારાષ્ટ્ર પ્રતાપસિંહના સ્વર્ગવાસ પછી તેમના શ્રેષ્ઠ પુત્ર અમરસિંહ સંવત ૧૬૫૩, (ઈ. સ. ૧૫૯૭) ના મહા સુદી ૧૧ ના રાજ ગાદી ઉપર આવ્યા, મહારાણુ અમરસિંહ ગાઢી ઉપર આવ્યા પછી લડાઈસિવાય કશું જ કાર્ય હાથ ધર્યું નથી, પહેલવહેલાં રાણાશ્રીએ બાદશાહી થાણું મેવાડમાંથી ઉપાડી હેયાયી વાતાના હુકમને અમલ કરાવ્યું. અકબરશાહ મહારાણા પ્રતાપનો દેહાંન્ત સાંભળી ઘણું જ ઉદાસ થયે અને ફીમાં પ. અકબરશાહને ચહેરા બધા સાંમતે વિચારમાં પડયા. અને મહેમણે વાત કરવા લાગ્યા કે પ્રતાપના મરણ થવાથી તે ખુશી થવું જોઈએ તેને બદલે શાહ ઉદાસ કેમ દેખાય છે ? આ વખતે એક ચારણ પિતાની ચારણી હાયામાં એક છો ત્યે કે – અશ લેગા અઠદાગ, પાઘ અણુ નામી ! ગે આડા ગવડાય,જિકે બહતા ધુર નામી છે નવજે નવ ગયે, નો આતશાં નવલી ધ બો ભરેખા હેઠ, નેથ દુનિયાણ દહલી છે ગત રાહ જીતી ગયા, દસણ મૂદ રશણ ડસી નીસામૂક ભરિયા નયણુ તેમૃત પ્રતાપસી છે ૧૮ છે - ભાવાર્થ : પિતાના ઘેડાને ડાઘ ન લાગવા દીધે પોતાનું શીર બીજા કેઈને ન ઝુકાવ્યું, જશ લઈને ચાલ્યા, હિન્દુસ્તાનની ભારની ગાડી જમની તરફ ખેંચ. વાવાળો હતો. “નોરાજી ” અગર કેઈ જલસામાં નથી ગયો. બાદશાહી ડ્રેસમાં પણ ગયો નથી, કોઈ પણ જાતના એસાણમાં આવ્યું નથી, જેનો યશ રંપી કળશ કનિયા પર કાયમ રહ્યો, આ પ્રમાણે રાણા પ્રતાપસિંહ ફત્તેહની સાથે ચાલ્યો ગયે, જેથી બાદશાહે પોતાની જબાન દબાવી, અને ઠંડો શ્વાસ લઈ આંખમાં પાણી લાવ્યું. હે પ્રતાપસિંહ ? તારા મરવાથી બાદશાહને આ પ્રમાણે થયું હતું. (અન્દીના કવિઓના વૃત્તાંતને “કર્નલ ટેડ’ સત્ય માને છે. ) - અકબરના સમંત માનસિંહને પ્રભાવ દિવસે દિવસે એટલે બધે વૃદ્ધિ પામતો ગયો કે અકબરના હૃદયમાં તેના માટે શ્રેષ ઉત્પન્ન થયે, અને અકબરને શંકા ઉત્પન્ન થઈ કે માનસિંહ મને સિંહાસન પરથી પદમઠ કરશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ મહારાણા શ્રી અમરસિંહ ૧૧ માનસિંહની શૂરવીરતાથી જાણે દિલ્હીનું સિંહાસન કંપાયમાન થઈ જતું હોય તેમ લાગવા માંડયું. આખરે અકબરે માનસિંહને કે હિસાબે મારી નાંખવે એ નિશ્ચય કર્યો. અને તેને પોતે માજુમ નામની મીઠાઈ બનાવી. તે મીઠાઈમાં અડધો અડધ ઝેર ભેળવી દીધું. પણ “ જેને જીવાડનાર હજાર હાથને ધણી હાય તેને કઈ પણ માણસ કંઈ પણ કરી શકતા નથી.” અહીંયાં પણ એવું જ બન્યું. અકબર પોતેજ ભૂલથી મીઠાઈ ખાઈ ગયે, કેવી વિચિત્ર દૈવી ઘટના ? તેને તેના પાપનું પ્રાયશ્ચિત મલ્યું. નિરપરાધી શ્રદ્ધા યુક્ત સેવકના પ્રાણ લેવા જેણે પ્રયત્ન કર્યો હતો તેને જ પિતાના પ્રાણ આપવા પડયા. અકબર ધારત તે માનસિહને પરાજીત કરી શક્ત અગર ગમે તે પ્રકારની શિક્ષા આપી શકત, પણ પિતે પોતાના ચારિત્રમાં કલંક લાગવા જેવું આવું અઘાર કૃત્ય શા માટે કર્યું ! તેના હૃદયમાં શું હશે તે કોણ કહી શકે ? આ વસ્તુ ગમે તે હે? અસ્તુ, હવે આપણે મેવાડ તરફ દ્રષ્ટિ ગેચર કરીએ. રાજ્ય સિંહાસન ઉપર બેસતાંજ રાણા અમરસિંહે જે પ્રકારે રાજ્યનું હિત સાધી શકાય તેવા પ્રકારના નિયમોનું પાલન કરવા માંડયું. સર્વક્ષેત્રની બે વાર માયણ કરી નવું મહેસુલ ચઢાવ્યું. અને પિતે પિતાના સામંત સરદારને નવી જાગીર આપી તે ઉપરાંત બીજા કેટલાક નિયમના પ્રચાર કર્યો, તેમાં એક તો એ નિયમ નવીન ઢબની પાઘડી બાંધવાને પ્રસિદ્ધ કર્યો. રાણું અમરસિંહે એ પ્રચલીત કરેલા નવા નિયમ મેવાડ રાજ્યના કેટલાક સ્તપરના શિલાલેખથી ઉપલબ્ધ થાય છે. પરંતુ મહારાણા પ્રતાપને રાણા અમરસિંહ માટે જે શંકા થઈ હતી તે ખરેખર સાચી નિવડી. મેજ-વિલાસ અને શાંતિ અંતે રાણા અમરસિહને અનર્થ કારીણું થઈ પડી. પિતાની પવિત્ર આજ્ઞાને અનાદર કરીને રાણું અમરસિંહ અત્યંત આળસુ બની ગયા. તેમણે પેલા સરોવરના તટ ઉપર બંધાવેલી પર્ણકુટીને ત્યાગ કરીને ત્યાં એક મહાલય બંધાવ્યું, જેનું નામ અમર મહેલ રાખવામાં આવ્યું. આ મહાલયમાં અનેક જાતની વિલાસી વસ્તુઓને સમાવેશ કરવામાં આવ્યું, અને રાણા અમરસિંહ વિલાસી બન્યા. તેઓ આ પ્રમાણે સુખ લાંબા વખત ભેગવી ન શકયા. કેટલોક સમય વિત્યા બાદ જહાંગીરને તેમના મંત્રીઓએ કહ્યું કે “જ્યારે આખા હિંદુસ્તાનના રાજાઓ આપની આજ્ઞામાં રહે છે. તે શું આ એકજ મેવાડના રાણે અમરસિંહ આપશ્રીની આજ્ઞાનું ઉલ્લંઘન કરે ! તે અમારાથી સહન થઈ શકતું નથી.” આવી વાતોથી જહાંગીરને તેમના મંત્રીઓ એ પુષ્ટી આપીને મેવાડ ઉપર ચઢાઈ કરાવી. આ વખતે રાણા અમરસિંહ તા વિલાસની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન નિંદ્રામાંથી જાગૃત થતા હતા. હજી જહાંગીરને દિલ્હીના તખ્ત પર બેઠાને ચાર વર્ષ પૂરાં થયાં ન હતાં. પણ તેણે સર્વત્ર ગૃહકલહને અંત લાવી મેવાડ પર આક્રમણ કર્યું હવે રાણા અમરસિંહ મહા સંકટમાં આવી પડયા. અને રાણાના કેટલાક ખુશામતીઆઓએ રાણાને નિરૂત્સાહી બનાવવા પ્રયત્ન આદર્યા. છેવટે રાણ અમરસિંહ ઉત્સાહ વગરના બની ગયા. એટલે મેવાડના સરદારો અને સામંતે પિતાના મનમાં દુઃખી થવા લાગ્યા. છેવટે સર્વે સરદારે અમર મહેલમાં ગયા. ને રાણાને વિપત્તિના આગમનની ખબર કરી સામક શિરોમણી વીર ચંદાવતે અમરસિંહ સન્મુખ જઈ ધીરજ ને ગંભીરતાથી ધીમા સ્વરે કહેવા માંડયું કે - “આવી જ રીતે આ૫ મહારાણું પ્રતાપની આબરૂ રાખજે? અને સીસોદીયાના કુળને સાચવો? વિચાર કરો, કે તમારે જન્મ કયા કુળમાં થયો છે? અને આપણી નાડીમાં કેનું રક્ત વહી રહ્યું છે? જહાંગીર જેવો સર્વ સંહારક સ્વરૂપ ધારણ કરીને આવ્યો છે. ત્યારે આપ ખુશામતી આની સલાહથી ભયભીત બની મેવાડનું સત્યાનાશ કરવાને બેઠા છે? શરમ છે ! મહારાણા પ્રતાપને પુત્ર આ કાયર ન હોય ? માટે ઉઠે ! અને જાગૃત બને ? આવેલી આફતને જાત માની તમારા સૂર્યવંશીને કુળની આબરૂ વધારે?” સાલુબ્રા સરદારના તેજસ્વી વચનની અસર અમરને કશી પણ થઈ નહિં. ઉલટું જુની માફર સ્થિર રહી બધું સાંભળ્યા જ કર્યું. આખરે સાલુબ્રા સરદાર ક્રોધાયમાન થઈ હાથ ઝાલી અમરસિંહને સિંહાસન ઉપરથી હેઠે ઉતારી નાખ્યો. અને હા પાડી કે “મહારાણા પ્રતાપના પુત્રને શીવ્ર અશ્વારૂઢ કરીને કલંકથી બચાવે !” આ હકીકતથી રાણા અમરસિંહજી અત્યંત દુઃખી થયા. આ વખતે સામંત તથા સરદારે લેશ પણ દુ:ખી થયા નહીં. તેમને સંપૂર્ણ શ્રદ્ધા હતી કે કર્તવ્યને ખાતર અમારે આવું વર્તન કરવું પડયું છે. તે તેમાં દોષ-ગુન્હો શે ? જે સરદારે આવું વર્તન ન કર્યું હોત તે અમરસિંહની અતિ ભયંકર દુર્દશા થાત. બીજા સરદારે વીર ચંદાવતની કર્તવ્ય પરાયણતા જોઈ ઘણુ ખુશી થયા. બધાએ એક મત થઈ રાણાજીને અશ્વારૂઢ થવા ફરમાન કર્યું આ વખતે રાણાજીના હૃદયમાં પણ ક્રોધાગ્નિ સળગી રહો હતે. બધા સરદારો મેવાડભૂમિ ઉપર આવેલા જગન્નાથજીના મંદિરની આગળ આવ્યા. એટલે રાણાજીને મને વિકાર એકદમ દૂર થઈ ગયે. ને ધીમે ધીમે તેના ને ખુલી ગયાં કે તરત જ પોતાને પોતાની સ્થિતિનું ભાન થયું. આખરે અમરસિંહ ઉત્સાહ પૂર્વાક સર્વ સૈનીકેને સાથે લઈ ચાલ્યા. અને સરદાર સાલુબ્રા પતિને રાણાએ પ્રાર્થના કરો કે “ આપે મને મોહ દશામાંથી જગાડે છે. તે માટે પણ બતાવી આપવું કે રાણા પ્રતાપને લાયક તેમનો પુત્ર(અમરસિંહ) છે કે નહિં? ત્યાંથી બધા સમરભૂમિ તરફ ચાલ્યા. રાણાજીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ મહારાણા શ્રી અમરસિંહ ૧૦૩ == = ઉત્સાહથી સરદારને બમણે ઉત્સાહ આવે તેઓ ગગનભેદી વિદારક ભયંકર સિંહનાદ કરી મેવાડને કંપાયમાન કરવા લાગ્યા. આ વખતે “દેવીર નામના સ્થાનમાં શત્રુઓ પડયા હતા. રણોન્મત રાજપુતેએ એકદમ તે સ્થામ પર પહોંચી જઈ પ્રબળ વેગથી શત્રુ પર આક્રમણ કરવા લાગ્યા. આ વખતે તો ખાનખાનાનને ભાઈ સેનાપતિ થઈ આવ્યા હતા. “દેવીર”ના પહાડી પ્રદેશમાં હિંદુ મુસલમાનને દારૂણ યુદ્ધ થયું. તેના ભયંકર અવાજ અને તલવાર ભાલાને ખણખણાટ ભલભલાની છાતી હચમચાવી મૂકે તે દેખાવ હતે. આ યુદ્ધમાં બંને પક્ષના અગણિત માણસે માર્યા ગયા. આખરે રાણા અમરસિંહે યવનોને નાશ કર્યો. અને પિતે ગૌરવ સહિત પિતાના પાટનગર પાછા ફર્યા. સંવત ૧૬૬૪ ( ઈ. સ. ૧૬૦૮) માં આ યુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં વિજય માલ્યો હોય તે રાણાજીના કાકા વીર કર્ણસિંહને ને જ. પણ કર્ણસિંહ અત્યંત પરાક્રમી હતા. તેમના જ બાહુબળથી અને રણકૌશલ્યથી જ અમરસિંહને યશ પ્રાપ્ત થયા હતા. પરંતુ બાદશાહ જહાંગીરને ઉત્સાહ બીલકુલ મંદ પડયે નહે. અને બમ ક્રોધે ભરાયે. લગભગ એક વર્ષ પછી (સ. ૧૬૬૫)ની વસંતઋતુમાં બીજીવાર ભયંકર યુદ્ધની તૈયારી કરી અબદુલ્લા નામના સેનાપતિને પ્રચંડ સેના સાથે મેવાડ ઉપર આક્રમણ કરવા મોકલ્યા. અબદુલા પિતાની વિશાળ સેના જોઈને આશાવંત્ત થઈ રાણા અમરસિંહની સાથે લડાઈ કરવા ગયો રાણું અમરસિંહ પણ તેના આગમનના ખબર સાંભળી પિતાની સેના લઈ આગળ ચાલ્યા. ને રાણપુર નામના ગીરીમાગે ઉભય દળે વચ્ચે ઘોર સંગ્રામ શરૂ થશે. રણવિશારદ તેજસ્વી રાજપુતોએ સ્વદેશ પ્રેમના પવિત્ર મંત્રથી અદ્દભુત પરાક્રમ વડે મેગલ શહેનશાહને મેર તોડવાનો પ્રયાસ આદર્યો. અને સફળતા પ્રાપ્ત થઈ. આવી રીતે રાણું અમરસિંહને અનેક લડાઈઓ બાદશાહ સાથે થઈ. કુલ સત્તર વાર લડાઈઓ થઈ હતી. તેમાંથી તે સૂર્યવંશીના શૂરા રાજપુતોએ પોતાના કુળની ગીરવતા અને કુળની ઈજજત પ્રાણના ભેગે બચાવી લીધી હતી. આખરે જ્યાં બાદશાહ જહાંગીરના મનમાં આવ્યું કે હવે મારા ગયા સિવાય મેવાડપતિ તાબે થાય તેમ નથી. છેવટે જહાંગીર પિતે સૈન્ય લઈ અજમેર તરફ પ્રયાણ કર્યું. અને પિતાના શાહજાદા “ખુહંમ” ને મેવાડ પર વિક્રમ સં. ૧૬૭૦ ના પોષ સુદ ૧૫ તા. ૨૬ મી ડીસેમ્બર ૧૬૧૩ ના રોજ મોકલ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિયન તે વખતે અમ' શાજાદાની ઉંમર ૨૧) એકવીશ વર્ષ ૧૧) અગીઆર મહિના અને ૧૧) અગીઆર દિવસની હતી. ખા વખતે શાહજાહા ખુબ થાણા મેટા સરદાર, જાગીરદારે, રાજાઓને પણ સાથે લાવ્યું હતું. અને જહાંગીરે દરેક જીલ્લાના લકરાને બોલાવી તેની સાથે મોકલ્યું હતું. આ વખતે શાહજાદાનું લકર માંડવ જે ઉદેપુરથી ઈશાન ખુણામાં ચાલીસ કોષ પર આવેલું છે, ત્યાં સુધી પહોંચ્યું હતું. આ તરફ રાણા અમરસિંહે પણ પોતાના બહાદુર સરદાર, પટાવત, ચુનંદા લડવૈયાએ તે સિવાય રાજપૂત, ચૌહાણ, રાવ કછવાહા, ચૌહાણ રાવત પૃથ્વીરાજ, રાઠોડ સામળદાસ, ષલાહરદાસ, પંવાર શુભકરણ ચડાવત્ રાવત મેવસિંહ, ચુડાવત રાવત માનસિંહ ઝાલા કલ્યાણ, સોલંકી વિરમદેવ, વિગેરે ઘણા બહાદુરને સાથે લઈને શાહી ફરજ પર હુમલો કરવા સારૂં નક્કી કરીને જ આવ્યો હતો. જ્યાં આખા હિન્દુસ્તાનના રાજાઓ તથા તમામ જે મેવાડ ઉપર આકમણુ કરવા નક્કી કર્યું ત્યાં એકલું મેવાડ કેવી રીતે ટકી શકે ? અને કેવી રીતે એકલા મહારાણા અમરસિંહ લડી શકે ? શુ વિધિની કૃતજ્ઞતા જ્યારે શાહીફેજનો માટે વિસ્તાર જે ત્યારે રાણા અમરસિંહ લાચાર બની ઈડરના પહાડામાં ચાલ્યા ગયા. પણ તેઓના હાથી પાછળ રહી ગયા હતા, તેથી અબદુલખાંનાં માણસોએ તેમને પકડી શાહજાદા પાસે મોકલ્યા. તેથી શાહજાદાએ આલમગુમાન-હાથી સમેત-સત્તર હાથી બાદશાહ જહાંગીરની પાસે પોતાના દિવાન જદુરાયની સાથે અજમેર મોકલી આગ્યા. બાદશાહ હાથી દેખી પોતાની ફતેહના ખુશ ખબર જાણી (પિતાની ધારણું પાર પાડેલી જોઈ) પોતાને હાથે પત્ર લખીને પિતાના શાહજાદા “ખમ” ને ઘણી જ શાબાશી આપતાં બાદશાહે અનહદ પ્રેમ બતાવ્યો. આ પ્રમાણે શાહજાદા ખુહંમની જીત થઈ જેથી મેવાડની પરિસ્થિતિ દિનપ્રતિદીન બગડતી ગઈ, તેમ મેવાડના ડાદા સરદારોએ વિચાર કર્યો કે હવે સુલેહ સિવાય મેવાડની રક્ષા કઠિણ છે. છેવટે મહારાણા ખુબ કંટાળ્યા એટલે એક દુહા લખી તેમના ઈમાનદાર મિત્ર ખાનખાનાન અબદુલ રહીમની ઉપર મોકલાવ્યું. આ વખતે તેમને મિત્ર દક્ષિણ તરફ રહેતો હતો, તે દુહો નીચે મુજબ છે દેહરે ગોડ કછવાહ રાઠવડ, ગોખાં જેખ કરંત, કહેજે . ખનાંખાનને, બનચર હુવા ફિરંત. ૧૮૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ મહારાણા શ્રી અમરસિંહ ભાવાર્થ-બેડ કછવાહ રાઠોડ મહેલમાં આરામ કરે છે, તેથી જ ખાનાખાન ને કહેજે કે બન (મહારાણું) માણસ થઈ ફરે છે. મહારાણાની લખવાની મતલબ એ હતી કે તમે કહેતો હું પણ બાદશાહને ગુલામ બની જાઉ, આ દેહર વાંચી ખાનાખાને મારવાડી ભાષામાં લખી જવાબ મેક. દેહરા પર રહસી હસી ધરમ, ખપ જાસી ખુરસાણ, અમર વિશભર ઉપરા, રાખે નિહ રાણ. ભાવાર્થ-જમીન તથા ધર્મ રહેશે તથા ખુરસાના લકે તથા મુગલાઈ નાશ પામશે, માટે હે મહારાણા અમરઆ દુનિયાને પાળવાવાળા ઈશ્વર પર ભરૂપે રાખ, આ પ્રમાણે જવાબ વાંચી રાણું અમરસિંહને હિમ્મત આવી, અને ઘણા દિવસો સુધી લડાઈ શરૂ રહી કે જેથી જીંદગીમાં કોઈ તમન્ના બાકી રહી નહિં. આવા વખતે કેટલાક રાજપુતે કુંવર કર્ણસિંહની સાથે સલાહ કરતા હતા કે હવે શું કરવું? દેહરા ખાવા નથી કંઈ ધાનને, પીવાને પણ પાણી નથી, યુદ્ધમાં લડવા સારૂં, પાસમાં કેડી નથી. ૧૮૬ પહેરવા કપડું છે નહીં, દુઃખની સીમા નથી, મેવાડની રક્ષા જ માટે, ગમ કશી પડતી નથી. ૧૮૭ જ્યાં જુઓ ત્યાં છે જુલમ, જુલમ સહેવાતા નથી, કહે (ભોગી) મેવાડમાં, આજ કોઈનું કંઈ નથી. ૧૮૮ આ પ્રમાણે સર્વ સરદારોએ કુંવર કર્ણસિંહને પોતાના દિલની વાત કરી કે “ આજે મેવાડની આવી દશા છે. ને આપણું ભાઈઓ આજે મેવાડને જોઈ પોતાની જાતને હસે છે. અને પકડાએલા રાજપુતે અને સ્ત્રીઓને વટલાવે છે. તેમજ તે લેકેને તેની લૈડી બનાવી આપના ગૌરવનું ઘોર અપમાન કરે છે. માટે આ બાબતને સત્વર ઉકેલ લાવે? અને માનભર સુલેહ થાય, એવો રસ્તે લાવે?” આવી રીતે બધા સરદારોએ બુદ્ધિપૂર્વક વિચાર કરી પાટવી કુંવર કર્ણસિંહને બાદશાહની પાસે મોકલવા નક્કી કર્યું. આ પ્રમાણે ઝાલા હરદાસે બધી ગોઠવણ કરી એને સુલેહ કરવાનું ચોક્કસ કર્યું. આ વાત જે મહારાણાના કાન સુધી પહોંચી તે પોતે પસંદ નહીં કરે માટે તમે બે જણ વગર હુકમે શાહજાદા ખુહુમની પાસે જાવ? જેથી એક કાગળ સુન્દરદાસની સાથે શાહજાદા ઉપર રવાના કર્યો અને કહ્યું કે “શાહજાદા જે લખ્યા પ્રમાણે ૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન સુલેહની શરતો મંજુર રાખે તે ઠીક છે. નહિં તે રાજપુતે તલવારથી લડશે અને તેનો જવાબ પણ તલવારથી જ આપશે.” એમ કહેજે. રાય સુન્દરદાસ કાગળ લઈ શાહજાદા ખુમને મ. શાહજાદાએ બધી હકીકત સાંભળ્યા પછી કુંવર કર્ણસિંહ જેવી રીતે સુલેહ કરવા ખુશી હતા તેવી રીતે રાય સુન્દરદાસને વાત કરી તેણે કુંવર કર્ણસંહને પત્ર લખી ખબર મોકલાવી. એટલે કુંવર કર્ણસિહ ઝાલા હરદાસ તથા પંવાર શુભકર્ણને મોકલ્યા. તે પછી શાહજાદાએ મોલવી શુકલાહ તથા સુન્દરદાસને મહારાણું અમરસિંહને મોકલાવેલો કાગળ લઈ બાદશાહ જહાંગીર પાસે મોકલ્યા, આથી બંને સરદારોએ અજમેર આવી બાદશાહ જહાંગીરને બધી વાત સમજાવી. આથી બાદશાહ ઘણે ખુશી થયો અને એ સુલેહના કારણથી મુલ્લા કરૂલ્લાહને (અફજલખા) અને સુન્દરદાસને રામરાયાને ખીતાબ અર્પણ કરી તેજ વખતે પાછા ઉદયપુર મોકલી આપ્યા અને એક ફરમાન મહારાણા અમરસિંહના નામથી મોકલી આપ્યું, જેમાં ઘણે જ વિવેકભર્યા શબ્દ લખ્યા હતા. વળી ઢાકાની મલમલના એક ટુકડા પર બાદશાહના ખાસ પંજાનું નિશાન કેશરીયા રંગનું લગાવેલું હતું. જે હાલ રીસાયતમાં મોજુદ છે. આ પંજાના નિશાનથી બાદશાહને મતલબ એ હતો કે હમારા વચન સાંભળી રાણા અમરસિંહ ક્રોધ ન કરે. તથા શાહજાદાને બાદશાહે લખ્યું કે રાણુ ઉદયપુરની જે શરતોની સુલેહ કરવા દરખાસ્ત કરે તે તમામ દરખાસ્ત મંજુર કરવી, અને કુંવર કર્ણસિંહને બાદશાહની હજુરમાં લઈને આવો. આ વાત ગેગુંદાના પશ્ચિમ પહાડમાં જેને આજ “ઢાણ” કહે છે, ત્યાં મહરાણું અમરસિંહ તથા સરદારને પહોંચી ગઈ. આ પહાડ એવો વિકટ છે કે ભલભલાના કાળજા કંપી ઉઠે. બાદશાહે મોકલેલું ફરમાન કુંવર કર્ણસિંહ પાસે પોંચી ગયું. તેથી કેટલાક સરદારો સાથે તે આવી પહોંચે અને મહાશણ અમરસિંહને બધી વાત સમજાવી. પણ એ બહાદુર નર કેશરી અમર સિંહ તે ચૂપ જ રહ્યા. એક શબ્દ પણ બોલવાં નહીં. પણ ચહેરા ઉપર ઉદાસીનતા છવાઈ ગઈ, જાણે કે આસમાન તૂટી ન પડયું હોય ? ત્યાર પછી કેટલાક વખત વિત્યા બાદ મહારાણાએ કહ્યું કે “ હું એકલો શું કરી શકું ? તમારા બધાની જ એવી મરજી છે તે મારે પણ તમારા લીધે બધુ સહન કરવું જ જોઈએ, દાજીરાજ ” ને ટાણે સહન કરવાને મારો ઈરાદો બીલકુલ હતો જ નહીં. છતાં જેવો ઈશ્વરની મરજી એટલે કેટલાક બહાદુર અને શાણા સરદારેએ રાણાને સમજાવ્યું કે “ બાદશાહ પાસે આપના મોટા કુંવર કર્ણસિંહને મોકલીશું કારણ કે તેઓ ઉમરાવની બરાબર છે. જેથી મહારાણાએ કહ્યું કે તમે બધા વાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ મહારાણે શ્રી અમરસિંહ ૧૦૭ કરો છે તે ઠીક છે પણ શાહુકાદાની પાસે જઈ સલામ કરવી એજ મને ડંખે છે. કારણ કે મારા વડવાઓએ તેને માટે પોતાના પ્રાણના બલીદાન આપ્યા અને હજારેને પ્રાણ પાથર્યા, હજારો સીઓ સતી થઈ અને તેટલા જ માટે મારા પિતા મહારાણા પ્રતાપે (પિતાની ટેકાના માટે) પહાડ, જંગલે, ભૂખ, દુઃખ, ટાઢ અને તડકે વેઠી સૂર્યવંશીની આબરૂને કલંક આવવા દીધું નથી, તે કલંક આજે મારા હાથે આવું છું. જેથી ભગવાન એકલાજીની મરજી. શાહજાદાની પાસે જવા બધાને એકઠા કર્યો અને ઘણું સાવચેતી રાખી કે વખતે દગો થાય, તે શું કરવું તેનો વિચાર કરી રાણાએ કુંવર કર્ણસિંહને પિતાના ડેરા પર સુકી મહારાણી અમરસિંહ શાહજાદા ખુર્ડમની પાસે ગયા, પણ તેમના ત્રણ પુત્રે ભીમસિંધુ, સૂરજ પટલ, અને વાઘસિંહ તથા સહસ્ત્રમલ્લ અને કયા એ બે ભાઈઓએ મહારાણાને એકલા જવા દેવા ના પાડી તેથી મેટા દરજીવાળા છે સરદાર શાહદાની પાસે જવા નીકળ્યાં. તે વખતે શાહજાદાએ મહારાણુના દરજજા પ્રમાણે ગુજરાતને સુબે અબ્દુલ્લાખાં, જોધપુર વાલા રાજા સૂસિંહ, રાજા નરસિંહદેવ, બુલ, સુખદેવ, તથા સૈયદકખાં વિગેરેને મોકલ્યા, આ લેકે લશ્કરની બહાર આવી ઘણું જ માનપૂર્વક શાહજાદાની પાસે લાવ્યા. રિવાજ મુજબ વહેવાર કરી શાહજાદાની જમણી બાજુ મહારાણુને બેસવા આસન આપ્યું. સામસામા પ્રેમથી વાર્તાલાપ થઈ અને એક બીજાના સાચા મિત્ર તરીકેનું વર્તન જોઈ રાણા અમરસિંહે પિતાના કુંવર કર્ણસિંહને જવાની આજ્ઞા આપી. જેથી કર્ણસિંહ શાહજાદાની પાસે ગયો. તેને પણ ઘણી જ ઈજ્જત અને માનમર્તબા સહિત આદર સત્કાર કર્યો. અને બંને સાચા મિત્રો તરીકે વર્તવા લાગ્યા. આ વખતે એક બીજાને સામસામી ઘણું જ કિંમતી ચીજે ભેટ ધરી. શાકજાદા ખુમે કુંવર કર્ણસિંહને પોતાની સાથે અજમેર આવવા વિનંતી કરી તેના જવાબમાં કુંવરે જણાવ્યું કે હાલ હું પિતે રાજ્યની પરિસ્થિતો સુધારવા માટે મેવાડ છોડી શકું તેમ નથી. તેથી શાહજાદાએ કુંવરને રૂપીઆ પચીસ હજાર પિતાના ખાનગીમાંથી આવ્યા ને કહ્યું કે તું મેવાડની વ્યવસ્થા કરી મારી સાથે અજમેર આવ એટલે કુંવર કર્ણસિંહે પોતાના સામાનની વ્યવસ્થા બરાબર શેઠવી સાથે જવા તૈયાર થયો. શાહજાદા ખુમ કુંવર કર્ણસિંહને લઈને સંવત ૧૨૭૧ ફાગણ વદ ૫ (હીજરી. ૧૦૨૪ તા. ૧૧ મેહરમ-ઈ. સ. ૧૬૧૫ તા. ૧૮ ફ્રેબ્રુઆરી) ના રોજ અજમેર પોંચ્યા. બીજે દિવસે જ્યારે શાહજાદા બાદશાહી દરબારમાં ગો ત્યારે જહાંગીર ખુશમિજાજમાં હતો. આ વખતે જહાંગીરી જેને એલચી સર રામસર શાહી દરબારમાં હાજર હતા એ લખે છે કે કર્ણસિંહની જંગલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મલિદાન તખીયત દેખી એને ખુશ કરવા સારૂ કાઈ વાતની ખામી રાખી ન હતી. તે વખતે ખિલઅત્ત તથા જડાઉ તલવાર તથા ખાસા ઈરાની ઘેાડા જડાઉજીત સાથે અણુ કર્યા, પછી કર્ણસિંહ જનાના મહેલમાં ગયા તે વખતે એગમ નૂરજહાં તરફથી ખિલઅત્ત જડાઉ તલવાર ઘેાડા જડાઉજીન સાથે, એક હાથી તથા એક માળા અર્પણુ કરવામાં આવી, ખીજે દિવસે હાથી આપ્યા, આ પ્રમાણે બાદશાહ જાંગીરની મહેમાની કુંવર સિંહ પર વધતી ચાલી અને ઘણી જ ઉમદા ભેટ અર્પણુ કરી. જહાંગીરે પેાતાની ઉદારતા અને પ્રેમ બતાવી આપ્યા. માદશાહ જહાંગીર વિક્રમ સ. ૧૬૭ર જેઠ વદ ૮ ઈ. સ. ૧૬૧૬ તા. ૨૧ ના રાજ કુંવર કહ્યું સિહુને માનપાનથી જાગીરા અણુ કરી, અને ખાદશાહે પેાતાના ક્રમાન પર સહી સિક્કા કરી આપ્યા. ખોદશાહ જહાંગીરે કુંવર કર્ણસિહતે નીચે પ્રમાણેની ખામદાની નક્કી કરી આપી. ૫૩૦૦૫૮૩૨) પાંચ કરોડ ત્રીસ લાખ છ હજાર આઠસા ખત્રીસ દામ કુંવર કર્ણસિ ́હને માનપાનથી ( મહારાણા અમરસિંહના પુત્રને) જાગીર મુકરર કરી સોંપવામાં આવે છે. આ પ્રમાણે કુંવર માનસહિત જ્યારે રવાના થયા અને પેાતાના મેવાડમાં ઉદયપુર આવ્યા ત્યારે મહારાણા અમસિ'હુને ઘણા ઉદાસમાં જોયા. આ વખતે . રાણાશ્રી પેાતાના મહેલમાં રહેતા હતા, કર્યું સિહુને આવતાં જ રાણાજીએ રાજ્યના સઘળા કારભાર તેને સાંપી દીધા. આ વખતે રાણાજીના પ્રધાન વીર ભામાશાહે ઘણા જ અક્કલવાન અને બુદ્ધિશાળી હતા, તેમજ ઘણી લડાઇઓમાં પેાતે અગ્રપણે ભાવ ભજયતે હતેા. વીર ભામાશાહ ઘણાજ જરૂરી માણસ હતા તેણે મહારાણા પ્રતાપ ગાદી ઉપર આવ્યા ત્યારથી તે રાણા અમરસિંહના રાજ્યને બેથી ત્રણુ વરસ થયા ત્યાં સુધી પ્રધાન તરીકે કામ કર્યું. તેએ એસવાળ જ્ઞાતીના કાપડીઆ ગેાતના મહાજન હતા. એ અહાદુર વીર ભામાશાહ સ. ૧૬૬૬ મહા સુદ ૧૧ ( હીજરી ૧૦૦૮ તા. ૯ ૨૪મ−ઈ. સ. ૧૬૦૦ તા. ૨૭ જાન્યુઆરી) ના રાજ ૬૧ વરસને ૭ માસની ઉંમરે પલાક સીધાવ્યા. ભામાશાહના જન્મ ૧૬૦૪ અષાડ સુદ ૧૦ ( ઈ. સ. ૧૫૪૭ તા. ૨૭ જીન ) ને સામવારે થયા હતા. ત્યાર પછી ભામાશાહના પુત્ર જીવાશાહને પ્રધાનપદ સોંપવામાં આવ્યું હતું. જ્યારે કુંવર કર્યું સિંહૈં અજમેર ગયા ત્યારે પ્રધાન જીવાશાહ પણ સાથે ગયા હતા. જીવાશાહની પછી મહારાણા કર્ણ સિંહ તેના પુત્ર અક્ષયરાજને પ્રધાન તરીકે નીમ્યા હતા, ભામાશાહની ત્રણ પેઢીઓ સુધી અને રાણાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ મહારાણા શ્રી અમરસિંહ ૧૯ ત્રણ પેઢી સુધી પ્રધાનપદુ રહ્યું હતું. ભામાશાહના પિતા ભારમલને મહારાણું સાંગાએ રણથમ્બરનો કિલ્લેદારી આપી હતી. જ્યારે કર્ણસિંહે ઉદયપુરમાં આવી પોતાના રાજ્યની આબાદી કરી ત્યારે દીનપ્રતિદીન રાણું અને બાદશાહ વચ્ચે મિત્રાચારી વધતી ગઈ જ્યારે બાદશાહ જહાંગીર દક્ષિણ ગયા હતા ત્યારે શાહજાદા ખુમ ઉદયપુરમાં આવ્યા અને મહારાણા અમરસિંહની મુલાકાત લીધી હતી. તે વખતે શાહજીદાએ જડાઉતલવાર, ઘોડા, હાથી અને ખિલઅત્ત વિગેરે આપ્યા. પણ મહારાણાએ પાંચ હાથી, સત્તાવીસ ઘોડા અને જવાહિરથી ભરેલ થાળ શાહજાદાને નજર કર્યો, પરંતુ શાહજાદાએ ત્રણ ઘેડા લઈ બાકી બધું પાછું આપ્યું હતું. શાહજાદા ખુમની સાથે દેઢ હજાર સ્વાર સહિત કુંવર કર્ણસિંહને દક્ષિણ તરફ જવાનું થતાં ગયો, અને ત્યાં ઘણી બહાદુરી અને હિંમત બતાવી હતી. ભાવીની ઈચ્છા પ્રમાણે મેવાડ પર આફત અને જાફત આવ્યા જ કરતી હતી. અને કુદરતની મરજી પ્રમાણે ઘટના બન્યા જતી હતી. જગનિયંતાની કૃપા-મહેરબાની વગર કઈ ચીજ બનતી નથી. સંવત ૧૯૭૬ ના મહા સુદ ૨ ને બુધવાર તા. ૩૦ ઓકટેમ્બર ૧૯૨૦ ના રોજ મહારાણા અમરસિંહ આ ફાની દુનિયાને ત્યાગ કરી સ્વર્ગવાસ થયાં. અને તેમની આખરી સ્વારી ઘણી જ ધામધુમની સાથે આહડ ગામમાં આવી પહોંચી, અને જ્યારે “ગંદ્રવ કુંડ' પાસે રાણાજીને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો ત્યારે દસ રાણી, નવ ખવાસ, આઠ સાહેલીઓ મળી કુલ સત્તાવીસ સ્ત્રીઓ સતી થઈ. મહારાણા અમરસિંહની છત્રો કર્ણસિંહે ઘણું જ સુંદર અને નમુનેદાર બનાવી હતી. તે હાલમાં પણ મોજૂદ છે. મહારાણું કર્ણસિંહ પિતે પિતૃ-ભક્ત હતા. મહારાણું અમરસિંહને જન્મ સંવત ૧૬૧૬ ના ચિત્ર વદ ૦)) અને તા. ૨૬ માર્ચ ૧૫૬૦ ના રોજ થયે હ. મહારાણા અમરને છ કુંવર હતા (૧) કર્ણસિંહ (૨) સૂરજમલ (૩) ભીમસિંહ () અર્જુનસિંહ (૫) રત્નસિંહ (૬) વાઘસિંહ અને એક કુંવરી વછવંતા હતી. રાણું અમરસિંહના સમયમાં ૧૮ વર્ષ લડાઈ ચાલી હતી અને છેવટના પાંચ વર્ષ શાન્તિથી દેશમાં રહ્યા હતા. છંદ–ોટક જઅહી શીવલોક પ્રતાપ ગયે, અમરેશ બરેશ નરેશ ભચે, પત શાહિય ફૌજ પ્રબંધ કિયે, વહ થાનક બૃહ બખેર દિયે. ૧૮૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન સુત ઉદલ સાગર માન મતે, ગત્ કુરમ ભાન કુમાર નતે, પહુચે વહિં સંગ દિલીપ ડિગે, પર રાનપ પાયરૂ રીતડિગે. ૧૯૦ સુલતાન ચઢ પર્વેજ જબ, અમરેશ કિયે બહુ જુદ્ધ તબે, કચ્છ રાજ ચિનોર કી સગરે, જિંહને બલ જીવનકે બિગરે. ૧૯૧ ચઢ ખાન મહાબત ધાર ધુકે, રજપુતન તે ઈસ્લામ રૂકે, પત શાહિય થાનક લૂંટ લિયે, ફિરકે અબદુલપકુલ અયે. ૧૯૧ ચઢકે ફિર કર્ણ કુમાર રે, અંબાસુકિ સેનપ હાય અરે, સુલતાન ચઢયે જબ શાહજહાં ઘુસપન્મય બલત રાહુ કહાં. ૧૯૨ કલિયાન સતા મકવાન દર્દૂ, જિનકે ગુન ફેલિય ચકક ચહું, જબ શાહિય ફોજન જેર ચઢ, રજપુતનાઁ દુઃખ ઘેર બઢ. ૧૬૪ અમરેશર ખાન સલાહ કરી, નિજ બાનિ નસીહત કાવ્ય ભારી, પતશાહનતે ના સંધિ નઈ સુતાન દિવાન મિલાન ભઈ ૧૯૫ અજમેરહિ કર્ણ કુમાર ગયે, જિનપે અતિ શાહ પ્રસન્ન ભયે, તજ રાનપ રાવત સમ્ર બને, લેટ મેઘ રિસાન માન મને. ૧૬ અમરેશ ગયે શિવક સહી, જિનકી સબ આદત રીત કહી, અભિલાષ મનેભવ સજજનતે, ફતમાલ પ્રભા ગુન કજનતે. ૧૭ સચ બીરન બીર બીને લો, કવિરાજ તમેં યહ ખંડ કહો, યહ બર કથા શ્રત ધીર ધરે, ભ્રમ હાય યથા લખિ શુદ્ધ કરે. ૧૯૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ સુ મહારાણા શ્રી કળુસિંહ મહારાણા શ્રી કહ્યું સિંહને રાજ્યભિષક સવંત ૧૬૭૬ ના મઠ્ઠા સુદ ૨ ને બુધવાર તા. ૭ ફેબ્રુઆરી ૧૯૨૦ ના રોજ થયા હતા. તે વખતે પહેલીજ વાર રાજા કૃષ્ણદાસ તથા બાદશા જહાંગીર તરથી ખિલાત રાજ્ય તિલકના ટીકા લઈને આવ્યા હતા. ખાદાસ્તુના ટીકેા લીધા પછી ખીજા રાજાના મકલાવેલા દસ્તુર રિવાજ પ્રમાણે લેવાયા હતા. આ મહારાણાના સમયમાં કાઈ જાતની તકલીફ, ઝગડા કંકાસ તથા કાઈ પણ જાતનું દુ:ખ હતું જ નહુિ. કેવળ મન અને શાન્તિ હતી, થાડા જ દિવસમાં દેશ આખાદ થયા ઘણી ઇમારતાની મરામતા કરાવી અને રાજ્ય વ્યવસ્થા ખરાખર સારામાં સારી ચાલુ કરી હતી. આ સિવાય ચંપામાગ, ચંદ્ર. મહેલ, સૂર્ય અને હસ્તીશાળા વિગેરે તૈયાર કરાવ્યા. જગમન્દિર મેાટી શુમ્ભજ સવત ૧૯૭૦-૭૧ માં શાહજાદા ખુડૂમે તૈયાર કરાયું. મહારાણાએ ‘ રાહડીઆ ખારેટ લખ્ખા ' ને લાખ પસાવ તથા ત્રણ ગામ ઇનામ આપ્યા હતા જ્યારે બાદશાહ જહુાંગીર મુર્હુમ ઉપર નારાજ થયા ત્યારે શાહજાદો ખુ`મ ઉદયપુર આવી રહ્યો હતા. ફાસી તવારીખમાં શાહેાદી ખુહુ`મના હાલ ખીલકુલ લખ્યા નથી. પશુ રાજ્ય સમુદ્રની પ્રશસ્તિમાં જે મહારાણા રાજસિંહૈ ખનાવ્યું હતું તેના ૧૩-૧૪ શ્ર્લાકમાં સાફે સાફ્ લખવામાં આવ્યું છે કે શાહજાદા પર જ્યારે જહાંગીર નારાજ થયા તે વખતે શાહજાદા મૈત્રાડમાં આવી રહ્યા! વતા, છ હકીકત બીકાનેરની પ્રશસ્તિથી માલુમ પડે છે કે શાહજાદા ઉદયપુરમાં આવી રહ્યા હતા, વળી મુન્ત્રીની પ્રશસ્તિમાં શાહજાદાનેા હાલ લખ્યા છે લખ્યા છે, ચેાથુ કલટાડ પણ પેાતાની તારોખમાં ઉપરની વાતને મજબૂત ટંકે આપે છે. પાંચમું, ‘ ઈકખાલ નામહ ' જહાંગીરની ૬૧૩ પૃષ્ટમાં વિક્રમી સ'. ૧૬૮૩ ઇ. સ. ૧૬૨૬ માં શાહજાદા મેવાડની પહાડી જગામાં આવી વસ્યા હતા. આ પ્રમાણે રાજુા કક્કુ સિંહૅના રાજ્ય વહીવટમાં ખાસ ખીજી કાંઈ ઘટના થઈ ન હતી. મહારાણા કહુને અને ખુ મને ઘણુંાજ ગાઢો સળંધ રહ્યો હતા. જ્યારે મેવાડમાં અનેક લડાઈઓ થવાથી મેવાડને ખજાના ખાલી થઈ ગયા ત્યારે મહારાણા કણસિંહ એક નવેાજ રસ્તા કાઢયા, અને તેએ પેાતે પેાતાના વિશ્વાસુ સૈનીકે! લઈ કાઇને પણ જશુાવ્યા વગર પાતે બહાર નીકળી ગયા, અને પાછાં ફરતા સુરત આવ્યા અને લૂંટ ચલાવી છું દ્રવ્ય મેળવ્યુ' તે તમામ દ્રવ્ય મેવાડની આઝાદીમાં ખચી નાંખ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મબલિયન શાહજાદા ખુમને કહ્યું`સિ'હું પેાતાના સગા ભાઈ તરીકે ગણતાં હતાં અને કાંઈ પણ જુદાઈ રાખતાં ન હતાં, નેતે જ્યાં સુધી જીવંત રહ્યા ત્યાં સુધી ખંધુત્વ ભાવ કાયમ કહ્યો. જ્યારે ખુમે મેવાડની ભૂમિ છેાડી ત્યારે રાણા કણું સિંહુ ઘણા જ ઉદાસ થયા હતા કારણ કે તેમની ઈચ્છા ખુહુ મને બાદશાહ બનાવવાની હતી. અને દિલ્હીના સિહાસન પર તેને બેસાડી પેાતાના હાથેજ રાજ્યાભિષેક કરવા પરંતુ એ આશા ફળીભૂત થઈ નહિ. ૧ર 20 પશુ અને મિત્રામાં ઘણુંાજ ભાત્રુભાવ વધવા લાગ્યા અને શાહજાદા ખુમ કર્ણ સિંહને પેતાની પાઘડી૪૭ માપી હતી. જેથી મહારાણા કોંસિ હું તે પાઘડી સંબંધ કાયમ નિભાવવા માટે સ્વીકારી લીધો હતો. મહારાણા કર્ણ સિંહ ઘણાં થાણા અને પ્રજાપ્રિય હતા તેમજ તેઓને કાંઇ પણ વ્યસન ન હતુ. તેથી તેઓ સંયમી અને શૂરવીર હતા. તેએ પણ આ ફાની દુનિયાના સંવત ૧૬૮૪ ના ફાગણ માસમાં ઈ. સ. ૧૬૨૮ ના માર્ચ માસમાં સ્વર્ગવાસી થયા. મહારાણા કહ્યુંસિંહના જન્મ સંવત ૧૬૪૦ ના શ્રાવણુ સુદ ૨ તા. ૧ ઓગસ્ટ ૧૫૮૩ માં થયા હતા.. શ્રીભગી છંદ નૃપ અમર નિદાન, ગે સુરથાન, જાન પરિજન દુખતું, ભૂપતિ કર્મ, નીતિ ખુમ જીવરાજા, પિતુ ભય ભાજા, ઝેર નૃપ ક સહાઈ, હૈ શોર્ષ, કે નિજ જહાન, હાનિ ભઈ. વિતને, પ્રીતી નઈ, સમાજા, છાંહું લઈ. ભાઈ, માંહ ૬૪. ૧૯૯ ઈંગમ અઢિ માન, નૂરજહાંન. તા‰ત ફિ નૃપ ઈરાની, મધુ કહું ખાની, દઉં જન્નત્તમકાની, ઉત્તરઢાની, દુસહ પ્રિય શ્રુત વિપરીત, સંગરનીત, જાન રાણાવત ભીમ, સાહસ સીમ હૈ ધ નીમ, ન્રુઝ પર્યાં, ક્રિ ભૂપતિ કર્ણ, મેશિવ શ”, લેાક વિષ્ણુ શેાક ભર્યો, અકબર સુત તાસ, કછુ તિાસ, શ્યામલદાસ, વૈક્રિયા નૃપ સજન, ઈચ્છા, કૃતમલ શિચ્છા, પૂરણ દિચ્છા પૂર હિયા. ૨૦૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ગાન લેખ ભયા, ખડમાની, સાર લયા હાનિ માન સૈા, અનીત શાહ ના, ૨૦૦ ૪૭. રાજપુત્તામાં પાધડીને બધુભાવ તરીતે ગણુવામાં આવે છે. પાડી પૂજ્યભાવથી હજી પણુ સાચવી રાખવામાં આવી છે તેવી રીતે પન્ત ‘મહારશાહ' ની સમાધિમાં દિપક બાળવામાં આવે છે, કર્નલ ટૅડ આ તથા દિપક નજરે નજર જોએલા છે. તેમ તેમના લખવાથી જણાય છે. અને તેથી જ એ પૂજ્યભાવથી આજ પાડી www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ મું. મહારાણા શ્રી જગતસિંહ મહારાણા જગતસિંહનો રાજ્યાભિષેક સં. ૧૨૮૪ ના ફાગણ માસમાં અને ઈ. સ. ૧૭૨૮ ના માર્ચ માસમાં થયેલ હતું. અને રાજ્યાભિષેક મહત્સવ સંવત ૧૮૮૬ ના વૈશાખ સુદ ૫ ના કર્યો હતો મહારાણા અમરસિંહે તમામ રાજ્યકારભાર જગતસિંહને સેંપી દીધું હતું, તેઓના સ્વર્ગવાસ પહેલાં આઠ વરસ ઘણી જ શાન્તિથી પસાર કર્યા હતા. તેઓના મરણ બાદ બાદશાહ જહાંગીર પણ પરલોકવાસી થયા હતા, આ વખતે ખુહમ સુરતમાં જ હતો, મહારાણુ જગતસિંહના પિતાએ તથા કાકાએ પોતાના પ્રાણ પ્યારા ખુહં મને જે આસન પર બેસાડવા પિતાના પ્રાણની પરવા પણ કરી ન હતી. તે સિંહાસન આજે સુનું પડયું હતું. જહાંગીરના મરણ બાદ શાહજાદા ખુઈમનું ભાગ્ય સ્વચ્છ અને પ્રકાશમાન થયું. મહારાણુ જગતસિંહે આ સમાચાર પિતાના પરમ પ્રિય મિત્ર શાહજાદા ખુમને પહોંચાડ્યા, અને બિલકુલ વિલંબ કર્યા વગર પોતાના ભાઈને સિન્ય લઈ સુરત રવાના કર્યો. શાહજાદા ખુમે તેમના ભાઈ પાસેથી બધા સમાચાર સાંભળ્યા કે તત્કાળ ઉદયપુર જઈ ભગતસિંહને મલ્યા. આ વખતે ઉદયપુર જાત જાતના શોભાયમાન દ્રવ્યોથી ઘણું જ સુશોભિત લાગતું હતું. અને તે શોભા જેવા માટે ઘણું માંડલીક રાજા, મહારાજાએ આવ્યા હતા. આ વખતે દિલ્હીના સામંતો અને માંડલિક રાજાઓએ શાહજાહા ખુમને “શાહજહાં” નામથી બોલાવ્યા. સીદી આ વંશના રાણું તથા સરદારોની દીર્ધકાળથી વિચારેલી ભાવના અને આશા આજે ફળીભૂત થઈ તેથી ઉદયપુર અનેક જાતની ધામધુમ તથા ઓત્સવોથી ઉજવાઈ રહ્યું હતું. બીજા કેઈ પણ મુસલમાન બાદશાહના રાજ્યાભિષેક વખતે હિન્દુઓએ આવો મહાન્સ ઉજવ્યું હોય તેમ લાગતું નથી. ધર્માત્મા શાહજહાં થોડો સમય પિતાના પરમ પ્રિય જીગરજાન મિત્રને ત્યાં રહી પોતાના પાટનગરમાં આવ્યા. ત્યાંથી જતી વખતે શાહજહાંએ રાણું જગતસિંહને પાંચ પ્રાણુ અપરણ કર્યા અને એક મહામૂલ્યવાન મણું ઉપહાર તરીકે આપી ને ભલામણ કરી કે “ચિત્તોડના મહાલને જીર્ણોદ્ધાર કરે.” રાણી જગતસિંહ છવીસ વર્ષ રાજ્ય કર્યું. પણ તેઓશ્રીના રાજ્યમાં અપૂર્વ શાન્તિ, પ્રેમ, અને સંપત્તિની સરિતાઓ વહેતી હતી. વળી પિતાની ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન રાજ્ય કારકીદીમાં કોઈ પણ જાતનું વિના ઉત્પન્ન થવા પામ્યું ન હતું રાણાનું જીવન સાદુ અને સરળ હેવાથી બીજી ઝમક કેઈ પણ જાતની તેઓશ્રીમાં જોવામાં આવી નથી, પરંતુ તેઓશ્રીના શાસનકાળમાં શિલ્પકળાને ઘણું જ ઉત્તેજન અને નવચેતન રેડવામાં આવ્યું હતું. અને અનેક ઈમારતે ઘણી જ સુશોભિત બનાવવામાં આવી હતી, ઉદયપુરમાં જે મહાલ (હવેલીઓ) બંધાવી છે તે અદ્યાપી પર્યન્ત એવી ને એવી જ છે. મહારાણાએ પોતાની કાર્યકુશળતા, સુંદરતા, ચપળતાથી જે બાંધકામમાં શેભા વધારી છે તેનું વર્ણન લખવા લેખકની કલમ લાચાર છે. એવા કરોડના ખર્ચા કરી બાંધકામ સુશોભિત બનાવ્યા, તેમની પા પ્રત્યેની લાગણી જણાઈ આવે છે. તેઓ પ્રજા પ્રત્યે સભાવ અને ન્યાયી શાસન ચલાવતા હતા તેથી અનેક વિપત્તિઓ દૂર નાસતી હતી, અને અઢળક લક્ષ્મી ભાગ્યશાળીના ચમાં આવી દાસી તરીકે કામ કરતી હતી. મહારાણુ જગતસિંહે બંધાવેલી ભવ્ય ઈમારતે, જગનિવાસ અને જગમંદિર ઘણુજ જોવાલાયક સ્થાન છે. તે હાલમાં પણ મેજૂદ છે, તેને જેવાથી આપણે આંખને પણ ઠંડક વળે છે. અને તુરત મુખમાંથી બોલાઈ જવાય છે કે “શું બુદ્ધિ! અને શું ચતુરાઈ ભરેલી ઈમારતો ઉભી કરી છે” તે જોતાં ભલભલાના દિલમાં પ્રેમ અને આહલાદ આવ્યા સિવાય રહે નહીં તે મકાનોના સ્તંભો, જળાશયો, જળયંત્રો વિગેરે ઘણી જ કાળજીભરી કારીગરીથી બનાવેલા છે કે તેને કયા શબ્દોમાં લખવા તે લેખકની કલમ લખવામાં પણ અટકી જાય છે, કારણ કે તેની સુંદર કારીગરીના લખવા માટે શબ્દો જડતા નથી. - મહારાણા જગતસિંહ ઘણું જ યશસ્વી રાજવી હતા, ભૂતકાળમાં મુસલમાનની થએલી કઠોરતા તેઓશ્રીએ પોતાના પ્રેમથી સરદાર અને સામે તેના હદયમાંથી ભૂંસાવી નાંખી હતી. ભૂતકાળમાં જે ઘારે ૪ વાગેલા હતા તે ઘા પિતાના રાજ્ય વહીવટ અને પ્રજા પાલનના ન્યાયમાં શર્વને રૂઝાવી નાંખ્યા હતા. વયં પાદશાહે પિતાના જીવન ચરિત્રમાં તેમજ ઇગ્લાંડના દૂત સરટેમસરેએ પિતાના ગ્રન્થોમાં રાણાશ્રીના ગુણેની પ્રશંસા કરી છે. મહારાણા જગતસિંહ મહેચા રાઠોડ જશવંતસિંહની બેટી જામ્બુવતીબાઈના પેટે જન્મ લીધો હતો, નાનપણથી જ એની તબીયત ઘણી જ પ્રભાવશાળી હતી. મહારાણા કર્ણસિંહના સ્વર્ગવાસ થયા પહેલાં વિ. સં. ૧૬૮૨ (હિજરી ૧૦૩૪ ઈ. સને ૧૯૨૫) માં ઢંઢાડના એક નરૂકા નામને રાજપૂત એમની પાસે ૪૪. ચિત્તોડના ત્રીજી વારના સ્વંશમાં અકબર બાદશાહે “માગુંજે સિંહદ્વારને દારૂગેળાથી ઉડાવી દીધું હતું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ મહારાણા શ્રી જગતસિંહ રહેતું હતું. તે રાજપૂતની કાંઈ કસૂર થવાથી રાણાએ તેને મારી નંખાવ્યું હતું. તેથી એ રાજપૂતના નાના ભાઈએ પ્રતિજ્ઞા લીધી કે “મારા વડીલબન્ધના મારનારને જ્યાં સુધી હું મારૂ નહીં ત્યાં સુધી મારે પાઘડી ઉપરથી રૂમાલ છોડે નહીં.” એ પ્રતિજ્ઞા લઈ પોતાના ઘેડા પર સ્વાર થઈ ઉદયપુર આવ્યો. પણ ત્યાં ચારણ ખેમરાજના હાથે તેનું મરણ નીપજ્યું હતું. - જ્યારે જગતસિંહને જાન એક ચારણે બચાવ્યા છે. તેમ રાણું કહ્યુંસિંહને માલુમ પડ્યું ત્યારે તેને ખેરાત તરીકે એક હજાર રૂપીઆ તેજ વખતે વાપરી નાંખ્યાં. પરંતુ લેપતરામ નામના સરદારે ખેમરાજને શોધી કાઢયે, એને જે હકીકત બની હતી તે સાંભળી અને તેણે છાતીએ દબાવી અનહદ પ્રેમ બતાવ્યું, અને મહારાણા કર્ણસિંહ પાસે લાવ્યું અને કહ્યું કે “કુંવરના પ્રાણની રક્ષા કરનાર આ વ્યક્તી છે” તેથી રાણા ઘણા ખુશ થઈ ખેમરાજને છાતી સરખે દાબી કહ્યું કે–“મારે ત્રણ પુત્ર છે તેમજ તું મારે ચોથે પુત્ર છે.” અને તેનું તમામ ખર્ચ રાજ્ય તરફથી બાંધી આપ્યું. જ્યારે જગતસિંહ ગાદી ઉપર આવ્યા ત્યારે “શાલીયાણુ”ની સરર હજારની આવકની જાગીર ખેમરાજને અર્પણ કરી હતી. જ્યારે મહારાણું જગતસિંહને રાજ્યાભિષેક થયો. તે વખતે બાદશાહ શાહજહાંએ રાજુ બીરનારાયણ, બડગુજર દક્ષિણની સાથે ગાદીનશીનને સામાન તથા ટીકે મહારાણા જગતસિંહના માટે કર્યો હતો. જેમાં ખિલય ખાસા જડાઉ ખબુવા, જડાઉ તલવાર, ઘેડ, સોનેરી સામાનની સાથે, ૧ હાથી ચાંદીના સામાન સૂાથે, મોકલાવેલું હતું. આવી અનેક જાતની ઘટના નાની મોટી બનતી રહી હતી. પણ વાંચકને કંટાળો ન આવે તે સારૂ અતરે બીજી વાતે લખવામાં આવી નથી પણ મહારાણા જગતસિંહને સંવત. ૧૮૬ ના કારતક વદ ૨ ઈ સ. ૧૬ર૯ તા. ૪ ઓકટોબરના રોજ મેડતીયાની બેટી મહારાણ જનાદેખાઈ મેરતણીના ગર્ભથા કુંવર રાજસિંહને જન્મ થયો અને ત્યાર પછી એક વર્ષ અરિસિંહને જન્મ થયો હતો. મહારાણુ જગતસિંહની બેનનું લગ્ન બીકાનેરના મહારાજા કર્ણસિંહની સાથે કરી હતી, અને પોતાની કુંવરી બુન્દીરાવ શત્રુશાળ હાડાને પરણાવી હતી, આ બંને લગ્નમાં રાણાઓએ લાખ રૂપીઆ ખર્ચા હતા. સંવત ૧૯૯૮-૯૯ (ઈ. સ. ૧૬૪૧) માં મહારાણા જગતસિંહની માતા જામ્યુબાઈ દ્વારકાની યાત્રાએ ગયા તે વખતે કુંવર રાજસિંહ સાથે હજારો રાજપૂતે લઈ જવામાં આવ્યા હતા, ત્યાં સેનાની તુલા તથા લાખો રૂપીઆનું દાન આપ્યું હતું ત્યાર પછી ગંગા સ્નાન કરવા ગયા. ત્યાં પણ કુંવર રાજસિંહ અને માતા જાખુબાઈ બંને જણાએ સેનાની તુલા કરી લાખે રૂપી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન આની ખેરાત કરી હતી. આ ઉપરથી હેજે સમજી શકાય છે કે મહારાણાને ધામક શ્રદ્ધા કેટલી બધી હતી. છેવટે મુસાફરીથી પાછા ફરતાં મુસલમાનોની સાથે ઝઘડાવાળા ગામે બાદશાહની હકુમતના હતા તેથી મુસલમાની રેકટેકથી સાધારણ ઝઘડો થયો હતો. અને એ વાત મુસલમાનેએ બાદશાહના કાન સુધી પહોંચાડી. તેથી બાદશાહ નારાજ થયા અને વિચાર કર્યો કે રાણ જગતસિંહને પિતાની તાકાત બતાવવી જોઈએ. તેથી રાજપુતેના તમામ રાજપુત દબાઈ ગયા. જ્યારે જગતસિંહને વહેમ પડ્યો કે જરૂર બાદશાહ શિકારના બહાને અતરે આવી મેવાડ પર ચઢાઈ કરશે. તેથી પોતે પિતાના કુંવર રાજસિંહને બાદશાહ પાસે દરબારમાં અજમેર મોકલ્યા. રાજસિંહને જોઈને બાદશાહ ખુશી થયે, અને જસિંહે એક હાથી નજર કર્યો, બાદશાહે પણ કદર કરી તેને શીર પેચ જડાઉ તલવાર, ઘોડા, એક મણ સોનાને સામાન આવે. શાહજહાં બાદશાહની ઓલાદ નીચે મુજબ હતી. () મે શાહજાદા સુહમદ દારા શિકે તે સં. ૧૬૭૨ ના ચૈત્ર સુદ ૧ ને રવીવારના જન્મ થી હતા. (૨) શાહજાદે મહમદ શુજાઅને બહાદુર સં. ૧૬૭૩ ના શ્રાવણ વદ ૪ ના જન્મ થયો હતો. (૩) શાહજાદી રોશનરાય બેગમને સં. ૧૯૭૪ ના ભાદરવા સુદ ૪ ના જન્મ થયો હતો. (૪) શાહજાદે મહમદ ઔરંગઝેબ બહાદુરને સં. ૧૬૭૫ ના માગશર વદ ૧ ના જન્મ થયે હતા. (૫) શાહજાદે ઉમેદબક્ષને સં. ૧૬૭૬ ના માગશર સુદ ૧૩ ના જન્મ થયા હતા. (૨) શાહજાદા મુરાદબક્ષને સં. ૧૨૮૧ ના કારતક વદ ૧૧ ના જન્મ થયા હતા. (૭) શાહજાદા લુન્દુલ્લાહને સં. ૧૯૮૩ ના કારતક સુદ ૧૫ ના જન્મ થયા હતા. (૮) શાહજાદા દેલ્લત અફજા સં. ૧૯૮૫ના વૈશાખ સુદ ૫ના જન્મ થયો હતો. આ પ્રમાણે કુલ ૧૬ ઔલાદ હતા. જ્યારે શાહજાહાં બિમાર પડે ત્યારે ચાર શાહજાદા જીવતા હતા. અને ઔરંગઝેબ ગાદીનશીન થયે ત્યારે પિતાના બે ભાઈને કલ કરી મારી નાખ્યાં હતાં અને ત્રીજો શાહજાદે નાસી ગયે હતું. પણ તે ત્યાં મરણ પામ્યા. આ પ્રમાણે રાણા જગતસિહે છવીસ વરસ રાજ્ય ભોગવ્યું. તેમાં પોતે પ્રજાની આબાદી તથા રાજ્ય વહીવટ ઘરે જ કુશળ રીતે ચલાવ્યું હતું. આખરે મહારાણું જગતસિંહ આ ફાની દુનિઆને ત્યાગ કરી પરલોક સીધાવ્યા. પરમાત્મા! તેઓશ્રીના આત્માને સદા શાન્તિ બક્ષો ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું મહારાણા શ્રી રાર્જસ હુ મહારાણા રાજિસના રાજ્યાભિષેક સવત ૧૭૯ના કારતક વદ ૪ તા. ૨૨ એકટેમ્બર ૧૯૯૨ ના રાજ થયા હતા, અને તેના મહેાસન્ સ. ૧૭૦૯ ના ફાગણુ વદ ૨ તા. ૧૪ ફેબ્રુઆરી ૧૬૬૩ ના રોજ ઉજવવામાં બાળ્યેા હતેા. રાણા રાજસિંહ ગાદી ઉપર આવ્યા પછી પહેલું કામ ચિત્તોડના કિલ્લાનું ઉપાડયું. અને તે કામ ૠણું જ મમ્રુત અને સ ંગીન કરાવવામાં પે તેજ ધ્યાન આપતા હતા. આ વખતે મુસલમાને એ હિંદુઓનાં સદિશ તથા ગોમાતાએના નાશ કરવા માંડયા. " વળી આજ વર્ષ માં મીકાનેરના રાજા કરૢ સિ ંહના કુંવર નેસડુની સાથે પેાતાની બહેનના ત્રિવાહ કર્યો, એ સિવાય ખીજી કંકોતેર કન્યાઓને પશુ (તેમના ભાઈ એટાઓને) એમના સાથવાળા રાજપુતાને પરણાવી હતી. જ્યારે મેવાડમાં તેાફાન શરૂ થયું ત્યારે ફ઼ાજ વધારવા માટે વિ. સં. ૧૭૧૧ નાં આસે સુઃ ૪ તા. ૧૬ ઓકટોમ્બર ૧૬૬૪ ના રાજ આગ્રાથી શાહજહ્નાં ખ્વાજહુર્મુઇતદીન ' અજમેર તરફ રવાના થયા. અને માલવી સાદુલ્લાખાં છરને ત્રીસ હજારની ફેજ સાથે ચિત્તોડ પર મકા. તે કારતક વદ ૧૨ તા. ૮ નવેમ્બરના અજમેર પહોંચ્યું.. અને સાગર પર મુકામ લીધે!, આ વખતે મહારાણા રાજિસંહુ માતમદ શાહેજાદા દ્વારાશીકાહ વિગેરે આગ્રામાં બાદશાહની પાસે હાજર થઈ ગયા, બાદશાહે સુનશી ચદ્રભાગ (બ્રાહ્મણ ) તે મહારાણા રાજસિંહુને સમજાનવા ઉર્જાપુર તરફે રસ્તામાંથી મેકા. કારણ કે વધારે તાાન મહારાણા ન કરાવે. સાદુલ્લાખાં પણુ કારતક વદ ૧૨ તા. ૮ નવેમ્બર ના રોજ ચિત્તોડમાં પહેાંચી ગયા. ચારે તરફ નજર નાખી જોતાં ચિત્તોડના કિલ્લે ખાલી દેખાય મહારાણા રાજસિહુને ચિત્તોડ પર લડાઈ કરવી ઠીક ન લાગવાથી બધા આણુસાને પાછા આલાવી લીધાં. તથા સારી પ્રજા, ખાળમૃચ્ચા સાથે અને સરસામાન સાથે પહાડમાં ચાલ્યા જવા માટે સ. ૧૯૧૧ કારતક વદ ૮ તા. ૪ નવેમ્બર ૧૬૬૪ ના રોજ હુકમ કર્યાં. તે વખતે મુનશી ચંદ્રભાણુ પણ ઉપુર પહાંચી ગયા હતા. આ વખતે રાજમ હું તેનું સ્વાગત કર્યું હતુ. વળી સાદુલ્લખાંએ ચિત્તોડનેા કિલ્લા સાડવા શરૂ કર્યો. મહારાણુ! રાાંસ'હું ચંદ્રમાણ ઉદયપુર આવ્યા પહેલાં સુલેહના પેગ્રાણુ વર સાદુ ખાંની પાસે મધુસુદન ભટ તથા રાયાંસહ ઝાલાને માકલી આપ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન તે પણ વજીરને ગુસ્સો શાંતિમય ન બન્યું. તેથી મધુસુદને કહ્યું કે દિલ્હી તથા ઉદયપુરને સબંધ મિત્રાચારી જે છે. માટે જરા શાંત થાવ, જેથી તે વજીરને ગુસસે વચ્ચે અને બોલ્યા કે “ શું ઉદયપુરને દિલ્હીના બીજા નંબર ને દરજજો ગણ? આ (હકીકત–રાજસમુદ્રની પ્રશસ્તિમાં છઠ્ઠા સર્ગનાં અગીઆરમાં લકથી માંડી છવીસ લોક સુધી લખેલી છે.) આ પ્રમાણે વજીર સાથે ઘણી જ ઝપાઝપી ચાલી. વજીરે કહ્યું કે ઉદયપુરને મુકાબલે દિલ્હીની સાથે શી રીતે થઈ શકે કારણ કે ઉદયપુર પાસે વીસ હજાર સ્વાર છે ત્યારે દિલ્હી શાહ પાસે એક લાખ સ્વાર છે. આ વાતથી વજીરની સાથે મેળ બેસતે આવ્યા નહીં. પણ ચંદ્રભાણ મુનશી સાથે શાહજાદા દારાશિહ અને પિતાના દિવાન અબદુલ કરીમ શેખને મહારાણાના પાટવી કુંવર સુલ્તાનસિંહને તેડવા માટે મેક. મહારાણાએ ઘણી જ નરમાશથી પોતાના સરદાર સાથે કુંવરને બાદશાહ પાસે મોકલે. આ વખતે કુંવરની ઉંમર ફક્ત પાંચ-છ વરસની હતી. મુનશી ચંદ્રભાણ તથા દિવાન શેખ અબદુલ કરીમની સાથે કુંવર સુલ્તાનસિંહ માલપુર સં. ૧૭૧૧ ના માગશર વદ ૭ ના રોજ આદશાહ શાહજહાં પાસે પોંચી ગયા. મહારાણાએ કુંવરનું નામ ચક્કસ કરેલું નહીં હોવાથી બાદશાહે તેનું નામ સુહાગસિંહ પાડયું. અને મોતીના શિરપચ વિગેરે ઘણું જ કિંમતી વસ્તુઓ ભેટ આપી વળી સાથેના સરદારને પણ કિંમતી અસવાળ આપી આનંદ દર્શાવ્યા, બીજે દિવસે વજીર સાદુલ્લખાં બાદશાહની હઝરમાં હાજર થયે, બાદશાહે કુંવરને ઉદયપુર જવા માટે હુકમ કર્યો. કુંવર ઉદયપુર આવ્યા તે વખતે પણ મહારાણાશ્રીએ ચુપકીદી ધારણ કરી હતી. મહારાણાએ જાણયું કે ચિત્તોડને ઘણું નુકશાન થવાથી વેરાન જેવો થઈ ગયો છે. અને પ્રજા પણ બહુ દુઃખી થઈ છે. તેથી મહારાણાને ઘણું જ લાગી આવ્યું. જેથી લડાઈ કરવા માટે મોટી ફેજ એકઠી કરવા નક્કી કર્યું. મહારાણાએ ફોજ તૈયાર કરી. સં. ૭૧૪ ના આસો સુદ ૧૦ તા. ૧૮ ઓકટેમ્બર ૧૬૫૭ ના દશેરાના પૂજન પછી ટકા વિગેરેની રકમ પુરી કરવા વસુલ લેવા બાદશાહના મુલકને લુટવાની તૈયારી કરી. અને કારતક માસમાં ઉદયપુરથી કુચ કરી. ચિત્તોડની તળેટીમાં આવી માળવાના લેકેને ભેગા કર્યા. સં. ૧૭૧૫ ના વિશાખ સુદ ૧૦ ને દિવસે ચિત્તોડથી કૂચ કરી બૈરવાદ, માંડવ પુર, વિગેરેમાં જ્યાં જ્યાં બાદશાહના થાણા હતાં ત્યાં ત્યાં છાપો મારી લૂંટ ચલાવી જેથી કેટલાક નાસી ગયા. કેટલાક માર્યા ગયા. જે સામાન તે તે સામાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ મહારાણા શ્રી રાજસિંહ મહારાણાની ફેજે કબજે કર્યો. જમીનદારો પાસેથી બાવીસ હજાર રૂપીઆ દંડના લીધા. શાહપુરીના અધિકારી સુજાનસિંહ મહારાણુના કાકા થતા હતા, તેમણે વજીર સાદુલ્લાખાને સહાયતા આપી હતી, તે વાત ધ્યાનમાં લઈ મહારાણાએ શાહપુરમાં લડાઈ કરી અને બાવીશ હજાર રૂપીઆ દન્ડ લીધે આ પ્રમાણે મહારાણાએ “સાવર, જહાજ પુર; કેકડી વિગેરે સ્થળેથી દંડ લેતાં લેતાં માલપુરમાં આવ્યા, આ વખતે અહીંની પ્રજા ઘણ સુખી હતી તેથી ત્યાંજ મુકામ રાખી શહેરમાં લૂંટ ચલાવીને એક કરોડ રૂપી આનો માલ હાથ પર લીધે. વળી હેડાના રાજા રાયસિંહ પણ વજીર સાદુલ્લાખાની સાથે મળેલ હોવાથી રાણાએ પિતાના વજીર કાયસ્થ તેમંદજીને ત્રણ હજાર વાર લઈ હાડા તરફ મોકલ્ય, અને રાજા રામસિંહ પાસેથી સાઠ હજાર રૂપીઆના જામીન લઈ ઈલાકને બચાવ્ય. આ બધી હકીકત બાદશાહના સાંભળવામાં આવી–કાને પડી, તેથી તે ઘણે નારાજ થયે. - શાહજહાંના ચાર બેટા આપસ આપસમાં ઝઘડો કરવા લાગ્યા, આ ચિંતાથી બાદશાહ ઘણે બેચેન રહેતું હતું. ઔરંગઝેબે રાણા રાજસિંહ ઉપર એક ચિઠ્ઠી લખી જણાવ્યું કે “મારી માથે મિત્રતા કરે અને મને તમારા મદદગાર બનાવે ” રાજસિંહ તે બંને બાજુને તમાસો જેવા ઈચ્છા રાખતા હતા. તેઓ પોતાની તાકાત ઘટાડવા માગતા ન હતા. મહારાણું રાજસિંહ ગાદી નશીન થયા. ત્યારથીજ શાહજહાંની સાથે કલેશ હતા. માંડળગઢ તથા બેદારના પરગણા પર મહારાણા રાજસિંહ સં. ૧૭૧૫ ના જેઠ માસમાં કબજે કર્યો; દારાથી લડાઈ જીત્યા પછી શાહજને કેદ કર્યો, અને આલમગીરના પ્રાણ સિવાય ડુંગરપુર, વાંસવાડા, ગઆસપુર, બસાવર વિગેરેને રાણા રાજસિંહે ફરમાન મોકલી આપ્યા. પણ તે ફરમાન ડુંગરપુરના રાવલ ગોરધનદાસ, વાંસવાડાવાળા રાવલ સમરસિંડ, દેવીઓના રાવત્ હરિસિંહ એ બાદશાહી ફરમાન નાકબુલ કર્યા. તેથી મહારાણાએ સંવત ૧૭૧૬ના વૈશાખ વદ ૯ મંગરવાર તા. ૧૬ એપ્રીલ ૧૬૫૯ ના રોજ પ્રધાન ફૉમંદ ની સાથે પાંચ હજાર ફેજમેકલી. વાંસવાડાવાળાએ શુદ્ધ કર્યું પણ તે ફાવ્યું નહીં. તેથી તાબેદારી કબુલ કરી ફેજ ખરચના એક લાખ રૂપીઆ અને એક હાથી તથા એક હાથણી નજર કરી. પ્રધાન ફેમંદ થડા દિવસ વાંસવાડામાં રહી રાવલ સમરસિંહને લઈ ઉદયપુર આવ્યા. ત્યાર પછી પ્રધાન ફૉમંદજીએ જ લઈદેવલીઓ પર ચડાઈ કરી તે વખતે રાવત હરિસિંહ દિલ્હી નાસી ગયે. અને પ્રધાન ઉમંરે તેનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ મેવાડના અણુમેલ જવાહિર યાને આત્મબલિદાન રાજ્ય બરબાદ કરી નાખ્યું. રાવત્ હરિસિંહની મા પોતાના પુત્ર પ્રતાપસિંહને લઈને ફત્તમંદની સાથે ઉદયપુર આવી અને પાંચ હજાર રૂપીઆ તથા એક હાથણી મહારાણાને નજર કરી. આવી અનેક ઘટનાઓ મહારાણા રાજસિંહના વખતમાં બની ગઈ છે. અને પોતે પિતાનું ગૌરવશાળી જીવન સહાસિકતાથી દીપાવ્યું. પરંતુ જ્યારે ભાવીની પ્રબળતા વધતી જાય છે ત્યારે દરેક વસ્તુઓમાં યશ-કીર્તિ સાથેજ મળે છે તેવી રીતે રાષ્ટ્ર રાજસિંહની કીર્તિ આજે હિન્દના દરેક પ્રદેશમાં પ્રસરી રહી હતી. જ્યારે બાદશાહના બરે પુત્રોમાં અંદર અંદર કલેશ-કંકાસ થવા લાગે ત્યારે ચારે પુત્રએ મહારાણુની સહાયતા માગી હતી. પરંતુ મહારાણાએ કેવળ દારાને જ પક્ષ કર્યો હતો. કારણ કે દારા સૌથી મોટે પુત્ર હતું અને અસલથી જે પ્રણાલીકા ચાલુ હોય તે જ પ્રણાલીકામાં રાણા રાજસિંહ પિતાને સહકાર આપવાના વિચારનો હતે આ પ્રમાણે રાણાનું અનુકરણ કરી રાજસ્થાનના બીજા રાજાઓ પણ દારાના પક્ષમાં આવી ભળ્યા. ઔરંગઝેબ બધાને કદ્દો શત્રુ હતું. કારણ કે ખરાબ મુર્હતમાં ઔરંગઝેબ સામે ખડ ધારણ કર્યું હતું તેથી દારા સિંહાસન આપવાની અભિલાષા સફળ થઈ નહીં. ઓરઝેબે પિતાના બાહુબળથી દારાને ઉદ્યોગ બધી રીતે નિષ્ફળ મેળવ્યો અને દારા સુજા અને મુરાદ ત્રણે ભાઈઓને પરાજય કર્યો. ફતેહબાદના યુદ્ધમાં ઔરંગઝેબને વિજય લક્ષમી વરી હતી. તેને સુભાગ્યને માર્ગ શરૂ થઈ ગયો. જે લોકો તેના વિરૂદ્ધ હતા તેને પોતે પિતાના ખડગવતી સાફ કરી પોતાને રસ્તે સરળ બનાવ્યું. તેણે પોતાના પિતા, ભ્રાતા અને પુત્ર સુદ્ધાને પણ દૂર કરવા સારૂ કચાસ રાખી નહોતી. ભયંકર રાજ્યના લાભમાં વશ થઈ પિશાચક વૃત્તિ ધારણ કરી હતી. તેને ખબર ન હતી ? કે “ ભવિષ્યમાં ક્ષણભંગુર દેહને નાશ થશે! મોગલ રાજ્યની ભવિષ્યમાં શું સ્થિતી થશે? તે ખ્યાલ પણ પોતે લાવ્યા નથી. આવી ભયંકર પરિસ્થિતીનો ખ્યાલ લાવતાં દિલમા કંપારી છૂટે છે. અને તેની શયતાનિયત ભરેલી વર્તણુધી આકાશના ફિરસ્તાઓ પણ ચમકી જાય છે. આવી ઘેર અને ઘાતકો પ્રવૃત્તિથી જ મોગલ શહેનશાહના પાયા કમજોર કરવા સારૂ પિતે કુહાડીને હાથે બન્યા હતા. પિતાના ઉછેર કરેલા વૃક્ષને નાશ કરવાનો આ જહલાદ વિચાર તેના હૃદયમાં કોણ જાણે કયાંથી ઉદ્ભવ્યું હશે ? રાજ્ય અને સત્તા શું નથી કરી શકતા? જ્યારે શાહ અકબરે પિતાની પાછળની જીંદગીમાં આખા હિન્દને પ્રેમ સ પાદન કરી મેગલ સાસાજ્યના પાયા મજબૂત કર્યા હતાં તેનું શિક્ષણ લઈ ચતુર જહાંગીરે પણ મોગલ શહેનશાહના પાયા મજબૂત કર્યા હતા. અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ મહારાણા શ્રી રાજસિંહ ૧૨૧ તેના જ પુત્ર શાહજહાંએ પણ પૂર્વ જેના પગલે ચાલી પોતાના ધર્મ અને કર્તવ્ય પરાયણતાથી રાજ્યનિતી ઘણી જ પ્રશંસનીય બનાવી હતી. ત્યારે આ એકજ એ પુરૂષ પેદા થયો કે તેણે પોતાના પૂર્વજોના તમામ સંસાર દફન કરી પોતે કૂટીલ રાજ્યનિતી અખત્યાર કરી હતી, વળી પોતાના ભાઈને નાશ કરી સત્તાના લોભમાં જુલમ વર્તાવા લાગે. એવો એકજ ઔરંઝેબ હતો જેને પોતાના પિતા શાહજહાંને કેદ કર્યો હતો. આ પ્રમાણે ઔરંગઝેબે પિતાના રસ્તામાં જે કંટક સમા જણાય તેઓ બધાને દૂર કર્યા હતા. અને પોતે જુલમનિતિ ગ્રહણ કરી હતી. હિન્દુઓના પ્રચંડ વૈરી હોય તે તે શાહ ઔરંગઝેબ એજ હતે. ઓરંગઝેબનો જન્મ તાતારી ” નામની સ્ત્રીથી થયે હતું, તેથી જ તેના હૃદયમાં તાતારી લોહી વહેતું હતું, વળી તે કઈ પણ રાજપુત ને માન આપતો ન હતો. તેથી તે રાજાઓ પણ તેને કઈ જાતની સહાયતા આપતા ન હતા. ઔરંગઝેબ સારી રીતે સમજતો હતો કે મારી ભૂલના લીધેજ રાજ્યમાં ભયંકર વિદ્રોહ-અગ્નિ પ્રજળી રહ્યો છે, અને મને કોઈ સહાયતા આપતું નથી.” આ વખતે હિન્દુઓ (ક્ષત્રિય શુરવીર સાહસીક હતા અને રાજ્યકારભારમાં મશહુર હતા, જે ઔરંગઝેબ સલાહ-સંપથી રાજ્ય કારભાર ચલાવતે હેતતે મેગેનું અધ:પતન થાત નહીં, પણ “વિનાશ કાળે વિપરિત બુદ્ધિ.” આ સમયે હિન્દુઓનું રક્ષણ કરવા અને વેરી ઓરંગઝેબના પંજામાંથી મૂક્ત કરવા “ શિવાજી ” મહારાજ ઉત્પન થયા અને અત્યંત પ્રભાવ પાડયા, અને માત્ર થોડા જ સમયમાં પોતાના અપૂર્વ શૂરાતનથી બાદશાહને તેના દુષ્ટ અત્યાચારનો બદલો આપે. ઓરંગઝેબને જગતના કંઈપણ મનુષ્ય ઉપર વિશ્વાસ હતું જ નહીં. ઓરંગઝેબના પાપે સંભાળતા આપણું હૃદય કંપી ઉઠે છે. વળી તેણે એ ઢંઢેરો પીટાવ્યું કે “ તમામ હિન્દુઓને મુસલમાન થવું જ પડશે, જે લેકે મારી અજ્ઞાનો અનાદર કરશે તેઓને બળાત્કારે મુસલમાન કરવામાં આવશે” આવી રીતે ઢંઢેરો પીટાવી આનંદ મા. કે હવે હું હિન્દુઓના કલંકમાંથી મૂકત થઈશ અને મારા જાતી ભાઈઓ મારા પર પસન્ન થશે એમ વિચાર લાવી આનંદ માનવા લાગ્યો. આ મહાભયંકર દુઃખદાયક રાજઆજ્ઞા સાંભળી સમસ્ત મોગલ રાજ્યમાં હાહાકાર વર્તી રહ્યો, આવા હુકમથી હિન્દુઓની નાસભાગ થવા લાગી, આશ. થહીન મનુ બિચારા પિતાને જ્યાં ઠીક લાગે ત્યાં નાસી ગયા, અને મેગલ રાજ્ય છોડી શીવ્રતાથી દક્ષિણ તરફ જતા રહ્યા, ઘણુ ખરા હિન્દુઓ પિતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન હાથેજ સ્ત્રી-પુને મારી પોતે પણ કટારી ખાઈ સદાને માટે સૂઈ ગયા-મરણને શરણ થયા. છપે. જુલ્મી ઔરંઝેબ, જુલમ તે અતિષય કરતે, હતો મહા શયતાન, દયા નહીં દીલમાં ધરત, હિન્દુઓ પર વૈર, કીયા ભવનું એ લેતે, ધરત નહીં કરી રહેમ, ખુદાથી જરી ન ડરતે, વાત કરતા, ભાઈ, કેદ પિતાને કરે, કલે લેગી નહીં બાદશાહ એ સાપ કહેવાતો ખરે. ૨૨ હિન્દુઓમાં હાહાકાર વતિ રહ્યો, “ધણી વગરના હેર સુના' એ કહેવત મુજબ ચારે બાજુ સ્થિતિ થઈ રહી હતી. કેઈ કેઈનું છેજ નહીં. આવી કઢંગી સ્થિતિ હિન્દુઓની થઈ ગઈ, હિંદુઓની માન-ચયદા લુંટાવા માંડી, સ્ત્રીઓના શિયળ લુંટાવા માંડયા, આવા અનેક અત્યાચાર જુલ્મી ઔરંગઝેબના રાજ્યમા થવા માંડયા, આ હકીક્ત લખતાં લખતાં કલમ પણ થરથરે છે. લેખકને તેના માટે કયા શબ્દો વાપરવા તે પણ જડતા નથી, આવા પાપીની હકીકત જેટલી લખીએ તેટલી ઓછી જ છે. કુલકંલક ઔરંગઝેબના ત્રાસથી મોગલ શહેરો ઉજજડ થઈ ગયાં, ગામડાઓ સ્મશાન બની ગયાં, બજારે સુન્નાપડી ગયાં, વેપારીઓ પોતાને જાનમાલ લઈ નાસી ગયા. એક જમાનામાં મોગલ રાજ્ય સેનાનું શિખર અને ન્યાય પરાયણ કહેવાતું હતું. તે મેગલ રાજ્ય આજે મહાભયંકર અને અત્યાચારી ઔરંગઝેબની કુટીલ રાજ્યનીતિથી અધ:પતન ગણવા લાગ્યું. જ્યારે પાપી આટલા જુલમથી સંતેષ ન પામ્યો, અને જ્યારે ખજાનામાંથી પૈસા ખૂટવા લાગ્યા ત્યારે હિન્દુઓ ઉપર જજીઆવે નાંખવા વિચાર કર્યો. આ ભયંકર અત્યાચાર સારા ભારત વર્ષમાં હાહાકાર વરતાવ્યું. સમગ્ર હિન્દુ રાજાઓ ખળભળી ઉઠયા, આવા અત્યાચારથી ઔરંગઝેબને પણ શાતિ થઈ નહીં. પોતે સુખે નિંદ્રા લઈ શકતે ન હતું, વળી સ્વપ્નામાં પણ પિતાના પાપના દેખાવો નજરે પડતા હતા, જેથી તે ચમકી જતું હતું અને બોલતા હતા કે “જ્યાં જોઉં છું ત્યાં દાનવિ જ જણાય છે ” પાપી પિશાચ ને નર્કમાં પણ શાન્તિ મળતી નથી. હાલા વાંચકે ? આપણે ઘણા ઉંડા ઉતરી ગયા, અસ્તુ, હવે આપણે રાણા રાજસિંહના શાસનમાં પ્રવેશ કરીશું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ મહારાણુ શ્રી રાજસિંહ ૧૨૩ મારવાડના રઠેડકુળની અનેક શાખાઓ થઈ હતી. તેમાં કેટલાક પિતાના પ્રાચીન રાજ્યને છોડી રૂપનગરમાં આવી વસ્યા હતા. જે વખતે ઔરંગઝેબને માથે ભારતને મુગટ મૂકવામાં આવ્યું, તે વખતે રૂપનગરના માંડલીક રાજાના મહેલમાં પ્રભાવતી નામની કન્યા દીનપ્રતિદીન શશીકળાની માફક વિકાશ પામતી હતી. થોડા જ સમયમાં પ્રભાવતીના સ્વરૂપની હકીકત પાપી ઔરંગઝેબના જાણવામાં આવી. તેથી તેણે પોતે માંડલીક રાજા પાસે પ્રભાવતીનું માગુ કર્યું, અને પિતે બે હજાર ઘોડેસ્વાર રૂપનગર મોકલ્યા હતા. કારણ કે પિતે સમ્રાટ હતે. વળી તેને આશા હતી કે જરૂર તે મારૂ માગુ સ્વીકારશે જ. બરાબર વખતસર બે હજાર ઘોડેસ્વાર રૂપનગર આવી પહોંચ્યા. અને તેના તે આવી પ્રભાવતીના માગા માટે પાદશાહને સંપૂર્ણ સંદેશ સંભળાવ્યો આથી માંડલીક રાજા હતાશ થઈ ગયા. અને કોઈ પણ જાતનાં નિશ્ચય ઉપર આવી શકે નહીં. આખરે માંડલીક રાજાને નિરાશા જ દેખાઈ. કેઈ જગાએ પ્રભાવતીના રક્ષણ માટે સહાયતા મળી શકે તેવી સ્થિતિ જણાઈ નહિં. તેથી માંડલીક રાજા બેચેન ચિંતાતુર બની ગયા કારણ કે બાદશાહ સાથે યુદ્ધમાં ઉતરી શકે તેમ હતું જ નહિં. રાઠોડ ઉપર મીટ માંડી તો જણાયું કે કે તેના પગારદાર છે. કારણ કે પોતાની જ કન્યા. કેશરબા ને ઔરંગઝેબ સાથે પરણાવી હતી. તેથી તેઓ સહાય આપી શકે તેમ નથી. સ્વેચ્છના રાજ્યમાં સતીનું રક્ષણ થવું મુશ્કેલ છે. છતાં પણ “બહુરત્ના વસુધરા” “શેરના માથે સવાશેર હોય જ. * આખરે નવિન વિચાર આવતાં તેને કાનમાં કેઈએ કહ્યું કે તમારૂ રક્ષણ મેવાડના મહારાણાશ્રી રાજસિંહ જરૂર કરશે. આ વાકય પ્રભાવતીએ પણ સાંભળ્યું. તેથી તેનું વ્યાકુળ મન શાંત થયું. અને તરતજ મહારાણાશ્રીને આશરો લેવા નિશ્ચય કર્યો. તેને વિશ્વાસ હતો કે અવશ્ય મહારાણુશ્રી મારૂં રક્ષણ કરશે જ. આવા દઢ નિશ્ચયથી પ્રભાવતીએ પૂરોહિતની સાથે રાષ્ટ્ર ઉપર એક પત્ર લખી મોકલાવ્યું. તે પત્ર વાંચવાની ઈચ્છા વહાલા વાંચકવર્ગને થતી હશે જ ? અતુ અત્રે તે લખવામાં આવે છે – પ્રભાવતીએ મહારાણાશ્રી રાજસિંહ ઉપર લખેલો પત્ર. લાવણું પત્ર લખું છું પ્રેમ ધરીને, વિચારી લેજે રાણા, સીદીઓમાં શિરમણને, ગુણ ગંભીરે છે શાણું. ૨૦૩ આપ ચર્ણન હું છું દાસી, રક્ષા તો મારી કરજે, ક્ષત્રિયાણીની ઈજજત રાણુ, પ્રાણાન્ત પણ સાચવજે. ૨૦૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન २०८ શું રાજહંસણી બગલા કેરી, સહચારી થઈને રહેશે? શૂરવીર રાણ મેવાડ કેરા, શું અત્યાચાર જોઈ લેશે? ૨૦૫ મેં તો સર્વસ્વ મારૂં, આપ ચોંમાં સેપ્યું છે, રક્ષણ કરજો આ દાસીનું, દીલ મારૂ સમપ્યું છે. ૨૦ ઔરંગઝેબને જુલ્મ રાણા, કયાં સુધી જોયા કરશો, સૂર્યવંશીનું સૂર્ય સમ તેજ, શાહને કયારે બતલાવશે. ૨૦૭ નહિ આવે તો કહું છું રાણા, પ્રાણ ત્યાગ પ્રભા કરશે, સ્ત્રી હત્યાનું પાપ રાણાજી, આપના શીરે મૂકાશે. મેં તે ધાર્યા સ્વામી તમને, મનથકી વરી ચૂકી છું હું, પ્રાણપતિ છો મારા રાણા, આથી વધારે લખું જ શું. સ્ત્રીઓ કેરી રક્ષા માટે, આજ કેઈ શૂરવીર નથી, જ્યાં જોઉં ત્યાં છે ગુલામ, શૂરવીરતા જોતી જ નથી. ૨૧૦ શું પવિત્ર રાજપુત કન્યા આજે, મ્લેચ્છ તાણ દાસી બનશે, તેથી શું ક્ષત્રિય કેરી, રાણાશ્રી શેભા વધશે? ૨૧૧ બાપા રાવલની કીર્તિ ઉલ, કરવા રક્ષા કરશે સહી, આપ ચણેમાં સર્વસ્વ સેપ્યું, દેવ તણી સાક્ષીએ રહી. ૨૧૨ કહે ભેગીલાલ રાણાશ્રીને, સતી તણું રક્ષણ કરજો, પાપી સ્વેચ્છને શિક્ષા આપી, હિંન્દુઓનાં દુખ હરજે. ૨૧૩ ઉપર મુજબ પત્ર લખી પૂહિત સાથે મોકલે, જ્યારે મહારાણાશ્રી દરબાર ભરી બેઠા હતા તે વખતે પૂરોહિત તે પત્ર લઈ રાજદરબારમાં દાખલ થાય છે. અને રાણાને પત્ર આપે છે. રાણાએ તે પત્ર દરબારમાં વાંચી સંભળાવ્યો પણુ વાંચતાં વાંચતાં શૂરવીર રાજસિંહ સિંહાસન પરથી ઉભા થઈ ગયા. અને ત્રાડ પાડી બોલ્યા કે હવે ઔરંગઝેબને જુલમ સહન થઈ શકતો નથી. માટે આપણે તેને યોગ્ય શિક્ષા કરવી જ જોઈએ. મહારાણા પણ લડાઈ કરવા માટે બહાનું શેષતા હતા. તે તે લડાઈનું બહાનું તેમને આપોઆપ મળી આવ્યું. જેથી નિશ્ચય કર્યો કે પ્રભાવતીને પ્રાણના ક્ષેત્રે પણ બચાવવી, અને પછી સર્વે સરદારોને પૂછ્યું ત્યારે સર્વે સરદારોએ એકી અવાજે બોલ્યા કે આપ નામદારે જે કહ્યું તે સત્ય છે. માટે આપણે લડાઈ કરવી જોઈએ. તેથી જરા પણ વિલંબ કર્યા વગર મેગલ વિરૂદ્ધ ખડગ ધારણ કર્યું. જે કલંક મેવાડ ઉપર યવનના જુલમથી પિતાના પૂર્વજોને લાગ્યું હતું, તે કલંકને આજે જડમૂળથી ઘેઈ નાખવા મહારાણા રાજસિંહ રણગર્જના કરી તૈયાર થયા. અને બાપા રાવલની વિજય પતાકા શોભાવવા રણુયુદ્ધમાં જવા ને www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #165 -------------------------------------------------------------------------- ________________ મહારાણા શ્રી રાજસિંહ ૧૨૫ તૈયાર થયા. અસ્ત્ર શસ્ત્રોના ઝણકારથી મેવાડભૂમિમાં આજે ચેતન જણાવા લાગ્યું પ્રભાવતીનું રક્ષણ કરવું એ આપણે ધર્મ છે, એમ સમજી રાણાશ્રીની સાથે સૈનિકે એ કુચ કરવા માંડી. જ્યારે રૂપનગર ૪પ આવી પહોંચ્યા. ત્યારે મહારાણું રાજર્સિહ આ વિસ્તૃત પ્રદેશને ઓળંગી પ્રચંડ પરાક્રમ સહિત ઔરંગઝેબની સેનાપર તુટી પડયા. આ દારૂણ યુદ્ધ ઘણે લાંબા વખત સુધી ચાલ્યું. મહારાણાનું પ્રચંડ શુરાતન મોગલો સહન ન કરી શક્યા. જેથી શાહ ઔરંગઝેબને સંપૂર્ણ પરાજય થયે. અને તેમના કેટલાક સૈનીકેએ પિતાના પ્રાણનાં બલિદાન આપ્યાં. અને કેટલાક પોતાના પ્રાણ બચાવવા નાસી છુટયા હતા. આ પ્રમાણે બે હજાર મેગલ સેનાને પરાજય થયો હતો. મહારાણુના આ પરાક્રમથી પણું જેવી ગુણીયલ, સુશીલ, રત્નસમી પ્રભાવતીની પ્રાપ્તી થઈ. આ વખતે પિતે મોગલોની સાથે યુદ્ધમાં વિજય પામ્યા તેથી અનેક હિંદુ રાજાઓ રાણાશ્રીની પ્રસંશા કરવા લાગ્યા. અને કહેવા લાગ્યા કે મહારાણાશ્રી પ્રતાપના વંશજ રાણા રાજસિંહ જરૂર મેવાડને ઉદ્ધાર કરશે, અને બાપ્પા રાવલની ઉજજવલ કીર્તિને ધવજ ફરકાવશે. રાણાને વિજય થયે. તેથી પ્રભાવતી સાથે તેમનું લગ્ન કરવામાં આવ્યું અને પિતે પ્રભાવતીને લઈ પાછા ઉદયપુર આવ્યા. મહારાણા રાજસિંહના ચરિત્રમાં એક ચૂડાવત સરદારની હાડીરાણીની હકીકત ઘણીજ વિચારવા અને જાણવા જેવી હોવાથી વાંચકવર્ગ માટે અત્રે અહી લખવામાં આવે છે. જ્યારે ચૂડાવત પરણીને આવ્યા પછી હજી હાથેથી મીંઢળ પણ છુટયા નથી. ત્યારે ચૂડાવતની ઉંમર વર્ષ ૧૭-૧૮ ની હતી. અને હાડીરાણીની ઉંમર પણ ૧૭-૧૮ વર્ષની જ હતી. એ દંપતીની જોડી જાણે રામ સીતા સમી શેભતી હતી. તેવા વખતમાં જ પ્રભાવતીનું રક્ષણ કરવા સારૂ રાણા રાજસિંહ તૈયાર થયા હતા અને બાદશાહના લશ્કરને રોકવા સારૂ ચૂડાવતને જવાનું હતું. અને આ ઘેર સંગ્રામમાં તેમની નિમણુંક એક શૂરવીર યોદ્ધાને શોભે તેવી હતી. આથી તે સરદાર હાડી રાણીની આજ્ઞા લેવા ગયે. દેવી! આવતી કાલ બાદશાહની સામે મારે યુદ્ધમાં જવાનું છે. પીઠ ન બતાવી પાછા આવવાની મારી ઇચ્છા છે. માટે કદાચ મારૂ મૃત્યુ થાય તે તમે તમારે ધર્મ ચુકશે નહિં. એવું ચડાવત સરદાર બેલ્યા. નાથ ! જ્યારે તમે વિજય પ્રાપ્ત કરીને આવશે ત્યારે તમને મારા બાહ પાસમાં જકડી વિજયમાળા પહેરાવીશ. કદાચ સંગ્રામમાં સ્વર્ગવાસ થશે તે ૪૫. આ નગર અરવલ્લીની શૈલમાળાની તળેટીમાં આવેલું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન તમારી પાછળ ઘણુજ આનંદથી સતી થઈશ. નાથ! ક્ષત્રિયાણની રક્ષા કરવી તે તે ક્ષત્રિયને સાચો ધર્મ છે, માટે તેમાં જરાપણ વિલંબ ન કરે. હાડીરાણીએ સરદારને કહ્યું. - તમારા લગ્ન હજુ હમણાંજ થયાં છે. હજી લગ્નનાં મીંઢળ પણ છૂટયાં નથી તેથી તમારા વિચારમાં હું વ્યાકુળ અને પરવશ બન્યો છું. તેથી જ કહું છું કે તમે તમારો ધર્મ ચૂકશે નહિં. વળી જ્યારથી તમારૂ મુખાવો જેયુ છે ત્યારથી મારૂ મન તમારા માટે વિહવળ બન્યું છે, ચુડાવતે કહ્યું. નાથ! આપ આવું શું લે છો? સતિ કઈ દિવસ પ્રાણની પરવા પણ કરતી નથી. કદાચ સમુદ્ર મર્યાદા મુકે ! સૂર્ય પશ્ચિમમાં ઉગે! પણ સતિ તો પિતાના કર્તવ્યમાં જરા પણ આંચ ઉણપ આવવા દેતી નથી ! નાથ! આપ ખુશીથી પધારે! વિજય પ્રાપ્ત કરી વહેલા પાછા આવે અને આપની આ દાસીને રપાપના ચણેની સેવા કરવા ભાગ્યશાળી બનાવો! હાડી રાણી બેલી. તમે તમારો ધર્મ ચુકશે નહિં, રણસંગ્રામની સર્વ સામગ્રી લઈ જતાં, જતાં સરદાર ચુડાવતે કહ્યું. નાથ! આપ નિશ્ચિત રહેશે. તમારા નામને કદાપી એબ આવવા દઈશ નહીં. વળી તમારી પાછળ સતી થઈશ, હવે આપ ખુશીથી જાવ અને વિજય માળા પહેરી પાછા વળે, હાડીરાણીએ કહ્યું. આથી ચુડાવત ગયે. પણ થોડે દૂર ગયા પછી પોતાના નોકરની સાથે સંદેશ મોકલાવ્યો ને કહ્યું કે જે જવાબ આપે તે લેતે આવજે. જેથી નોકર તુરતજ ઘેર પાછો ફર્યો અને ચુડાવતને ઘેર આવી કહેવા લાગ્યું કે તમે તમારો ધર્મ ચુકશો નહી આ શબ્દો હાડીરાણીએ સાંભળ્યા કે તરત જ બહાર આવી જોયુ તે નકર જાય. તેથી તેને શું જવાબ આપે તેના વિચારમાં પડી. મારા સ્વામિને મારા પ્રત્યે મોહ ઉત્પન્ન થયો છે. જરૂર તે પરાજય પામીને ઘેર આવશે અને પોતાના નામ પર એબ લગાડશે, કારણ કે, પિતે પોતાને જીવ લડાઈમાં રાખી શકશે નહિં એમ વિચાર કરી કહ્યું કે – ઉભા રહે, હું જે આપું તે તારા સ્વામીને અર્પણ કરજે અને તું કહેજે કે સતિએ તે તેની ફરજ બજાવી છે. પણ તમે તમારી ફરજ અદા કરશે. આ પ્રમાણે કહી તલવાર મ્યાનમાંથી ખેંચી કાઢી પોતાનું માથું ધડથી જુદુ એમ કરી આપ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ મહારાણા શ્રી રાજસિંહ ૧૨૭ આ માથું જોઈ ચૂડાવને આનંદ થયો અને તેના ચેટલાને ગાંઠ બાંધી પિતાના ગળામાં હારની માફક પહેરી લીધું. જાણે શીવની રૂદ્રમાળા ધારણ કરી ન હેય ધન્ય છે, હાડી રાણીને ! વાંચકવર્ગ ! જરા ખ્યાલ કરશે કે હિન્દુસ્તાનની રમણીઓએ પિતાનું શિયળ-સ્વમાન પ્રાણના ભેગે સાચવી ઇતિહાસને શોભાવ્યો છે. ધન્ય છે ! એ વિરાંગનાને ! ચૂડાવત પચીસ હજાર સ્વારની સાથે બાદશાહ ઔરંગઝેબને રસ્તો રોકી હાથીની માફક દ્રઢ ઉ રહ્યો, કેઈની તાકાત ન હતી કે તેની સામે કેઈ જઈ પણ શકે. જ્યારે ચૂડાવત્ લડતા લડતા બાદશાહના હાથી સુધી પહોંચે ત્યારે બાદશાહ ગભરાયો. ચૂડાવત્ તરત બાદશાહની છાતી તરફ ભાલે રાખી બોલ્યો પ્રતિજ્ઞા લે, કોઈ ક્ષત્રિયની બેન–બેટી પર કુદ્રષ્ટી કરવી નહિ, અને દસ વર્ષ સુધી ઉદયપુર ઉપર આક્રમણ કરવું નહિ. જેથી બાદશાહે કુરાનના સેગન ખાઈ ચૂડાવતના વચને સ્વીકાર્યું. આ વખતે ચૂડાવતને એટલા બધા ઘા વાગ્યા હતા કે તે અશ્વ ઉપર સાવધાન રહી શક્યા નહોતા, જેથી તેઓ પ્રસન્ન વદને વળે સીધાવ્યા. આ દિવસ ચિત્ર સુદ ૧૫ ને હતો. ચૂડાવત્ પિતાનું કાર્ય પુરૂં કરી રહ્યા કે તરતજ મરણને શરણ થયા. તેમજ રાજપૂતે પણ પચીસ હજારમાંથી ફક્ત પાંચ હજારજ બચવા પામ્યા હતા. આ વખતે રાજસ્થાનમાં બીજા અવનવા બનાવો ઘણા બની ગયા હતા, પણ અતિહાસિક પૂરાવાઓ બરાબર ન મળી શક્યાથી અત્રે લખવામાં આવેલ નથી. આ બધી ઘટનાઓમાં હિન્દુઓના ફક્ત બેજ હિન્દુ રાજા બાદશાહના પગારદાર હતા. જોધપુર અને જેપુરના રાજા જયસિંહ તથા મારવાડના રાજા જશવંતસિંહ હતા આખરે આ બંને રાજાઓને ગુપ્ત રીતે ઝેર આપીને પાપી ઔરંગઝેબે મારી નંખાવ્યા હતા. આ બંને રાજાઓને પોતાના પાપનું પ્રાયશ્ચિત મળ્યું. પોતાના જાતિ ભાઈઓ સાથે દ્રોહ કર્યો, તેનું પરિણામ પણ તેવુંજ આવ્યું, તેનુ અકાળે મૃત્યુ થયું અને ઈતિહાસમાં તેમના માટે કંલકીત જંદગી લખાણી. આખરે પાપી ઔરંગઝેબ આટલેથી જ સંતુષ્ટ પામે નહિ અને મારવાડના જશવંતસિંહના પુત્ર અછતને મારી નાંખવાની પેરવી કરવા માંડયે, આ સમાચાર મળતાં રાજ્યમાતાને મહાન ચિંતા થવા લાગી અને કોઈ પણ હિસાબે કુમાર અછતને બચાવવો જ જોઈએ. તેથી તેને મહારાણા રાજસિંહને આશરે લેવા નકકી કર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧ર૮ મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મબલિદાન આખરે મહારાણા પાસે મારવાડની રાજ્યમાતાએ દતે મોકલ્યા. અને પિતાના પર આવી પડેલી આફતની હકીક્ત જણાવી. જેથી મહારાણાએ આશ્વાસન આપી કહ્યું કે “મારવાડના રાજકુમારની રક્ષા મારા પ્રાણના ક્ષેત્રે પણ કરીશ” કુમારની માતાને આ સમાચાર મળતાંજ કુમારની સાથે બે હજાર સ્વારે સહિત ઉદયપુર જવા નીકળ્યા. રસ્તામાં મોગલેની સાથે યુદ્ધમાં રાઠોડને ઉતરવું પડયું, તેથી રાજકુમાર અજીત પિતાના અંગરક્ષકને લઈ સીધા ઉદયપુર પહોંચી ગયા. આથી રાણાશ્રીએ તેઓનું સ્વાગત કર્યું અને તેમના નિર્વાહ માટે “કેલવા ” નું રાજ્ય અર્પણ કર્યું. ધન્ય છે ! રાણાશ્રીને. આવી રીતે ઔરંગઝેબની બધી પ્રપંચજાળ મહારાણાએ ઉંધી વાળી હતી તેથી તે મહારાણા ઉપર બહુ ક્રોધાયમાન રહેતા હતા, અને ઘણું મોટું લશ્કર લઈ મેવાડ ઉપર આક્રમણ કરવા આવ્યા. આ વખતે મહારાણું રાજસિંહ પાસે એક “જૈન” સાહસીક અને ચતુર માણસ દિવાનપદે હતો, તે મહા વિચક્ષણ અને કૌશલ્યવાળે હતું તેની સલાહથી મેવાડની તમામ પ્રજાને પહાડમાં લઈ ગયે અને આખું મેવાડ સ્મશાન જેવું બનાવી દીધું તે દિવાનનું નામ વાંચકવર્ગ જાણવા ઇંતેજારી રાખતાં હશે જ. તેનું નામ વીર દયાળશાહ૪૬ હતું અને તે ન હતે. ૪૬. રાણું રાજસિંહને ઈતિહાસ વાંચતાં મને એક અંચબે થયા સિવાય રહેતા નથી. રાણા રાજસિંહના વખતમાં એક જૈન બીરાદર “ દયાળ શાહે ” રાજની તેમજ સમસ્ત મેવાડની, શુરવીરતાથી તથા બુદ્ધિથી સેવા બજાવી અને મેવાડને ગૌરવવંતુ બનાવ્યું અને મારા ઈતિહાસના અનુભવ મુજબ “વીર દયાળ” એક સાહસીક અને નિડર હતો. પિતે ઘાના ખાસદારની જગાએથી મહામંત્રી સુધી પહોંચ્યો હતો. તેની રોમાંચક હકીક્ત ને “વીર વિદ' ગ્રંથમાં શ્રી :માન ગૌરીશંકર ઓઝાએ ખુલાસો કેમ નહીં કર્યો હોય તે સમજાતું નથી. સાધારણ માણસને જેમ ચિતરવામાં આવે તેવી ભાષામાં સાધારણ હકીકત લખી પિતાના આત્માને સંતોષ માન્ય છે. પરંતુ મનુષ્ય માત્રના ગૂણનું પૂજન તે હંમેશા વિદ્વાનોના હૈયે વસવું જોઈએ, અને તે ગુણના પૂજારી તરીકે તેમના ગુણની મહત્તાપર પ્રકાશ પાડી “વીર દયાળ” ની બાબતમાં ન્યાય આપવો જોઈતો હતો. વીર દયાળ એક શ્રીમંત કુટુંબનો નબીર હતાં, સાહસીક અને વીર હતા, પિતાના પિતાની તમામ મિલકત ત્યાગ કરી ચાલી નીકળેલ નવયુવાન ઉદયપુરમાં આવી, પૂરોહિતને ઘેર ઘોડારમાં નોકરી રહ્યો. આવી પરિસ્થિતીમાં જેને પિતાનું જીવન મેવા ખાતર ફના કર્યું, વળી તે જીવનની ઉદારતા હજી મેવાડના તકતા ઉપર “ કાંકરોલી ” સ્ટેશન સામે દયાળ કિલો” મજુદ છે. કદાચ જેન તરીકે શ્રી યુત ઓઝાને પસંદગી ન હોય તે સ્વભાવિક છે ? આ બાબતમાં હું વધુ ચર્ચા કરવા માંગતી નથી. પરંતુ જ્યારે ઈતિહાસનું ખુન થતું હોય અને સાચી હકીકતને બીલકુલ ન્યાય ન મળતો હોય ત્યારે માણસને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ મહારાણુ શ્રી રાજસિંહ બાદશાહની ફેજ સામે ઘણા રાજાએ મહારાણુની સાથે રહી સહાય આપવા લાગ્યા. જેથી ઘણું જ દારૂણ યુદ્ધ થયું. આખરે રાણાશ્રી, કુંવર જયસિંહ, સરદાર ભીમસિંહ અને વીર મંત્રી દયાળદાસ યુદ્ધના ખરા પર રહી મોગલોને ઘાસની માફક વાઢવા માંડયા. તેથી શાહ ગભરાયે, અને પિતાને જીવ બચાવવા ઉપાય શોધવા લાગ્યા, આખરે દેવરીમાં છાવણી નાંખી પડેલો બાદશાહ પોતે પિતાનું થોડું લશ્કર લઈ નાશી છૂટ. શૂરવીર મેવાડીઓની જીત થઈ અને બાદશાહ ઔરંગઝેબનું ભયંકર અપમાન થયું. તેથી લડાઈને સરંજામ. દ્રવ્ય ઘોડા વિગેરે મહારાણાએ લઈ લીધું. આવી રીતે મહારાણાશ્રીને અનેક વાર સાવધાન રહેવું પડતું હતું. જ્યારે શાહે હિંદુઓ પર જઇઆ વેરે નાંખે, ત્યારે રાણા રાજસિંહે શાહને ઘણે જ વિવેક ભર્યો પત્ર પિતાના સહમંત્રી દયાળદાસ પાસે લખાવી મોકલ્યો હતો. પણ તેની બાદશાહે દાદ આપી નહિ, છેવટે જ્યારે શાહ ઔરંગઝેબના જુલમથી સારા દેશ કંટાળ્યો ત્યારે શાહજાદા અકબરને બાદશાહ બનાવો અને ઔરંગઝેબને પદભ્રષ્ટ કરે. એમ મહારાણાએ ગુપ્ત રીતે માણસ મોકલી અકબરને સમજાવ્યો તેથી અકબર પોતે રાજ્યાશન લેવા તૈયાર થયું. તે વખતે જોષીને બેલાવવા માં આવ્યો. તેણે સુહેત જોઈ આવ્યું. અને તે મુહેત પ્રમાણે બધી તૈયારી થઈ ફક્ત સિંહાસન ઉપર બેસવાનું બાકી રહ્યું હતું. તે વખતે કપટભૂતિ જ્યોતિષીએ બધી વાત ઔરંમઝેબને કરી. જેથી અકબરની કરેલી મહેનત વ્યર્થ ગઈ. તેથી તે પિતાના ત્રાસથી નિશ્ચિત રહી શક્યો નહીં. અને પોતાની અભિલાષા પૂર્ણ થઈ શકી નહીં. આવા અનેક કારણથી થોડા વખત માળવામાં રહ્યો. કારણ કે પિતાના પિતાને દુષ્ટ સ્વભાવ તે સારી રીતે જાણતા હતા. તેથી કઈ જગ્યાએ શાંતિ મળી નહી. છેવટે તે એક ઈગ્લાંડના વહાણુમાં બેસી કાન્સ ચાલે ગયે. આ પ્રમાણે ઓરંગઝેબના જુલમની જેટલી હકીકત લખીએ તેટલી ઓછી જ છે. તેની હકીક્તના પાનાનાં પાનાં ભરાય તેમ છે. અસ્તુ. પિતાના સ્વમાનની કિમત હોવી જોઈએ. વાર દયાળની મેવાડ પ્રત્યે ધગશ તેની પત્નિ પાટમની વીરતા રાજસમુદ્ર બનાવવા માટે રાણીશ્રીને બતાવેલો પ્રજા કલ્યાણને રસ્તો. દુષ્કાળના વખતમાં જૈનાચાર્ય માનસૂરીશ્વર મહારાજના ઉપદેશથી બંધાવેલે દયાળ કિલ્લો અને ભવ્ય જૈન મંદિર જેમાં લગભગ એંસીલાખ રૂપીઆ ખરચાયા છે. આવા વીર પુરૂષનાં માટે કંઈ પણ હકીકત વીર વિનેદ માં રાજસિંહ મહારાણુના પ્રકરણમાં શ્રીયુત ઓઝા તરફથી લખવામાં આવી નથી, તેથી મારા વાંચક વર્ગ માટે આ વસ્તુ લખવાની મારી ફરજ સમજુ છું. જે સમાજે રાજ્ય માટે દેશ માટે અને પ્રજા માટે જ્યારે તનમન અને ધનનો ઉપયોગ કરવામાં જરા પણ કંજુસાઈ કરી નથી. છતાં આજે સાંકડા વિચારવાળા વિદ્વાનો ધર્મની ભાવનામાં પણ બીજા માણસની મહત્તા વધી જાય તે ઠીક લાગતું નથી. તે ભવિષ્યમાં બીજા વિદ્વાનેને આવી ભૂલ નહીં કરે. અને સાચી હકીક્તને વ્યાજબી જ જવાબ દરેક વિદ્વાન લેખક આપશે એજ વિનંતી છે. ૧૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન ઔર ગઝેબે કપદ્યિા રચી. અને મહારાણાની સાથે સંધિ કરવા વાતચીત કરી. આ ખાજી પોતે લશ્કરની તૈયારી કરવા લાગ્યા. મહારાણા તરફથી પણ મહારાણાના કાકા શુરસિંહ અને નરહર ભટે સંધી કરી. પરંતુ દુ:ખની વાત તે એ છે કે સધી પત્રમાં જયા વેરા માટે કોઈ પણ જાતના ઉલ્લેખ નથી, તેમજ નામ પણ સંધી પત્રમાં આવ્યુ' નથી. કેવળ એટલું જ લખવામાં આવ્યુ હતું કે રાણા રાજસિંહને ચિત્તોડના પ્રદેશ પાછા આપી દેવા, આ કાર્ય રાણા રાજસિંહના ઉત્તરાધિકારી જયસિંહૈં રાણાના વખતમાં અનેલુ હતુ. તેથી તેના ઉલ્લેખ કરવા ઉચીત નથી. આ પ્રમાણે રાણા રાજસિહું ક્ષત્રિય શિરામણી તરીકે જ પાતે પેાતાનું જીવન ગાળવા લાગ્યા. અને હિન્દુઓની સેવા અથાગ કરી. વળી જીમી ઓરંગઝખ જેવા માદશાહને અનેક વખત યુદ્ધમાં હરાવીને પાછા કાઢયા હતા. આવી અનેક શૂરવીરતાભરી જીંદગી ગુજારતા તેઓશ્રી આ સ'સારના સદાને માટે ત્યાગ કરી ચાલ્યા ગયા. ૧૩૦ રાણા રાજસિંહનું શરીર અતિશય ઘાથી જખમી બન્યું હતું. અને શરીર અગડવા લાગ્યું. સંવત ૧૭૩૭ ઈ. સ. ૧૬૮૧ ની સાલમાં આ ભયંકર રોગની પીડામાંથી સદાને માટે મૂક્ત થઈ પેાતાના પુર્વજોને મળવા વીંચરી ગયા. મહારાણાશ્રી પોતે ધામીક વિચારવાળા હતા. તેમજ તેમના મહામંત્રી વીર યાળશાહ પણ બુદ્ધિશાળી હતા. તેથી જ તે તેમની સલાહને માન આપતા હતા અને દરેક ધર્મ કરતાં તેમને “ જૈન ધમ” પર અડગ શ્રદ્ધા હતી. મહારાણા રાજસિંહને કવિએ પ્રત્યે કેટલું માન હતું તે નિચે વાંચવાથી સમજી શકાશે. પોતે કવિતા મનાવી જાણતા હતા. તેમની કવિતા મનાવવાની શક્તિ કેટલી હતી તે નિચેના છપ્પાથી સમજી શકાશે. નિચે લખવામાં આવેલા છપેા રાજસમુદ્ર ના તળાવની પાળ ઉપર અથવા મહેલના ગામની પૂર્વ દિશા તરફ મુકવામાં આવેલ છે. જે હાલ પણ મેાજુદ છે. પરંતુ તે ચે!કખા અક્ષરે વાંચી શકાતા નથી. દોહરા કહાં રામ કહાં લખણુ, નામ રહીયાં રામાયણ, કાં કૃષ્ણે ખલદેવ, પ્રગટ ભાગાત પૂરાયજી, વાલ્મીક સુક વ્યાસ, કથા કવિતા તે કરતા, કુણ સર્પ દેવતા, ધ્યાન મને કવણું ધરતા, જગ અમર નામ ચાહા શકે, સૂર્ણા સજીવન આખરાં, રાજસ કહે જગ રાસે, પૂજો પાંવ કવિ સરા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૨૪ www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ મહારાણા શ્રી રાજસિંહ ૧૩૧ મહારાણા રાજસિંહ જે થોડા વખત વધારે જીવ્યા હોત તો મેવાડની શભામાં ઘણું જ વૃદ્ધિ કરત, મહારાણાએ પિતાની કારકીદમાં દક્ષિણ દિશા તરફ એક નગર વસાવ્યું છે અને તેનું નામ રાજનગર પાડયું છે. પોતે ન કિલે મજબુત કરાવ્યું છે. વળી પૂર્વોક્ત વંદના ઉપલા ભાગમાં શ્રી કૃષ્ણજીનું મંદિર બનાવ્યું છે. તેની કારીગરી અજોડ છે, અને તે મંદિરના મધ્ય ભાગમાં એક શિલાલેખ છે. જેમાં સ્પષ્ટ અક્ષરે તેમાં પ્રતિષ્ઠા કરનારનું નામ લખવામાં આવ્યું છે. મંદિર બાંધવામાં અને તેની પ્રતિષ્ઠા કરવામાં મહારાણુએ ૯૮ લાખ રૂપીઆ ખર્ચા હતા. તેમના સામંતો અને સરદારેએ આ કાર્યમાં જ ઘણું મદદ આપી હતી. જ્યારે મેવાડમાં ચારે તરફ દુકાળ પડયો અને લેકે અન્ન, પાણી માટે ટળવળતા હતા ત્યારે અસંખ્ય પ્રજાને સહાયતા આપવા જૈન મંત્રી દયાળશાહની સલાહથી રાજસુક બંધાવવાનું કામ શરૂ કર્યું હતું. પ્રજાને દુષ્કાળના દુઃખથી મુક્ત કરવા નકકી કર્યું. ધન્ય છે ? મહારાણાશ્રીની ઉદારતાને? પ્રજા તરફની પ્રેમ ધગશને ! મહારાષ્ટ્ર રાજસિંહ સિંહાસન ઉપર બેઠા અને સાત વર્ષ પછી અથવા સંવત ૧૭૧૭માં મેવાડ ઉપર દુષ્કાળનું આક્રમણ થયું હતું. આવું આક્રમણ અગાઉ કદિ પણ થયેલું નહીં. જ્યારે અનાજની મોઘવારી ઘણી જ હતી. ત્યારે રાણશીએ અનાજના કેકારે પ્રજા માટે ખુલ્લા મુકયા હતા. અને રાજસમુદ્રનું કામ ચાલુ કરો, પ્રજાને બચાવી લીધી હતી. આ પ્રમાણે સરોવરનું કાર્ય સાત વર્ષ પુરૂ થયું હતું. આ સરોવરતો શરૂઆત સં. ૧૭૧૭ ના પોષ સુદ ૮ના જિ કરવામાં આવી હતી. આ ભયંકર દુષ્કાળની હકીકત આપણે વર દયાળના પ્રકરણમાં વાંચીશું, ત્યારે તેને ખ્યાલ આવશે. મહારાણાએ પ્રજાને અથાગ પ્રેમ અને ચાહના મેળવી હતી. હિન્દુઓના પર, જુલમ તે અધિક કરતે, જુલ્મી ઔરંગઝેમ, દયા નહીં દીલમાં ધરતે, કરી પિતાને કેદ્ર, બંધુની કલજ કરતા, લીધું ત્યાં તે રાજ્ય, મૂગટ શીર પર ધરતે, હિન્દુઓને વટલાવવા, બાકી જેણે રાખી નથી, કહે લાગી એના જે, કોઈ પાપી પાક નથી. ૨૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ કર મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મબલિદાન = છ હિન્દુઓની નાશ ભાગ, તે દેશમાથી થાતી, જ્યાં જુઓ ત્યાં જુલ્મ તણી ઝડીઓ તે ઝરતી, જુલમ તણી કઈ દાદ, નહિં સાંભળતું કાને, પાપી ઔરંગઝેગ પડ છે, આજે મેદાને, હિન્દુઓની જડ , ઉખેડવા નિશ્ચમ કરતે, કહે લાગી ત્યાં માઈને પૂત કોઈને આવી મળતા. ૨૧૬ - છપે જઇઆ વેરા નાંખી જુલ્મની અવધિ કીધી, થયે હાહાકાર દેશ છતાં ન સુઝી બુદ્ધિ, હિન્દુ નાસી જાય બિચારા જીવ લઈને, ફફડે આખે દેશ શાહના જુલમ જોઈને, છેવટ રાણા રાજસિંહ પડકાર શાહને આપતે, કહે ભાગી ધન્ય રાણાને હિન્દુને બચાવતે. ૨૧૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪ મું વીર કેશરી દયાળશા જેમાં જે શૂરવીરતા, સાહસીક્તા અને વહેવાર કુશળતા હોય છે તે બીજામાં ઘણું જ ઓછી હોય છે. જેને તે એવી બહાદુરી બતાવેલી છે કે જેના નામે આજે ઈતિહાસના પાના પર સૂવર્ણાક્ષરે શોભી રહ્યા છે, જે જૈનો પરાયા દુઃખમાં દુઃખી થઈ પોતાની ફરજ બજાવવા જરા પણ પાછી પાની કરતા ન હતા. તેમાંના વીર દયાળશાહ પણ એક હતા. તેઓએ દેશની, રાજ્યની, અને ધર્મની મુશ્કેલીના વખતમાં જે સેવાઓ બજાવી છે તે પ્રસંશાને પાત્ર છે. વાંચકાર્ગ આગળ દયાળશાહની કેટલીક જાણવા જેવી હકીકત નીચે લખું છું જેથી વાંચકવર્ગને જાણવાનું અને સમજવાનું મળશે. મારવાડ દેશના નાના ગામડામાં “રાજાજી કરીને એક ગૃહસ્થ રહેતા હતા તેઓને “રાયણ નામની પત્નિ હતી અને દયાળ નામને એક પુત્ર હતે. તેમના કુટુંબની સમાપ્તિ આટલેથી થાય છે. રાજાજી ઘણું વ્યવહાર કુશળ અને પ્રતિષ્ઠિત પુરૂષ હતા, વળી તેઓ પિસે ટકે પણ સુખી હતા, નિરાભિમાની હતા, અનેક સદ્ગણે તેઓશ્રીના જીવનમાં શોભતા હતા, તેમજ તેમના ધર્મપત્નિ રયણુદે પણ સુશીલ, શાણું અને કર્તવ્યપરાયણ હતા. રાજાજીએ સાધારણ વહેપાર કરી લાખે ની દેલત એકઠી કરી હતી તેમજ ઈજજત, આબરૂ અને વહેવાર એટલે બધો સાર હતો કે દરેક ગામના, જ્ઞાતના રાજ્યના અને પંચના દરેક કાર્યમાં તેઓની સલાહ લેવાતી હતી. વીર દયાળશાહને સ્વભાવ ક્ષત્રિયને શોભે તેવું હતું, કારણ કે તેનો આશય વહેપારને હતું જ નહીં. પણ યુદ્ધમાં લડવું, સાહસીકતા બતાવવી, નિર્માલ્ય જીવન ન જીવવું–જોડેસ્વાર થવું, તલવાર, ભાલા, તીર કામઠા વિગેરેની રમત કરવી, અને એક શૂરવીર ચોદ્ધાને શેલે તેવી રીતે વર્તવું એજ પ્રિય હતું. તેનું શરીર-શક્તિ અગાધ હતા. તેનામાં નામ તેવાજ ગુણ હતા, તેનું નામ દયાળ હતું તે જ તે દયાને સાગર હતો, પારકાના દુઃખે દુઃખી થઈ તે કામ કરી છૂટતે હતે. એક દિવસ તેના પિતાએ વિચાર કર્યો કે દયાળ હવે મોટે થયો છે હેપારમાં મુકી મારા માથેથી ઉપાધી ઓછી કરૂં જેથી મને શાતિ થાય આમ વિચાર કરી દયાળને કહ્યું કે “ ભાઈ રખડવાનું મુકી દઈ હવે વહેપારમાં જોડાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ મેવાડના અણુમેાલ જવાહિર યાને આત્મલિદાન જાય તે સારૂ ” રાજાજીના સ્વભાવ ગરમ હતા, તેઓ જે વાત કરતા તે વાતને પુરી કર્યા વગર કદી મૂકતા નહેાતા તેમજ તેમના સ્વભાવ હઠવાદી-જક્કી હતા. ,, “ પિતાજી ! મારી વિચાર વ્હેપાર કરવાને નથી, મારે તા એક એવું કામ કરવું છે કે દુનિઆમાં જીવ્યાની કંઈક કિં મત થાય, યાળે ખુબ વિચાર કરી ચાકખા શબ્દોમાં જવાખ આપ્યા. આ સાંભળી રાજાજી એકદમ ગરમ થઈ ગયા અને મેલ્યા કે તુ વહેપાર કરવા ના પાડે છે તેા શું તારે ભીખ માગવી છે ? તારી ઉંમર પુરા વીસ વરસની થઈ છતાં તને કાંઈ કરવું સુઝતું નથી તે! શું હજામત કરીશ ? જો તારે મારા કહ્યામાં રહેવું હાય તે હું કહું તેમ કરવું પડશે, નહીં તે તારી ધ્યાન પહોંચે તેમ કર, સમન્મ્યા ? પિતાજી આપ નાહક ગુસ્સે થાવ છે!, એવું તા મે શું અઘટીત કા કર્યું છેકે આપ મારા ઉપર આટલા બધા ગુસ્સે થાય છે ? હું તે હજી પણ કહું છું કે મારાથી આ નિર્માલ્ય ધંધા નહીં બને, મારા કાડામાં તાકાત હશે તે હું ગમે ત્યાંથી મારૂ' ગુજરાન થાય તેટલું મેળવી લઈશ. માટે આપકોધ કરશે નહી યાળે નિડરતાથી પણ નમ્રપ. જવાખ આપ્યું. શું તારે મારૂ કહ્યું જ માનવું નથી ? તે મારી આ છેલ્લા જવાબ સાંભળી લે, જો તારે વહેપારમાં ચિત લગાડવું હોય અને આ ઋધી નાગાઈ છેડી દેવી હાય તા ખુશીથી આ માલ મિલ્કત અને વૈભવ બધુય તારૂં જ છે, અને જો તારે તાશ મનસ્વીપણાથી જ ચાલવું હાય તે તું તારૂ મુઝતુ કરી લે અને મારૂં મકાન છેડી ચાલ્યે! જા. રાજાજી ગુસ્સામાં Àાલ્યા. જેવી પિતાની આજ્ઞા. દયાળ પેાતાના માતા-પિતાને પગે લાગી-નમસ્કાર કરો પેાતાના ભાગ્ય ઉપર જીવવાના નિશ્ચયથો ઘર ત્યાગ કરી નીકળી ગયા. આ વખતે રયણુદેની આંખમાંથી અત્રધારા વહેવા લાગી, પશુ દયાળ એટલા બધા મક્કમ વિચારના હતા કે એક વખત આવ્યા પછી તેને પુરેપુરૂ ખજાવી લેવું અને જે ખેલવું તે બહુ વિચારીને ખેલવું, જેથી પેાતાના વિચાર આગળ દુનીઆના ઢવા આવે તે પશુ તે ફેરવવાને શક્તિમાન ન થાય, તેથીજ પાતે વિચાર કર્યાં કે પુર્ણા સાધવા માટે વ્હાલામાં વ્હાલો વસ્તુને ત્યાગ કર્યા સિવાય અનુભવ નહીં થાય માટે હવે તા એકજ વિચાર કે દેહું" યાતયામી ને કાર્ય સાધ્યામી’ એમ એલી માતા-પિતાને ફરી એક વાર નમન કરી ઉપર આભ અને નિચે ધરતી, કાંઇ પણ સાધન લીધા વિના પેાતાની માતૃભૂમિના ત્યાગ કરી ચાલી નીકળ્યે ધન્ય છે !તેની મક્રમતાને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ વીર કેશરી દયાળશા દેહરો દુનિયા તણો વહેવારમાં, રહેવું ઘણું મુશ્કેલ છે, વીતે ઘણું વહેવારમાં, નહીં જેવા તેવા ખેલ છે આશ પરાઈ રાખીને, જીવવું જગત ધિકાર છે, આપ પગ પર ઝૂઝવું, ક્યાં સહાય શ્રી કીરતાર છે. ૨૧૮ વિચારમાં ને વિચારમાં વીર દયાળ ઘોર જંગલમાં ચાલ્યો જાય છે. રસ્તામાં ઘણું ગામડાં આવે છે પણ કઈ પાસે હાથ ધરતે નથી. ગમે તેવી મહેનત મજુરી કરી પિતાને નિર્વાહ કરતો હતો અને મેવાડ તરફ ચાલ્યો જતો હતો. કારણ કે આ વખતે મેવાડના સિંહાસન પર મહારાણા શ્રી રાજસિંહ રાજ્ય કરતા હતા. તેઓ વીર અને બહાદુર હતા અને શાહ ઔરંગઝેબ સામે ટક્કર ઝલનાર હોય તે તે એકજ રાણા રાજસિંહ હતા. તેની પ્રસંશા વીર દયાળે ગામેગામ સાંભળી હતી તેથી તેણે રાણા રાજસિંહની સેવા કરવાનું વિચાર કર્યો અને મેવાડ તરફ પ્રયાણ કર્યું. લાખોપતિને દીકરે આજે એક ભિખારીની સ્થિતિમાં ભાગ્યની કસોટી કરવા નીકળે ! આ પ્રમાણે ગામડે ગામડે ભટકતા ભટક્ત અને રખડતે રખડતો તે મેવાડના પાટનગર ઉદયપુરમાં આવી પહોંચે. પણ ત્યાં નહેતું કેઈ સંબંધી કે નહતું કેઈ પિછાણવાળું તેથી તે ગામ બહાર મંદીરમાં ઉતર્યો. મંદીરના પૂજારીએ આ અજાણ્યા માણસને પૂછયું કે ભાઈ આપ કોણ છે ? આપનું શું નામ છે? અને આપ શું કામ માટે આવ્યા છો ? વળી આપને કયાં જવું છે તે જણાવશે. ” પૂજારીએ પૂછયું. ભાઈ મારું નામ દયાળ છે, હું અત્રે નોકરી માટે આવ્યો છું, માટે જે કેઈ નોકરી હોય તો મને બતાવજે ! દયાળ કહ્યું. તમને બીજો કોઈ દેશ ન જડે કે મેવાડ મો? પૂજારીએ વ્યંગ ભાષામાં કહ્યું. ભાઈ, જેવી ભાવીની મરજી, જે કોઈ નોકરી શોધી આપશે તે માટે ઉપકાર માનીશ. દયાળે કહ્યું. દયાળને આશાન્ત સ્વભાવ જોઈ પૂજારીને ઘણે સંતોષ થયો તેથી દયાળને આશ્વાસન આપી મંદિરમાં બેસવા કહ્યું, તમારા માટે નોકરીની તપાસ કરી આવું છું એમ કહીં પૂજારી મદીરના કામમાં રોકાયે. ઉદયપુરના ગઢના કિલકા, રાજ્ય મહાલો, તેની સુંદરતા કારીગરી અને બાંધણું વગેરે જોઈ દયાળ પોતાના આત્માને આનંદ આપી રહ્યો હતો અને કુદરત શું કરે છે તેની વાટ જોયા કરતો હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિયન ત્યાં પૂજારી આવ્યું અને તમને ઘડાનું કામકાજ આવડતું હોય તે અમારા પૂરાહત સાહેબને ત્યાં ઘડાના કામકાજ માટે માણસની જરૂર છે, પણ પગારમાં ફકત ખાવા પીવાનું તે સિવાય એક પૈસે પણ નહીં મળે માટે જે વિચાર હોય તે ચાલે મારી સાથે પૂજારીએ કહ્યું. તેથી દયાળે કહ્યું કે જ્યાં ઉભા રહેવાનું ઠેકાણું નથી ત્યાં રોટલા માટે નોકરી મળે છે, તે શા માટે જતી કરવી જોઈએ. મને ઘોડાનો શોખ છે અને ઘડાની માવજતનું તથા તેની સ્વારીનું કામ હું સારી રીતે જાણું છું તેથી વગર આનાકાની કર્યા વગર તેણે પૂજારીને કહ્યું કે “ જે નોકરી હોય તે ખરી. ” તેથી દયાળને પૂરેહતની પાસે લઈ ગયે, અને ભલામણ કરી તેથી ઘોડાની ચાકરીનું કામકાજ સોંપવામાં આવ્યું. છ ભાવમાં શું હોય, ખબર તેની નવ પડતી, કુદરત કેરા લે, તણી ચાવી નવ જડતી; જન તણે એ બાળ, આજે પુષથે સાથે, પિતા તણે વૈભવ, વળી લક્ષમીને ત્યાગે, પુર્વાર્થ સાધવા, દયાળ મેવાડ આવતે, કહે જોગી રહે નેકરી, સમયને પીછાણતે. ૨૧૯ છો આપી સમયને માન, દયાળ નોકરી કરે છે, ઘોડાની ઘોડાર તણું, એ કામ કરે છે, આગળ વધવા માટે, નોં મેટાઈ ધરે છે; માલીકનું ખાઈ અન્ન, સદા ઈમાને રહે છે, કહે ભગી દયાળએ, સમયને સમજી ગયે, પૂરોહીતની ઘોડારમાં, નેકરી પોતે રહો. ૨૨૦ પૂરેહીતને ઘેર નોકરી કરતાં ઘણા દિવસે વહી ગયા. પૂરેહત સાધારણ માણસ ન હતા, પણ રાજ્યના પૂરોહિત હતા અને રાજકાજમાં ઘણે સારે રસ ધરાવતા હતા, તેથી તેમને ત્યાં હજારો શ્રીમંત, સરદારે વિગેરે આવતા હતા. અને ત્યાં રાજકાજની બધી વાતો ચાલતી હતી. તે બધી વાતે દયાળ ધ્યાન દઈ સાંભળતો હતો. વળી પૂરેહીતના ઘેર સેહનલાલ શેઠ ઘણી વખત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ વીર દેશની યાળશાહે ૧૩૭ આવતા હતા. પુરેાહીતની ગેરહાજરીમાં દયાળ દરેકનું સ્વાગત ઘણી જ સારી રીતે કરતા હતા. તેથી પાતે પેાતાની લાયકાતની છાપ ઘણી સુદર પાડી હતી. એક વખતે પુરાહીતની ગેરહાજરીમાં શેઠ સેાહનલાલ પધારતાં યાળે તેમનું ભાવભીનું સ્વાગત કરી આવકાર આપ્યું. આથી સાહનલાલ વિચારમાં પહેયા કે આ પુરૂષ સાધારણ નથી પણું જરૂર કોઈ ઉંચકુંટુંબના હાવા જોઈએ, મામ વિચાર કરી દયાળને પૂછ્યુ` કે, ભાઈ તમને શું પગાર મળે છે? ખાવા-પીવા માટે જ કામકાજ કરૂ છુ દયાળે જવાબ આપ્યા. શું તમારા જેવા માણસને આવું કામ પસંદ પડે છે ? સાહનલાલે પૂછ્યું. સમયને માન આપવું જ જોઈએ ને? દયાળે જવાબ આપ્ચા. તમારા મૂળ દેશ કર્યો ? સાહનલાલે પૂછ્યું. મારા મૂળ દેશ મારવાડ, અને હું મારા પિતાશ્રીને એકના એકજ પુત્ર છું. મારા પિતાની પાસે લાખાની ઢાલત છે. પશુ મારા અને પિતાના આદર્શોં ઘણા જૂદા જ છે. તેઓ મને વેપારી ધંધામાં નાંખવા માગતા હતા. મેં ના પાડી, તેથી તેમણે ગૃહત્યાગ કરવાની આજ્ઞા કરી. જેથી તેમની આજ્ઞા શિરામાન્ય રાખી તુરત જ ચાલી નીકળ્યો. દયાળે જવાખ આપ્યા. શું તમને તમારા પિતાશ્રીની જરા પણ લાગણી ન થઈ અને આટલા અધા વૈભવ ત્યાગ કરી ચાલી નીકળ્યા? સેહનલાલે પૂછ્યું. હું આદર્શ કરતાં કરોડાની દોલતને તુચ્છ ગણું છું. પ્રભુ મહાવીરે પણુ પેાતાના આદેશ આગળ રાજ્યવૈભવના શું ત્યાગ નહોતા કર્યા ? દયાળે તેમના સવાલના જવાબ આપ્યા. શું તમે પ્રભુ મહાવીરના ઉપાસક જૈન છે ? સાહનલાલે પૂછ્યું. જી હા દયાળે કહ્યું. દયાળ, હું જે મારા મનમાં ધારતા હતા તેજ આખરે સાચુ' પડયું. આપ જેવાને આવી હલકી નાકરી કરી જીવન નષ્ટ કરવું તે મને વ્યાજબી લાગતુ નથી. તમે મારા ઘેર આવશે। ? સેાહનલાલ મેલ્યા. મારા શેઠે ( પુરાહીત ) ની રજા વગર મારાથી આવી શકાય નહી. દયાળે કહ્યું. ઠીક, તે હું સમજી લઈશ. ઉઠતાં ઉઠતાં સેાહનલાલ મેલ્યા. અને ઘર તરફ તે ચાલ્યા. ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણુમેલ જવાહિર યાને આત્મલિકાન સાહનલાલ એક પ્રતિષ્ઠિત અને રાજ્યના માનીતા ગૃહસ્થ હતા. રાજ્યના સુખ દુ:ખમાં તેમને સારા હિસ્સા હતા. રાણાશ્રીને પણ સેાહનલાલ માટે ઘણું સારૂ માન હતું. સેાહનલાલ પાતાના ઘેર ગયા પછી દયાળ પણું પોતાના કામમાં રોકાયા. ત્યાં તેા પુરાહીત રાજમહેલમાંથી પાતાના સ્થાન પર આવ્યા. તે તે વખતે તે ઘણા જ ઉંડા અને ગંભીર વિચારમાં ગરકાવ થએલા હતા. તેમનું મન ઠેકાણું ન હતું. તેઓ આવી અને બેઠા. ૧૩ દયાળ, આ દયાળ, પુરાહીતે બૂમ પાડી. જી, ફરમાવેા. આપને શું કામ છે ? દયાળે પૂછ્યું. મેં ગઇ કાલના પૂજારીને દેવલી મેાકા છે. તે હજી સુધી આવ્યે નથી. માટે તમે ઘેાડા તૈયાર કરી તેની ખબર લઇ આવેા. રસ્તે જ્ઞેા જ વિકટ છે. માટે સભાળીને જજો, અને સાથે ઢીઆર પણુ લેતા જજો. લ્યે, આ મારી કટારી પણ સાથે રાખા. એમ કહી કટાર આપી. દયાળ મસ્તક નમાવી ને હુકમના અમલ કરવા ઘેાડા પર સ્વાર થઈ દેવાલી જવા સડસડાટ ચાલી નીકળ્યે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ કુદરતની અજબ ઘટના, જગતની ઘટનાઓને અપૂર્વ ખ્યાલ આપતા, દુશ્મનાના સામે વિશ્વાળ સમા ભાસતા, દુ` સંધ્યા સમયે, સૂર્ય ના કિરણા અસ્ત થતી વેળાએ અરવઢ્ઢીના દુર્ગા ના રમ્ય રસ્તા ઉપર એક યુવાન ઘેાડેસ્વાર થઇ, મસ્ત પણે ચાલ્યા જતા હતા. વનપ્રદેશેાની અવનવી અટવીએ અને કુદરતની ઘટનાએ જોતા જોતા તે યુવાન ચાણ્યેા જાય છે. પણ ત્યાં તેને કેાઈની કારમી ચીસ સાંભળી, એટલામાં હતા સનસનાટ કરતુ એક તીર યુવાનના કાન આગળથી પસાર થઈ ગયું. તેથી તે ચમકયે, અને તે તીર જે બાજુથી આવ્યું હતું, તે તરફ પેાતાના ઘેાડા લઈ ગયા, અને ત્યાં તેણે એક યુવાન બાળા પર અત્યાચાર માટે લડતા કેટલાંક ભીલાને શૈયા. તેથી દયાળે પેાતાના ઘેાડા તે તરફ્ દોડાબ્વે, અને થાડી જ વારમાં તે ભીલેાના ટાળા પાસે આવી ઉભા રહ્યો અને તરતજ કટાર ખેંચી તે પેાતાના પ્રાણની દરકાર રાખ્યા વગર ભીલની પીઠમાં ઘોંચી દીધી, પણ ભીલના શરીરના ખાંધા મજબુત હાવાથી તેને કટાર વાગ્યાની પરવા ન કરતાં ખાળાને મૂકી; સહાય કરવા આવન.ર દયાળ ઉપર તુટી પડયેા. તેથી દયાળે પણ તેને પેાતાના માહુબળથી જવાબ આપ્યા. અને ભીલને મહાત કર્યાં. તેથી તેા ભીલ ઘણી આજીજીની સાથે કરગરવા માંડયા. આ માળાને પગે લાગી તેની મા! માગ, અને આવું અત્યાચારનું કૃત્ય હવે કદી પણ નહીં કરે તેવી પ્રતિજ્ઞા લે. દયાળે મક્કમતાથી જણાવ્યુ`. ભીલાએ માળાની મારી માગી અને પ્રતિજ્ઞા લીધી, કે જેથી ભોલાને ત્યાંથી જવા દીધા. આવી રીતે તે યુવાન ખાળાના બચાવ વીર દયાળે જ કર્યો. માળા, તમે આ જગ્યા પર ભીલના ૫ જામાં શી રીતે સપડાયાં ? દયાળે કહ્યું. હું ઉદયસાગર પર ફરતાં ફરતાં આ સ્થળ ઉપર આવી પહોંચી, હું ઘણી વખત્ત એકલીજ આ પહાડાની ખીણમાં ફરવા આવું છું' તેમ આજે પણ આવી હતી. પણુ મને એકલી જોઈ, વળી બીજી કાઇ નહીં હૈાવાથી, આ ભીલેાએ મારા પર કુદ્રષ્ટિ કરી, મને સતાવવા લાગ્યા. તેથો મારી પાસે જે તીરેશના જથ્થા હતા તે વડે મેં મારૂં રક્ષણ કરવા માંડયું. જ્યારે મારૂં તીર ખાલી ગયું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિહાન અને તેઓ મારા ઉપર જુલમ ગુજારવા લાગ્યા, કે આપ તુરત આવી પહોંચ્યા. અને મને બચાવી, જે આપ ન આવ્યા હતા તે આજે કઈ દશા હેત તે તે પ્રભુ જાણે. મોતની સાથે જંગ ખેલનાર ઘણું જ વીરલા હોય છે. અને આપે અબળાની રક્ષા કરી જે બહાદુરી બતાવી તેને માટે આપશ્રીને ધન્યવાદ ઘટે છે.? યુવાન બાળા બેલી. ઓહ આ શું? દયાળના શરીરમાંથી લોહી નીકળતાં બાળા બોલી ઉઠી અને તરત પિતાની સાઠ વતી સાફ કરવા લાગી. આથી દયાળના છગરમાં તેના સ્પર્શ માત્રથી સનસનાટી થઈ અને તે તેના અમી ભર્યા નેત્રોમાં અંજાયે, તેનું સુંદર મૂખાવી જેઈ પિતાના આત્માને શાંતિ અનુભવવા લાગે. બંને વ્યક્તિઓને આ પહેલ વહેલે જ પ્રસંગ હતું. તેમાં યુવાન બાળા અને યુવાન વીર પછી શું બાકી રહે? બંને વ્યક્તિઓ નિર્દોષ વાત કરતાં કરતાં, એક બીજાના સામ સામુ જોઈ પિતાના આત્માને આનંદ આપતાં આપતાં ચાલ્યાં જાય છે. બાળા આપનું નામ શુ? દયાળે પૂછ્યું. આપનું શું નામ છે તે પહેલાં જણાવે બાળાએ કહ્યું, મારું નામ દયાળદાસ યુવાન બેલ્યો. શું તમારું નામ જાણે દયાના દેવ જેવા લાગે છે? પણ મારું નામ એટલું બધું સુંદર નથી. બાળા બોલી. તે કાંઈ હરક્ત નહીં પણ નામ તે જણાવશોને? યુવાને કહ્યું. હા, તે સાંભળે. મારૂ નામ પાટમદે. આળાએ કહ્યું. કેટલું ગૌરવવતું નામ? યુવાને જણાવ્યું. તેથી બાળાના ગાલ ઉપર શરમના શેરડા પડયા હોય તેમ લાગ્યું. આ પ્રમાણે વાત કરતાં હતાં. ત્યાં કોઈ ચીજ પર ધ્યાન પડતાં આ શું પડયું છે ? દયાળ એકદમ બોલી ઉઠયો. તમારી કટારીમાંથી નીકળી જતાં મેં જોયું હતું. તે તે નહીં હોય ? અને તે તેજ લાગે છે. પાટમ ગાલી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ વીર કેશરી યાળશાહ ૧૪૧ યાળે તરત જ તે ચીઠ્ઠી હાથમાં લઈ વાંચવા માંડી, વાંચતાં વાંચતા તેના મૂખ ઉપર ક્રોધની રેખાઓ છવાઈ ગઈ અને ગંભીર વિચારમાં પડી ગયેા. કેટલું ભયંકર કાવત્રું ? શું પૂરાહિત આટલા બધા ભયંકર માજીસ ? શું પેાતાના અન્નદાતા ઉપરજ આ કાવત્રું ? શું આપણા પાલણુહાર ઉપર જ આ વજ્રપાત ? મારા પ્રાણના ભાગે પણ તે લેાકેાની મુરાદ બર નહી' આવવા દઉં. એકદમ દયાળથી એલાઈ જવાયું. કેમ, શા વિચારમાં પડયા ? ચીટ્ઠીમાં શું હશે તે જાણુવાની જીજ્ઞાસા થતાં પાટમઢે મેલી. કંઈ નહીં, ખાસ કારણ નથી, ચાલેા. હવે હું તમને તમારા ઘર સુધી પહોંચતા કરૂં દયાળે નમ્રતાથી કહ્યું. જેવી આપની ઈચ્છા ? દયાળ, હાલમાં આપ શું કરી છે ? પાટમદેએ પૂછ્યું, અત્યારે હું રાજ્ય પૂરાહીતના ઘેર નાકરી કરૂ છું, પણ ચાડા વખતમાં મારી નાકરી ત્યાંથી બદલાશે, દયાળે જવામ આપ્યા. કાને ત્યાં ? માળાએ પૂછ્યું. શેઠ સાહનલાલ ને ત્યાં દયાળે કહ્યું. હેં ! સેાહનલાલ તે મારા પિતા થાય છે. માળાએ એળખાણ આપતાં કહ્યું આ પ્રમાણે વાત કરતાં કરતાં ચાલ્યા આવે છે ત્યાં સેહનલાલ શેઠનું મકાન દેખાયુ. મારા પિતાશ્રીને મળ્યા સિવાય નહી જવાય, પોટમદ્રેએ જણુાવ્યું. ના, માળા, પૂરાહીત મારી વાટ–રાહ જોતાં હશે. ફરી કાઈ વા૨ મળીશું અત્યારે હું જઈશ, ચાળે વિનય પૂર્વક રજા માગી. ઠીક ત્યારે પધારો, હવે આપણે હંમેશાં મળી શકીશું, પાટમએ કહ્યું. બંને જણા છૂટયા પડયાં. યાળ જતાં જતાં એણ્યે કે કેવી સુંદર માળા શું તેનું રૂપ ? કુદરતની કેવી અજબ ઘટના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ ભાગ્ય દેવીની કૃપા દયાળની રાહ જોઈને જ પૂરોહીત બેઠા હતા. ત્યાં દયાળને સામેથી આવતા જેઈ, કેમ ! પૂજારીના શા સમાચાર છે? પૂરોહીતે પૂછયું. પૂજારી દેવાલીમાં મઝા કરે છે, બે દિવસ બ્રહ્મભોજન હોવાથી રોકાઈ ગયે છે દયાળે કહ્યું. બ્રાહ્મણને લાડવા મળે એટલે સમયનું ભાન પણ ન રહે પૂરોહીત બબડે. દયાળ, તને સહનલાલ શેઠને ત્યાંથી માણસ તેડવા આવ્યા છે, તારો શું વિચાર છે ? પૂરોહિતે પૂછ્યું. જેવી આપશ્રીની મરજી. દયાળે વિનયથી જવાબ આપે. પ્રોહીત દયાળને રાજીખુશીથી સોહનલાલ શેઠને ઘેર જવાની રજા આપી, તેથી દયાળ સેહનલાલ શેઠને ઘેર આવ્યું. શેઠ તથા પાટમદે દયાળની આવવાની રાહ જોઈને જ બેઠા હતા. દયાળ આવ્યો એટલે સોહનલાલે ઘણાજ આદરમાન સાથે બેસાડો. પિતાજી. આ બહાદુર વિરે મારી રક્ષા કરી હતી અને મને પાપીઓનાં પંઝામાંથી બચાવી હતી પાટીદે બોલી. સોહનલાલ શેઠના આનંદનો પાર ન રહ્યો, દયાળશાહ તરફ ભાગ્યદેવીનું વલણ બદલાયું. દયાળના સ્વભાવથી અને કર્તવ્યથી શેઠ ઘણુ ખુશી થયા, અને પાટમદે પણ દીનપ્રતિદિન તેના સહવાસમાં આવવા લાગી, બંનેના વર્તનથી પાટમના માતા-પિતા ના આનંદને ઉભરો માતો ન હતો, અને ખુબ હરખાવા લાગ્યા. તે બંનેને સહવાસ વધવા દીધે. આ પ્રમાણે દયાળશાહ, સોહનલાલ ઠિના કુટુંબી જેવો થઈ ગયા. વાહ ! વિધાતા તારી કૃતિ પણ અજબ છે ? જ્યારે મહારાણા રાજસિંહ “ જગનિવાસ ” (મહેલ) માં આંટા મારતા હતા અને શાહ ઔરંગઝેબને પરાજય કેમ કરે તેને વિચાર કરતાં હતા ત્યારે એક પ્રતિહારે આવી કીધું કે કેઈ યુવાન આપશ્રીને મળવા માગે છે, આવવા દે? રાણાશ્રીએ હુકમ આપે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ વીર કેશરી દયાળશાહ દયાળ અંદર આવી રાણાને નમસ્કાર કરી આસન પર બેઠે. યુવક કેમ આવ્યો છું? અહિં આવવાનું શું પ્રયોજન છે? કઈ જાતના દુઃખથી આવ્યું છે કે મહેચ્છના ત્રાસથી તારો બચાવ કરવા આવ્યો છે ? શા દુઃખે આવ્યા છે ! રાણાશ્રીએ પૂછયું. નામદાર ! આપશ્રીના રાજ્યમાં મને કોઈ જાતનું દુઃખ નથી. તેમ કેઈ ને ત્રાસ નથી. પણ હું ફક્ત આપશ્રીને એક વિનંતિ કરવા આવ્યો છું. દયાળ બોલ્ય. યુવાન ! તારે જે કહેવું હોય તે ઘણી ખુશીથી કહે રાણાશ્રીએ કહ્યું. નામદાર ! આપ આવતી કાલથી સવારે દુધ પીવાનું બંધ રાખશે તો મેવાડ પર મટે ઉપકાર થશે, કારણ કે જેમ ભામાશાહ રાણા પ્રતાપની સેવા બજાવી કૃતાર્થ થયે, તેમ હું પણ મારવાડથી આપ નામદારશ્રીની સેવા કરવાના ઈરાદાથી જ મેવાડમાં આવ્યો છું. અને આપશ્રીની સેવા કરવાનો સુગ મને વહેલે મળી ગયો તે જ મારૂં પ્રારબ્ધ સમજું છું દયાળે નમ્રપણે વિનંતી કરી. યુવક! તું સાચું બોલે છે તેની શી ખાત્રી! કારણકે મારો કેઈ દુશમન નથી તેમજ કઈ દુશ્મનની અહીં આવવાની તાકાત નથી માટે જે બોલે તે સંભાળીને બોલજે, નહીં તે જાણજે કે રાણા રાજસિંહના સામે કપટ નહીં ચાલે અરે ! તે હાલમાં અહીં કયાં કહે છે ! રાણાશ્રી ગુસ્સામાં બેલ્યા, નામદારશ્રી ! બીક એ શબ્દ તે મારા અંતરમાં નથી, મોતની પરવા સાચા જૈન ને હોય જ નહિ, કારણ કે જેનો કર્મવાદી છે. વળી આપશ્રીના દુશ્મન શત્રુ નહીં પણ આપનાજ રાજ્ય મહેલના મિત્ર છે, તે સમય આવે જણાશે. એટલું ધ્યાન રાખજો કે સવારે દાસી પરાજીત દુધ આપવા આવે તે દુધમાં ઝેર નાખેલું હશે ! માટે તે દુધ પીશો નહીં. જે આ વાત ખોટી પડે તે આપશ્રી ને મારૂં શીર ઉતારી આપીશ. નામદાર ! મારે મુકામ સોહનલાલ શેઠને ત્યાંજ છે. શૂરવીરને શોભે તેમ નિડર અને મક્કમતાથી દયાળે જવાબ આપ્યો. યુવકતારું નામ શું ? રાણાશ્રીએ રજા આપતાં પૂછ્યું. નામદાર ! મારું નામ દયાળ છે? દયાળે ચાલતાં ચાલતાં જણાવ્યું. મહારાણું રાજસિંહ સવાર ક્યારે પડે અને સત્ય વસ્તુ પોતાના જાણવામાં કયારે આવે તેના વિચારના ઝેલે ચઢયાં, સવાર થયું, સ્નાનપૂજા કરી એટલે દાસી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન પરાજીત દુધને કટરે લઈ આવી. રાણાશ્રીએ દુધ હાથમાં લીધું અને દાસી સામું જોવા માંડયું. રાણાશ્રીને દયાળના શબ્દો યાદ આવ્યાં તેથી દાસીને તે દુધ પીવા હુકમ કર્યો એટલે વાસી ધ્રુજવા લાગી કે જરૂર બધું કાવત્રુ પકડાઈ ગયું છે એમ જાણે બધી સાચી વાત કહેવા લાગી. • રાજ્ય પૂરોહીત અને કુમાર ભીમસિંહની માતાનું આ કાવત્રુ છે હું તો પિસાના લેભે આ કામ કરતી હતી, આપે જયસિંહને ગાદી આપવા વિચાર કર્યો તેથી આપશ્રી ને મારી નાંખી ભીમસિંહને ગાદી આપવી એમ વિચાર કરી આપશ્રીને દુધ દ્વારાજ ઝેર આપી મરણને શરણ કરવા મને એકલી હતી. દાસી પરાજીતે બીતાં બીતાં બધી વાત કહી દીધી. આથી રાણું ઘણા ગુસ્સે થયા અને સેનાપતિને બોલાવી પૂહિત તથા રાણીને પકડી મંગાવ્યા, વળી ઘરમાં જતી કરતાં પેલી ચીઠ્ઠી સાથમાં આવી જેથી બધી વાત સમજવામાં આવી ગઈ તેથી તે તેમના ગુસ્સાને પાર ન રહ્યો. મહારાણીને જન્મ કેદની સજા કરી અને પૂરેહતને દેશવટે આપી મેવાડમાંથી કૂતરાની માફક હાંકી કાઢ. “ રાજ્યના લોભમાં માણસ પોતે પિતાનું કર્તવ્ય પણ ભૂલી જઈ પિશાચીક ભાવના પિષવા માટે અનેક જાતના પાપના ભાગીદાર બની આખરે બેહાલ સ્થિતિ ભગવે છે. ” દયાળના શબ્દ સાચા પડયા, “ દુશ્મન શત્રુ નહીં પણ મિત્ર છે ” રાણાશ્રી બાલ્યા. બીજે દિવસે સવારના સેહનલાલ શેઠ તથા દયાળને બોલાવવા રાજ્યના માણસો આવ્યા તેથી તેઓ રાજમહેલમાં આવી રાણુશ્રીને નમસ્કાર કરી આસન પર બેઠા કે તરતજ મહારાણાશ્રીએ દયાળના કરેલા ઉપકારની વાત કરી અને કહ્યું કે “ આજનું જીવીદાન મળ્યું હોય તે તે દયાળને પ્રતાપ છે. અન્નદાતા ? આપતો હિન્દુના રક્ષક છે ? તેચ્છને શત્રુ છો ? અને મેવાડના શીરતાજ છે ? આપની સેવા બજાવવી તે તે મારી ફરજ સમજું છું દયાળે ટુંકામાં જ પતાવ્યું. ઠીક સોહનલાલ ! દયાળ મંત્રીપદને લાયક છે. તેની સેવાને બદલે હું કદિ વાળી શકું તેમ નથી, છતાં મેવાડના મંત્રી તરીકે આજ સાંજેજ દરબાર ભરી નીમણુંક નકકી કરીશ, માટે આપ બંને જણે વહેલાં આવશે. વળી શાહ ઔરંગઝેબ જેવાની સાથે જ્યારે યુદ્ધમાં ઉતરવું પડશે ત્યારે દયાળ જેવા મહામંત્રીની બુદ્ધિ અને ચપળતા ઘણો જ ઉપયોગી થઈ પડશે. દયાળ દરેક બાબતમાં યોગ્ય જ છે, વીરના પૂજારી તથા સ્વદેશ ભકિતવાળો છે, માટે તે દરેક રીતે મંત્રી પદને લાયજ છે. રાણાશ્રીએ કહ્યું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ વીર કેશરી દયાળશાહ = = છો ભાગ્યદશા બદલાય, બધું બદલાઈ જતું, થાય રંકને રાય જ્યારે ભાવી બદલાતું, છાપ વણકની જાત, ખરેખર ખુબજ પાડી, બુદ્ધિ બળની સાથ, કરી સૌ વાત ઉઘાડી, દુધ મહીં તો ઝેર છે, ચેતાવે એ રાણાને, દયાળ કહે કરજે ખાત્રી, કહે તે સત્ય એ રાણાને ૨૨૧ સૂર્ય જમીનને નમસ્કાર કરતે ડુબવા લાગ્ય, ચંદ્રમાના દર્શન થવા લાગ્યા, અને સંધ્યા ઉગી તે સમયે દરબાર ભરાયે, આખા શહેરમાં આનંદનો ઓચ્છવ ચાલી રહ્યો, રાણાશ્રીએ દયાળને ખાસ પાલખી મોકલી બોલાવ્યા, દયાળશાહના આવ્યા પછી રાણાશ્રી પણ પોતાના આસન પર બીરાજમાન થયા, અને દયાળશાહે કરેલા ઉપકારની વાત વિગતવાર કરી આજે મેવાડ “દયાળશાહ નું આણી છે. તેથી તેમની ચતીિત સેવાના બદલામાં દયાળશાહને મંત્રીપદે નીમું છું આશા છે કે બધા મારી વાતને વધાવી લેશે. રાણાશ્રોએ જણાવ્યું. આથી બધા સરદાર અને સમાજને એ એક અવાજે મહારાણાના વચતેને શીરેમાન્ય ગણી વધાવી લીધા. જ્યારે મહારાણાએ દયાળશાહને મંત્રીપદને પિષક અને શમશેર આપી તેઓને મંત્રીપદના હોદ્દા ઉપર કાયમ કર્યા ત્યારે મેં તો મારી ફરજ માત્ર બજાવી છે નમન્ કરી તેને સ્વીકાર કરતાં દયાળ બોલ્યો. . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ દંપતિ મીલન વિધીની શું અજબ કૃતી જે એક વખતને રખડતે હતા તે આજે મેવાડને મહામંત્રી બન્ય, ખરેખર ! દયાળનું ભાગ્ય ફરી ગયું. રાયને રંક અને રંકને રાય બન્ય, વિધી શું ન કરી શકે? દયાળશાહ રાજમહેલમાંથી ઘેર આવ્યા કે તરત જ પાટમએ પુષ્પહાર પહેરાવી અભિનંદન આપ્યા ત્યારે આખા ઉદયપુરમાં ચાર-ચૌટે દયાળશાહની જ વાહ વાહ બોલાવવા માંડી અને રાણી તથા પૂરોહીતને લોકે ફિટકાર દેવા લાગ્યા. આજે સોહનલાલ શેઠને આનંદ પણ માતે નાતે, આજે તે સહન લાલ શેઠને ત્યાં હજારો માણસે, શ્રીમંતે, અને સરદારની આવજાવ થઈ રહી હતી. બીજા દિવસથી દયાળે પિતાના મંત્રીપદને ઓદ્ધો સંભાળી લીધો. ડાજ વખતમાં દરેક ખાતામાં માહિતગાર થઈ ગયા અને રાજ્યની તમામ બાબતમાં પતે હોશિયાર થઈ ગયા. સોહનલાલ શેઠ પાટમદેવના માટે વિચાર કરતા હતા કે બાદશાહ સાથે જ તેનું લગ્ન કરી નાંખવું તેથી એક દિવસે દયાળને કહ્યું કે પાટમ ઉંમર લાયક થઈ છે જેથી તેનું લગ્ન તમારી સાથે કરવું એમ મેં ક્યારને વિચાર કરી રાખે છે. તેથી દયાળ અને પાટમના ઘણી ધામધુમથી લગ્ન કરવામાં આવ્યાં. તે વખતે મહારાણા રાજસિંહ પણ પધાર્યા હતા. આ લગ્ન મહોત્સવ ઘણીજ ધામધુમથી ઉજવવામાં આવ્યો હતો. અને અગ્નિદેવની સાક્ષીએ દયાળ તથા પાટમ લગ્નગ્રંથીથી જોડાયા. અને સર્વત્ર આનંદ આનંદ છવાઈ રહ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ વીર દાળશાહને વીરતા. એક વખતના સમયમાં ખાદશાહ ઔર ંગઝેમના જુલ્મથી સારી હિંદ પણ ક.ટાળી અચેા હતેા. કારણ કે ખાદશાહે કોઈ પણ હિસાબે હિંદુઓની જડને નાબુદ કરી, સારાય દેશને ઈસ્લામ બનાવવા વિચાર કર્યાં હતા. પણ પેઢા મેવાડના રાણા બધા રાજપુતાને ઉશ્કેરી મારો સામે કરવા માગે છે. માંહે। માંહીમાં જ કપાઈ મરવાવાળા રાજપુતેા કેાઈ વખત એકત્ર થયા સાંભળ્યા છે? પણ તે આ સંગઠનનું હથીઆર અનાવનાર તેના મંત્રી પેàા ાણીએ દયાળશાહ જ લાગે છે. કદાચ જો રાજપુત અને વાણીઆ બુદ્ધિ એકત્ર થાય તા શહેનશાહને પશુ રહેવું ભારે થઇ પડે. આમ ઔરંગઝેઞ વિચારની વમળમાળામાં પડયે, તેવામાં પેાલીસા એક ચારણને લઈ આવે છે. ચારશુને આવતા જોઈ જાણુતા નથી ? કે પદ્મણીના ગયા પછી સૂર્યવંશીએમાંથી શૂરાતન ચાલી ગયું છે ? ઔરંગઝેબે ગુસ્સામાં જ કહ્યું. નામદાર ! ના, એવી તા અનેક પદ્મણીએ છે. ચારણે જવાબ આપ્યા. તા એક તા તાવ ! શાહે આશ્ચર્ય પામી ખેલ્યા. અરવલ્લીના પહાડમાં શૈલમાળાના પાદ પ્રદેશમાં રૂપનગરના વિક્રમસિંહ સાલકોની કન્યા પ્રભાવતીને આપે જોઈ નથી, તેને જોશેા તે આપને લાગશે કે ભારતની રૂપરાણી તે માત્ર આ એકજ છે. ચારણે જાળ્યું. એજ રૂપરાણીને હું મારી બેગમ મનાવું. શાહ મેલ્યા. નામદાર! તેને લેતાં પહેલાં તેા ઘણા જન્મ લેવા પડશે. અને ઘણા જ તાપ સહન કરવા પડશે? ચારણે કડકાઈમાં જવાબ આપ્યા. આ જમાનામાં મારી બેગમ મનાવોશ, શાહુ આન ંદમાં આવી લ્યેા. નામદાર ! કાઈ પણ હિસાબે તમારી આશા ળીભૂત થાય તેમ નથી, તે તે મરવાનું પસંદ કરે છે. પણ તમારી બેગમ તા તે નહીં જ થાય! સાચી જ ક્ષત્રિયાણી હજારી મ્લેચ્છ-શિયાળવાથી ડરે તેમ નથી. તે તેા જગદંબાને જ અવતાર ન હાય! સમજ્યા. ચારણે નિડરતાથી જવાબ આપ્યા. શાહ પ્રભાવતીના ગુણુની પ્રસંશા ચારણ પાસેથી સાંભળી ત્યારથી જ તેને નિશ્ચય કર્યો કે કાઇ પણ હિસાબે પ્રભાવતીને બેગમ અનાવવી. તેથી રૂપનગર ઉપર ચઢાઈ કરવાના ઇરાદાથી બે હજાર ઘેાડેસ્ત્રારને અગાઉથી માકલી આપ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ મેવાડના અણુમેલ જવાહિર યાને આત્મબલિદાન પ્રભાવતીએ રાણું રાજસિંહની સહાયતા માગી હતી. તેથી મંત્રી દયાળે પિતાની ચાણક્ય બુદ્ધિ વડે મહારાણાને કર્તવ્ય પરાયણ થવા સમજાવી. તેને સહાય આપી, અને શાહના લશ્કરથી વિજયપ્રાપ્તિ કરી, પ્રભાવતી સાથે રાષ્ટ્રનાં લગ્ન કર્યા. આવા અનેક વિપત્તિના સંજોગોમાં દયાળશાહે ઘણું જ બુદ્ધિપૂર્વક કર્તવ્ય બજાવી રાજ્યને મજબુત પાયા પર લાવી મૂકયું હતું. એક વખતના સમયમાં વાણીઆઓની ઘણી જ કદર હતી. અને ખરૂ જણાવે તે રાજ્ય પણ વણીકનું જ હતું, કારણ કે જેનેએ ઘણા ખરા રાજ્યને પ્રાણુની પરવા કર્યા વગર સુંદર સેવાઓ આપી છે અને પિતાનું નામ રોશન કર્યું છે. તેવી રીતે ઉદયપુરના રાજ્યમાં પણ જેનેનું જ રાજ્ય હતું તે વસ્તુ પણ બેટી નથી. કારણ કે દયાળ મંત્રી ઘણું જ સહાસીક, શૂરવીર અને ચાલાક ચાણક્ય બુદ્ધિવાળે હોવાથી રાજ્યની આબાદી ઘણી જ મજબૂત બનાવી હતી. આ બધી પરિસ્થિતિને ખ્યાલ કરતાં દયાળનાં વખતમાં ઉઠયપુર એક મહાન આદર્શ રાજય ગણાતું હતું. તે વખતે બાદશાહ ઔરંગઝેબ પણ દયાળશાહના નામથી ચમકતો હતો. અને એ વાણીઆને કોઈ પણ હિસાબે ખતમ કરવાની પેરવીમાં હતું. પણ જેને “રામ રાખે તેને કેણ ચાખે.” દયાળના વખતમાં એક એ બનાવ બન્યો હતો કે, બાદશાહ ઔરંગઝેબે હિંદુઓ પર જઇઆ વેર નાંખ્યો હતે. તથા દરેકને બળાત્કાળે મુસલમાન બનાવતા હતા. આ વખતે હિંદુઓની પરિસ્થિતિ ઘણી જ ભયંકર અને દયાજનક હતી. કારણ કે હિંદુઓની પાસે કંઈ પણ બહાદુર રાજા કે નેતા નહતા. ફક્ત એક જ રાજા હતા, તે રાણા રાજસિંહ જ. આ વખતે દયાળની સલાહ લઈ રાણા રાજસિંહે શાહ ઔરંગઝેબ ઉપર એક પત્ર લખ્યું કે હિંદુઓ પર નાખેલે જ આ વેરે માફ કરે. અગર જે માફ ન કરવો હોય, તે સામને કરવા માટે તૈયાર થાવ. આથી હિંદુઓ ઉપર નાખેલે જજીઆ વેરે મંત્રી દયાળની સલાહથી બંધ થઈ ગયે. અરે ! દયાળ શાહે જ બંધ કરાવ્યું હતું. જે જે અહિંસક અને ઝીણામાં ઝીણું દયા પાળવા મશગુલ કહેવાય છે, તે જ જૈન દેશને ખાતર, ધર્મને ખાતર, પિતાના માલીકની ખાતર, ઢાલ તથા તલવાર લઈ યુદ્ધ કરવામાં પાછી પાની કરતો નથી. તેવા જેન આ વખતમાં પણ એક દયાળશાહ જ હતો. દયાળશાહના શરીરનો બાંધે એ મજબૂત હતો કે, જાણે ગેંડાની ઢાલ તેના શરીરના બધા ભાગ લેખંડી હતા. જ્યારે પિતે લડાઈના મચદાનમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ વીર કેશરી યાદ્દશાહ ૧૪૯ ઉતરતા હતા ત્યારે તે જૈન · વીર કેશરીસિંહુ ’ જેવા ભાસતા હતા. આ વીર પુરૂષોએ અમર નામના મેળવી જૈનોનું ગૌરવ વધાર્યું છે. આવા આવા અનેક પ્રસંગા આવતાં હતાં છતાં પણ મેવાડની આખાદી ઘણીજ સારી અને સુખી હતી પરંતુ તે વાત ભાવીને ગમતી નહીં હૈાવાથી સંવત ૧૭૧૭ ની સાલમાં મહા ભયંકર દુષ્કાળ પડયા તે વખતે મેવાડની શું સ્થિતી થઈ તે તરફ વાંચકાનું ધ્યાન ખેંચું છું. છપ્પા કાળ ગાઝારા આવોચે, જ્યાં પાણી તા મળતુ નથી, અનાજના દાણા જૂએ, ગરીબને જ મળતા નથી, પેટ ભરવા માટે મામા, નિજ સંતાનને વેચતા, દ્વાર પણ ભૂખ્યા મરે, કે સામું તા નહી પતિ તજી દે પરણેતરને, પત્નિ પતિ તજી કાળના વિકાળ મૂખમાં, કંઈક ડ્રામાઇ દેખતા, જાય છે, જાય છે. છપ્પા તાંબા પિત્તળના ડામને, વળી ચાંદી સેાના વેચાય છે, ગરીખ મિચારા ભીલડા, ભૂખે ટળવળ થાય છે, કઈ આપે ! ફાઈ આપા ! ટ્વીન સૂખે બૂમા પાડતા, મૂજ દીકરાને ચા વેચાતા, અનાજ મૂલ્યે માગતા, આવી સ્થિતી થઈ મેવાડની, કહેતાં કલેજું થથરે, કહે ‘ ભાગી' મેવાડનું ભાષી, આજ જુદું અવલ છે. ૨૨૩ ૨૨૩ આવી સ્થિતીમાં આજે મેવાડનું ભાવી અઘારી સ્થિતી-ભયંકર દશામાં ઘેરાએલું છે. જ્યારે દૃયાળ મંત્રી પાતે ઘેાડેસ્વાર થઇ પેાતાના મકાન તરફે જતાં હતા ત્યારે જનાચાય માનસૂરિ મહારાજ ગાચરી માટે જતા હતા. તે વખતે એક માણસ પેાતાના દીકરાને વેચવા આવેલા અને મહારાજને કહે કે “ તમેા આ મારા દિકરાને રાખી લે અને મને પેટ પુરતુ ખાવા આપે। ” તેથી આચાય તે માજીસને ઉપાશ્રયે લઈ આવતા હતા ત્યારે ચાળ મંત્રી રસ્તામાં જ મળ્યા. દાળે આચાર્ય મહારાજને જોઈ અશ્વ ઉપરથી નિચે ઉતરી નમસ્કાર કરી સુખશાતા પૂછ્યા. આચાર્ય મહારાજે મંત્રીને ઉગાશ્રયે આવવા વિનતિ કરી તેથી દયાળ તરત ઉપાશ્રયે ગયેા, ત્યાં મહારાજશ્રીએ સશને એલાવી મેવાડની 'ગાલ સ્થિતિના ખ્યાલ આપ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ મેવાડના અણુમેલ જવાહિર યાને આત્મબલિદાન જ્યારે આપણી લક્ષમીને આપણે આવા વખતમાં ઉપગ નહિં કરીએ તો ક્યારે કરીશું ?” તેથી સંઘના આગેવાનોના હદયમાં સારી–ઉંડી અસર થઈ અને પૂજ્ય ગુરૂદેવના વચનામૃતના સચોટ સધથી સોએ પોત પોતાની લકમીને છૂટા હાથથી ઉપયોગ કરવા નિશ્ચય કર્યો જેથી સારામાં સારું ઉઘરાણું થયું. તેથી હજારે કંગાલોના પ્રાણુને બચાવ કરવા નિશ્ચય કર્યો. રાજ્ય તરફથી પણ દયાળ મંત્રીએ અનાજના કેકાર તથા ઘાસ વિગેરે આપવા શરૂ કર્યા. વળી પ્રજાને દુકાળમાંથી બચાવવા “ જયસમુદ્ર ' નામનું તળાવ બંધાવવાનું નક્કી કર્યું. આવી અનેક પ્રવૃત્તિઓ મંત્રી દયાળશાહે પ્રજાના પ્રાણ બચાવવા રાજ્ય તરફથી ચાલુ કરી. મહારાણાશ્રી રાજસિંહે પણ રાજ્યનું લેણું તથા વિઘટી ખેડુતો પાસેથી લેવાનું માફ કર્યું, અને પ્રજાને બની શકે એટલી રાહત આપવી શરૂ કરી. ધન્ય છે ! એ રાણાને. ધન્ય છે એ મંત્રીને. આ વખતે ઉદયપુરની પ્રજા તે શું પણ સારી મેવાડની પ્રજા રાણ તથા દયાળશાહને ધન્યવાદ આપવા લાગ્યા કે મંત્રી હોય તે આવા હજો, રાણા હોય તે આવા જ હજો, રાજ્ય અને પ્રજા બંનેનું હીત સાચવી કામ કર્યું. વળી દુષ્કાળ માટે દયાળશાહના પ્રયાસથી ઘણું શહતના પગલાં લેવાયા હતા. - જ્યારે બધા સંધ વિદાય થયો ત્યારે દયીળશાહ એક જ બેસી રહ્યો અને બધાના ગયા પછી મહારાજશ્રીને પૂછયું કે “મહારાજ? મારે પણ મારી લક્ષમી આ ગરીબો માટે વાપરવી છે તે તેને કાંઈ રસ્તો બતાવી આભારે કરશો” તારે કેટલા રૂપિઆ ખરચવા છે માનસૂરિ આચાએ પૂછ્યું. મારે ફકત પ૦ થી ૬૦ લાખ રૂપીઆ જ વાપરવા છે દયાળે કહ્યું. વાંચક વર્ગ ! આ વસ્તુ શું બતાવે છે ! કયાં દયાળશાહની રાજ્યભકિત, કયાં તેની સાહસિકતા, કયાં તેની શૂરવીરતા અને તે બધાને શરમાવી નાંખે તેવી તેની ઉદારતા. ધન્ય છે ? તેની જનેતાને. મહારાજે દયાળની લાગણી જોઈ એક જૈન મંદિર સારામાં સારી કારીગરીવાળું બંધાવવાની ભાવના જણાવી, જેથી દયાળશાહ તે ભગવાનને જેમ બને તેમ જલ્દી પુરૂં કરવાનું વચન આપી ઘેર ચાલ્યા ગયા. દયાળે બીજે દિવસે જ સારું મુહંત ઈદેશ દેશમાંથી કારીગરો બોલાવ્યા અને કામ ધમધોકાર ચલાવવા માંડયું. કારણ કે આથી મેવાડના દુષ્કાળીઆઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ વીર કેશરી દયાળશાહ પણ રેજી મળે તેમજ ગરીની સેવા પણ થઈ શકે, આથી હજારે ગરીબ મંત્રીને આશિર્વાદ આપવા લાગ્યા. આવી રીતે દુષ્કાળમાં રાણાએ તથા મંત્રીએ પ્રજા પર અગાધ પ્રેમ બતાવી દુષ્કાળના કારમા પંઝામાંથી પોતાની પ્રાણ સમી પ્રજાને–રેયતને બચાવવા બનતું તમામ કર્યું હતું. કામ લગભગ પુરૂ થવા આવ્યું હતું, હજારે બિચારા ગરીબ માણસો તનમનથી કામ કરતા હતા, ત્યારે પ્રતિષ્ઠાની ધામધુમ કરવા નિશ્ચય કર્યો અને દયાળશાહે મહાજન, સંઘ તથા મહારાણા રાજસિંહને પ્રતિષ્ઠા વખતે પધારવા વિનંતિ કરી અને ગુરૂ મહારાજ માનસૂરિશ્વરના હસ્તે જ પ્રતિષ્ઠાનું શુભ મુહંત કઢાવી તેમના જ હસ્તે પૂર્ણાહુતી કરવામાં આવી હતી. આ વખતે મંત્રી દયાળશાહે પણે પારાવાર તૈયારીઓ કરી હતી, હજારે માણસની મેદની જમા થઈ ગઈ હતી “જ્યસમુદ્રની પાસે આ વિશાળ મંદિર અનેક કારીગરીથી શોભી રહ્યું હતું. શ્રી સંઘનું આમંત્રણ મહારાણાશ્રીએ સ્વીકારી સંઘનું સ્વાગત કર્યું હતું. વળી સંઘના નામથી દેશ પરદેશમાં કાત્રિીઓ મેકલવામાં આવી હતી. અને ધામધુમ સાથે ભવ્ય સમારંભથી એ મંદિરની પ્રતિષ્ઠા ગુરૂદેવશ્રી માનસૂરિશ્વરના શુભ હસ્તે કરવામાં આવી હતી. રાણું પણ મંદિર જોઈ ઘણુ જ ખુશ થયા હતા. દયાળે પચાસ લાખ રૂપીઆ ખરચવા ધારેલા હતા, છતાં એક કરોડ લગભગ ખરચાઈ ગયા. ધન્ય છે ! તેની ઉદારતાને. આ પ્રમાણે મંત્રી દયાળે પિતાના પિતાશ્રી સ્વર્ગવાસ થયા પછી તેને મળેલ તમામ વારસો-મિલકત શ્રી રાષભનાથ પ્રભુના જૈન મંદિરમાં વાપરી હતી અને તેનું નામ પણ “દયાળ કિલ્લો' રાખવામાં આવ્યું હતું. આજે પણ ઉદયપુર જતાં સ્ટેશન “કાંકરોલી” ગામે તે કિલો મેજૂદ છે. જ્યાં હજારો ગરીબોની લાગણી ભરેલી મજુરીથી તે કિલો મજબૂત અને એવી જ સ્થિતિમાં છે. વાંચકે ! તમે કઈ વખતે તે કિલ્લાના દર્શન કરી “દયાળશાહ” યાદ કરશો? એ અભિલાષા. અસ્તુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ ઔરંગઝેબની નિચ ભાવના, રૂપનગરમાં થએલ અપમાનથી અને પ્રભાવતી મેળવવાની અભિલાષા ધૂળમાં મળી જવાથી ઔરંગઝેબ ઘણે જ ક્રોધે ભરાયો તેથી તેણે એવો નિશ્ચય કર્યો કે કઈ પણ હિસાબે રાણા રાજસિંહને મહાત-તાબે કરો ને તેને પુરેપુરી શિક્ષા કરવી કહેવતમાં કહ્યું છે કે – “માંગતા મેહ વરસે નહિં અને સંતા કૂતરા કરડે નહિ.” તેમ તેણે હિન્દુઓ, જેગીઓ તથા બાવાઓ વિગેરે તમામ વર્ગો ઉપર જ આ વેરે નાંખે. આ હકીકતથી આ દેશ ચમકી ગયા અને લોકે બોલવા લાગ્યા કે – “ગઈ છે સાન ને શુદ્ધિ, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ.” આ વખતે મહારાણા રાજસિંહ તથા અન્ય સામંતસરદારે ઔરંગઝેબના જુલમની જ ચર્ચા ચલાવી રહ્યા હતા. અને કઈ પણ હિસાબે તેને તેના અત્યાચારને બદલે આપવો જ જોઈએ એ પ્રમાણે નિશ્ચય કર્યો. વળી ઔરંગઝેબને ગુસ્સે થવાનું બીજું કારણ એ હતું કે મહારાણા રાજસિંહએ મારવાડના બાળ રાજા અજીતસિંહને પિતાના પ્રાણના ભાગે મેવાડમાં બોલાવી આશરો આપે હતું. જેથી શાહ ઘણું જ ઉશ્કેરાયો અને મેવાડને પાયમાલ કરવાનો નિશ્ચય કર્યો તેથી પિતાનું તમામ લશ્કર લઈ મેવાડ ઉપર આક્રમણ કરવાની તૈયારી કરી હતી. આ સમાચાર મહારાણાના કાને પડતાં જ તરત જ યુદ્ધ કરવાનું ફરમાન કર્યું પણ દયાળે મહારાણાશ્રીને સમજાવ્યા કે “હજુ સમય આવ્યો નથી, આપણી પ્રજા જોઈએ તેટલી તૈયાર નથી માટે થોડા સમય ધીરજ ધરે. અને પહેલાં તેને એક પત્ર લખે, એટલે તે પત્રથી હિન્દુસ્તાનના તમામ રાજાઓ અને જાગીરદારેને આપણું પત્રની સારામાં સારી અસર થશે અને તે લેકે આપણી પક્ષમાં જરૂર આવશે જ. લડાઈના કારણભૂત આપણે બનવું નથી, ફક્ત આપણે તેને બને ત્યાં સુધી હિન્દુ પર નાખેલો જુલમી કર કાઢી નાંખવાની સૂચના કરવી. વળી તેની સાથે યુદ્ધના આમંત્રણની આગાહી કરવી, એટલે તેમાં પણ થોડા વખત પસાર થઈ જશે. અને આપણને બધી તૈયારી કરવાને વખત પણ મળશે.” દયાળ મહારાણાશ્રીને સમજાવતાં કહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ વીર કેશરી દયાળશાહ - ૧૫૩ દયાળના વિચારોને બધા સામંતો અને સરકારે મળતા થયા. એટલે મહારાણાશ્રી પણ મળતા થયા. અને પત્ર લખવાનું કામ મંત્રી દયાળશાહને જ સેંપવામાં આવ્યું. દયાળશાહની ચાણકય બુદ્ધિ અને સમયસૂચકતાથી આખુ મેવાડ તે શું પણ બાદશાહ ઔરંગઝેબ તાજ્જુબ થઈ ગયો હતે. અને તે બબડયા કરતો હતો કે મહારાણા રાજસિંહને સલાહ આપી મારી બધી બાજી ઉંધી વાળતો હોય તો તે આ વાણીઓ જ છે. દેહરો વણક સાચે જગમાં જાઓ, વહેવાર થકી તો શોભે છે. વણુંક સાચે એ કહેવાતે, જ્યાં વિવેક વિનયે ન્યાય લે છે. ૨૨૪ કર્તવ્યમાં પૂરે પરાયણ, અન્યાય સામે પૂજે છે, દીલ દયામણ સાચુ વણીકનું, ધર્મ શ્રદ્ધા જ્યાં શેભે છે. ર૨૫ શૂરવીરતામાં વણીક બહાદુર, જેના નામ ઈતિહાસે ચમકે છે, વણુક વગર રાજ્ય રાવણનું, પણ એક પળમાં ડુબે છે. ૨૨૯ મેવાડને પણ વણીક મળીયા, ભામાશાહ છવાશાહ સહી, કર્માશાહ પણ અજબ બુદ્ધિવાન, જેની જોડી પણ મળે નહીં. રર૭ રાણા રાજને વણીક મંત્રી, જેનું નામ શેભે શ્રીદયાળ, નિજ બુદ્ધિથી બાદશાહ પૂજે ધન્ય! દયાળ કહે ભેગીલાલ. ૨૨૮ રાણાશ્રીની આજ્ઞાથી મંત્રી દયાળશાહે બાદશાહ આલમગીર ઉપર પત્ર લખવા માંડશે, જેમાં આગળના બાદશાહની ઉદારતા, અને લાગણી ભરેલી સેવાઓનાં વખાણ અને હાલની વર્તમાન પરિસ્થિતિનું તમામ વૃતાંત જણાવ્યું. અને છેવટના શબ્દમાં એટલું લખ્યું કે હિંદુઓ પર નાંખેલે જજીઆવે પહેલાં રાણા રાજસિંહ પાસેથી વસુલ કરે. આ મર્મભેદથી ભરેલો પત્ર બાદશાહ ઉપર મોકલાવ્યો. આ પત્ર બાદશાહને મળતાં જ બબડવા લાગ્યો કે કોઈ પણ હિસાબે રાજસિંહને શિક્ષા આપવી જ જોઈએ, મારૂં સર્વ લશ્કર ભલે ઉતારવું પડે તેની હરકત નહી. પણ રાજસિંહને મેગલેને હાથ બતાવો જ જોઈએ. આમ ગુસ્સામાં ને ગુસ્સામાં પત્રના ટુકડા કરી પગ નિચે કચડી બેલ્યો કે જે દશા આ પત્રની થઈ તેજ મેવાડની થશે. આથી બાદશાહ શાહજાદા અકબરને બંગાળમાં, અમને કાબુલમાં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન અને મોઅઝિમને ખબર આપી કે શિવાજી સાથે યુદ્ધ પડતું મૂકી સઘળા સિન્ય સાથે દિલ્હી આવી જવું. ઔરંગઝેબ પોતે મેવાડને ભસ્મીભૂત કરવા અગર્ણિત સૈન્યની તૈયારી કરવા લાગે. અકબર, આજીમ વિગેરે બધા પિતાના લશ્કરને લઈ દિલ્હી આવી પહોચ્યા. એટલે ઔરંગઝેબ પોતે સૈન્ય લઈ મેવાડ તરફ ચાલ્યો. ઓરંગઝેબના આ સમાચાર વાયુવેગે ઉદયપુર પહોંચ્યા, મહારાષ્ટ્ર રાજસિંહે તે ધારેલું જ હતું કે જરૂર તે ચડાઈ કરવા આવશે જ. અને દયાળ ને તે તેને વિચાર કરવાનું હતું જ નહીં આવા સમયે શાહી લશ્કર આગળ પિતાનું મુઠ્ઠીભર લશ્કર શી વિસાતમાં? છતાં પણ હિંમતે મરદા તો મદદે ખુદા. એ કહેવતને અનુસરી દરેક રાજપુતો સામનો કરવા અડગ ઉભા હતા. પણ મંત્રી દયાળને જુજ લશ્કર હોવાથી આપણે ફાવી શકીએ તેમ જણાતું નથી. જેથી તેને શું રસ્તે લેવો તેની જ ચીંતા હૃદયમાં લાગી રહી હતી. ખુબ વિચાર કર્યા પછી તેને એક રસ્તો સુઝી આવ્યો. મહારાજ ! યવનેની સાથે લડવામાં આપણે ફાવી શકીશું નહીં, માટે આપણે આપણી પ્રજા સુરક્ષિત રીતે સખી આપણે બાદશાહી લશ્કરને નસીયતા આપવી જોઈએ, મંત્રી દયાળશાહે વિનંતિ કરતાં કહ્યું. આ વણીકની બુદ્ધિ બધાના ગળે ઉતરી અને મંત્રીની સલાહ પ્રમાણે મેવાડ આખુ ખાલી કરી વિજ્યદુર્ગના પહાડોમાં ચાલ્યા ગયા. જ્યારે શાહી લશ્કર આવ્યું ત્યારે કેઈએ સામને કર્યો નહીં. તેથી બાદશાહે ચિત્તોડ, માંડળગઢ, મનસર વિગેરે બધા કિલા વગર મહેનતે કબજે કર્યા, પણ જ્યાં સુધી રાજસિંહ ન પકડાય ત્યાં સુધી બાદશાહને ચેન પડે તેમ નહોતું. તેથી શાહે દિલેરખાને હુકમ કર્યો કે રાજસિંહને જીવતો કે મને જ્યાં હોય ત્યાંથી શેધી મારી પાસે હાજર કરે? જહાંપનાહ! અરવલ્લીના પહાડમાં પ્રવેશ કરે તે સહેલો નથી, માટે આપણે વિચારીને જ કામ કરવામાં ફાયદો છે. દિલેરખાએ કહ્યું, દિલેરખાં! આ કાયર કયારથી બને છું! બાદશાહ તાડુકયા. જહાંપનાહ ? આ બધી સલાહનું મૂળ રાણું રાજસિંહનું નથી પણ પેલા વાણીયાનું તેમના મંત્રી દયાળશાહનું જ છે. દિલેરખાંએ જણાવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ વિર કેશરી દયાળશાહ દિલેરખાં ? આમાં મને જરૂર ભેદ લાગે છે રાજપૂતે એક તસુ પણ જગા વગર મહેનતે જવા દે તેમ નથી, આ સલાહ પણ એ વાણીઆ દયાળની જ હેવી જોઈએ. તે તે કોઈ ગજબ ભેજાને, બુદ્ધિશાળી, શૂરવીર અને સાહસીક મંત્રી છે. તેને પકડ જોઈએ અને તેનો ચહેરો જેવો જ જોઈએ માટે તમે તેને પકડી લાવો શાહે હુકમ કરતાં કહ્યું. પહાડોમાં રાણા રાજસિંહે જંગલી ભીલેનું સૈન્ય તૈયાર કરી ત્રણ વિભાગમાં ફેરવી નાખ્યું અને એકની સરદારી કુંવર જયસિંહને આપી, બીજાની મંત્રી દયાળને અને ત્રીજા ભાગની સરદારી પિોતે લીધી, આ પ્રમાણે સિન્યનો વિભાગ પાડીને પુરેપુરી તૈયાર કરવામાં આવી હતી. ઔરંગઝેબે પણ પોતાના સિન્યને ત્રણ ભાગલા પાડી શાહજાદા અકબરને પચાસ હજારનું લશ્કર આપી ઉદયપુર મેક, દિલેરખાંને પૈસુરીના ગીરી પ્રદેશમાં મોકલ્યા અને પોતે દેવારીના ભીલ રાજયમાં રોકાયે. આમ બંને પક્ષે વચ્ચે ભયંકર યુદ્ધ ફાટી નીકળવાની રાહ જોવા માંડી. મેવાડનું ભાવી અધવચમાં તેલાઈ રહ્યું હતું. મેવાડ ગૌરવવંતુ જ હતું. આ યુદ્ધમાં મેવાડને બીલકુલ સ્વાર્થ ન હતું. પણ આર્યાવના રક્ષણને સવાલ હતે દરેક મેવાડીએ આમ સપાટી રસ્તા ઉપર લડવા તૈયાર હતા નહીં, તેથી યુદ્ધ લંબાયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ જય શ્રી એકલીંગજી શાહજાદો અકખર પોતાનું સૈન્ય લઈ ઉચપુર સર કરવા નીકળ્યા, રસ્તામાં કાઈ જાતની અથડામણ થઈ નહીં ઉયપુર પહોંચવાના ત્રણ દિવસ ખાર્કો રહેલા તે વખતે રસ્તામાં બધી છાવણી નાંખી વિચાર્યું કે હવે આપણે સહેલાઇથી ઉદયપુરના કમો લઈ શકીશું તેથી ચવન સૈન્ય મેાજ કરવા લાગ્યું. આ વખતના લાગ જોઈ ને કુમાર જયસિંહ એકદમ ધસારા સાથે યવન સૈન્યને ઘાસની માફક કાપવા માંડયુ, એટલામાં તેા મંત્રી દયાળદાસ પણ પેાતાના લશ્કરને લઈ આવી પહોંચ્યા. જજીઆ વેશ કેમ લેવાય છે તે આજે આ દુષ્ટાને ખત્તાવા, અને વ્યાજ સાથે જજીઆ વેરા આપેા. મ`ત્રી દયાળદાસ એકદમ તાડુકયા. • હજારી મુસલમાન યમદ્વાર પહેાંચી ગયા, લેાહીની નદીઓ વહેવા લાગી. દયાળશાહ હાથમાં સમશેર ચમકાવતા ઘાસની મા દુશ્મનને કાપતા આગ વધવા લાગ્યા. આથી અકબર સમજી ગયા કે મારી બધી બાજી ધૂળમાં મળી ગઈ છે. હવે જીતવાની આશા નથી માટે સુલેહ કરવામાં જ ફાયદો છે, અને તાજ મારા પ્રાણુ ખચશે. પચાસ હજાર લશ્કરમાંથી ફક્ત પાંચ હજાર લશ્કર અચવા પામ્યું હતું. રાજકુમાર જયસિંહે શૂરવીરને શાલે તેવું જ શૂરાતન ખતાવી હારી યવનાને ભોંય ભેગા-જમીન ચાટતાં કર્યાં હતાં. આખરે અકબરે સધીની ધ્વજા ફરકાવી રાજપૂતાની જીત કબૂલ કરી અને યુદ્ધ બંધ કર્યું. " શાહજાદા અકબરે પણુ કાવ્યું કે જો મને જીવતા જવા દેવામાં આવશે તા મારા પિતાને કહી ફ્રી મેવાડમાં યુદ્ધ કરવા નહીં આવવા દઉં. અને મેવાડ ખાલી કરી માગલાનું સૈન્ય ચાઢી જશે.’ આ પ્રમાણે કહેવડાવ્યું તેથી ૨ાજકુમાર જયસિંહ મંત્રી દયાળદાસને પૂછ્યું. પાપી અને ઢોંગીઓ ઉપર ક્રયા કેવી ! એ લેાકેાના પર યા ખાવાથી આખરે પસ્તાવું પડશે, માટે મારી ઈચ્છા તા નકારમાં જ છે. પછી તા આપશ્રીની જેવી મરજી. દયાળે જણાવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ વીર કેશરી દયાળશાહ ૧પ૭ શરણાગતને આશરે આપ અને ક્ષમા માગવા આવેલા માણસને ક્ષમા તે ક્ષત્રિયોને ધર્મ છે, માટે એક શાહજાદે રાજકુમારની પાસે પ્રાણની યાચના કરવા આવે તે કેમ ન આપવી? રાજકુમારે પૂછયું. ક્યાં શાહબુદિનને પૃથુરાજે નહોતી ક્ષમા આપી? પણ શું થયું ? માટે મહારાજ ! આ કોના પર વિશ્વાસ રાખવે તે નકામે છે. અરે ! ઘડી ભર એમ ધારો કે અકબર સારો છે. છતાં તેના કુટીલ પિતા પાસે તેનું કશું પણ ચાલવાનું નથી. પછી તો આપ માલીક છે. માટે આપને ઠીક લાગે તેમ આપ કરી શકે છે. અકબર મંદ પગલે હાજર રહ્યો. અને તેને જીવતદાન આપવામાં આવ્યું. તેને લડાઈને તમામ સરંજામ મેવાડીઓએ કબજે કર્યો. અને અકબરને ચાર સરદાર પહાડની બહાર મુકવા માટે ગયા. છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ ભયંકર યુક્તિ દિલેરખાંઓ અરવલ્લીના પહાડની ઉંચી ટેકરી કબજે કરી પોતાના સિન્યનો જમાવ કરવા માંડે. આથી દયાળે વિચાર કર્યો કે જે આ ટેકરી દમનોના કબજામાં વધારે વખત રહેશે તો રાજપુતેને ઘણું જ સોસવું પડશે, માટે માતના જોખમે પણ ટેકરી કબજે કરી લેવી જોઈએ. જેથી દયાળે ઘણુ યુક્તિ અજમાવવા માંડી, પણ એકે યુક્તિ કામમાં આવી નહીં. તેથી તે ખુબ વિચારમાં હતું. જ્યારે એક યુક્તિ સુજી ત્યારે તરતજ રણજીતને જગાડી કાળાં બુરખા ધારણ કરી કેઈને કીધા વગર ગુપચુપ ચાલ્યા ગયા. ફક્ત એંશી યુદ્ધાઓ સાથે રાખ્યા. આ સઘળી હિલચાલ અભયસિંહ નામને એક સૈનિક જોઈ રહ્યો હતું. તેથી તેણે પણ વિક્રમસિંહને જગાડી મંત્રી દયાળની પાછળ ચાલવા માંડયું. મંત્રી દયાળદાસની આ યોજના જીવ સટેસટીની હતી, વળી કપરી સેટી હતી અને તે આત્મબળની મજબૂતી સિવાય બની શકે તેમ ન હતી. દરેકે આગળ ચાલવા માંડયું રાત્રી પુરી થતી જતી હતી, ધારેલા રસ્તા આગળ આવી પહેચા, આગળ જવાને રસ્તે નાતે તેથી માનવસીડી બનાવી એક ઉપર એક એમ પાંચ જણની સીડી બનાવી ત્યારે રણજીત ઉપર ચડ, ટેકરી ઉપર જવા માટે સાત હાથનું વચમાં અંતર રહેતું હતું. નીચે જૂએ તો મોટી ખાઈ હતી, જે પડે તે હાડકું પણ હાથમાં આવે નહીં. છતાં પણ રણજીત હીંમતથી ઉપર કુદ, અને ધારેલા સ્થાન પર આવી પહોંચ્યો. ત્યાં જઈ દેરડું બાંધ્યું જેથી બધા સિનિકે ઉપર આવી શક્યા. અને અચાનક હુમલ શરૂ કર્યો, દયાળદાસ બે હાથમાં તલવાર ઘુમાવતો હતે જાણે વીર કેશરી, જાણે બીજે યમનો અવતાર આ પ્રમાણે ત્રાડ પાડતો દુશ્મને પર તુટી પડયે પણ તેમની સંખ્યા વધારે હોવાથી કેટલાક રાજપૂતે માર્યા ગયા, ફક્ત દસ જણજ બાકી રહ્યા હતા, અને એકદમ અચાનક હલ્લે આવ્યો અને બધાને પકડી લેવામાં આવ્યા. એ વાણીઆની આંખમાં ધગધગતા સયા ઊંચી દે? એ સૂવરેજ આટલા બધા હેરાન કર્યા છે. દિલેરખાંએ હુકમ આપતાં કહ્યું. આથી હુકમ થતાં જ અંગારા ભરેલી સઘડી હાજર કરવામાં આવી અને સાયા તપાવી તૈયાર કરવામાં આવ્યા એટલે દિલેરખાં બે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ વીર કેશરી દયાળશાહ ૧૫૯ દયાળ ? હવે તું તારા ઈશ્વરને સંભાળી લે, તારૂં મત હવે ઘડી બેવડીમાં આવી ગયું છે એમ સમજી લેજે. દીલેરખાં ક્રોધના આવેશમાં બે. દિલેર, મારી ચીંતા તું કરીશ નહીં. તારી જ ચીંતા રાખ, કારણ કે મેવાડમાં એક દયાળ નથી પણ હજારે દયાળ જીવતા જાગતા છે તે તું ભૂલી જઈશ નહીં, દયાળશાહે નિડરતાથી જવાબ આપ્યો. | નિડર બહાદુર માણસ મોતને ભેટવા પત્થરની માફક અડગ ઉભો રહ્યો હતે જે વખતે દીવેરખાંઓ ઈષ્ટદેવનું સમરણ કરવા કહ્યું તેજ વખતે દયાળ કહે છે કે “ તું શું મોઢું લઈ લે છે ? તારા બાદશાહ શાહજાદી અકબર પરાજીત થઈ જીવ બચાવી કયારનાએ રવાના થઈ ગયા છે અને તારા પણ પરાજયના નગારાં વાગી રહ્યા છે, માટે આટલો બધે અભિમાન તું શા ઉપર કરે છે ? દયાળશાહ ગૌરવથી બે. આ સાંભળી દિલેરખાં ચમ અને વિજળી પડી હોય તેવી સ્થિતિમાં સ્થીર થઈ ગયો. ત્યાં તે એક યવન સૈનીક ઉના-ધગધગતા સોયા લઈ સામે આવી ઉો રહ્યો કે તરતજ અભયસિંહે સડસડાટ કરતું તીર છોડ્યું અને સિનીકના સેએ વર્ષ પુરા થઈ જમીન પર ઢળી પડયે. અને સેંકડો તીને વરસાદ વરસવા માંટયા યવને એકાએક જમીન પર પડવા લાગ્યા. ' તેવામાં વીર વિક્રમસિંહ તલવાર લઈ દલેરખાં પાસે આવ્યો અને કહ્યું કે “તું તારા ખુદાને યાદ કરી લે?જય એકલીંગજી! જય એકલીંગજીની બૂમો મારતું મારતું યવને ચર તૂટી પડયા, તેથી બહાદુર દીવેરખાંની બધી બાજી ઉંધી પડી હવે દયાળશાહ ઉંચુ જોઈ બેલ્યા કે – કેણ અભયસિંહ ! ગેપીનાથ; વિક્રમસિંહ હા મંત્રીશ્વર. બાલતાં અભયસિંહ દયાળને ભેટી પડે. અને કહ્યું કે જે તમારી આંખ ફેડવા માગતો હતો તેના (દીલેરખાંના) સોએ વર્ષ પુરા કરવા દે ? તેથી દલેરખાં બેલ્યો કે માફ કરે! તમારી દયા યાચું છું. આખરે બધાની નામરજી છતાં દયાળશાહે દિલેરને માફી આપી કારણ કે દયાળશાહ જાણતો હતો કે દલેર જે બહાદુર છે તે પોતાના વચનમાં મજબુત છે. માટે અપકારને બદલે ઉપકારથી જ આપ તે નિતી શાસ્ત્રનું કથન છે દલેરખાં ને છૂટે કર્યો તેથી અભયસિંહની બહાદુરીની તારીફ કરતો કરતે દિલેર ગયો. જ્યારે અભયસિંહને ફેટે નીચે પડી ગયા અને અભયસિંહ ઝડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન પભેર ફટે લેવા જતાં માથાને ચોટલે છુટી ગયો. ત્યારે પિતાની પિલ પકડાઈ ગઈ તે જોઈ દયાળ બે કે – કેણુ પ્રીય પાટમ ? દયાળે ખુશ થતાં પૂછયું. બંને દંપતિ આનંદની વાત કરવા લાગ્યા જ્યારે પાટદેમ પિતાના સ્થાન પર ગઈ ત્યારે દયાળશાહ મહારાણાશ્રી પાસે ગયા. હવે આપણે મહારાણા તરફ નજર કરીએ. બાદશાહ ઔરંગઝેબ, દિલેર તથા અકબરે હાર ખાધી છતાં દુછ ઔરંગઝેબ પિતાને જાતી સ્વભાવ તો નથી, અને મંદિર તથા દેવાલ તેડવા માંડયા છે. વળી જુલ્મ કરવામાં બાકી રાખતું નથી માટે તેને હવેનસીયત આપવાને સુગ ઘણેજ સારા છે માટે આપશ્રીને હુકમ હોય તે સિન્યને એકત્ર કરૂં અને એક સામટ હલ્લે લઈ જઈએ એટલે તરત જ તેને ફડ આવી જાય. દયાળે કહ્યું. મહરાણાએ તથા દયાળે એ પ્રમાણે નક્કી કર્યું. દયાળની ધર્મપત્નિ માટે મહારાણશ્રીને ઘણું માન ઉત્પન્ન થયું. અને મેવાડમાં આવી વીરાંગનાઓ છે તેથી પિતે ધન્યવાદ માનવા લાગ્યા. દયાળ? જ્યસમુદ્રનું કાર્ય ક્યાં સુધી આવ્યું રાણાશ્રીએ પૂછયું. નામદાર ! સાત વર્ષ પુરૂ થયું છે અને તેમાં લગભગ અઠ્ઠાણું લાખ રૂપીઆ ખરચના થયા છે. વળી છ કેસના ઘેરાવા સુધી તળાવ ઘણું સુશોભીત થયું છે. ખરચ તે વધારે થાત પણ મેવાડના રત્નપ્રભા નામના પહાડમાંથી સંગેમરમરના પત્થર મળી આવવાથી ખરચ ઘણું જ ઓછો થયો દયાળે જણાવ્યું ચાલો તે પણ ઘણું સારું થયું. રાણાશ્રી બાલ્યા. આ પ્રમાણે રાણાશ્રી તથા મંત્રી દયાળદાસ વાત કરી ઔરંગઝેબને કેવી રીતે પરાજય કરવો તેને વિચાર કરતાં કરતાં બંને મહારથીઓ પિત પિતાના મકાને ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ પ્રેમીઓની પ્રેમ ચેષ્ટા દયાળ પિતાના મહાલયમાં આવ્યા ત્યારે પાટમને જોઈ નહીં તેથી શોષવા લાગ્યા. અને શેધતાં શોધતાં બગીચામાં આવ્યાં, ત્યાં પાટમદે સંગીતની ધુનમાં ગાતી હતી તેથી દયાળ તેના મધુર કંઠનું પાન કરી રહ્યો હતે. પાટમરે નિચે મુજબનું ગાયન ગાતી હતી. ગીત મારે વહાલો આવ્યો નહીં દયાળ તેને, ગમે નહીં મારી સંભાળ-ટેક રાજ્ય કાજમાં અતિ ગુંથાતે, ભુલ્ય છે ઘરની જંજાળ, અગના પણ ઝુરી મરતી, કેમ બતાવું મૂજ હાલ-મારે. ૨૨૯ અનેક વિપત્તિમાં પણ મજબૂત, જેની કમરે તલવાર ને ઢાલ, અનેક શુરવીર ને શરમાવે, જાણે દુશ્મનને એ કાળ, –માર. ૨૩૦ ભાષા તેની મૃદુ ભરી ને, વચન પ્રિય મરમાળ, દયાળની વાટ જોતી પામદે, “ભેગી કહે પાટમને આવ્યો દયાળ.–મારે. ૨૩૧ કેમ પાટમ, શા વિચારમાં છે? દયાળ બોલ્યો. કોણ? સ્વામિ, આવવાની ફુરસદ મળી કે હજી પણ રાણાશ્રી પાસે જવાનું બાકી રાખ્યું છે. દયાળને જોતાં જ પાટમરે બાલી. પાટમ, તારા વગર મારું જીવન શૂન્ય ભાસે છે, પણ લાચાર? કે પરિ. સ્થિતિના સંજોગોમાં આજ મેવાડનું ભવિષ્ય કેમ સુધરે તેના વિચારમાં જ મોડું થાય તે તમારે જરા પણ ઓછું લાવવું જોઈએ નહિં. કારણ કે આ દયાળ મેવાડની મિલકત છે. પાટમ! તમારે તે મારા કાર્યમાં અમાણે ઉત્સાહ બતાવો જોઈએ. દયાળશાહ બોલ્યા. આ પ્રમાણે બંને દંપતિ વાત કરતાં કરતાં પિતાના શયન-ગૃહમાં આવે છે. અને અનેક જાતની પ્રેમ–ગોષ્ટી કરી જીવનને થાક ઉતારવા નિકાવશ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૦ અંતઃપુરમાં ક્રમ દાસી ? રાણાજીના થા સમાચાર છે ? અને યુદ્ધમાં કાના વિજય થયા છે? પ્રભાવતી રાણીએ પૂછ્યું. રાણાજી ફત્તેહ કરી આવ્યા છે અને મંત્રી યાળશાહે પણ ઘણી જ બહાદુરી બતાવી છે દાસીએ જવાબ આપ્યા. ઉપર પ્રમાણે વાતા ચાલે છે ત્યાં તેા રાણાશ્રી આવ્યા, તેથી રાણી પ્રભાવતી ઘણુાજ આનંદ પામી. દયાળશાહે રાજકાજની ઘણીજ ગુંચવણેામાં અગ્રપણે ભાગ ભજવ્યા હતા, વળી રાણા રાજિસકે પણ પેાતાનું આખું જીવન ઔરગઝેબની સાથે લડાઈમાંજ ગાળ્યુ હતુ. તેથી અત્યંત પરિશ્રમ ઉઠાવ્યાથી રાણાજીનું શરીર બગડયુ તેથી તખીયત બેચેન રહેતી હતી. દિવસે દિવસે રાણાજીની તખીચત છેક ખરાબ સ્થિતિમાં આવી પહોંચી, તેથી કુમાર જયસિંહને મેલાવી તમામ જવાબદારી સોંપવામાં આવી. અને મંત્રી યાળદાસને મેલાવી જે ભલામણ કરવી ઘટે તે તમામ કરી. મહારાણા ાજસિંહ એક શૂરવીર અને સાચા ક્ષત્રિય હતા, તેમણે પેાતાનું જીવન એક ક્ષત્રિયને દીપાવે એવું ગાળ્યું હતુ. પેાતે અજોડ પરિસ્થિતિમાં પણ પોતાનું સ્વમાન પુરેપુરૂં સાચવતા હતા. ઔરંગઝેબે ઘણા જ જુલમ ગુજારવા માંડયા હતા, અને જયસિંહના કરેલા ઉપકાર ભૂલી ગયા. વળી પેાતાના શાહજાદી અકબરને બચાવેàા તે છતાં પશુ તે પાપીએ જુલ્મ ગુજારવામાં ખાકી રાખી નહિં. તેવામાં એક બ્રાહ્મણે આવી દયાળશાહને પોતાની આપવીતી કહી પેાતાના પુત્રવધૂ અને પુત્રની કેવી ભયČકર સ્થિતિ થઈ તેનું વર્ણન સાંભળી દયાળશાહને ઘણું લાગી આવ્યું. તેથી દયાળશાહે સાગન ખાધા કેઃ— ઔરંગઝેમને હવે પૂરેપૂરા મહાત–તાબે કરીશ ત્યારે જ જપીશ' વળી બ્રાહ્મણે આગળ કહ્યું કે:• અહીસા જૈન મંદિર, આગમાં, સૂત્રા, ખાદશાહે તાડી તથા ખાળી નાંખ્યા છે. વળી સાધુઓને પણ સતાવવામાં માકી રાખી નથી’ આવા અઘાર જુલમની વાત જેમ જેમ દયાળ સાંભળતા ગયા તેમ તેમ તેના ગુસ્સાના પાર ન રહ્યો. આખરે મહારાણાની તીયત સાધારણ સ્વસ્થ થઈ ત્યારે પાતે વિચાર કરી મહારાણાની આના માગણી કેઃ નામદાર ! હવે તા દુશ્મન તરફ સામના કર્યો સિવાય છૂટકા જ નથી. દયાળે જણાવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #203 -------------------------------------------------------------------------- ________________ વીર કેશરી યાળશાહ દયાળ ? શું આ બધું તું કરી શકીશ મહારાણાએ પૂછ્યું. નામદાર આપ બીલકુલ ચીંતા કા નહીં. પરમાત્મા ! · સત્ય અને સહાયક છે. નિતિના ’ છપ્પા દયાળ સાચા જૈન, ખરેખર સિંહૈં. સમ લાગે, મૈઈ શાહના જીમ, હૃદયમાં આગ જ જાગે, કરવા શાહને મહાત, સૈન્ય લઇ પોતે ચાલ્યા, ચાન્દ્રાએ રણવીર, કેશરી જાણે મહાળ્યે, દયાળ સેનાપતિ થયે, લીધું લશ્કર સાથમાં, કહે ભાગી ચાળની માજી પ્રભુના હાયમાં, છગ્યે પ્રજા મેવાડની સૌ, યાળને આશીશ પે, યાળ માટે સો, મેવાડી શીર સમ, યાળ યુદ્ધમાં જાય સૌ પુષ્પાથી વધાવે, આવે પામ ત્યાં જ વિજયમાંળ પહેરાવે, કહે પાટમ સુર્ણા પતિ, શાહને હુંફાવજો, કહે ‘ ભાગી? યાંળશાહ યથ લઈ વહેલા આવો. છપ્પ નીકળ્યો જ્યાં ભડવીર, કેશરી સમ જેની કાયા, તજ્યાં વૈભવ ને સુખ, તજી પત્નિની માયા, હિન્દુ કેરી લાજ, સાચવવા યાળ ચાલ્યા, સાચા એરણીર, મસ્ત થઈ જાતા મહાલ્યા, કહે ભાગી ’ 6 યમરાજ પણ, દયાળથી બીતા ફરે, નામ દયાળનું સાંભળી, મ્લેચ્છ દુશ્મન થથરે. ખે ચાલ્યા એ ભડવીર મેવાડી અસ્વાર તણું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat થયું સજ થઈને, એ સૈન્ય લઇને, ૨૩૨ ૨૩૩ 13 ૨૩૪ www.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમલ જવાહર યાને આત્મબલિદાન ધરી ઢાલ તરવાર, હાથમાં ભાલે ધરતે, શુરવીર . સાચે વીર, શાહને પડકાર કરતે, સન્મ લઈ ચાલે એકલે, જેનું મને બળ મજબૂત છે, કહે “ગી' જાણે દયાળ, સિંહ સામે રાજપૂત છે. ૨૩૫ છો . પહેચતા ગામે ગામ, શાહના શહેરે લૂંટે, આવ્યો હે જ્યાં હાથ, ખરે તેનું આયુ ખૂટે, શાહ તણે જુલ્મ, દયાળથી નહીં ખમાત, પકડી ઓચછની જાત, શમશેર કતલ કરતે, પકડી કાછ માલવી, દાઢી મૂછ મુંડાવતે, કહે ભાગીદયાળ એ, વૈર પુરૂં વાળતો. ૨૩૬ છખ્યો ૨૭ મુસલમાને સૌ મળી, શાહની પાસે જાતા, વરતાવતો કાળો કેર, દયાળથી સૌ થરથરતા, હેતે હિનું વેર, દયા નહીં દીલમાં ધરતો, આવી મુસ્લીમ સી, શાહને અરજી કરતા, બંધ કરે જુલમ હવે, અમથી નહીં સહેવાય છે, કહે લાગીલાલ માગ, દયાળથી ગભરાય છે. છો કરી માળવા સર, ઘણા દેશ છતી આ, શુરવીર સાચા જેન, વિજય લક્ષમીને લાવ્યા, મેવાડી પણ સો, ખરેખર દીંગ જ પામે, બચાવી હિન્દુ જાત, હિન્દુઓ ગૌરવ જાણે, અન્ય દયાળ તું ધન્ય છે, ધન્ય તારી માતને, કહે “ગી' વીર દયાળે તે, બચાવી હિન્દુ જાતને. છપે લેહી તરસી તલવાર, મોગલ પર ખુબ ચલાવી, હિજ જાતી પર જુલ્મ, મટાવવા શોધી ચાવી, જઇઆ વેરાને કર, ખરેખર નાબૂદ કરતે, શાહ તે ભાગી જાય, દુરાચારી પગ ઘસતે, ૨૩૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ ૨૩૯ ૪૦ વીર કેશરી દયાળરાહ પાણું ઉતાર્થ શાહનું, ધન્ય એ જૈન બાળને, કહે ભેગી ધન્ય ધન્ય છે, મંત્રી વીર દયાળને. છપે અનેક લતાં યુદ્ધ, રાણાશ્રી બીમાર પડતાં, વ્યાધી પ્રસરી અંગ, અશુભ સૌ ચિન્હ જણાતાં, છોડી હકીએ આશ, રાણાશ્રીના જીવનની, પ્રભા થઈ નિરાશ, ખરે મેવાડ રંડાણ, બહાદુર રાણે રાજસિંહ, જેને સાચી રાખી ટેક છે, કહે ભગી સૂર્યવંશમાં, સાચે કોહીનુર એક છે. છપે શરીર શીથીલ થાય, રહી નહીં જીવન આશા, મંત્રી શાહ દયાળ, ધરતે દીલ નીશશા, જીવન સાથી મૂજ, તણે દીપક બુઝાશે, દયાળ સાથી આજ બધાને તજી જ જશે, પ્રભાવતી રેતી ઘણું શીર જમીન પર કુટતી, કહે ભેગી રાણા વિચગે, સતી જ દુઃખી બહુ થતી. છપે મહારાણાશ્રી ત્યાં કણી, જયસિંહને બોલાવે, રાજ્ય તણે સૌ ભાર સોંપવા દીલ બતાવે, દયાળને પણ રાણે, ભલામણું તેની કરતે, જયસિંહને સોંપી રાજ્ય, રાણે સ્વર્ગે સંચરતે, સતી પ્રભાવતી થતી, મેવાડા સુની થઈ ગઈ, કહે જોગી રાણા તણી, સુકીર્તિ પ્રસરી રહી. ૨૪૨ મહારાણા રાજસિંહને સ્વર્ગવાસ થયા પછી રાજ્ય ગાદી પર રાણા જયસિંહ આવ્યા. જયસિંહ રાજકાજમાં કઈ પણ જાતનું ધ્યાન આપતા ન હતા અને પોતાની નવી રાણી કમલાદેવીના પ્રેમમાં લુપ્ત બની ગયા હતા. તેથી પિતે પિતાના બંધાવેલ જયસમુદ્રની પાસે આવેલા મહેલમાં નિવાસ કરતે હતો અને રાજ્યકાજની તમામ બાબતથી અલગ રહેતો હતે. અને જે કાંઈ કરવામાં આવતું તે દયાળ પોતે જ કરતો હતો. ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ પૂરોહિતનું આગમન જયસિંહને બુન્દીના હાડકુળની એક રાણી હતી. તેને પુત્ર અમરસિંહ હતે. પણું રાણું જયસિંહ નવી રાણીના પ્રેમમાં લુપ્ત હોવાથી પિતે ઘણી જ અદેખાઈ કરતી હતી. જ્યારે મહારાણુને સમજાવવા-મનાવવા કોઈ પણ રીતે ફાવી નહિં ત્યારે રાણાને પદભ્રષ્ટ કરી રાજમૂગટ પૂત્ર અમરસિંહના શીર પર મૂકો એમ વિચાર કર્યો. રાજ્ય લાભ શું નથી કરતું? જ્યાં પોતાના પતિને ખ્યાલ પણ નથી આવતું. મારે શી રીતે કરવું. રાણુને મહાત કરો જેટલે મુશ્કેલ નથી તેના કરતાં તે મંત્રી દયાળને મહાત કરે ઘણેજ કઠીણ છે. બા, બહાર કે મહાત્મા આવ્યા છે. દાસીએ આવી રાણીને કહ્યું. આવવા દે. રાણીએ જવાબ આપે. મહાત્મા આવ્યા. વંદન કરી બેઠા, અને પિતાના મનની હકીકત કપટબુદ્ધિથી કહેવા માંડી, કે રાણાને અને મંત્રી દયાળને કેઈ હિસાબે જડમૂળથી દૂર કરવા. રાણીને પોતાના વિશ્વાસમાં લઈ આ કામમાં પિતે બધી સહાયતા આપવા કબુલ થશે. આ પ્રમાણે નક્કી કરી મહાત્મા ચાલ્યા જાય છે ત્યાં રસ્તામાં જ દયાળ મળે. તેથી દયાળ વિચારમાં પડયે કે “મહાત્મા અહીં કયાંથી ? ઠીક, મને તપાસ કરવા દે” એમ કહી તે રાણી પાસે ગયો. કેમ કુશળ છે ને? દયાળે આવતાં જ મહારાણીને પૂછયું. હા, કેણુ મંત્રી દયાળદાસ. કેમ પધારવું થયું છે. રાણીશ્રીએ પૂછયું. મહાત્મા કેમ આવ્યા હતા અને કેવું છે? દયાળે પૂછયું. મહાત્મા ઘણુ જ પવિત્ર અને અમીષ્ઠ છે તેથી મેં દર્શન માટે લાવ્યા હતા, મહારાણીએ જવાબ આપ્યો. અહીંઆ કયાં ઉતર્યા છે? દયાળે પૂછયું. આપણું ઉદયપુરમાં જ, ચગાનમાં જ, પિતાને મુકામ રાખ્યો છે. રાણીએ કહ્યું. ઠીક, હવે હું જઈશ દયાળે રજા માગી. મહાત્મા ઘણા જ સજજન પુરૂષ છે. દયાળને જતાં જોઈ રાણીએ કહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ વીર કેરારી દયાળશાહ ૧૬૭ દયાળ ત્યાંથી ચાલી નીકળ્યો અને રાજ મહેલમાં આવી રણજીતને બોલાવી કહ્યું કે “ આ મહાત્મા ચૌગાનમાં આવેલા છે તેના ઉપર નજર નાંખતા રહેજે કારણકે મને તેમાં કાંઈ શંકા લાગે છે.” આ પ્રમાણે રણજીતને સૂચના આપી. વાંચકવર્ગ ! હવે આપણે ભાવી શું કરે છે તે જોઈએ. - આ સમયે ઉદયપુરમાં મંત્રી દયાળશાહની રાજ્ય પ્રણાલીકા એવી ઉત્તમ હતી કે મેવાડની સારીએ પ્રજાના હૃદયમાં આનંદ અને સનેહભાવ ઉભરાઈ રહ્યા હતાં એ સમયમાં મંત્રી દયાળશાહ હંમેશા પ્રજાની સેવા કરવા સારૂં ફરવા નીકળતા હતા. તેવી રીતે આજે પણ રાતના બાર વાગે તેઓ ઘોડેસ્વાર થઈ સાંકડી ગલીમાંથી ચાલ્યા જાય છે. તેવામાં અચાનક ચાર પાંચ માણસેએ આવી દયાળશાહ ઉપર કાળા બુરખા નાખી દેરડા વતી મુશ્કેટોટ બાંધી ઘોડા સાથે પકડી તે લેકે અરવલ્લીના પહાડની ખીણ તરફ ચાલ્યા ગયા. પાટીદે દયાળશાહની વાટ જોતી ત્રણ વાગ્યા સુધી બેસી રહી હતી પણ દયાળશાહ ન આવ્યા તેથી રણુજીતને બોલાવ્યો અને મંત્રીશ્વરની ખબર કાઢવા કહ્યું. જેથી રણજીત તરતજ તપાસ કરવા લાગ્યા. ચારે દિશા ફરી વળે પણ દયાળને પત્તો ન લાગે. તેથી તેને વહેમ ગયો કે જરૂર આ કાવત્રુ પેલા મહાત્માનું જ હોવું જોઈએ કારણ તે જે જગ્યાએ હતો ત્યાં અત્યારે નથી, માટે જરૂર તેનું જ કાવત્રુ છે. એમ વિચાર કરી તરતજ રણજીત તેના ચુનંદા સવાર સાથે અને પાટમદે પણ પુરૂષના પિષાકમાં સજજ થઈ તરત જ અરવલ્લીના પહાડ તરફ ખબર કાઢવા જાય છે તેવામાં જ રાણા જયસિંહનો માણસ આવ્યા કે – મહારાણાને પણ કેદ કરી લઈ જવામાં આવ્યા છે આ હકીકત સાંભળી પાટમદેએ વિચાર્યું કે આ કાવત્રુ ઘણું જ ભયંકર છે વળી આગળ જતાં બીજા દસબાર સ્વારો સામા મલ્યા, તેથી પાટમદેએ પૂછયું કે તમે કઈ તરફ જાવો છે? અમે હાડીરાણીના હુકમથી મંત્રી દયાળશાહના મકાનને જતી કરવા જઈએ છીએ. સ્વાએ જવાબ આપ્યો ભલે ખુશીથી જાવ. રણજીત તથા પાટમદે સમય ઓળખી કોઈપણ જાતની આનાકાની કર્યા વગર મંત્રી દયાળશાહના પ્રાણ બચાવવા અરવલીના પહાડ તરફ ચાલતાં થયાં. દયાળશાહને કેદ કર્યા પછી તેઓ પહાડની ખડક ઉપર આવ્યા અને કહ્યું છે પૂહિતજી , આ સિંહનો શિકાર, જે કામ ભલભલાથી ન થાય તે કાર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મબલિદાન આજે અમે અંદગીની રમત ખેલી પાર પાડયું છે. ” આ સાંભળી પૂરતીત ઘણુ ખુશી થયા. દયાળશાહ બે ત્રણ કલાક પછી જ્યારે સાધારણ શુદ્ધિમાં આવ્યા ત્યારે આંખ ઉઘાડી જોયું તે મહાત્મા જણાયા. જે મહાત્મા રાજમહેલમાં જે હતો તે આ જ મહાત્મા હતો. જેથી પોતે ગૂપચૂપ પડી રહી બધી હકીકત સાંભળવા માંડી તે જ વખતે રાણા પકડાયાના શબ્દો તેના કર્ણ અથડાયા જેથી પોતે સમજી ગયો કે જરૂર પૂરોહિતે જ મહારાણાશ્રીને મારી નાંખવા આ કાવત્રુ રચ્યું છે. અને પેલે પૂહિત તેજ આ મહાત્મા થયે છે. એમ વિચાર કરી તેમની પાસેથી છૂટવાની ચિંતામાં પડ. આ વખતે વળી બીજા કેટલાક માણસે જયસિંહને પકડીને લાવ્યા. રાજ્યનો ભંડાર કોમલનેરના કિલ્લામાં રહેતા હતા તેથી તે રાજ્ય ભંડાર કબજે કરવા અમરકુમાર દશ હજાર ઘોડેસ્વારની મદદ લઈ ગયો કમલમેરના કિલ્લાનો રક્ષક દ્રપા સરદારને કુમાર અમરસિંહની હીલચાલ શકભરી લાગવાથી, તે કોઈપણ જાતની મચક ન આપતાં ઘણી બહાદુરીથી લડયે, અને અમરકુમારને હરાવ્યું. તેથી અમરકુમારની ધારણા ધૂળમાં મળી ગઈ 'દયાળશાહ શુદ્ધિમાં આવ્યા. અને રાણાજીને પણ બંધનમાં લેતાં બોલ્યા કોણ? અન્નદાતા ! કાણ? દયાળશાહ સામું જોતા રાણાશ્રીએ પૂછ્યું. હા, અન્નદાતા લાચાર છીએ કે બંને બંધનયુક્ત છીએ. સામું જોતાં દયાળે જણાવ્યું, નિડર દયાળશાહ જરા પણ ન ગભરાયે. પૂહિત, એ પાપી ! તારાથી જે થાય તે કરીલે? મેવાડનું લૂણુ ખાઈને મેવાડના અન્નદાતાને જ મારવા તૈયાર થયે ? ધિક્કાર છે? દયાળ છે. જ્યાં ન્યાય કે નિતિ શું છે તે જ વસ્તુ પૂરોહીતના સમજવામાં ન હોય ત્યાં ગમે તેવા બેધના વચને કહો તે પણ નિરર્થક છે. તમે તમારા ઈષ્ટદેવને હવે સંભારી લે! તમને જીવતા રાખવા તે મેવાડ માટે સારૂ નથી ! માટે ઈશ્વરનું સ્મરણ કરી લે ! પૂરોહિતે કહ્યું. મોતથી ક્ષત્રિયો ડરતા નથી. મત તે શૂરવીરેનું એક અણમલ જીવન છે, મતથી તે તારા જેવા પાપીએ જ ડરે, તારાથી થાય તે કરી લે, એ પાપી ! ચંડાળ, સાંભળ, જરા સાંભળ કે:-- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ ---- - - વીર કેશરી દયાળશાહ હરિગીત જે ન્યાય નિતિ નિપૂણતામાં, ન્યાયવતા નિવડયા, અવળા કરે જેના બધા, સવળા સદા પાસા પડયા, એ ભાગ્યશાળી ભાગીયા, તે ખટપટે સો ખાઈને જન જાણીએ મન માનીએ, નવ કાળ મુકે કેઈને, ૨૪૪ (શ્રીમદ્ રાજચંદ્ર.) માટે હે પાપી ! માતને જરૂર દરેક મનુષ્યને આવવાનું જ છે. શું તું એમ સમજે છે કે ઈશ્વરનો વાસ નથી? દયાળે પૂછયું. એવામાં એક તીર સડસડાટ કરતું આવ્યું તેથી તે પાપી પૂરેહીતે વિચાર્યું કે હવે વિલંબ કરવામાં મઝા નથી. માટે હવે તરતજ આ લેકેને ઠેકાણે પાંડ દેવા જોઈએ. એમ વિચારી કહ્યું કે એ દયાળ હવે તૈયાર થા. પૂરોહીત ? આટલું બધું કામ કરવાનું શું પ્રજન છે? દયાળે પૂછયું. મારા મંત્રીપદની સત્તા તું લઈ બેઠે છે, તે હવે રાણા થાય અમરસિંહ અને હ મંત્રી બનું એજ મારી ઈચ્છા છે. માટે તું તારા ઈષ્ટ દેવને સંભારી લે. એમ કહી તેના માણસોને હુકમ કર્યો કે જયસિંહ અને દયાળને પહાડની ઉંડી ખીણમાં ફેંકી દે ! તરત જ તેને દુષ્ટ માણસેએ કશે પણ વિચાર કર્યા વગર બંને જણાને ઉંડી ખીણમાં ફેંકી દીધા. પણ જેને હજાર હાથવાળો ધણું ઈશ્વર છે તેને વાંકે વાળ કેણ કરી શકે તેમ છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ જૈનાચાર્યનાં દર્શન. રણજીત તથા પાટમ ઝડપભેર આ તરફ આવી રહ્યા હતા, તેઓએ દયાળ તથા રાણાશ્રીને ખીણમાં ફેંકી દેતા જોયા હતા, તેઓ એકદમ નજીક આવે તે પહેલાં તે આ દુષ્ટએ ફેંકી દીધા. તેથી પાટમ બેભાન થઈ ગઈ અને તે જમીન પર પછડાઈ પડી. રણજીતે તરતજ એક તીર છોડયું પણ તે તીર આવતાં પહેલાં મંત્રી દયાળ તથા રાણા જયસિંહ બંનેને ફેંકી દેવામાં આવ્યા હતા. તેથી રણુજીતના ગુસ્સાનો પાર ન રહ્યો, એટલે પાપી મહાત્મા-પુરોહીતની સાથે યુદ્ધ કરી યમસદન પહોંચાડી દીધે, તેને તેના કર્મને પુરેપુરો બદલો મલી ગયે. પાટમરે તે તદ્દન બેભાન બની ગઈ હતી તેને શુંઢિમાં લાવવા માટે અનેક ઉપાય કરવામાં આવ્યા, પણ તે શુદ્ધિમાં ન આવી. દયાળ તથા રાણાશ્રીને જે ખીણમાં ફેંકી દેવામાં આવ્યા હતા. તે ખીણ ઘણી ઉંડી અને ઝાડીઓથી ભરપુર હતી, જેથી તેઓ ખીણની ઝાડીમાં ભરાઈ ગયા હતા. અને બેશુદ્ધ બની ગયા હતા, તેઓને બીલકુલ ઈજા થઈ ન હતી. આ વખતે જૈનાચાર્ય શ્રી માનસુરિશ્વરશ્રી મહારાજ તેજ પહાડમાં પોતે આત્મસિદ્ધિ કરતા હતા. તેઓશ્રી પહાડમાં ચાલતાં હતા ત્યારે મનુષ્યના શબને જોયું, તેથી તેમને તે શબને ઓળખ્યું. અરે! આતે વીરમંત્રી દયાળ જણાય છે. તે અહીં આ દશામાં કયાંથી? આચાર્ય મહારાજે સાચવી નીચે ઉતાર્યા અને જંગલની વનસ્પતિ લાવી તેના ઉપચારથી શુદ્ધિમાં લાવ્યા. જ્યારે વીર દયાળ શુદ્ધિમાં આવ્યા ત્યારે આચાર્ય મહારાજશ્રીને નમસ્કાર કરી કહ્યું કે –ગુરૂદેવ રાણાશ્રીની પણ આવી જ દશા કરવામાં આવી છે. તેથી રાણાશ્રીને શોધવામાં આવ્યા, અને તેમને પણ શુદ્ધિમાં આણ્યા. ધન્ય છે? એ માનસૂરિશ્વરજી આચાર્યને! ગુરૂદેવ ! આપે જ અમને જીવતદાન આપ્યું છે. બંને જણા ગુરૂદેવના ચોંમાં શીર ઝુકાવી બોલ્યા. વત્સ! સાધુઓને ધર્મ સેવાને છે. એને અમારી ફરજ છે. પણ તમે અહીં કેવી રીતે અને આ દિશામાં કયાંથી? આચાર્ય મહારાજે પૂછયું. જ્યારે મંત્રી દયાળશાહે અથ થી ઇતિ સુધી સર્વ હકીક્ત કહી સંભળાવી. ત્યારે ત્રણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #211 -------------------------------------------------------------------------- ________________ વીર કેરી દયાળશાહ ૧૭૧ જણા કા રસ્તાથી જ્યાં પાપી લોકોને મુકામ હતું ત્યાં આવી પહોંચ્યાં. રણજીતતે મંત્રી છને જોઈને જ ચમકો અને એકદમ કેકે બાઝી પડયે, જાણે પિતાના આત્માને આનંદ થયો ન હોય ? કોણ, રણજીત? - હા, મંત્રીશ્વર. કેમ, આ કણ તું છે? એતો આપનાં ધર્મપત્નિ પાટમ બેભાન અવસ્થામાં પડ્યાં છે. રણુજીને કહ્યું : હૈ? આ શું ? પાટમ, પાટમ, દયાળે બમ પાડી. પણ તે બેલી નહીં. વો! ગભરાવ નહી એમ બેલી આચાર્ય મહારાજે વનસ્પતિ લાવી તેના ઉપચારથી તેને શુદ્ધિમાં આણી. મારે દયાળ શું મને મૂકી ચાલ્યા ગયે? કોણ પાટમ જે તારે દયાળ તારી સામે જ ઉભે છે. કે દયાળ, બેલતાં પાટમ દયાળની કાંટે બાઝી પડી. અને પિતાના આત્માને ધન્યવાદ માનવા લાગી. મારા દયાળ મને મૂકીને જાય જ નહીં. શું એ બંને પ્રેમ?: ધન્ય છે ! એ પ્રેમી દંપતિને ? આ પ્રમાણે પાપીઓને પોતાના કર્મને બદલે મળ્યો અને આખરે સત્ય હતું તેજ ત્રાજવે આવ્યું. આ પ્રમાણે હાડીરાણી અને પુરોહીતના પાપની મેવાડની પ્રજાને ખબર પડતાં કે ધિક્કારની નજરે જોવા લાગ્યા. અને દયાળને તથા રાણાજીને જીવતા જોઈ સારી મેવાડની પ્રજા આનંદને ઓચ્છવ ઉજવી રહી છે. અને લોક હર્ષઘેલા બની ગયા છે. આ આનંદ તે પ્રજાએ કઈ વખત અનુભવ્યો નથી, એ આનંદ આજે ઘરે ઘરે અને આંગણે આંગણે ઉજવાઈ રહ્યો છે. www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૩ આનંદની હેલી. મહારાણી તથા દયાળશાહ મચી ગયા. જેથી રાજ્યદરખાર ભરવામાં આવ્યેા. રાણાશ્રીએ પેાતાના બચાવની વાત કરી અને કહ્યું કે “ અમે જીવતા રહ્યા હાઈએ તે પ્રતાપ આચાર્ય મહારાજ શ્રી માનસુરિશ્વરજીને જ છે, તેઓશ્રીએ અમને મચાવ્યા છે તેથી હું તથા મંત્રી દયાળ અને સાચ મેવાડ તેઓશ્રીનુ ઋણી છે, માટે તેઓશ્રીને મારી પ્રાર્થના છે કે તેઓશ્રીની સુચના મુજબ હું આખા મેવાડમાં પ્રચાર કરીશ.” વળી દ્રાપા નામના સરદારે કામલમેરના કીલ્લામાં જે બહાદુરી ખતાવી હતી તેથી પ્રસન્ન થઈ તેની જાગીરમાં વધારા કરી આપ્યા. અને પેાતાના પહેલા નંબરના સરદાર તરીકેનુ માન આપ્યું. આ સિવાય હાડી રાણીને જન્મ કેદની સજા કરી. વળી પાતે જાહેર કર્યું કે પ્રજાજના! ખાત્રી રાખો કે હવે હું મારો બધી કુટેવાના ત્યાગ કરીશ, અને પ્રજાની સેવામાં જ રહીશ. દયાળશાહે પણ પ્રજા સમક્ષ સુ ંદર વિવેચનમાં મહારાણાની અને પેાતાની પરિસ્થિતિના ખ્યાલ આપ્યા. આથી પ્રજા રાણાશ્રીની તથા વીર મંત્રી દયાળની જય ઘાષણાના પાકારા પાડવા લાગી. માનસૂરિશ્વર આચાર્ય કંચન કામિનીના ત્યાગી તરીકે સાચા સાધુ હતા. તેમનામાં રાગ, દ્વેષ, ક્રોધ, માન, અને માયાના અંશ પણ નહાતા. જ્યારે મહારાણાએ લાખ્ખા રૂપીઆના શરપાવ આપવાની વાત કરી ત્યારે તેઓશ્રી આલ્યા કે સાધુએ તેા કોઈ જાતના પરીગ્રહ રાખતા નથી, અને અમને લક્ષ્મી પણ ખપતી નથી ફક્ત અમારા ધર્મ તા દરેક જીવેનું ભલું થાય એ જ અમારા ઉદ્દેશ અને ભાવના. ગુરૂદેવ માનસૂરિશ્વરશ્રીના ઉપદેશથી મહારાણા રાજસિંહના મન ઉપર જૈન ધર્મની જાહેાજલાલી અને સાધુઓના શુદ્ધ ચારીત્રની પડેલી છાપે ઘણી ઉંડી અસર કરી હતી. જેથી સારા મેવાડમાં નિચે મુજમ ક્રમાન કાઢવા માટે મંત્રી દયાળશાહને ફરમાવ્યું. (૧) કાઈ પણ માલુસ જીવાની કત્લ કરે નહીં, ( ૨ ) ગાય ક્રાઇ કસાઈ ને આપે નહીં. ( ૩ ) યુ*ક્ષણુના આઠે દિવસ ખીલકુલ હી'સાકરે નહીં. ( ૪ ) ઉપાશ્રયમાં દાખલ થએલા ગુન્હેગારને રાજ્ય પકડી શકે નહીં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #213 -------------------------------------------------------------------------- ________________ વીરી કેશરયાળશાહ ૧૭૩ આવા અનેક ઠરાવ કરવામાં આવ્યા હતા. તેની નકલ કરી રાજ્ય તરફથી મંત્રી દયાળશાહે આચાર્ય મહારાજશ્રીને આપી. ધન્ય છે ? આવા પરોપકારી ગુરૂઓને આવા મહાન પુરૂષોએ જ પિતાના ચારીત્ર બળથી આજે જેન ધ્વજને ફરકતે રાખે છે. આજના ગુરૂઓ કઈ સ્થિતિમાં છે ? તેને વિચાર વાંચક વર્ગ પિતે જ કરી લે. આવી અનેક ઘટનાઓ દયાળના વખતમાં ઉદ્દભવી હતી. આખરે દયાળ પિતે પોતાની કારકીદીમાં બે વસ્તુ મૂખ્ય શીખ્યો હતો. “પ્રજા સેવા અને રાજ્ય સેવા” આ બે વસ્તુ પિતે પિતાની ફરજ સમજી જરાપણ નિતી ચૂક્યો ન હતે. અને એક જેન તરીકે પોતે પોતાની જવાબદારી બજાવી હતી, વળી જૈન નારી રત્ન “પાટમદે’ પણ શુશીલ, શૂરવીર અને સહાસીક પિતાના પતિના પાછળ તમામ વૈભવની પરવા રાખ્યા સિવાય મેતના જોખમ ખેડી પોતાના પ્રાણનાથને બચાવવા કટીબદ્ધ થઈ હતી. ધન્ય છે ! તે જેન વિરાંગનાને. તેનામાં મુખ્ય દયા, ધર્મ અને શીયલને ઉત્તમ ગુણે હતા. તે ગુણેથી પિતાનું જીવન ધન્ય બનાવ્યું હતું, અને પોતે નાનામાં નાના માણસની સેવા કરવા ચૂકતી નહોતી. ધન્ય છે ! એવી સેવાભાવી રમણીઓને. આ સિવાય દયાળશાહની હકીકત ઘણી જાણવા જેવી છે પણ વિસ્તાર બહ જ વધી જવાથી વાંચક વર્ગને કંટાળો ન આપતાં ટુંકમાં જ હકીકત પુરી કરી વીરમીશ. પરમાત્મા ! દયાળ જેવા ધીર, વીર, અને રણધીર જૈન કેમમાં ઉત્પન્ન થાઓ અને જૈનોની શોભા વધારે. છ જૈન સાચે ભડવીર, મહેચ્છનું નૂર ઉતાર્યું. શૂરવીર સાચે દયાળ, ગૌરવ જૈનેનું વધાર્યું. ધરતે ઢાળ તલવાર, કરે નહીં પરવા કોની, શ્રદ્ધા હતી બળવાન, સહાય ધરતે ઈશ્વરની. સત્ય નિતીના સંયમથી, નામ દયાળ શેલાવત, કહે “ભેગી' દયાળશાહ પુરૂષાર્થને સાધતે. ૨૪૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મગલિકાન પો ૨૪૬ હતે નમકહલાલ, માલીકનું ભલું જ ચહાતે, દુષ્ટજનો પર વૈર, બરાબર તે તે હેતે. હતે પ્રજાને પ્રાણ, પ્રજાની સેવા કરતે, ધરતે સદા સ્વમાન, ખુશામત કદી ન કરતો. નામ દયાળનું સાંભળી, શાહ પણ ચમકી જતે, કહે “ ગી' દયાળથી, દુશ્મન થરથર કંપત. છપ પડયે જ્યાં દુષ્કાળ, પિતાની લક્ષમી ખરચે. સુણ ગુરૂને બેધ, ગરીબની સેવા ઇચછે. બંધાવતું મંદિર, ખરચી લાખ અઠ્ઠાણું, મહા ભવ્ય મંદિર, ખરેખર છે બંધાણું. ખી મંદિરની બાંધણ, હદય જોઈ હરખાય છે, કહે “ગી” દયાળની, વાહ વાહ કહેવાય છે. ૨૪૭ ? છાપો ગુરૂ માના શુભ હસ્તે, પ્રતિષ્ઠા તેની કરતા, મહારાણા પણ આવી શોભામાં વૃદ્ધિ કરતા. ગામેગામના લેક આવીને મૂકામ કરતા, ઉદારતા એ દયાળ તણી, સૌ વખાણ કરતા. કહેતા જગતના માનવી, શું દયાળ દીલ ઉદાર છે, કહે “ભોગી” દયાળ જાણે, દેવનો અવતાર છે. ૨૪૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫ સુ મહારાણા શ્રી જયસિહ મહારાણા રાજસિંહના મૃત્યુ પછી સંવત ૧૭૩૭ ઈ. સ. ૧૬૮૧ માં તેના સ્ત્રીજા પુત્ર જયસિંહ મેવાડના સિંહાસન પર આવ્યા તેના જન્મ વિક્રમ સંવત ૧૭૧૦ માં થયા હતા. આ વખતે એક એવી ઘટના બની હતી, કે વાંચક વર્ગને તેમજ રાજપૂત લેાકાને જાણવા જેવી ડાવાથી તેના ઉલ્લેખ આ સ્થાને આપવામાં આવે છે. મહારાણા રાજસિંહને બે પુત્રા હતા, તેઓશ્રીને નાના પુત્રની માતા ઉપર અત્યંત રાગ અને પ્રેમ હતા અને તે પ્રેમમાં દિવાના ખની રાણાએ નાની રાણીના હાથમાં અમર પહેરાવ્યુ હતું. આ વસ્તુ જાણે ભૂલથી જ મની ગઈ હાય તેમ ડાળ બતાવતા રહ્યા. કારણ કે પોતે પેાતાના મનમાં સારી પેઠે સમ જતા હતા કે મેં' માટી ભૂલ કરી છે. એક દિવસે રાણાશ્રીએ પાતાના દિકરા ભીમસિંહને આલાવી કહ્યું “આ મારી તલવાર લે અને તારા નાના ભાઈ જયસિંહનું માથુ ઉડાવી હૈ ? કારણું, તમે બંને જણ જીવતા હશે! તેા ભવિષ્યમાં મોટા કલેશ થશે, માટે મારી આ તલવાર લઈ અને જલ્દી જા. ” ભીમસિંહને આજ્ઞા કરતાં રાણા મલ્યા. પિતાશ્રી ! હું પુત્ર તમારા છું, પિતાના વચનને શિરામાન્ય ગણવું એ પુત્રના ધર્મ છે, પણ મારાથી આ કાર્ય મને જ નહિં પિતાજી! હું મેવાડનું રાજ્ય મારા નાના ભાઈ જયસિંહને સોંપું છું અને હું હુંમેશના માટે મેવાડ ભૂમિના ત્યાગ કરી ચાલ્યા જાઉં છું. ભીમસિંહુ પિતાશ્રીની આજ્ઞા માગી, પાતાના સનીકાને સાથે લઈ ચાલી નીકળ્યા. જ્યારે ભૌમસિહ ખાદશાહ શાહુ પાસે આવ્યા ત્યારે ખાદશાહે ઘણું જ સારું માન આપ્યું અને ત્રણુ હજાર ઘેાડાના સેનાપતી બનાવ્યે, આ વખતે માગલ રાજ્યના સેનાપતી સાથે ભીમસિંહને કલેશ થવાથી માદશાહે ભીમસિંહને કાબુલમાલ્યા, તેથી તે કાબુલ રસ્તામાં રમતાં રમતાં અને ગમત કરતાં જતા હતા. વળી ઝાડ ઉપર ચડતાં વળી દાડતા પણ હતા, તેવી ગમત કરતાં તેઆ રસ્તા કાપી રહ્યા હતા. પણ અચાનક તેઓને કંઈક, ચાટ—જખર લાગવાથી તેઓનું મૃત્યુ થયુ હતું હવે આપણે રાણાશ્રી જયસિંહ તરફ વળી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ = ૧૭૬ મેવાડના અણમલ જવાહિર યાને આત્મબલિદાન રાણા જયસિંહને રાજ્યાભિષેક થયા પછી થોડા જ સમય બાદ ઔરંગઝેબ સાથે સંધિ કરી હતી, શાહના પુત્ર અજીમ અને મેગલ સરદાર દિલેરખાં સંધિપત્ર લઈ રાણાજી પાસે આવ્યા. જેથી રાણાજીએ ઘણું ઉત્તમ પ્રકારે આદર સત્કાર કર્યો અને તેઓ મેવાડની સપાટભૂમિ પર સામસામાં મળવા દસ સહસ ડેસ્વાર અને ચાલીસ હજાર પાયદળ સૈન્ય સાથે મેવાડના વિસ્તારમાં ઉભા રહી અજીમ તથા દીરખાંની વાટ જેવા લાગ્યા. આ મહાન દષ્ય જેવાને માટે અસંખ્ય મેવાડીઓ તે સ્થળે આવ્યા હતા. જ્યારે શાહજાદે અજીમ તથા સરદાર દિલેરખાં પોતાના માણસ સાથે આવી પહોંચ્યા ત્યારે રાજપૂતોએ જયએકલીંગજીની પ્રચંડ ઘેષણ સાથે જય બોલાવી આકાશ ગજાવી મૂકયું હતું. અને આવેલા મહેમાનેને મહારાણાએ ઘણું જ સન્માન સહીત સ્વાગત કર્યું હતું. મહારાણાની પ્રચંડ સેના જોઈ અજીમ મનમાં શંકાશીલ થયો પણ દીલે૨માં રાજપુતેની ન્યાય અને નીતિ સારી પેઠે જાણતો હોવાથી તેને રાજપૂતના વચન પર સંપૂર્ણ ભરૂસો હતા. અને પોતે જે વિર રાખ્યું હતું તે છતાં પણ રાણા રાજસિંહે પોતાને પ્રાણ બચાવ્યો હતો, તે શું એ જયસિંહ પિતાને ત્યાં આવેલા મહેમાન સાથે વિશ્વાસઘાત કરશે? અમને રાજપૂત પર વિશ્વાસ નહિતે પણ દિલેરખાને તો રાજપૂતો પર સંપૂર્ણ વિશ્વાસ હતા. જ્યારે મહારાણા જયસિંહે સ્વાગત કર્યું ત્યારે તે બધાને આનંદ થયે અને સંધિનું કાર્ય સમાપ્ત કરવામાં આવ્યું અકબરના વિદ્રોહી ચરણમાં જે સહાય કરી હતી તેના દંડ તરીકે પાદશાહને ત્રણ પ્રગણું આપી દેવાં પડયાં. પાદશાહની આજ્ઞાનું શાહ અજીમે સિંહને જણાવ્યું કે તમે આજથી અમારે લાલ ઝંડે અને છત્ર વાપરી શકશે. પરંતુ આ દંડ નામને જ હતો. કેવળ પાદશાહનું માન રાખવા માટે જ રાણાજીએ આ વાતને માન આપ્યું હતું. પણ મહારાણાને તે આ શરત મંજૂર રાખવાથી લાભ જ થયે હતે. વિદાય થતી વખતે દિલેરખાંએ કહ્યું કે “તમારા સરદાર સ્વભાવના ઘણા જ કઠોર છે અને મારા પુત્રને આપના હીતની ખાતર જ આપના તાબામાં સેંપવામાં આવે છે. તેના જીવનના બદલામાં બનશે ત્યાં સુધી પૂર્ણ સ્વાધીનતા રક્ષવામાં હું જરાપણ ત્રુટી કરીશ નહીં, આપ નિશ્ચીત રહે. આપના સ્વર્ગસ્થ પિતા સાથે મારી મિત્રાચારી હતી. આ પ્રમાણે રાજપૂતોના મીત્ર દીલેરખાંને ઉદ્યોગ સફળ થયો નહીં પરંતુ મહારાણાએ પોતે પિતાના ખડગ પર વિશ્વાસ રાખ્યું હતું. રાણાશ્રીને પાંચ વર્ષ સુધી તે તેમને કામેારી મેગલેના ભીષણ આક્રમણથી પિતાની રક્ષા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #217 -------------------------------------------------------------------------- ________________ મહારાણા શ્રી જ્યસિંહ ૧૭ કરવા માટે તો તેઓએ પહાડો અને જંગલને આશરે લીધે હતો. અને મોગલોની સાથે ઘણી જ બહાદુરીથી યુદ્ધ કરી પોતે પોતાના બાહુબળથી કીર્તિ મેળવી હતી. મેવાડભૂમિ રત્ન ગર્ભાભૂમિ છે. પૂણ્યશલિલા અને ગીરીતરંગીની વચ્ચે મહારાણાશ્રીએ “જ્યસમુદ્ર” નામનું એક વિશાળ સરોવર બનાવ્યું ભારત વર્ષમાં આવા સરોવરને નમુનો બીજે કયાંઈ નથી, એવી વિશાળ અને મનહર બાંધણી કરવામાં આવી છે. ત્યાં પ્રથમ “ઢેબર’ નામનું નાનું તળાવ હતું, આ તળાવને મોટું બનાવી ચારે બાજુ બંધ બાંધવામાં આવે છે. અને તેને ઘેરા લગભગ પંદર કષ જેટલો મટે છે. આ તળાવથી ધાન્યના ક્ષેત્રોને ઘણે જ ફાયદો થા, ખેડુતની આબાદી થઈ છે વળી તેના કિનારા ઉપર પોતાની પ્રીય રાણુ કમળાદેવી માટે મહેલ બંધાવ્યું છે તે હાલમાં મોજુદ છે. આખરે ગૃહકલેશને લઈને મહારાણાનું ટુંક જીવન ઘણી જ દુ:ખી અવસ્થામાં પસાર થયું. આ ઝઘડાનું મુખ્ય કારણ સ્ત્રી પરાયણતાનું હતું જેને “સખ્યનું સાલ ” કહીએ છીએ તે હતું. આગળના રાજાએ પિતાની વિષય -વાસના પુરી કરવા સારૂં એકથી વધારે રાણું પરણુતા હતા અને તેને જેમ જેમ વિસ્તાર વધતો જતે તેમ તેમ કલેશના બીજ રોપાતાં જતાં અને તે મૂળ વિશેષ મજબૂત થતા હતાં. માટે ડાહ્યા પુરૂષે એક ઉપર બીજી સ્ત્રી કદાપી પણ પરણવી જોઈએ નહીં. જયસિંહની જેટલી રાણી હતી તેટલી બધી રાણીઓમાં અમરસિંહની માતા મોટી હતી. તે રાણી હાડા કુળમાં ઉત્પન્ન થઈ હતી. હાડાકુળ ગીહલેતૂ કુળ ઉપર ઘણું જ ઉપકાર કર્યા હતા. હાડીરાણી સૌથી મોટી હતી. જેથી રાણાશ્રીને તેના ઉપર જ પ્રેમ રાખવો જોઈતો હતો પણ વિષયને વશ થઈ પોતાની રાણીને ત્યાગ કરી કમલાદેવીના પ્રેમમાં લુપ્ત બન્યા, અને ઝઘડાનું મૂળ વધાર્યું. તેથી આગળ પાછળના શત્રુઓ પ્રબળ થવા લાગ્યા, જેથી અંદર અંદરના કલેશથી મેવાડનું રાજ્ય ઘણી જ હીણ દશામાં આવી પડયું. અમરસિંહની માતા પ્રત્યેનો વિરભાવ કમલાદેવીને વધતો ગયો અને તે એટલો બધો વધ્યો કે તેઓને એક એકને સાથે રહેવું મુશ્કેલ થઈ પડયું. જે સિંહ રાણાએ બાદશાહ ઔરંગઝેબ સાથે યુદ્ધમાં બહાદુરી અને વીરતા બતાવી હતી તેજ રાણે જયસિંહ આજે ગૃહ-કલેશથી કંટાળી પોતે કમલાદેવીની સાથે જયસમુદ્રના કિનારે બંધાપેલા મહેલમાં રહેવા માંડે. અને રાજ્યના તમામ વહીવટ કુમાર અમરસિંહ તથા મંત્રી દયાળશાહને સેમ્યો. તેથી તો રાણા જયસિંહ પોતે ઘણુંજ પ્રમાદી અને આળસુ બની ગયા. આવી સ્થિતિમાં પણ પોતે શાન્તિ પામી શક્યા નહીં. તેઓના પુત્ર ઘણુજ તોફાન કરવા માંડયા. તેથી પોતે પોતાનું સ્થાન છોડી પિતે પાટનગરમાં આવ્યા. આ વખતે કુંવર અમરસિંહે પિતાની જુવાનીના જોશે એક સંદેન્મત્ત હાથી નગરમાં છોડી મૂકો અને કઈ ૨૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મબલિદાન કારણસર મંત્રી દયાળશાહનું ભારે અપમાન કર્યું. આ વાત રાણાશ્રીના કાન પર આવી ત્યારે પોતાના પુત્રનું આવું વર્તન જોઈ પોતે શંકાશીલ બન્યા. અને અમરસિંહને ઉચિત શિક્ષા આપવા સારૂ પિતે એકાંત વાસ છેડી માર્ગમાં ચિત્તોડપુરીના દર્શન કરી ઉદયપુરમાં આવ્યા પરંતુ બુદ્ધિ વગરના અમરસિંહ પિતાના પિતાની આગમનની વાટ જોઈ નહી અને પિતાના પિતા સાથે વેરનો બદલો વાળવા માતાની શીખામણથી દઢ પ્રતિજ્ઞા કરી અને તરત પિતે પિતાના મામાં બુન્દીના હાડારાણુ પાસે ગયો અને દશહજાર સૈનીકે પિતાની સાથે લો આ વખતે મેવાડના બીજા સરદારોએ પણ અમરસિંહને સહાય કરી હતી. અને આળસુ રાજાને ત્યાગ કરી અમરસિંહના પક્ષમાં ભળ્યા હતા. - આ વખતે રાણું મહા સંકટમાં આવ્યા હતા અને યુદ્ધમાંથી બચવાનો કોઈ રસ્તો નહોતે. આખરે કોઈ પણ રસ્તો ન સૂઝે ત્યારે પિતે અરવલ્લી પહાડને ઓળંગી પોતાના રાજ્યમાંથી મારવાડમાં નાશી ગયા અને ત્યાંના મુખ્ય માંડલીક રાજાને સમજાવવા પુત્રને મોકલ્યો. પરંતુ રાજ્યના અનેક સરદારની સહાયથી અમરસિંહને અભિમાન આવી ગયું હતું. તેથી આવેલા માંડલીક રાજાની એક પણ વાત તેણે સાંભળી નહીં અને ખજાને હસ્તગત કરવા માટે પોતાનું સૈન્ય કેમનેર તરફ કુચ કરી ‘પા સરદારના હાથમાં કમલનેરના શાસનને ભાર હતો. આ સરદાર મહા વિદ્વાન અને ચતુર તેમજ મહા શૂરવીર હતે. તેથી તે સરદારે બહાદુરી પૂર્વક કુમાર અને બધે મને રથ ધૂળ ભેગો કર્યો. અને અમરને હરાવ્યું. ત્યારે અમર પોતાના પિતા સાથે સંધિ કરવા તૈયાર થ. આખરે એકલીંગજીના પવિત્ર મંદિરમાં બંને પિતા-પુત્ર સંધી પત્રો પર સહીઓ કરી. તેમાં એવો ઠરાવ થયો હતો કે રાણજીવે ત્યાં સુધી અમરકુમારે જયસમુદ્રના મહેલમાં રહેવું અને રાણાએ પાટનગરમાં આવવું. મહારાણા જયસિંહે વીસ વર્ષ રાજ્ય કર્યું પિતાની ઉંમરમાં પોતે ઉચ્ચ ગુણે બતાવ્યા હતા. અને યુદ્ધમાં બહાદુરી બતાવી હતી જે તેવાજ ગુણે કાયમ રહ્યા હેત તો આજે પોતે મગના પંઝામાંથી પિતાના દેશની સ્વાધીનતાને ઉદ્ધાર કરી શકત. પરંતુ સ્ત્રીઓના કલેશ અને કુસંપે મેવાડની ખાનાખરાબી કરી નાંખી હતી, રાણા જયસિંહ જેવા ગુણે પહેલાં બતાવી પોતાની કીર્તિ મેળવી હતી. તે કીર્તિ પિતે પાછળથી ભૂસી નાંખી છેક કહીણ થઈ ગયો હતે. જે પોતે જયસમુદ્ર ન બંધાવ્યું હતું તે આજે ઈતિહાસના પાના ઉપર તેનું નામ-નિશાન પણ ન હેત મહારાણા જયસિંહને સ્વર્ગવાસ થયા પછી તેમના માટે કુમાર અમરસિંહ (બીજો) સંવત ૧૭૫૬માં રાજય સિંહાસન પર બેઠા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #219 -------------------------------------------------------------------------- ________________ મહારાણા શ્રી સિહુ ૧૯ વાંચક વર્ગ ! રાણા જયસિંહની હકીકત ઉપરથી વિચારી જોશે કે ગૃહકલેશનું પરિણામ કેટલું ભોંકર અને ખરાબ આવે છે, જ્યાં કુસપ છે ત્યાં કોઈ દિવસ આત્માને શાંતિ મળતી નથી. અને વિકાશ નથી. માટે સમજી વિચાર કરી લેશથી દૂર રહેશે. જે મેવાડની ઉન્નતીનું શિખર હતુ. જે મેવાડથી ભલલા શાહ જેવા દુશ્મના પણ ક ંપતા હતા તે મેવાડ ફક્ત માંહામાંહે કલેશના પરિણામે આજ હતાશ અને નિસ્તેજ થઈ ગયું હતું. કલેશનું પરિણામ આશરે ભયંકર જ આવે છે. મહારાણા જયસિંહ પાતે નાનપણમાં પોતાનું શૌર્ય અને જે શાણપણુ મતાવ્યું હતુ તે તે! વાંચક વર્ગને યાદ હશે પણ ભલભલા મહાન મહાત્માએ પણ વિષય આદી વૈભવની લાલચમાં પડી એક ઉપર ખીજી સ્રો કરવા તત્પર થાય છે. તેનું પરીણામ આખરે પેાતાને જ ભેગવવું પડે છે. આ વખતે મંત્રી દયાળશાહ પેાતાનું કર્તવ્ય શુભ નિષ્ઠાથી ખજાવી રહ્યો હતા રાજ્યની લગામ પેાતેજ સાચવતા હતા છતાં તે ઈમાનદાર વ્યક્તિને પણ આખરે ભેગવવું પડયું હતું. પણ છેવટે તા સત્ય અને નિતિના જ વિજય છે. હાડીરાણીએ પણ પેાતાનું કત ય ભૂલી જે આખા મેવાડનું ભાવી બગાડી નાંખ્યું અને પેાતાની ધારેલી ધારા પાર ન પાડી શકી. તેથી તેણે પેાતાના જીવનને ઘણુાજ કષ્ટમાં ગુજારવું પડ્યું. કમળાદેવી પણ વિચાર ન કરતાં પોતાની નિય લાલસા અને વૈભવ ભોગવવા ખાતર રાજાને પોતાના પ્રેમ પાસમાં જકડી રાખી સારાય મેવાડનું ભાવી જેણે પાયમાલ કર્યું જ્યાં સારમસારના વિચાર કર્યા વગર જેટલું કાર્ય કરવામાં આવે છે તેટલું પરિણામ ભયંકર આવે છે. મેટામેની સાધારણ ભૂલનું પરિણામ કેટલું નુકશાન કરે છે અને તે બધાને સેગવવું પડે છે તે વાંચક વર્ગ સમજી લે'. મહારાણા જયસિંહ સ્વર્ગવાસ થયા, અને આ ફાની દુનિયામાંથી પેાતાના જીવન–દ્વીપક અસ્ત થા· જોયુ આ ગૃહલેનું પરિણામ. પે જ્યાં છે ગૃહના કલેશ, કદિ નહીં શાંતિ ત્યાં છે, જ્યાં છે કલેશની આગ; નહીં ત્યાં સુખ જરી છે, સુપ કેરા કીચ મહી, સૌ કાઈ ખુચાચા, કુસ પમાં તે નાશ થયા, માટા મહા રાયા, માટે જગતના માનવી, ગૃહ-લેશમાં પડશે। નહીં, કહે ભાગી સુખો જીંદગી, કુસંપમાં ખાશેા નહીં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૨૪૯ www.umaragyanbhandar.com Page #220 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન છ એક પરણતાં નાર, જ્યાં બીજી આવે, બીજી કેરા પ્રેમ મહીં, મસ્ત બની જાવે, સાર અસારનું ભાન, નહીં ત્યાં પોતે લાવે, ડુબે પોતે આપ, બીજાને પણ ડુબાવે, માટે વિશ્વના જન, એક પત્નીવ્રત પાળજે, કહે ભગી બીજી નારના, મોહને વિસાર. ૨૫૦ છપે સુખી હત મેવાડ, લક્ષ્મીની છોળે ઢળતી, હતા પરાક્રમી વીર, ભૂમિ શૂરવીરથી શેભતી, મેવાડ કેરા નામ થકી, દુશ્મને થરથરતા, શાહ જેવા પણ નામ, સુણીને વિસ્મય બનતા, પણ કુસંપ કેરી આગમાં, એ બધું બદલાઈ ગયું, કહે ભેગી મેવાડ કેરું ભાવી પણ પલટાઈ ગયું. ૨૫૧ છપે આ ગોઝારે કાળ, દયા નહીં દીલમાં ધરત, હાય મોટે ભૂપાળ, છતાં નહી સહેજે ડરતે, આવે ક્યાંથી કાળ, ખબર નહી કેને પડતી, તુટી જેની નાડ, નહીં તેની બુટ્ટી જડતી, કાળ કેરા ઘકમાં, કઈક જન પીશાઈ ગયાં કહે લોગી શૂરવીર પણ, આ કાળમાં જકડાઈ ગયા. ૨૫૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #221 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ મુ મહારાણા શ્રી અમરસિંહ. રાણાશ્રી જયસિંહના સ્વર્ગવાસ પછી કુમાર અમરસિદ્ધ સંવત ૧૭૫ ઈ. સ. ૧૭૦૦ માં રાજ્યસિંહાસન પર આવ્યા. અમરસિ ંહના નામની મહત્તા ઘણી હતી પણ પાતે પેાતાના પિતાની સાથે વૈરભાવથી મેવાડની દુર્દશા કરી હતી. જો અમરે પેાતાના પિતાની સાથે કલેશ ન કર્યું હાત અને રાજ્યનું મળ ન ભાંગ્યું હાત તે। આ વખતે મેવાડની મહા ભયંકર અવદશા ન હેાત. પણ જ્યાં ગૃહ-કલેશને પરીણામે આજે આખા મેવાડની પરીસ્થિતી બદલાઈ ગઈ હતી. રાણા અમરિસંહ મેવાડની દુર્દશાના ઉદ્ધાર ન કરી શકયા. × મહારાણા અમર રાજયસિહાસન પર એડા પછી ચેડાજ દિવસમાંજ દિલ્હીના સમ્રાટના ઉત્તરાધિકારી શાહ આલમની સાથે સંધી કરી લીધી. આ સંધી કરવામાં તેની વિલક્ષીણતા હતી, તેનું કારણ એ હતું કે આ વખતે રાણા અમરસિંહ સિ ંહાસન પર એઠા પછી માગલાના રાજ્યમાં ઘણુંા જ ભચંકર ગૃહ–લેશના સમારંભ થયા હતા. મેગલાના રાજ્યની આવી દુર્દશા જોઈ રાણા અમરસિંહે ભાવી સમ્રાટની સાથે સંધિ કરી લીધી હતી. આ સધિ ગુપ્ત રીતે કરવામાં આવી હતી. જે સમયે શાહઆલમ સીંધુ નદીની પેલી પાર ગયા તે વખતે મેવાડની સેના તેને “ સહાય કરવાને સાથે ગઈ હતી. આ વખતે શક્તાવત્ સરદાર મેવાડની સેનાના સેનાધિપતિ હતા, તેઓએ ત્યાં પ્રચંડ શૂરાતન બતાવ્યું હતું, એમ કહેવાય × રાણા અને શાનુઆલમની વચ્ચમાં જે સધિ થઇ હતી તે સંધિપત્ર ઉપર ગ્રાહ માલમના હસ્તાક્ષર છે. તેમાં લખ્યું છે કે પ્રજાના હીતના જે છ પ્રસ્તાવના શ્રીમાને સાદર કર્યો છે. અને મે' સ્વીકાર્યા છે અને તે શ્વિર કૃપાથી લાભદાયક ફળ ઉત્પન કરશે તે છ પ્રસ્તાવના નીચે મુજ્બ છે. (૧) ચિત્તોડના છગૃદ્ધિાર કરવા. (૨) ગૌહત્યા બંધ કરવી. (૩) શાહજહાંના વખ તમાં જે જે પ્રદેશા મેવાડના અંતર્ગ ́ત હતા તે સ પાછા સાંપવા. (૪) સ્વર્ગ સ્થ પાદશાહ અકબરકા શાસન કાળની પેઠે હિન્દુઓને પોતાના સ્વતંત્રતા પૂર્વક પેાતાના ઇષ્ટદેવની પૂજા તથા ધર્માચારણુ કરવા દેવું. (૫) 'આપ જે રાજ્ય કમ ચારીને પદભ્રષ્ટ કરશેશ તેને મહારાણુ! કિચી’તપણુ આદર આપશે નહીં. (૨) હવે દક્ષિણના યુદ્ધમાં મહારાણાની સેનાની સહાય મળશે નહીં. ઇ. સ. ૧૮૧૭-૧૮ માં રાજપૂતે અને બ્રીટીશ્ન સરકારની સાથે જે સધી થઈ હતી તેમાં જે પ્રસ્તાવના હતી તેમાં ગૌસ્યાનું નિવારણુ કરવાને પ્રસ્તાવ પણ હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મબલિદાન છે કે આ ઉત્તમ પ્રસંગે દૂર દેશમાં શાહ આલમ સાથે સંધી કરી લેવામાં આવી હતી. જે દ્વારા મેગલ રાજ્યકુળનો નાશ થઈ ગયો અને જે દ્વારા વેત દ્વીપ, વાસી બ્રિટીશસિંહની પ્રભુતાનો માર્ગ આ દૂરના દેશમાં સાફ થઈ ગયો. આ ઘટના વિષે વિવેચન કરવું તે અત્યારે આવશકય છે, આ વિવેચનથી એક અમલ્ય રાજ્યનૈતીક તત્વ આપોઆપ વિદીત થઈ જશે, આ તત્વના મહિમાથી માહિત થઈને ભારત બધું મહાત્મો ટેડે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે આ તવે અમારી સમક્ષ સંકેતની પેઠે આવીને અમને સાવચેત કરી દીધા છે. નિતીબળની સહાય વીના કેવળ ખડગ્રના બળથી ભારતવર્ષનું શાસન કરવાથી વિપત્તીમાં પડવું પડશે. હિન્દુઓને વૈરી ઔરંગઝેબની શાસન પ્રણાલીકા લક્ષમાં લેવાથી મહાત્મા ટંડના પૂર્વોક્ત કથનની સત્યતા ઉત્તમ પ્રકારે સમજાશે. બળ, ગર્વિત દુરાચારી ઔરંગઝેબ પોતાના અસીમ બળ પર વિશ્વાસ રાખી ધર્માત્મા રાજપૂતની ઘણું કરતો હતો. આથી તેણે પિતાને તથા પોતાના વિસ્તૃત રાજ્યના મૂળમાં જાતે જ કુહાડીને પ્રહાર કર્યો, બળથી અંધ બની જવાથી તે પોતાની ખરી અવસ્થાને પરિચિત ન હતું, પરંતુ આતો સ્પષ્ટ જણાય છે કે રાજ્યનીતી અકબરે જે મહા પ્રચંડ રાજ્યના મૂળ ઉંડા જમાવ્યા હતા તે રાજ્ય કેવળ ઔરંગઝેબના દુરાચરણથી કપાએલા મૂળવાળાં વૃક્ષની પેઠે કંપાયમાન થતું હતું ઓરંગઝેબે એક પળ પણ પોતાના રાજ્ય કે પ્રજાના હીતને વિચાર કર્યો હોત તે મેગલ સામ્રાજ્યને નાસ આટલે શીધ્ર થાત નહીં, વિચાર કરવાથી આ વાત ઉપર દૃઢ વિશ્વાસ બેસે છે કે એક માજીસ કાજ્ય ચલાવવામાં ગમે તેટલે ચતુર હાય, રણનીતીમાં ગમે તેટલો કુશળ હોય, તેમ ગમે તેટલી સેનાની સહાય હોય અને ગમે તેટલે પરાક્રમી હોય, પણ જ્યાં સુધી એ પ્રજાને પ્રેમ સંપાદીત કરતું નથી જ્યાં સુધી તે પ્રજાને સંતુષ્ટ કરતો નથી ત્યાં સુધી પોતે કદી પણ પોતાના રાજ્યને દૃઢ અને ચિરસ્થાયી બનાવી શકો નથી. મહાત્મા ડના સમયમાં બ્રીટીશ સામ્રાજ્ય હિન્દમા એટલે ફેલા પામ્યું હતું તેના કરતાં ઔરંગઝેબના સમયમાં મોગલ સામ્રાજ્યનો વિસ્તાર અધિક હતો. અને તેની પાસે રક્ષાની સામગ્રી ઘણી મોટી અને સુદઢ હતી, વળી રાજપૂતની સાથે શેણિત સબંધ પણ ચાલુ થઈ ચુકયા હતા. રાજપુત લેક પર અત્યંત ચાહના કરવામાં આવતી હતી તે છતાં તેઓ તેમના રાજ્યનું હીત સાધવા માટે અર્થ અને પિતાના પ્રાણુ સુદ્ધાં બલિદાન આપવામાં ત્રુટી કરતા નહતા. તે સિધુ નદીના પેલે પાર જઈ કાબુલમાં પણ તેને માટે લડતા હતા અને તે પ્રદેશમાં વિજય પ્રાપ્ત કરતા હતા. ભારતવાસીઓ ચિરકાળ રાજભત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩૭ મહારાણા શ્રી અમરસિ’હુ રહેતા આવ્યા છે. આથી તે રાજાના અત્યાચાર સહન કરીને પણ તેમને માટે પ્રાણાપણુ કરતા હતા, ખારતવાસીઓની રાજ્યભક્તિ અકબર સારી પેઠે સમજી ગયા હતા. જહાંગીર અને શાહજહાં અકબરની જ નીતી પ્રમાણે ચાલતા હતા. પરંતુ દુરાચારી ઔરંગઝેબ હિંદુઓની રાજભક્તિને મહિમા સમજ્યા નહીં તે હિંદુઓની રાજભક્તિ અને ઉદારતાના અવળા અર્થ કરતાં હતા કે હિંદુઓ મારા પ્રચંડ ખળથી ભયભીત થઈને મારા શરણે આવે છે. તેણે હિંદુઓની રાજભક્તિની આવેા શૈાચનીય મદલે આપ્યા. જો ઓરંગઝેબની ઈચ્છા હાત તા તે સુગમતાથી પેાતાના પૂર્વજોની શ્રેષ્ટ નીતી ગ્રહણ કરી હિંદુઓની ઉચ્ચ રાજભક્તિ અને ઉદારતાના કિચીત મદલા આપી શક્ત, પરતું તેને તેમન કરતાં પરમવિશ્વાસુ અને પરમ રાજભક્તો રાજપૂતા સાથે પશું સમાન આચરણુ કર્યું, અને અયાગ્ય જજીઆવેશ સ્થાપિત કરી તેમની રાજભક્તિના અનાદર કર્યો. આ અનિર્તિ ભરેલેા જજીઆવેરાની સ્થાપના થવાથી જ મેગલ સામ્રાજ્ય ના નાશ થયા હતા. જો ઔરંગઝેમ પેાતાના પૂર્વજોની શ્રેષ્ટ નીતિ અનુસાર ચાલી આ ધૃńિત મુંડકર જજીઆવેશ સ્થાપિત ન કરત અને હિંદુઓ પર કઠાર અત્યાચાર ન કરત તા માગલ સામ્રાજ્યનું અધ:પતન આટલું શીઘ્ર થાત નહીં દુરાચારી ઔરંગઝેબના સર્વ હિંદુઓને ખળાત્કારે મુસલમાન કરવાનો અભિલાષા હતી. પરંતુ રાજપૂત કેશરી રાજસિ ંહના પ્રચંડ પરાક્રમ આગળ તેની આ દુષ્ટ ભાવના પૂર્ણ થઈ નહીં. પરંતુ તેના અવસાન પછી તેને હિંદુઆતે બળાત્કારે મુસલમાન કરવા માંડચા અને જજીઆ વેરામાંથી કાઇ પણ હિંદુ મુક્ત થઈ શકયા નહીં. ઓરંગઝેબ હિંદુઓના કટ્ટો દુશ્મન હતા તેના જીવનની પ્રત્યેક ઘટના આ કથનની સત્યથી સિદ્ધ કરે છે. જે હિંદુ પોતાના ધર્મ છેાડી મુસલમાન થતા તેને દુરાચારી ઔરંગઝેમ માન સહીત આસન આપતા આમાંનું એક ધર્મભ્રષ્ટ માજીસનું વૃત્તાંત અહીંયાં લખીશું આ વૃત્તાંત વાંચવાથી સ્પષ્ટ રીતે સિદ્ધ થશે આવા ધર્મભ્રષ્ટ માણુસાને આશરો આપી ઔરંગઝેબે પેાતાના જ પગમાં કુહાડી મારી હતી. આ અવિચારી કૃત્યથી જે વિસ્મય કુળની ઉત્પત્તિ થઈ તે કુળના વંશજોને ચિરકાળ પર્યન્ત ભાગવવું પડયું. આથી મેગલ સામ્રાજ્યના વંશના માર્ગ સાફ્ થઈ ગયા હતા. સીસેાદીયા કુળની હલકી શાખામાં રાવગેાપાલ નામના રાજપૂત એક થઈ ગયા હતા તે ચંબલ નદીના તટ પર આવેલા રામપુર રાજ્યના રાજા હતા ને મહારાણુ ના માંડલીક હતા. એક વખત રાગેાપાલ પેાતાની પ્રચંડ સેનાને લઈ દક્ષિણુમાં યુદ્ધ કરવા ગયા ત્યારે પેાતાના રાજ્યને કારોખાર પાતાના જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિયન પુત્રને સખ્યો હતો તેને કુલકલંક પુત્ર રાજ્યની આવક પિતાના પિતાને નહીં મોકલતાં પિતે જ સ્વાહા કરી જતો હતો. ત્યારે રાવણે પાળે પોતાને ન્યાય આપવા માટે પાદશાહને પ્રાર્થના કરી ત્યારે મૂર્ખ રાજકુમાર પોતાના પિતાના તથા બાદશાહના ક્રોધાગ્નિમાંથી બચવા ઉપાય શોધવા લાગે. ઘણીવાર વિચાર કર્યા પછી તેને એક ઉપાય જડ. આ ઉપાય દ્વારા તેની સંકટમાંથી મુસ્તિ થઈ - આ ઉપાય એ હતો કે તેણે હિંદુ ધર્મને ત્યાગ કરી ઈસ્લામ ધર્મ સ્વીકાર્યા આ ઉપરથી ઔરંગઝેબ તેના ઉપર પ્રસંન્ન થઈ તેને અપરાધ ક્ષમા કર્યો એટલું જ નહીં બલકે તેને રામપુરનું રાજ્ય સમર્પણ કરી દીધું. પોતાના દુષ્ટ પુત્રના આવઃ કૃત્યથી પિતાના પિતાને અત્યંત તીરસ્કાર આવ્યો અને તેને બદલો લેવા માટે પિતાની સેના લઈ રામપુર તરફ આક્રમણ કર્યું પરંતુ તેની ધારણુ સફળ થઈ નહીં અને પરાજય થયો તેથી પિતાનું રક્ષણ કરવાને માટે રાણા અમરસિંહને આશ્રય ગ્રહણ કર્યો, દુષ્ટ દુરાચારી ઔરંગઝેબે આ વાત જાણું અત્યંત ક્રોધાયમાન થયે રાણાએ રાવપાલને આશરો આપે તેથી બાદશાહ તેને દ્રોહી ગણવા લાગ્યો. અને તેની હીલચાલ તપાસવા માટે પિતાના પુત્ર અને માળવા રહેવાની ભલામણ કરી. બાદશાહને પરમ ભક્ત એવો એક રાજપૂત પોતાના જીવનચરિત્રમાં ઔરંગઝેબના દુરાચારની સ્પષ્ટ હકીક્ત પોતાના ગ્રન્થમાં એક સ્થળે લખ્યું છે કે શાહ પોતાના વિશ્વાસુ અને સહાયક રાજપૂત ઉપર કિંચીત પણ અનુગ્રહ કરતો ન હતું. તેથી તેની સેવા કરવા માટે રાજપૂતને આગ્રહ મંદ પડી ગયે હતે, બાદશાહને તેની દુષ્ટતા નો બદલો આપવા માટે જ અમરસિંહ રાણાએ તેના વિરૂદ્ધ ખડગ ધારણ કર્યું હતું રાણાને સહાય કરવાને માલવરાજ પણ યુદ્ધમાં આવ્યા હતા. આ વખતે આજીમ દક્ષિણ તટ પર હતો તે પ્રદેશમાં મહારાષ્ટ્ર નીમસિંધીઆ નામના એક રણ વિશારદ મહારાષ્ટ્રીને પિતાને સેનાપતિ બનાવી ભયંકર વિગ્રહ કરી રહ્યા હતા આ ભયંકર અગ્નિ શાંત કરવા માટે બાદશાહ ઔરંગઝેબે આમની સાથે રાણા જયસિંહને મેકલ્યા, પરંતુ તેને સફળતા મળી નહીં. બાદશાહના કઠોર અત્યાચારથી ભારત વર્ષમાં વિગ્રહ-અગ્નિ પ્રજલીત થયે હતે. પાદશાહ વૃદ્ધાવસ્થામાં પ્રવેશ કરી ચૂકયા હતા તેથી સર્વ લેકે મગની ગુલામી છિન્નભિન્ન કરવા એક પગે તૈયાર થઈ ગયા હતા. આ પ્રમાણે બાદશાહ કયાં કયાં સંભાળે ક્યા કયા જણની રક્ષા કરે અને કેનું ધ્યાન રાખે. એક તરફ મહારાષ્ટ્રી વીરકેશરી શિવાજીના મંત્રથી દિક્ષીત થઈ સ્વાધિનતા - પ્રાપ્ત કરવા માટે બાળસૂર્યની પેઠે ધીમે ધીમે પ્રચંડ મૂર્તિ ધારણ કરી રહ્યા હતા બીજી બાજુ રાજપૂત કો મેગલાથી અલગ થતા જતા હતા આથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #225 -------------------------------------------------------------------------- ________________ મહારાણા શ્રી અમરસિંહ બાદશાહ અતિ ભયભીત અને વ્યાકુળ થયે. પરંતુ આ સંકટમાંથી તેને ઉદ્ધાર થયે નહીં તેથી તેની વૃદ્ધાવસ્થા જોઈ તેના પુત્ર મોગલ રાજ્ય પોતપોતાના અધિકારમાં લેવાનો પ્રયત્ન કરવા લાગ્યા અને તે માટે ભયંકર સંકટ સહન કરવાને પણ તૈયાર થયા. આ દારૂણ સંકટોથી પીડીત થઈ પચાસ વર્ષ સુધી ભયંકર રાંજયનિતિ ચલાવી. પાદશાહ ઔરંગઝેબે વસાવેલા ઔરંગાબાદ નગરમાં ઈ. સ. ૧૭૦૭ માં (જીકાદની તારીખ ૯ મી) આ લેકનો ત્યાગ કરી યમદ્વારે પહોંચી ગયો છે દિવસે તેનું મરણ થયું તે દિવસે પુત્ર-પૌત્રાદિમાં મહા કોલાહલ મચી રહ્યો પિતાના મરણને શોક કરવો દૂર રહ્યો પરંતુ તે સર્વ તખ્ત પ્રાપ્ત કરવાની ઈચ્છાથી પાટનગર તરફ દેડયા, પ્રથમ ઓરંગઝેબના પુત્ર અમે શહનશાહી પિતાના અધિકારમાં લીધી પછી તે પોતાના જેક્ટ બધુ સુલતાન આઝમને તેની સેના સાથે પોતાના પાટનગરમાં આવતે જોઈ તેને મરથ નષ્ટ કરવાની ઈરછાથી ધાત અને કોટાના રાજપૂતોને લઈ તેની ગતિ રોકવા માટે આગ્રામાં ગયે. મેવાડ, મારવાડ અને રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં આવેલા સર્વ રાજાએ મોઆઝીમની પતાકા નીચે આવી એકત્રીત થયા. આ સર્વ રાજપૂતેને પોતાની સાથે લઈ સુલતાન મેઆઝમ “લાજ” નામના સ્થળે અજીમની સેના સાથે આવી સામે થયે. આ યુદ્ધમાં આજીમને સખ્ત પરાજય થયો અને તેમાં ધાત તથા કેટાના રાજા તથા પિતાના પુત્ર બેદરબખ્તની સાથે સમરભૂમીમાં માર્યા ગયા. તેથી આઝિમ સંપૂર્ણપણે નિષ્કટક થયે અને તે “શાહ આલમ બહાદુર શાહ” નામ ધારણ કરી પિતાના તખ્ત પર બિરાજમાન થયે. આઝિમમાં અનેક સદગુણે હતા તેના સદગુણે પર આકર્ષાઈ સઘળા રાજપુતે તેના પર પ્રસન્ન હતા, જે સુલતાન આઝમ હિન્દુ હિતેષી શાહજહાં પછી માગલ સિંહાસન પર બેઠે હેત તે વરવર બાબરે સ્થાપન કરેલું રાજ્ય વૃક્ષ આટલી શીઘ્રતાથી નાશ ન થાત, જે આમ થાત તો આજ પર્યન્ત મંગલ તખ્ત તાઉસ પર બિરાજમાન થઈ એશિયાના પ્રબળ રાજ્યના સ્વામી તરીકે જગતમાં પ્રસિદ્ધ થાય પરંતુ તેના ભાગ્યમાં શીઘ્રતાથી નાસ થયાનું લખ્યું હશે. નહીં તો ઔરંગઝેબ જે કુર પાદશાહ મેગલના સિંહાસનને કલંકીત શા માટે કરત. લોકો ઓરંગઝેબને નર-રાક્ષસ ગણુતા હતા. અને તેને તથા તેના રાજ્યને નાશ કરવા માટે ચારે તરફથી લેકે પ્રયત્ન કરતા હતા, મેગલવંશમાં ઔરંગઝેબ અત્યંત દુષ્ટ પાદશાહ થશે. આ પ્રમાણે ઔરંગઝેબની દુષ્ટ રાજ્ય. નિતિથી આખા મોગલ સામ્રાજ્યનો નાશ થયે. ૨૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #226 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિયન રાજપૂત પ્રેમી બહાદુરશાહ કદાચ આ ઘાવ ભૂલાવી શકત પરંતુ તેની કારકીદ અતિ અલપ સમયમાં સમાપ્ત થઈ ગઈ તેથી તેને સફળતા મળી નહીં જો કે તે ગુણવાન હતો પણ રાજપૂતોએ સંપૂર્ણ વિશ્વાસ તેના ઉપર રાખે નહોતો દીર્ધકાળના પરિચયથી તેમના હૃદયમાં એ દઢ નિશ્ચય થઈ ગયો હતો, કે મોગલે અવિશ્વાસપાત્ર અને નિષ્ફર છે તેમને ભયંકર રીતે રાજસ્થાનનું રૂધીર ચુસી લીધું છે. અને બાદશાહને જન્મ પણ મોગલ વંશમાં થયો હતો, તેથી તે પણ પોતાના જાતીબધુ જે નીવડે તેમાં નવાઈ નથી આવા વિચારથી રાજપૂતે માંહે માંહે સંધી કરી પોતાના બચવાની રક્ષા કરવાના ઉપાય એ બહાદુરશાહે તેઓને સંતુષ્ટ કરવા માટે અનેક ઉપાય કર્યા, અકબરના ઉદાર દ્રષ્ટાંત આપી પિતાની સાથે સંબંધ રાખવાને તેમને ઘણેજ આગ્રહ કર્યો, પરંતુ તેના સર્વ પ્રયત્નો નિષ્ફળ ગયા (ઈ. સ. ૧૭૦૯–૧૦) રાજપૂતના દીલમાં જે દૃઢ નિશ્ચય બંધાઈ ચૂક્યું હતું તે કઈ હિસાબે ટળે નહીં તેઓ પૂર્ણ રીતે સમજી ગયા હતા કે મોગલો ઉપર ગમે તેટલા ઉપકાર કરવામાં આવશે અને તેમને માટે પ્રાણ વિસર્જન કરવામાં આવશે તે છતાં તે કે તેને નિષ્ફર જાતિસ્વભાવ છોડશે નહીં તેથી તેઓએ બહાદુરશાહના આગ્રહ ઉપર કોઈ પણ જાતનું લક્ષ આપ્યું નહીં. જ્યારે મોગલ પાદશાહનો દૂત તેમની પાસે ગયો ત્યારે તેમને કેવળ એકજ ઉત્તર આપ્યો કે દેવતાથી વિમુખ થવાને લીધે લોકોને મતભ્રમ થયે છે. રાજપૂતેના આ પ્રતીઉત્તર સાંભળી બાદશાહ શીધ્ર સમજી ગયે. રાજપૂતે તરફથી ભવિષ્યમાં સહાય મળવાનો સંભવ ઘણું જ ઓછો છે. થોડા વખતમાં પાદશાહને પોતાના બધુ કામબક્ષની સાથે ભયંકર ઝઘડો થયો. કામબક્ષે પોતાને દક્ષિણને પાદશાહ તરીકે જાહેર કર્યો બહાદુરશાહને આ વિદ્રોહ દાબી દીધા વિના શીખનું દમન કરવાને માટે ઉત્તરમાં જવું પડયું. ગુરૂ નાનકે આ વિકાળ અને પરમ પરાક્રમીથી જાતિની પ્રતિષ્ઠા કરી હતી. શીખ શબ્દની ઉત્પત્તિ શીખ્ય શબ્દ ઉપરથી થઈ છે. એમ કહેવાય છે કે “ એકસસ ” નદીના તટપર શાકટ્રીપના પ્રાચીન જિનકુળમાંથી આ જાતિને ઉપદ્રવ થયો હતો, પછી તે ઈસ્વીસનની પાંચમી શતાબ્દીમાં ભારત વર્ષ ઉપર આક્રમણ કરી તેના પશ્ચિમ ભાગમાં આવી વસી ગુરૂનાનકના મહામંત્રથી દીક્ષિત થઈ તે કાળ પછી એક શતાબ્દીમાં શીખેએ પિતાની રક્ષા કરવા પેગ બળ ચાતુર્ય તથા પરાક્રમ પ્રાપ્ત કર્યું. અને પિતાને સ્વાધીન પ્રજા તરીકે જાહેર કર્યા, બહાદુરશાહના શાસનકાળમાં અખીલ મોગલ સામ્રાજ્યમાં કેવળ શીખજાતિ જ સ્વતંત્ર થઈ હતી, તેમનું દમન કરવાને માટે પાદશાહ પિતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #227 -------------------------------------------------------------------------- ________________ મહારાણા શ્રી અમરસિંહ ૧૮૭ સેનાપતિ સહિત પંજાબ તરફ ચાલ્યો તે યુદ્ધ કરવા જતું હતું તે વખતે અંબર અને મારવાડના રાજાએ શીધ તેને જઈને મલ્યા હતા. પરંતુ તેઓ તેની સાથે કાંઈ બોલ્યા વિમા તેમજ તેમની આજ્ઞા લીધા વિના ત્યાંથી પાછા ફર્યા તેમના મન આ વખતે શા કરણથી બદલાઈ ગયાં તે કાંઈ સમજી શકાતું નથી. પરંતુ કેટલાક અતિહાસીક ગ્રન્થથી એમ સમજાય છે કે તેઓ પણ શી ખેની તેજસ્વિતાનું જ અનુકરણ કરી સ્વતંત્ર થવાને વિચાર કરતા હતા. મેગલ સામ્રાજ્યની આવી હીન અવસ્થામાં પરાક્રમી શીખનું દ્રષ્ટાંત લઈ રાજપુતોએ પણ મેગલોની આધીનતા રૂપી બેડીઓ તોડી નાંખવાને વિચાર કર્યો પાદશાહે જ્યારે તેમને શાંત અને સંતુષ્ટ કરવાને માટે જ્યારે પિતાના ચેષ્ટ કુમારને તેમની પાસે મેક ત્યારે તેઓ પાદશાહની આજ્ઞાનું ઉલ્લંઘન કરી શક્યા નહીં પરંતુ તેમને એક પણ પ્રયત્ન ફળીભૂત થયે નહીં અંબર અને મારવાડના રાજાઓ પાદશાહની આજ્ઞા લીધા વિના જ શિબીરને ત્યાગ કરી ચાલ્યા ગયા. અને ઉદયપુરમાં રાણું અમરસિંહને મળી પરસ્પર સંધી કરી લીધી આ રીતે રાજસ્થાનમાં ત્રણ મહાબળ એકત્રીત થયા સ્વતંત્ર થએલા રાઠોડ અને કશાવટ રાજપુત દીર્ઘકાળ પ્રશ્ચાત રાજપૂત કુળ ચૂડામણિ પરમ સીસોદીયાની સાથે પરમ પ્રેમથી એકત્રિત થયા. હવે તેઓ એકઠા બેસી ભજન કરવા લાગ્યા. અને તે વિવાહીક સબંધમાં પણ સાથે જોડાયા મહારાણું તરફથી એકત્ર બેસી ભેજન કરવાનું તથા વૈવાહિક સબંધ બાંધવાનું સન્માન પ્રાપ્ત કરવાથી અંબરને મારવાડના રાજાઓ અતિ ઉ૯લાસથી સંધી કરી સંધીપત્ર પર હસ્તાક્ષર કરતી વખતે ઉકત ઉભય રાજાઓએ પોત પોતાના ઈષ્ટ દેવતાનું નામ લઈ પ્રતિજ્ઞા કરી કે આજથી અમે કદી મેગલ પાદશાહની સાથે વિવાહીક સબંધમાં કોંવા રાજનૈતિક અથવા બીજે કઈ પ્રકારનો સબંધ રાખીશું નહીં વળી સીદીયા કુળની કુમારીકાઓ સાથેના વિવાહથી જે સંતાન ઉત્પન્ન થશે તેને સન્માન આપવામાં આવશે. પુત્ર થશે તે તે રાજસિંહાસન પર બેસશે અને પુત્રી થશે તો તેને ઉચ્ચ રાજકુળમાં અર્પણ કરવામાં આવશે. તેને પ્રાણાતે પણ મેમલના હાથમાં સમર્પણ કરીને અમારા કુળને કલંકીત કરીશું નહીં. સીસોદીયા કુળ તરફથી ઉચ્ચ સન્માન મળતાં રાઠોડ અને કુશાવર રાજાઓ મોગલની એડીમાંથી મુકત થવા ઈચ્છાથી સંધીપત્ર પર હસ્તાક્ષર કર્યા પરંતુ દીર્ઘકાળથી ચાલી આવેલી પ્રથાનું ખંડન થતાં જે વિષમ કુળની ઉત્પત્તિ થઈ તેથી રાજપુતાને નાશ થયે અંબર અને મારવાડના રાજાઓએ પોતાના વર્તનમાં જે પરિવર્તન કરી નાંખ્યું તેથી રાજ્યમાં મહાન ભયંકર ઝગડો ઉત્પન્ન થયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મમલિદાન અને તે સુગમતાથી દૂર થઇ શકયા નહી. આ ઝગડા જે નિવૃત કરવા મધ્યસ્થ થયા તેના કઠાર સ્પર્શથી રાજ્યસ્થાન પાયમાલ થઈ ગયું. આ સ્પર્શે માગલાની જજીરથી પણ કઠાર સ્પર્શ હતા. આ સ્પર્શ મહારાષ્ટ્રીઆના હતા. ઉકત ત્રણ રાજાઓના મળે ખાખરના પ્રચંડ સીહાસનને લાંચભેગું કરી નાખ્યું હતું પરંતુ આ સમયે તે શત્રુઓએ તેમના ઘરમાં પ્રવેશ કર્યો તેમનાંથી જ રાજપૂતાના નાશ થઈ ગયા હતા. જે દિવસે હિંદુસ્ક્વેરી ઔર ગઝેબે રાજપૂત કુળ કલંક રત્નસિંહને તેના પિતાના ક્રોધાગ્નિથી પચાવવા માટે આશ્રય આપ્યા હતા તે દિવસથી ગેાપાળરાવે ઉદયપુરના મહારાણાનું શરણું ગ્રહણ કર્યું હતું. રામપુરને હસ્તગત કરવાને માટે જ મહારાણા અમરસિ’હું તૈયાર થયા. પરંતુ સંસારીક અનેક કાર્યોના એજાને લઈને તેઓ આજપર્યન્ત તે કાર્ય સિદ્ધ કરી શકયા નહાતા હવે જ્યારે રાઝાડ અને કુશાવર રાજાઓએ તેની સાથે સ`ધી કરી ત્યારે તેમણે તેમની સહાયથી પાતાના પૂર્વોકતમંત્ર સિદ્ધ કરવાનું નક્કી કર્યું. પરંતુ તેમના એ સંકલ્પ સિદ્ધ થઇ શકયા નહીં. મુસલ્લીમાંએ તેમના એ ઉદ્યોગ નિષ્ફળ કરી નાંખ્યા. મુસલ્લોખાંના વિજય સમાચાર બાદશાહના કાને પહોંચ્યા કે તરતજ તેને ઉચિત પારિતાષીક આપ્યું. સુસલ્લીખાંએ પાદશાહ પાસે કૃત માકા હતા. તેને બાદશાહને વિજય સમાચાર કહેતાં એક મીજાનું વૃત્તાંત કહ્યું. આ વૃત્તાંતના ભાવ એ હતા કે રાણાએ પેાતાનું રાજ્ય ઉજ્જડ કરીને પર્વતમાલામાં રહેવાની દૃઢ પ્રતિજ્ઞા કરી આ સમાચાર સાંભળ્યા પછી ઘેાડા જ દિવસે પાદશાહે એક ખીજી વાત સાંભળી એ વાત એ હતી કે રાણાના સુખળદાસ નામના કર્મચારીએ પુરૂષ મંડળના શાસન કર્તા ફ્રીઝમાં ઉપર આક્રમણ કર્યું છે. અને આ આક્રમણુના પ્રતિરોધ કરવાનું સામર્થ ફિઝખાંમાં નહી' હાવાથી તે અત્યંત દુ:ખીત તથા પીડીત થઈ અજમેર તરફ્ નાસી ગયા છે. આ વાત સત્ય હતી પરંતુ વીર જયલના વંશજ સુમળદાસ આ પ્રસગના યુદ્ધમાં જ માર્યા ગયા હતા. ફ્રીઝમાં નાસી ગયા હતા. એ વાત સાંભળી પાદશાહ તા અત્યંત દુ:ખી થયા. પેલી એ વાત પણ તેને સત્ય જણાવા લાગી. વળી જે સાહસીક અને બળવાન દુર્ગોખક્ષ ઓર’ગઝેબની સાથે વૈર કરનાર તેના શાહજાદા અકબરને હજારી વિઘ્ન અને વિપત્તિની વચમાંથી લઈ જઈ નિશપદ સ્થાને તે પહોંચાડી આવ્યા હતા. તે આજ ખાદશાહની સામે બાથ ભીડવાને માટે પેાતાના સર્વ રાજપૂતાની સાથે રણભૂમીમાં આવ્યા હતા, રાણાએ આદર સહિત તેની પાસે રાખ્યા હતા. અને એક દિવસના પાંચસેા રૂપીઆને પગાર નીયત કરી આપ્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #229 -------------------------------------------------------------------------- ________________ મહારાણા શ્રી અમર સહુ ૧૮૯ આ સર્વ રાજપૂતાના એકત્રિત થવાથી જે મહાભળ ઉત્પન્ન થયું તે અહાદુરશાહના સમયમાં કાઈ પણુ મળ ઉપજાવી શકાયુ' નહીં શાહઆવમને કુર અને ખુની માણસેાએ મેાગલેની સામે બાથ ભીડવાના આરંભ કર્યો. બહાદુર શાહ સરળ સ્વભાવના બાદશાહ હતા. પરંતુ દુર્ભાગ્યવશાત તેના પિતાના અસંખ્ય પાપાનું ફળ વજા સમાન બની તેના મસ્તક પર પડયું'. પાપી પિતાના અપરાધાનું કૂળ પુણ્યવાન પુત્રને ભાગવવું પડયું. શાહઆવસની સર્વ આશા નાશ થઇ ગઈ. હિંદુકુશથી સિંહલદ્વિપ પર્યંતના સમસ્ત દેશ ઔરંગઝેબના અત્યાચારથી ત્રાડુ ત્રાડુ ાકારી રહ્યો હતા. બહાદુરશાહે ધાયું હતું કે હું આ સ` ઉપદ્રવાને દુર કરી મારા રાજ્યમાં સુખ અને શાંતિ સ્થાપિત કરીશ. પરંતુ દુર્ભાગ્યવશાત્ એની આશા ફળીભૂત થઈ નહીં. શાહ આલમ કા ચતુર, હ્રદશી અને સહનશીલ પાદશાહ હતા. જો તેના જીવનમાં અકાળ મૃત્યુના પ્રહાર થયે ન હૈ!ત તે તે પોતાના ઉત્તમ ગુણાથી સલ્તનતનું રક્ષણ કરત. પરંતુ વિધાતાની વીધી અનુસાર તેનું અકાળ મૃત્યુ થયું, તેથી શીઘ્ર માગજ્ઞ રાજ્યને અસ્ત થઈ ગયા. મેગલ રાજ્યનું નાશ કરવાનું પાપ તેના ખુનીઓના શીર પર જઈને પડ્યું. જે દિવસે સાધુ ચારિત્ર શાહઆલમ બહાદુરશાહ વીષ દ્વારા અકાળ મૃત્યુને વશ થયા તે દિવસથી ખાખરનું સિ ંહાસન કાપેલા વૃક્ષ માફક થરથર કંપાયમાન થઇ ગયુ.. મેાગલરાજ્યના ઉત્તરાધિકારીએ શેાણિત નદીને તરીને કપાયમાન સિહાસન પર એસવા લાગ્યા. પરંતુ કાઇ પણ માદશાહને તે સ્થિર રાખી શકયા નહિં. અંતે ગંગા-યમુનાના સ`ગમ આગળના એરાનગરથી હુસેનઅલી અને અખ દુલ્લાખાં એ એ સૈયદ ભ્રાતાઓએ આવીને મેગલ સિંહાસનને વ્યાપારની વસ્તુ બનાવી દીધી. મામ-અકબર-જહાંગીર-શાહજહાંના રત્નના સિહાસનને ક્રુર સૈનીકાએ પાનાની ઇચ્છા પ્રમાણે ગમે તે માણસને સોંપ્યું. અનાદિકાળથી ચાલતા આવતા ઉત્તરાધિકાર રદ થઈ ગયા. અને ધમ ન્યાયના પર્વિત્ર મસ્તક પર વજ્રપાત થયા. જે માણસને ધન આપી ઉક્ત ઉભય બધુંએને પ્રસન્ન રાખી શકતા હતા. તે ભારતવર્ષનુ સિહાસન અલ્પકાળના માટે ભાગવતા હતા. ઘેાડા દિવસ પછી સૈયદ બ ધુંએ તેને પદભ્રષ્ટ કરી ખીજા કેાઈને સિંહાસના રૂઢ કરતા હતા. આ પ્રમાણે માગàાના સિંહાસન અને મેાગલેાના શાહજાદો હુસેનઅલી અને અબદુલ્લાખાંના હાથમાં કાષ્ટની પુતળીની માફક બની ગયા હતા. અને માગલ કુળની શેાનિય સ્થિતિ પ્રદશી ત કરી અન`તકાળમાં લીન થઈ ગયા. તે વખતે રાજ્યસ્થાનના મુખ્ય ત્રણ રાજાઓનું મળ એકત્રિત થઈ માગલ રાજ્યના વિરૂદ્ધ કાર્ય કરવાને પ્રવૃત્ત થયું. તે સમયે આ સયદ બંધુઓએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ મેવાડના અણમલ જવાહિર યાને આત્મબલિદાન ફખશીયરને તખ્ત ઉપર બેસાડે હતે. હિંદુ વૈરીઓના ભયકર અત્યાચાર દીર્ઘ કાળથી રાજપુત સહન કરતા હતા. તેમની સહનશીલતા અદ્ભૂત હતી. પરંતુ હવે ઉક્ત ઉમય બ્રાતાઓના અત્યાચાર સહન કરી શક્યા નહીં. હવે તેમની સહનશીલતા ચલાયમાન થઈ ગઈ, અને તેમના અંતરમાં ગુપ્ત રહેલે વૈરાગ્નિ પ્રચંડ જ્વાલાથી પ્રજલોત થઈ ઉઠયો. અત્યાચારી મુસલમાનેએ હિંદુનાં તેમજ જૈનોનાં દેવ-મંદિંર તોડીને ત્યાં મજીદો બનાવી હતી. હવે રાજપુતેએ તેજ મજીદે તોડી નાખી મુસલમાનોના ધર્મગુરૂં મુલ્લાઓનું અપમાન કરવા માંડયું. હિંદુઓની સ્વાધિનતા ખુંચવી લઈ રાજપુતેના હેઠા ખુંચવી મુલ્લાઓ અને કાઝીઓને તેમને અર્થિકાર સોંપવામાં આવ્યું હતું. તે હવે રાજપૂતોએ ખાસ કરીને રડેડ રાજપુતોએ આ સર્વ હોદાઓ મુલ્લાઓના ને કાઝીઓના હાથમાંથી છીનવી લઈ પોતાની સ્વર્ગીય સ્વાધિનતા પુન: પ્રાપ્ત કરી જસવંતસિંહના મૃત્યુ પછી પ્રતાપી રાઠોડએ મેગલેના ગ્રાસમાંથી પિતાના હેદ પુનઃ પ્રાપ્ત કરી ઉત્તમ પ્રકારે તેની રક્ષા કરી હતી. અજીતસિંહે આરવાડમાંથી માગલેને સખ્ત પરાજય કર્યો હતો. રાજ્યસ્થાનના ઉક્ત ત્રણે રાજ્યનું બળ સાંભર સરેવરના તટ પર એકત્રિત થયું હતું. આ સરોવર મેવાડ મારવાડ અને અંબર ત્રણેની વચ્ચમાં આવેલું છે. એમાંથી જે કાંઈ ઉપજ થાય તે ત્રણે રાજ્ય સરખા હીસ્સે વહેંચી લે છે. રાજપુતેનું બળ અને પરાક્રમ ધીમે ધીમે વૃદ્ધીગત થતું ગયું બાદશાહે તેમનું ભિષણ બળ રોકવાની પ્રતિજ્ઞા કરી અમીર-ઉલ-ઉમરા અજીતસિંહને ગર્વ ચૂર્ણ કરવાને માટે પિતાની સેનાને સાથે લઈ યુદ્ધ કરવા આવ્યો આ વખતે જ બાદશાહને લખેલે એર ગુપ્ત પત્ર અજીતસિંહના હાથમાં પહોંચાડશે. બાદશાહે તે પત્રમાં લખ્યું હતું કે મગરૂર સૈયદની ખબર અછી તરેહથી લેશે. બાદશાહે પિતાના સેનાપતિને શિક્ષા કરવાને માટે શત્રુને લખ્યું હતું તેનું એક વિશિષ્ટ કારણ હતું ફરૂં ખશીયરે ઉક્ત ઉભય સૈયદ ભ્રાતાઓની શહેનાત પ્રાપ્ત કરી હતી. તે બંને બંધું તેને વારંવાર દબાવતા હતા. તેથી તે સારી પેઠે સમજી ગયા હતું કે હું કાંઈ વિસાતમાં નથી રાજ્યમાં મને કંઈ લેખામાં ગણતું નથી તે સારી રીતે જાણતા હતા. મારો રાજ્યોગ માત્ર નામને જ છે. ઉભય સૈયદ ભ્રાતાઓની પ્રતિષ્ઠા દીનપ્રતિદીન વૃદ્ધિ થવા લાગી હતી. તેથી બાદશાહના મનમાં ભય ઉત્પન્ન થવા લાગ્યો. તેને સૈયદની આગળ રેલી પ્રતિજ્ઞા ભંગ કરવાની ચેષ્ટા કરી હતી. પરંતુ તેમ કરવાથી તે તે સૈયદેની વધું ઉન્નતિ થવા લાગી આથી બાદશાહના સંદેહને અને ભયને પાર રહો નહીં. સિયને જ નાશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #231 -------------------------------------------------------------------------- ________________ મહારાણા શ્રી અમરસિંહ કરવાને કોઈ મારગ ન જે એટલે તેને અજીતસિંહ ઉપર ગુસ પત્ર મોકલ્યો હતું. પરંતુ તેને ગુપ્ત ઉદેશ પાર પડયે નહિં. રાઠોડ રાજા અજીતસિંહે ઉભય સયની સાથે સંધિ કરી લીધી. અને બાદશાહને નીયમીત કર અને પિતાની કન્યા આપવાનો સ્વીકાર કર્યો આ ઠરાવ કરવાથી અજીતસિંહ મોગલોની સભાની અંદર વિશેષ માનપાન પામવા લાગ્યા. જે દિવસે મારવાડની રાજકુમારી સાથે કર્ખશીયને વિવાહ નક્કી થયા, તે દિવસથી વેત દ્વિપવાસી બ્રિટિશ સિંહને પ્રભૂતાને મારગ નિષ્કટક થઈ ગયો. વિવાહ સંબંધ થવાની થોડા દિવસ પૂર્વે બાદશાહની પીઠમાં ભયંકર પાકું નીકળ્યું. આ પાઠું બહુ વધી ગયું. હકિમેએ અને વેએ તેના ઉપચાર કરવામાં બાકી ન રાખી પણ આખરે તે પાટું મટયું નહીં. અને દિવસે દિવસે દરદ વધવા લાગ્યું વિવાહને દિવસ પણ વ્યતિત થઈ ગયે છતાં દરદ મટયું જ નહીં. તેથી તે અત્યંત શક્તિહીણ થઈ ગયો. બાદશાહની આવી માંદગીની અવસ્થા જોઈ સૌના દિલમાં ચિંતા થઈ કે બાદશાહના વિવાહને સામાન તેના સમશાનના કામમાં આવશે. લેકે એ દઈને મટાડવાના ઉપાય ઘણું શોધવા માંડયા તે વખતમાં બ્રિટિશ કંપનીમાં રહેતા એક દૂત બાદશાહની સભામાં આવી પહોંચ્યો. તે સુરતમાં એક ઉત્તમ ડેકટર હતો. ખાસ કરીને તે શસ્ત્રક્રિયામાં હશિયાર હતો સર્વના પ્રયત્નો નિષ્ફળ જતા તેની પાસે દવા કરવાનો નિશ્ચય કર્યો તે સાહેબનું નામ હોમીટન હતું. આ મહાશયે પાદશાહનું દર્દ થડા જ સમયમાં મટાડી આરામ કર્યો. ને મોટી ધામધૂમથી વિવાહને સમારંભ સમાપ્ત થયો. તે પછી પાદશાહે એક દિવસે હમીટનને તેમની પાસે બોલાવ્યા અને તેમને પૂછ્યું કે આપને શું જોઈએ છે. મહાશય હેમીલ્ટને પ્રત્યુતર આપે. જહાંપનાહ મારે કંઈ પણ જોઈતું નથી. મને કોઈ પણ જાતની માન-પાન કે હોદાની લાલચ નથી તેમ લક્ષ્મીની પણ લાલચ નથી પણ હું દૂર દેશમાંથી વાણિજ્ય વેપાર કરવા આવ્યો છું. આપના રાજયમાં અમને પગ મૂકવાનું સ્થાન નથી તો આ પ્રસંગે આટલી જ પ્રાર્થના છે કે આપ જે મને ખુશ કરવા ચાહતા હો તે કોઈ ભૂમીનું દાન કરે. અને અમારા વેપારને અનુકુળતા પડે એ પરવાને આપ, પાદશાહે ખુશ થઈને તેની માંગણી પૂર્ણ કરી તે વિશાળ ભારત વર્ષનાં બ્રિટિશ પ્રભૂતાનું જે બીજ પવાથાં આવ્યું તે થોડા જ દિવસમાં ફાલ્યું અને એનું વિશાળ વૃક્ષ બની સમસ્ત ભારત વર્ષમાં ફેલાઈ ગયું આજે તેજ વિશાળ વૃક્ષની છાયા નીચે જ અગણિત ભારત સંતાન વિશ્રાંતી હૈં છેઆ વૃક્ષને કદિ પણ નાશ ન થાય, એવી પ્રભુ પાસે અમારી પ્રાર્થના છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૯ર મેવાડના અમેણાલ જવાહિર યાને આત્મબલિદાન પાદશાહ ફર્ખશીયર મહાશય હોમીલ્ટનને ખરે સ્વદેશાનુરાગ તથા સ્વાર્થ ત્યાગ જોઈ અત્યંત વિસ્મિત થતો હતે. જે હેમીલ્ટન ધારત તે તે અઢળક ધન પ્રાપ્ત કરી શકત પરંતુ તેને પોતાના તુચ્છ સ્વાર્થ ત્યાગ કરી પિતાના સ્વદેશ બંધું પર જે પરોપકાર કર્યો હતો. તેને ઉચિત બદલે તે તેને મલ્યો નહિં. - જે હોમીલ્ટનના અસીમ મહાત્મય અને સ્વાર્થ ત્યાગને લીધે ભારત વર્ષમાં આજે બ્રિટિશસિંહોનું અખંડ પ્રભુત્વ છે. તેને પિતાના સ્વદેશ બંધુઓ તરફથી શું બદલ મ હતું ? કંઈ જ નહીં. શોકની વાત તે એ છે કે જે દિવસે ઉક્ત મહાત્માનું જીવન રૂપી પક્ષી તેના પવિત્ર દેહમાંથી ઉડી ગયું તે દિવસે તે મૃત શરીરને કલકત્તાના એક સાધારણ કબ્રસ્તાનમાં કઈ પણ દબદબા વગર દાટવામાં આવ્યું. ઉક્ત નિર્જન સ્મશાન ક્ષેત્રમાં તે મહાન બ્રિટિશને પવિત્ર દેહ પંચભૂતેમાં લીન થઈ ગયો પરંતુ કેઈએ તેમના પ્રત્યે લાગણી દર્શાવી નહિં. જ્યારે મારવાડની રાજકુમારી સાથે સમ્રાટને વિવાહ થયો હતો ત્યારે સર્વ લોકેએ ધાર્યું હતું કે રાજપુત સાથે સાથે વહેવારે રાખશે પરંતુ તેમની તે ઈચછા ફળીભૂત થઈનહિં આ વિવાહ થયા પછી થોડા દિવસમાં જ ફરૂંખશીયરે જયાવેરાની પુન:સ્થાપના કરી હતી. પણ ઔરંગઝેબે આ જયાવેરા વસુલ કરવામાં જેવી કઠોરતા નિચપણું વાપર્યું હતું તેવું ફરૂખશીયરે કર્યું નહતું પરંતુ હિંદુ કે તે જજીયારાનું નામ સાંભળતાંજ પુન:ક્રોધથી ઉન્મત્ત બની ગયા હતા. અને મેગલો ઉપર તેમનો જે થોડે ઘણે અનુરાગ હતો તે આ જજીયાપરાની સ્થાપનાથી નાશ પામ્યો હતો. તેઓ યથાર્થપણે સમજી ગયા કે મોગલો કદિ હિંદુઓનું કલ્યાણ કરી શકનાર નથી અને તેઓ હિંદુઓ ઉપર અત્યાચાર કર્યા વિના કદિ પણ રહેનાર નથી. ઉક્ત સૈયદ ભ્રાતાઓનું સામર્થ્ય હરણ કરવાને માટે ક્ષીણ હૃદય ફખશીયરે ઔરંગઝેબના વઝીર ઈનાયત કરવામાં ને પિતાને દિવાન બનાવ્યો હતો. કહેવાય છે કે આ દિવાન દેશકાળ અને પાત્રાપાત્રને વિચાર કર્યા વીના હિંદુ પ્રજા૫ર કઠોર અત્યાચાર કરવા લાગ્યો. આ નવા દિવાનની નીમણુંક થતાંની સાથેજ પુનઃજજીયાવેરાની સ્થાપના થઈ હતી. અદ્યાપિ આ કર પ્રતિવર્ષની ઉપજ ઉપર ઘણોજ ઓછા લેવામાં આવતું હતું. અદ્યાપિ લૂલાં લંગડાં દીન તથા દરિદ્ધિ લેખકોને આ કરમાંથી મુકત કરવામાં આવ્યા હતા. તદાપિ આ કર કાફિરોની પાસેથી લેવામાં આવતો હોવાથી હિંદુઓને ઘણું ખોટું લાગ્યું આ દુનિયામાં એ કોણ મનુષ્ય છે કે જે અન્યાય પૂર્વક લેવામાં આવતે કર ખુશીથી આપે? હિંદુઓ પિતાના રાજાને દેવ માને છે. પરંતુ જયાવેરાથી પીડીત થઈ પાદશાહને હવે પીશાચ ગણવા લાગ્યા. આ અત્યાચારનું આ વૃત્તાંત સાંભળી આપણે ખંભિત થઈ જઈએ છીએ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #233 -------------------------------------------------------------------------- ________________ ભારાણા શ્રી અમરસિંહ રાજસ્થાનના બીજા નંબરના વિસ્તૃત રાજ્ય મારવાડમાં પણ જ્યારે આ કરની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે અમરસિંહ રાણાના જાણવામાં આ વાત આવી હતી અને તેથી તેઓ અત્યંત ક્રોધીત થયા, સંધીના કરારનો ભંગ કરવાને માટે મારવાડના રાજા અજિતસિંહને ફર કરવામાં આવ્યા પરંતુ તેથી રાણા અમરસિંહ લેશ માત્ર પણ હતાશ થયા ન હતા. તેઓ પોતાના જ બળ ઉપર અને પરાક્રમ ઉપર જ આધાર રાખવા લાગ્યા. તેઓએ સમસ્ત રાજપૂત જાતિની સ્વાધીનતા પ્રાપ્ત કરવા માટે દઢ પ્રતિજ્ઞા કરી રાણાજી કેવા ચાતુર્ય અને ઉત્સાહથી પોતાને સંક૯પ સિદ્ધ કરવાને પ્રવૃત્ત થયા હતા. તેનું વિશીષ્ટ પ્રમાણ ઉપલબ્ધ થાય છે, એક સંધી–પત્ર આનું પ્રમાણ છે. તે સંધીપત્રને તેઓએ પ્રાર્થના-પત્રના નામથી પ્રસિદ્ધ કર્યું હતું. ૪૭. જયાવેરાની સ્થાપના થયા પૂર્વે દીર્ધકાળ પર જે “મા” (સ્પાપકર) લેવામાં આવતો હતો, જ્યારે સંગ્રામસિંહ ઉપર બાબરે પ્રાપ્તી કરી ત્યારે હિન્દુઓ પર આ કર લગાવ્યા હતા, જે કે આ કર જજીયાવેરાના જેવો સખ્ત નહતો, પણ હિન્દુ લોકોને હદયમાં એથી વિશેષ દેષ ઉત્પન્ન થયો હતો. આ સંધીપત્ર-પ્રાર્થના-પત્રના નામથી પ્રસિદ્ધ થયું છે તે નિચે મુજબ છે. ૧. સાત સહસ્ત્ર સ્વારોની મુનસફદારી અમને આપવી. પાદશાહના હાથના પંજાવાળા પ્રમાણપત્રથી એવી પ્રતિજ્ઞા સિદ્ધ થાય છે કે હવે પછી જયારે રદ બાતલ કરવામાં આવશે અને પુન; કદી પણ સ્થાપના કરવામાં આવશે નહીં. માટે કોઈપણ પ્રકારે આ કર મેવાડમાંથી લે નહિં અને તેને એકદમ રદ કરો. દક્ષિણના માટે એક હજાર રાઠે સ્વારની સહાય લેવામાં આવે છે તે પણ માફ કરવી. મુસલમાનેએ હિન્દુઓના તેમજ જૈનેના ધર્મ મંદિર તોડી નાંખ્યા છે. તે પુનઃ બંધાવી આપવા અને હિન્દુઓને સ્વતંત્રતા પૂર્વક ધર્મચર્ચા કરવા દેવી. ૫. મહારા મામા, કાકા, ભ્રાતા અથવા સરદારે યદિ આપની પાસે આવે તે તેમને કોઈપણ પ્રકારને આશરો આપો નહીં તેમજ ઉત્તેજન આપવું નહિં. દેવલ, વાંસવાડા, ડુંગરપુર, સિરોહી તથા અન્યન્ય ભૂમિપતિઓની ઉપર અમારું “આધિપત્ય' રહે, તેઓ બારોબાર આપની મુલાકાત કરી શકે નહીં. અને મારી મારફત જ તેમની મુલાકાત થવી જોઈએ. મારી પાસે જે ફેજ છે તે સરદારની છે. પાદશાહને જ્યારે આવશ્યકતા પડે ત્યારે નિયત સમયને માટે તે આપવામાં આવશે, જ્યાં સુધી અમારી સેના પાદશાહને સહાય કરવા રહેશે ત્યાં સુધી તેને પગાર પાદશાહને આપવો પડશે અને કાર્ય સમાપ્ત થતાં તેને સર્વ હિસાબ ચૂક્યી દેવો જોઈએ. મારા જે હક્કદાર, જમીનદાર, મુનસફદાર, પ્રસૂતિ અને સરદારે અંતઃકરણ પૂર્વક અને ઉત્સાહથી પાદશાહની સેવા કરે છે તેમની સૂચી મારા પર મોકલી આપવી અને જે સરદાર પદક્ષાહની આજ્ઞા માન્ય નહીં કરે તેને હું દંડ કરીશ પરંતુ મારા ૨૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ મેવાડના અણમલ જવાહિર યાને આત્મબલિદાન . મહારાણાની સાથે સંધી કરી હતી આ સંધીના બીજા કરારમાં જયાવેરે માફ કરવા સંબંધી ઉલેખ છે. . આ સંધીપત્ર અથ થી ઇતિ સુધી વાંચવાથી અઢારમી શતાબ્દીના પ્રારંભમાં રાજપૂતની અને મેગની અવસ્થા કેવી હતી તે ઉત્તમ પ્રકારે વિદીત થાય છે. સંધિનું નામ સાંભળતાં રાજપૂત કુળશિરોમણી અમરસિંહને અપમાન થયું હોય એમ લાગે છે પરંતુ વિચાર કરવામાં આવે તે એ પ્રકારની ચીંતા શીધ્ર દર થાય છે. આઠમો કરાર વાંચવાથી સારી પેઠે વિદીત થાય છે કે આ સંધીથી રાણાજીને કોઈપણ પ્રકારની હાની થઈ નથી. એકરારમાં રાણાજી પાદશાહના રક્ષક હોય એમ સુચિત થાય છે, અમરસિંહને સાત હજારની મુનસફદાર નિયુક્ત કરવામાં આવ્યા હતા તે પરથી તેમની તેજસ્વીતા અને પ્રતિભાનું પ્રમાણ મળે છે. વળી તેમને રાજ ઘન છેડી વનવાસ સ્વીકાર્યો હતો, પરંતુ કેઈની આધિનતા સ્વીકારી નહોતી, પરંતુ અનેક રાજપૂતના વિચાર તેમના વિચારોથી ભીન્ન હતા. સરદાર જ્યારે પાદશાહના કાર્ય માટે ફરતા હોય ત્યારે તેમના દ્વારા લોકોની કૃષિઆદિથી જે હાની થાય તેની જવાબદારી મારે શીર નહેવી જોઈએ. ૯. કલિઆ, મંગળગણ, બેદર, અસાર, ગ્લાસપુર, પુરધર, વાંસવાડા તથા ડુંગરપુર આ મહાલ અને તેના પાંચ હજાર સ્વારની મુનસફદારી મને આપવી જોઈએ, આવા પાંચ હજાર સ્વા. અતિરિક્ષ સિંહાસન પર બેસતી વખત તથા સિનસિનીમાં જય કરતી વખતે સ્વીકારેલા હજાર હજાર સ્વાર મળી એકંદર સાત હજાર સ્વારની મુનસફદારી મને મળવી જોઈએ અને સિનસિનીમાં વિજય પ્રાપ્ત થયો તે વખતે એક હજાર સ્વારો પૈકી પ્રત્યેકને પાંચ પાંચ ઘડા આપવાનો જે સ્વીકાર કર્યો હતો, તે - અનુસાર ઘડા પણ મળવા જોઈએ. ૧૦. ત્રણુકડ દામ (ચાલીસ દામનો એક રૂપી થાય છે.) પુરસ્કાર તરીકે મળવા જોઈએ, બે કરોડ સંધિપત્ર અનુસાર અને એક કરોડ દક્ષિણમાં મળેલી સેનાના વેતનના, ઉપરોક્ત બે કરેડ દામની તો અધૂન મને આવશ્યક્તા છે તેના બદલામાં શિરોહી પ્રાન્ત મને આપવાને પાદશાહે સ્વીકાર કર્યો છે, માટે તે પ્રાન્ત શીધ્ર મારા કબજામાં સોંપો જોઈએ, ૧૧. હાલ મને નીચલા મહાલે મળવા જોઈએ. કેકીમંડળ, જિહાજપુર, માલપુર અને બીજે એક ( આ શબ્દની શાહી ઉડી જવાથી વાંચી શકાયો નથી. તેથી આ ગામનું નામ લખી શકાયું નથી.) આ પ્રમાણે જે સંધીપત્ર થયું તેની જે જે હકીક્ત મળી છે તે હકીક્ત બહુ જ વિચાર પૂર્વક વાંચકવર્ગ આગળ રજુ કરી છે. આ વખતે જેનેના મંદિરની ૫ણ જાળવણું અને લાગણીઓ પણ પુરેપુરી સાચવવામાં આવી છે. કારણ કે જેની ભૂતકાળની સેવા ઇતિહાસમાં અજોડ અને નિમકહલી ભરેલી હેવાથી જેનું દરેક રીતે સન્માન * સચવાતું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #235 -------------------------------------------------------------------------- ________________ મહારાણા શ્રી અમરસિંહ આ પ્રમાણે પરિસ્થિતીને ખ્યાલ કરતાં બધા રાજપૂતેનાં કરતાં આપારાવલના વંશના રાજપૂતેનું સ્થાન ઘણાજ ઉંચા પ્રકારનું હતું. કારણ કે ઉક્ત સંધિપત્રના બીજા કરાર વાંચવાથી પણ સુવિદિત થાય છે કે આ કરારમાં હિન્દુઓ ધામીક સ્વતંત્રતા સીદી આ કુળના પ્રાચીન સામતે પર રાણાને અધિકાર મળવે. હરણ થએલી સંપત્તિ પુનઃપ્રાપ્ત કરવી. આ ત્રણ બાબતો મુખ્ય હતી. આ સંધીનું પરિશીલન કરવાથી સ્પષ્ટ રીતે પ્રતિત થશે કે મોગલ કુળની સૌભાગ્ય લક્ષમી ધીમે ધીમે તેમને પરિત્યાગ કરતી જતી હતી. ભારત વર્ષની તે સમયની રાજકીય સ્થિતિને વિચાર કરવાથી અમારા કથનની સત્યતા સમજાશે. મોગલ શહેનશાહથી આ શોચનીય દુર્દશાના સમયમાં દિલ્હીની નિકટ એક બીજી પ્રજાએ પણ સ્વાધીનતા પ્રાપ્ત કરી લીધી હતી. આ જાતિનું નામ • જાટ ” હતું. “જાટ” જાતિની ઉત્પત્તિ પ્રાચીન જિનકુળની શાખામાંથી થઈ છે. આ લકે “ચંબલ નદીની પશ્ચિમ તટવર વસતા હતા, મગને કઠોર અત્યાચાર સહન કરીને આ “ જાટ’ લેકે ધીમે ધીમે પિતાનું બળ વધારતા ગયા મોગલ સામ્રાજ્યની અધોગતિ જોઈ તેમને તેમના અત્યાચારનો બદલે લેવાને માટે મસ્તક ઉચું કર્યું હતું. અને ભારતવર્ષમાં પોતાની સ્વાધીનતાને કે વગાડી દીધો, એક વખત જે “જા”ની ઉચ્ચપતાકા દિલ્હીના સિંહકાર સુધી ફરકવા લાગી હતી. સિનસિનીના ઘેરા પછી દીર્ધકાળ પર્યન્ત જાની પતાકા ત્યાં ફરકતી રહી તે વખતે બ્રિટીશસિંહના ચાતુર્યથી જે દિવસે ભરતપુરને કિલ્લો હસ્તાગત્ કરવામાં આવ્યું તેજ દિવસે જાટ વીરોના મસ્તકપરથી વિજયમૂગટ ભૂમિ પર પડી ગયો અને તેમની સ્વાધીનતારૂપી ધ્વજા ઉખહને બ્રિટીશસિંહના ચરણે પડી. મહાસાણા અમરસિંહના જીવનના અંતીમ ભાગમાં સંધી થઈ હતી, આ સંધી થયા પશ્ચાત થોડા દિવસોમાં જ તેઓ અમર ધામમાં ચાલ્યા ગયા. મહારાણુ અમરસિંહ ચતુર અને પ્રજા હીતેસ્વી રાજા હતા તેઓ પિતાની રાજ્ય સંપત્તિ ભારત વર્ષના સર્વવ્યાપક વિશ્વમાં અને મોગલ રાજ્યની ભયંકર અરાજક્તની વચ્ચમાં પણ વધારતા ગયા હતા. તેમને તેમના સન્માન અને ગૌરવની રક્ષા ઘણુંજ ઉત્તમ પ્રકારે કરી હતી, ખેડુત અને કારિગરની ઉન્નત્તિ માટે તેઓ પ્રજાજનોને મોટી સગવડ કરી આપતા હતા તથા તેમને ઘણુંજ ઉત્તેજન આપતા. મેવાડના સ્મારક પર આ વાત સ્પષ્ટ રીતે વિદિત થાય છે અને તે દ્વારા મહારાણા (બીજા) અમરસિંહની કીર્તિ સદાકાળ ટકી રહેશે. આજ પર્યન્ત મેવાડવાસીઓની પ્રાપ્તસ્મરણીય મહારાજાઓની પવિત્ર નામા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મશલિદાન વલી સાથે એમના નામના પણ જપ કયા કરે છે. મેવાડવાસીઓની માન્યતા અનુસાર તે દેશમાં સીસેાઢીયા કુળના ગૌરવશાળી અંતીમ મહારાણા અમરિસ હ થયા છે. તેમના પરāાગમનની સાથે મેવાડની શૈાચનીય અપેાગતિ થઈ અને ગૌરવવંત સીસાદીયા કુળનું ઉન્નત મસ્તક અવનત થઈ ગયું. આ પ્રમાણે રાણા અમસિ'હું પાતે રાજ્યની, પ્રજાની અને પેાતાના સ્વમાનની સારી રીતે જાળવણી કરી પેાતાના દરજ્જો થાણાન્યેા હતેા રાણાશ્રી પોતે એક પ્રજા પાલક અને ઉદારવૃત્તીના હતા, પેાતાને ધર્મ ઉપર અત્યંત શ્રદ્ધા હતી. તેમજ પાતાની પાછળની જીંદગી ત્યાગમય ગુજારી હતી. પેાતે અનેક મુસીબતાની વચ્ચમાં પેાતાના સ્વમાનની તેમજ રાજ્યની રક્ષા અને આખાદી કરી હતી. કુદરત આગળ કાઈનું કશું ચાલતુંજ નથી. જ્યાં ભલખલા માટાએ પશુ હતાશ થઈ જાય એવા વિશ્વાળ કાળના પંઝામાંથી કાણુ ખચવા પામ્યું છે ? તેવીજ રીતે રાચુાશ્રી પેાતાની ઉજ્જવલ કોત્તિ અને સુવાસ પાતાના જીવનમાં નીપજાવી પરલાક પ્રયાણુ કર્યું. પ્રભુ ? તેમના આત્માને સદા શાન્તિ બક્ષે ! છપ્પા પ્રજા તણા પ્રતિપાળ, અમર તા ગયાજ ચાલ્યા, વીર ને સહાસીક, અમર તેા ગયેાજ ચાલ્યા, ધરતા ગરીબની દાઝે, પ્રજા પર પ્રેમ જ કરતા, હતા મહા ખળવીર, યુદ્ધમાં પામ ન પડતા, રાજ્યતણી તા આમ, ભૂજ ખળ અહુ મેળવી, કહે ‘ લાગી ' રાણા અસર જેને ઈજ્જત અતિ કેળવી. ૨૫૩ , આ પ્રમાણે મહારાણા અમર પેાતાની કીર્ત્તિને અમર કરી સ્વધામ સિધાવ્યા, અને પેાતાના જીવનના ઉચ્ચ આદર્શો પ્રજા પર સારી રીતે પાડતા ગયા અને રાજા તરીકેનો પિવત્ર ક્રુજ પાતાની શક્તિ અનુસાર મજાવી પેાતાના જીવનને ધન્ય બનાવ્યું. પ્રભુ ? તેઓશ્રીના આત્માને અપૂર્વ શાન્તિ અ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #237 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું મહારાણુ શ્રી સંગ્રામસિંહ સંવત ૧૭૨૭ ના પિષ શુકલ એકમ ઈ. સ. ૧૭૧૦ તા. ૨૨ ડીસેમ્બર ના દિવસે સંગ્રામસિંહ મેવાડના પર બિરાજમાન થયા હતા. આ પવિત્ર નામ સાંભળતાં બાબરના પ્રચંડ વેરી મહારાણું સંગ્રામસિંહનું સમરણ થાય છે. અને તેથી આનંદ અને હર્ષ ઉત્પન્ન થયા વગર રહેતું નથી. આ પવિત્ર નામ સાંભળી હદય પ્રશ્ન કરે છે કે “ શું આ એ સંગ્રામસિંહ નહીં હોય ? જેને તૈમૂર વંશના બાબરના અસીમ પરાક્રમની ગતિ રોકી દીધી હતી તેજ સંગ્રામસિંહ શું આ છે ? ” સંધ્યા સમયે આરતિ કરતી વખતે લલનાઓ આ પવિત્ર નામ યાદ કરે છે, સ્ત્રીઓ ઘંટીએ દળતી દળતી પ્રભાતે આ નામ યાદ કરે છે. પ્રાત:કાળે રાજપૂતગણું જેના પવિત્ર નામનો જાપ કરે છે. ચિત્તોડના વિજય સ્તંભ પર અને અરવલ્લીના ગગન સ્પશી પર્વતપર જેનું નામ કોતરવામાં આવ્યું છે. તે સંગ્રામસિંહ આ છે આ સ્વરને ઉત્તર કોઈ દેવતા ગુપ્ત પણે નિચે મુજબ આપે છે. આ પૂર્ણ મનુષ્ય, તેજ, વિર્ય ગારવાદિ સર્વે અનિત્ય છે. તેથી અનિત્યતા સિદ્ધ કરવાને માટે જ બીજા સંગ્રામસિંહ આસન પર બિરાજમાન થયા છે. જે મહમદ શાહની સાથે તૈમરવંશનું પ્રકાશમાન ગૌરવ નાશ પામ્યું અને જે અંતમાં મેગલ બાદશાહ થયે તેના સમયમાં મહારાણી સંગ્રામસિંહ સિંહાસનારૂઢ થયા. એ પાદશાહને સમય ઈ. સ. ૧૭૧૬ ૩૪ માં મોગલ શહેનશાહની અવનિતિને પ્રારંભ થશે. બાબરનું સિંહાસન તૂટીને છિન્ન ભિન્ન થવા લાગ્યું. તેના કકડાઓ ઉપર પાણીના પરપોટાની માફક નાના સ્વતંત્ર રાજ્ય સ્થાપીત થયા. મગ, પઠાણે, શીયા, અની, મહારાષ્ટ્રીઓ અને રાજપૂતોએ સ્વતંત્રતાની ધ્વજા ફરકાવી અલ્પ સમયને માટે રાજ્ય વૈભવ ભોગવવા લાગ્યા પરંતુ થોડા સમય બાદ વિધીના લેખ અનુસાર હમાદ્રી' થી લઈને “સિંહલદ્વીપ પર્યત જળ, સ્થળ, પર્વત, વન, વિગેરે સર્વ કંપાયમાન થયા. મહારાષ્ટ્ર અને રાજપૂતના સિંહાસન જીતી લીધાં. અને તેમને એક વિશાળ સામ્રાજયની સ્થાપના કરી સુસલમાને મહારાષ્ટ્રી, શીયા અને રાજપૂતે આજે તેજ વિરાટ સામ્રાજ્યના સિંહાસનની આગળ શીશ ઝુકાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #238 -------------------------------------------------------------------------- ________________ મેવાડના માલ જવાહિર યાને આત્મમલિકાન ગુણુ, ગૌરવ અને સ્વામિ ભક્તિ ઉપર ભરોસા રાખીને અભાગી મેગલ પાદશાહ જે કાઇ સેનાપતિ કી...વા પ્રતિનિધિને કાઇ પણ દેશના શાસન ભાર સોંપતા ત્યારેતેજ સેનાપતિ અગર પ્રતિનિધિ તેજ દેશના માલીક થઈ બેસતા હતા. આ પ્રકારના ધૃણિત ઉપાચેાથી રાજ્ય હસ્તાગત કરીને પણ જો તે ત્યાંની પ્રજાનું ઉત્તમ પ્રકારે પાલન કરી શકત, જો તે રાજ્યના દૃઢ સ્થંભ રૂપી પ્રજાને પુત્રવત્ પાળત અને તેમના સુખ અને સંપત્તિને વધારત તા તેમના ઉક્ત પાપના કંડાર બદલે આટલા મધા વહેલા મળત નહીં. ઉક્ત વિશ્વાસઘાતી સેનાપતિએ અને રાજ્ય પ્રતિનિધિઓ જો પ્રજાનું ઉત્તમ પ્રકારે પ્રતિપાલન કરત તા હજી તેઓ બંગાળા, અચાખ્યા અને અન્યન્ય રાજ્યાના અન્યાયથી લીધેલા સિંહાસના પર કાયમ રહી શકત પરંતુ આ સૌ કરતાં મહારાષ્ટ્રીઓને ઉદય આપશુને વિશેષ આશ્ચર્ય ચકિત કરે છે. મહારાષ્ટ્રીઆના ઉદય અકસ્માત થયા હતા. કાઈ દૈવી સામના પ્રસાવથી હિન્દુ કુળ ચૂડામણી મહારાજાધિરાજ શિવાજીએ દીન અને શાંન્ત ધર્માધિકારીઓને, ખેડૂતને તથા ચતૂર રાજ્યકર્મચારીઓને રવિશારદ બનાવી દીધા હતા. આ વાત તેા સત્ય છે. હિન્દુ દ્વેષો મોગલ સમ્રાટ ઔરંગઝેમના ભયંકર અત્યાચારથી દુઃખીત થઈને વીરવર શિવાજીની વાંચ્છના ઘણા જ અલ્પ સમયમાં પરિપૂર્ણ થઇ હતી કે તેનું સ્મરણ થતાં દરેક હિન્દુએનું દીલ આનંદના પ્રવાહથી ઉભરાઇ જાય છે. એવા કયા માણસ છે કે જે મહાત્મા શિવજીને સ્વદેશાભિમાની માની તેનું પૂજન નહીં કરે ? પરંતુ વીરવર શિવાજીના મહામંત્રનું પાલન તેના વંશોએ કર્યું નહીં એ ભારત વર્ષીના અત્યંત દુર્ભાગ્યની વાત છે. ૧૯૮ જો તેઓ મહામંત્રને વિસરી ગયા ન હૈાત તા આજે પણ મહાત્મા શિવાજીએ ઓર’ગઝેષ પાસેથી છીનવી લીધેલા દેશમાં પેાતાના અધિકાર ચાલુ રહેલા જોઈ શકત. પરંતુ દુર્ભાગ્યને કાણુ રાકી શકે ? વિધીના લેખને કાણ મીથ્યા કરી શકે ? નહીતા મરાઠાએ બીછ નીતિ શું કામ ધારણ કરત. તે દુરાચારનુ` સ્વરૂપ શા માટે ધારણ કરત. મરાઠાઓ પોતાના અસીમ પરાક્રમથી જે રાજ્ય જીતી લેતા ત્યાં તેઓ પેાતાની પ્રભુતા સ્થાપીત કરતા નહાતા પરંતુ તેમાં લુંટફાટ અને પાયમાલ કરી ચાલી જતા હતા, તેમને પ્રથમ જે સાહસ, ઉત્સાહ, ધીરતા અને શાન્ત પ્રિયતા આદિ સદ્ગુણ્ણાના પરિચય કરાવ્યેા હતેા તે સર્વાંને દુર્ભાગ્યવશાત્ પાછળથી તીલાંજલી આપી અને તેને બદલે દુરાકાંક્ષા, અત્યાચાર, જુલમ અને કપટતા વિગેરેને પેાતાન! ચારિત્રમાં સ્થાન આપ્યું. જે દક્ષિણમાં તેમના અખંડ પ્રતાપ પ્રસરી રહ્યો હતા. જ્યાં તેમની પેાતાની માતૃભાષા ખેલાતી હતી, અને જયાં તેમના પેાતાના રીતરિવાજો પાળનારી પ્રજા હતી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #239 -------------------------------------------------------------------------- ________________ મહારાણા શ્રી અમરસિ’હું ૧૯૯ તેજ દેશ જો તેમને પોતાની આગલી શ્રેષ્ટ રાજ્યનિતીનું અવલ ખન કરી અક્ષત રાખ્યેા હાતતા તે વિશાળ દેશમાંથી મહાત્મા શિવાજીનું રાપેલું વૃક્ષ ક્ડી પણ નાશ થાત નહીં. પરંતુ તેમના દુરાચાર અને અભિમાનના અકુશાથીજ તેમના નાથનું પરિણામ બન્યું તે લેાકેાએ જ્યાં પાપમંત્રથી ઉત્સાહિત થઈને ઉત્તર તરફના ભાગ પર આક્રમણુ કરવા માંડયું કે તરતજ તેઓ આખા ભારતવર્ષના સર્વ હિંદુ રાજાઓને કંટકની માફ્ક ખૂંચવા લાગ્યા અને તેમના માર્ગ કટક મય અની ગયા, રાજપુતા અને મહારાષ્ટ્રીએ ઉભય હિંદું છે. ધર્મ અને જાતિના વિષયમાં લેશ માત્ર ફેર નથી, પરંતુ ઉભય પ્રજાના સ્વભાવમાં જેટલે અંતર દેખાય છે, તેટલા આંતર રાજપૂતા અને મુસલમાનામાં દેખાતા નથી. પરંતુ મુસલમાનેાના શાસનમાં અત્યાચાર અતિશય હતા એ વાત સત્ય જ હતી. જેથી તે અત્યાચાર મહારાષ્ટ્રીઓના ધાર અત્યાચાર જેવા નહાતા. આ કારણને લીધે જ મુસલમાન રાજ્ગ્યા કરતાં રાજસ્થાની રાજ્યની વહેલી પાયમાલી થઈ ગઈ. આ પ્રમાણે માદશાહ ક્રૂ ખશીયરની ક્ષણુભ શુર હકુમતના પણ ધીમે ધીમે નાસ્ થતા ગયા. ભાવી તું શું કરે છે. તેની ખબર કાઈને પડતી નથી. પરંતુ જ્યારે ચડતીના ચિન્હા આવે છે ત્યા૨ે સાચી વસ્તુના ખ્યાલ જ આવતા નથી. તેજ પ્રમાણે સયદોની પાસેથી સત્તા ખુચવી લેવાની જે ચેષ્ટા ખાચાહખશોચરે કરી તેનું ફળ તેને ઘણું જ ખરામ ભાગવવું પડયું અને કરેલા જુલ્મના અનુભવ પેાતાને ઘણા જ ખરાબ લેગવવા પડયા. અને સૈયદ ભ્રાતાઓએ દશ હજાર મરાઠા સૈન્ય સાથે આવી રાજસભામાં દાખલ થઈ બાદશાહ ક્રૂ ખશીયરને સિંહાસન ઉપરથી પદ્મભ્રષ્ટ કરી ઉઠાડી મૂકયા તેથી બાદશાહની સર્વ આશાએ ધૂળમાં મળી ગઈ આ સ્થિતિમાં અંબર અને ખુદીના રાજાએ સિવાય કાઈ તેની પાસે નહેાતા જો આ વખતે પાદશાહે ઉકત રાજાઓની સલાહ માન્ય કરત તા તેના પ્રાણુ અકાળે જાત નહીં પરંતુ તેના દુર્ભાગ્યે તેને કશું જ સુઝયુ નહી. બાદશાહ રાતે પાતાના જનાનખાનામાં જ પેાતાની એગમાના ખેાળામાં જ સૂઈ ગયા હતા. અને કાયર ભીરૂની માફક મની પાતે પાતાના બચાવ કરી શકા નહીં આખરે દુર્ગાનું દ્વાર ખંધ થઈ ગયું અને પાદશાહના કાંઇ પણ મીત્ર તે વખતે રહ્યો નહાતા. કેવળ વઝીર અને અજીતસિંહ ત્યાં હતા, આ પ્રમાણે જ અનેક ઘટના ઘડી ઘડીમાં બનતી રહી. પ્રજા પણ ચિન્તામાં ગરકાવ થઈ રહીં. ક્યા વખતે શું થશે તેની પણ કાઇને ખબર કે માહિતી હતી જ નહિ. આખરે માદશાહને પદભ્રષ્ટ કરી ફે—ઉલ દિલ્હીના તખ્ત ઉપર બેઠા. પ્રાચ્ય દેશના રાજાએ પદભ્રષ્ટ થયા કે તરતજ તેમની ઘેાર દુર્દશાની શરૂઆત થઈ ગઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #240 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિયન હતભાગી ફરૂખશીયરની બાબતમાં પણ એમ જ બન્યું બુન્દીના લોકેએ જ્યારે નવીન પાદશાહને ઉમરાજ હો એ આશીર્વાદ આપે ત્યારે હતભાગી ફરૂં શીયરના ગળા ઉપર ધનુષ્યની દોરી લાગી હતી. તખ્ત ઉપર બેસતાં જ નવીન પાદશાહે અજીતસિંહ તથા ઈતર રાજાઓને સંતોષવા વિચાર કર્યો અને તે વખતે જયારે નાબુદ કર્યો એટલે બંધ કર્યો. રાજપૂતેને પ્રસન્ન રાખવા માંટે ચતુર સૈયદેએ પાદશાહના દિવાન ઈનાયત ઉલ્લાખાંને કાઢી મૂકી તેના સ્થાન પર એક રાજપુત દિવાન નક્કી કર્યો આ નવા દિવાનનું નામ રાજા રત્નચંદ્ર હતું રહે-ઉલ દિજીત ફકત ત્રણ મહિના પર્યન્ત સિંહાસન ભેગવીને પરોકવાસી થયે. તેને ખાંસીને રોગ હતો તેથી તેનું મૃત્યુ થયું તેના મરણ પછી બીજા પણ બે પાદશાહે અલપ સમયમાં જ રાજસુખ ભોગવીને સંસારના શેત્રજ પરથી રવાના થઈ ગયા. ત્યાર પછી બદશાહને મોટે પુત્ર શેતાન અખતર મહમદશાહ નામ ધારણ કરીને ઈ. સ. ૧૭૨૦ માં જ દિલ્હીના તખ્ત પર બેઠા મહમદશાહે એકંદર ત્રીસ વરસ રાજ્ય ભોગવ્યું. એના સમયમાં મોગલ રાજ્યની સંપૂર્ણ અવનિતી થઈ. રાજ્યમાં અનેક જાતના બખેડા અને તોફાન થયાં તેથી આ વિશાળ દેશ છિન્ન ભિન્ન થઈ ગયાઆવી અવસ્થા જઈ આ સમયે એક અમુલ્ય સંધી માની મરાઠાઓ જ્યાં ત્યાં લુંટફાટ કરવા લાગ્યા અને પહાડી અફઘાનેએ પણ ભારત વર્ષ ઉપર આક્રમણ કર્યું. મરાઠાના હાથમાંથી બચેલા ભાગને અફઘાનેએ પાયમાલ કર્યા રાજ્યમાં અનેક પ્રકારના ઉપદ્રવ થઈ રહ્યા હતા. એવામાં કુર સૈયદે પ્રજા પર કઠોર અત્યાચાર કરવા લાગ્યા. આથી ભારતવર્ષને દુર્દશાને પાર રહ્યો નહિં. સૈયદ ઉપર નિઝામ અપ્રસંન્ન થયે હતો. અલ્બરે સિયાએ પિતાની આપખુદીના પરિણામે પિતાને નાશ પિતાના જ હાથે નેતર્યો અને છેવટે સિયએ અમીર-ઉલ-ઉમરાએ પાદશાહ એ એક અર્થ શુન્ય નામ છે. એમ પ્રકાશીત કરવાથી સર્વ લેકે પિતાની સ્વાધિનતાની મજ લુંટવા લાગ્યા. ચતુર નિઝામે આ વખતે સમયસૂચકતા વાપરી સ્વતંત્ર રાજા તરીકે જાહેર કર્યો. અસીરગઢ અને બુરાનપુર એ કિલ્લા ઉપર પોત્તાને અધિકાર રાજા તરીકે સ્થાપિત કર્યો અને પિતાનું બળ વધાર્યું તેથી સયદ ભ્રાતાઓને ભય લાગવા માંડશે. સવાર્થ સાધવાને કઈ પણ રસ્તો ન રહ્યો ત્યારે સૈયદેએ રાજપુત ના સામે તેની સહાય માગી કેટા અને નરવરના રાજાઓ નિઝામને પરાજીત કરવાને માટે પોતાના સરદાર અને સામંતે નર્મદા નદીના તટ પર આવ્યા પરંતુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #241 -------------------------------------------------------------------------- ________________ મહારાણા શ્રી અમરસિંહ ૨૦૧ આવેલા રાજાઓ રણુકેશરી નિઝામના પ્રચંડ સન્યને રોકી શક્યા નહીં. નર્મદા તટેજ નિઝામની સેનાએ ક્રોધાગ્નિમાં કેટાના રાજાને નાશ થયો. | મોગલના હાથમાંથી હૈદ્રાબાદ રાજ્ય છૂટું પડતાં જ અધ્યા પણ સ્વતંત્ર થયું. ચતુર સિયદખાંએ આ સ્વતંત્ર રાજ્ય સ્થાપીત કર્યું હતું. જે સમયે નિઝામે સ્વતંત્રતાને કુંડ ઉઠાવ્યો તે સમયે સાદતખાં (સૈયદખા) વિયાના દુર્ગને રક્ષક હતે. સચદેને ગર્વ તેડવાને માટે મહમદશાહે તેને દિલહી બોલાવ્યા બાદશાહની આજ્ઞા થતાં જ અમીર-ઉલ-ઉમરાને સંહાર કરવા પ્રયત્ન કરવા લાગ્યો. હૈદરખાં નામના એક વિશ્વાસઘાતી મનુષ્ય ગુપ્ત રીતે અમીર-ઉલ-ઉમરના પેટમાં કટાર બેસી દીધી અને તેને સંહાર કર્યો, મહમદશાહ આ વખતે તંબુમાં હતા. અમીર-ઉલ -ઉમરાના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થતાં જ તેના ભ્રાતા અબદુલ્લાને બંદીવાન બનાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. દુષ્ટ વઝીરને આ વર્તમાન મલ્યા કે તેને તરત જ દિલ્હીના સિંહાસન પર ઈબ્રાહીમ નામના એક માણસને બેસાડો. અને મહમદશાહની ગતી રોકવાને માટે તેની સામે યુદ્ધ કરવાને ચાલ્યા. આ યુદ્ધમાં રાજપૂત કે કોઈ પણ તરફથી શસ્ત્ર ગ્રહણ કર્યા નહતા. ઉભયદળ મેદાનમાં આવી ઉભા હતા. યુદ્ધ શરૂ થયું. બંને સેનાઓ ઘણી જ ઉત્સાહપૂર્વક લડી. દિવાન રાજા રત્નચંદ્રને આ યુદ્ધમાં શિરચ્છેદ થયો. તેથી તેના લશ્કરમાં હાહાકાર વતી રહ્યો. તેઓ પોતાના શત્રુઓ પર વૈર લેવાના હિસાબે ઘણાજ જેરથી લડવા લાગ્યા. અને શત્રુઓ પણ એટલા જ શૌર્યથી લડવા લાગ્યા. આખરે પ્રશ્ચાત પાદશાહના સેનાપતિ ૪૨સાદતખાંએ વઝીરને પકડીને મહમદશાહની સમક્ષ રજુ કર્યો. સાદતખાંના આ કાર્યથી પાદશાહ તેના પર ઘણે જ પ્રસન્ન થયે તેણે તેને બહાદુરજંગની પદવી આપી. અને અયોધ્યાનું રાજ્ય અર્પણ કર્યું. રાજપૂત, નૃપતિઓ મહમદશાહને વિજય મળે તેટલા માટે તેને અભિ નંદન આપવાને ગયા. રાજપૂત રાજાઓએ આ વખતે કોઈપણ પક્ષ ગ્રહણ કર્યો ન હતો. તે માટે પાદશાહ મહમદશાહ તેમના પર પ્રસન્ન થયો હતો. અને ખુશાલીમાં જોધપુર, તથા અંબરના રાજાએ કેટલાક પ્રગણાં આપ્યાં. ૪૯ગીરધરદાસે મહારાષ્ટ્રીઓને આવતા અટકાવ્યા હતા. તેથી તેણે માળવા પ્રાન્ત અર્પણ કર્યો હતો. અને નિઝામને વઝીર બનાવવા માટે હૈદ્રાબાદથી બેલિાવવામાં આવ્યો હતો. હવે મેવાડનું ભાવી તપાસીએ, જ્યારે ભારતવર્ષમાં જુદા જુદા ભાગોમાં રાજકીય ફેરફાર થતા ગયા, ત્યારે મેવાડની સ્થિતી તેથી ભિન્ન પ્રકારની જ જણાતી ૪. સાદતમાં એક સોદાગર વહેપારી હતી, તેણે પિતાના બાહુબળથી સેનાપતિપદને ભાવ્યું હતું. અને પિતે અમે ધ્યાને નવાબ બની બેઠા હતા. ૪૯. ગીરધરદાસ તે રત્નચંદ્રના પ્રધાન કર્મચારી જુબલરામના પુત્ર હતા, તેઓ સાત નાગર બ્રાહ્મણ હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ મેવાડના અણમોલ જવાહર યાને આત્મબલિદાન હતી. જે વખત મેવાડની આસપાસના રાજપૂત રાજાએ માગલ સામ્રાજ્યની અવસ્થાના લાભ લઇ પેાતાના રાજ્યે મજબૂત કરવા લાગ્યા. તે વખતે મેવાડના રાણા આળસુ ખની પાતાના સમય વ્યતીત કરતા હતા બીજા રાજાઓની ઉન્નતિ જોઇ તેના દીલમાં અસ તેાષ થતા નહતા. અંબરનું રાજ્ય યમુના નદીના તટ પર્યન્ત ફેલાઈ ગયું હતું. આ તરફ મારવાડના રાજા અજીતસિંહે અજમેરના દુર્ગ પર પેાતાની વિજય ધ્વજા ફરકાવી. દીધી હતી. ગુજરાત રાજ્યને છિન્નભિન્ન કરી મરૂભૂમિથી દ્વારકા પન્ત પેાતાની વિજયસેના લઇ ગયા હતા. આ વખતે મેવાડના રાણામાં કૉંચિત્ત પણ ઉત્સાહ જણાતા ન હતા પાતે નિશ્ચિત થઇ પેાતાના જુના સામતાથી સતાષ માનતા હતા. તેનું કારણ શેાધવા માટે ઘણુંજ દૂર જવું પડશે નહીં. કેવળ એકવાર મેવાડના રાણાઓની પ્રાચીન રાજનિતી તપાસવાથી તેનું સ્પષ્ટ કારણ સમજાઈ જશે. જે રાજનિતી અને જે આચાર અચળ રાખવાના માટે ગિહલેાત્ વીરગણાએ પ્રસન્નતાપૂર્વક પેાતાનું રૂધીર અર્પણ કર્યું " હતું. તે રાજનિતી અને આચારમાં કદાચ વિઘ્ન ઉપસ્થિત થાય અને કદાચ આપણે મુસલમાન રાજ્ય સાથે સંબધ રાખવા પડે એવા વિચારથી તેઓ પેાતાનું રાજ્ય વધારવાને પ્રયત્ન કરતા નહાતા, તે રાજચાતુર્યતાના દાષ વહેારી લેવાને ખુશી હતા, અને તે પેાતાના પ્રાચીન રીવાજને તિલાંજલી આપવા માગતા નહાતા. આવા વિચારથી પેાતાના રાજ્યની વૃદ્ધિ થઈ નહેાતી. વળી એ સામત-કુળા વચ્ચે દારૂણ વૈર થયું હતું. તેથી તે વારવાર ઝઘડા કરી મેવાડનું નૂર અને સામર્થ કરી નાંખતાં હતાં. છું અંદર અંદરના કલેશને લઈ મેવાડની પ્રવૃતી થયા ન પામી. અને તેની ક્ષીણતા થવા માંડી, જ્યાં કુસંપ અને વેરભાવ હાય ત્યાં કોઈ પણ જાતના લાભ થતા નથી. અને આખરે તેવી ભિક્ષણ આગમાં પતગીઆની માફક હામાઈ જવાના વખત આવે છે. માટે જો મેવાડમાં માામાંહે કલેશ ન થયેા હૈાત અને કેવળ સ`પીને સાથેજ કારાબાર ચલાન્યા હૈાત તેા આજે મેવાડની આ દશા ન હૈાત. મહારાણા સંગ્રામસિંહે અઢાર વર્ષ રાજ્ય કર્યું અને તેઓના સમયમાં સીસાદીયા વંશનું સન્માન અણુનમ હતું. શત્રુનાએ જે મેવાડના ભાગ જીતી લીધા હતા તે તમામ ભાગ પાછે મેળવ્યા હતા. રાણાશ્રીએ અિહારીદાસ પ'ચાલીને પેાતાને દિવાન મનાવ્યા હતા. તે ઉપરથી રાણાશ્રીની તીવ્ર બુદ્ધિના ખ્યાલ આવે છે. મંત્રી બિહુારીદાસ જેવા નિમકહલાલ, ચતુર, સાહસીક અને પ્રમાણીક મનુષ્ય મેવાડમાં પૂર્વે કદિ નીમાયેા નહાતા. આ વાતની સત્યતા તેમના સમકાલીન રાજાઓના લખેલા પત્રા પરથી સમજાશે. બિહારીદાસે ત્રણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #243 -------------------------------------------------------------------------- ________________ મહારાણા શ્રી અમરસિંહ ૨૯૭ રાણુઓના શાસન કાળ પર્યત પિતાનું મંત્રી પદ ઉત્તમ રીતે બજાવ્યું હતું. પણ મહારાણા સંગ્રામસિંહનું મૃત્યુ થતાં મેવાડ પર મહારાષ્ટ્રીઓનું જે આક્રમણ થયું તેની તીક્ષણધારને પંચોલી મંત્રીની હજારો યુક્તિઓ કઈ પ્રકારે રોકી શકી નહીં. મહારાણા સંગ્રામસિંહ એક ચતૂર અને દીર્ઘદ્રષ્ટી વાળા રાજવી હતા. અને પ્રજાના હિત ચીંતક હતા ગરીબોના બેલી હતા, તેમને આદર્શ લીધેલું કાર્ય પૂર્ણ કરવું. તેઓ ઉત્સાહી અને આનંદી હતા તેઓ આર્થિક સ્થિતિની ઝીણવટ ઘણું જ સારી રીતે સમજતા હતા તેમજ અમલ પણ કરતા હતા. આવક કરતાં જાવક વિચારીને કરતા, રાણાશ્રીના ચારિત્ર માટે કેટલાક દાખલા આગળ આપું છું. તે ઉપરથી વાંચક વર્ગ સમજી લેશે કે રાષ્ટ્ર તે આ એકજ હતા. એક વખતે મેવાડમાં કટારી આ ચૌહાણ પ્રથમ શ્રેણીના ચૌહાણુ ગણાતા હતા. આ ચૌહાણેને રાજ્ય સભામાં ઘણું જ સારું માન મલતું હતું. એક વખત ચૌહાણેના સરદારે મહારાણાને રાજ્ય પિશાક ઘણે કિંમતી બનાવવાની અરજ કરી. મહારાણાએ તેમની વાતને સ્વીકાર કર્યો તેથી કટારીયાના ચૌહાણેને આનંદની સીમા રહી નહીં, અને તેમને સરદાર પણ ઘણું જ ઉત્સાહમાં આવી ગયે. અને ખુશી થતો પોતાના મુકામ તરફ ગયે આ તરફ રાણાજીએ મંત્રીને હુકમ કર્યો કે કટારીયાની જાગીરમાંથી બે ગામ ખાલસા કરી નાંખે? આ વાત અલ્પ સમયમાં કેટારીયાના સરદારના સાંભળવામાં આવી ત્યારે તેણે તરતજ મહારાણાની પાસે ભય પામતા અરજ કરી કે મહારાણાશ્રી અમારે શા અપરાધ થયો! મહારાણાશ્રીએ જવાબ આપે કે જ્યારે તમે મારો પોષાક કિંમતી બનાવ વાનું કીધું ત્યારે મેં વિચાર કર્યો કે મારી આવકની રકમ મારા નક્કી કરેલા વિચારો ઉપરજ ખચાય છે. ત્યારે પોષાક કિમતી બનાવવા રૂપીઆની સગવડ મારે કરવી જોઈએ. તેથી જે તમારાં બે ગામ ખાલસા કરૂં તે તેની આવકથી મારા પિષાકનું ખર્ચ પુરૂં થઈ જશે, અને તમારું વચન સ્વીકારી તમારી આશા પરીપૂર્ણ કરી શકું. કટારીયાના સરદારની આંખ ખુલી ગઈ અને પોતાના બેલેલા શબ્દો પાછા ખેંચી ક્ષમા માગી વાંચક વર્ગ મહારાણુની સાદાઈ અને વૈભવના ત્યાગ વિષેને આ એકજ દાખલે બસ છે. રાણાશ્રીએ રાજ્ય ખર્ચના હેવારની ખાતાવાર પણ કરી હતી. અને દરેક ખાતાને હિસાબ દિવાન પાસે ૨જુ થતું હતું. એક વખતે રાણાજી જમવા બેઠા ત્યારે રસેઈએ દહીં પીરસી ચાલ્યા ગયા પણ દહીંમાં બુરું નાખવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #244 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન ભૂલી ગયા હતા અને સાથે લાવ્યું પણ નહતું. જ્યારે રાણાજીએ રસોઈને ઠપકો આપે કે બુરૂ કેમ ન લા ? ત્યારે રસેઈઆએ હાથ જે કીધું કે બુરૂ લાવવાને હુકમ આ૫ નામદાર તરફથી થાય છે. અને તેના માટે આપે જ એક ગામની ઉપજ આપણા હસ્તક રાખી છે. ત્યારે રાણાજીએ બેલ્યા વગર જન કરી લીધું. આ પ્રમાણે રાષ્ટ્ર સંગ્રામસિંહ રાજ્ય ખર્ચને અને પિતાને હિસાબ રાખતા હતા. પિતાની ઉંમર થયા પછી રાજ્ય કારભાર પિતાના હાથમાં લીધે, ત્યાં સુધી ઉંમર લાયક નહેતા થયા ત્યાં સુધી તેમની માતાએ રાજ્ય કારભાર ચલાવ્યું હતું. રાજ્યાભિષેક થયા પછી રાણી સંગ્રામસિહે કેઈ કારણસર દરીયાવત્ સરદારની જાગીર લઈ લીધી હતી. મહારાણું કેઈન પણ ગુન્હા વગર સજા કરતા હતા. આથી કઈ માણસ દરીયાવની બાબતમાં કાંઈ પણ કહેવાને હિમત કરતો નહતો. દરીયાવત્ સરદારે મહા મુસીબતે બે વરસ પસાર કર્યા પછી ત્રીજે વર્ષે પિતાના ઉપર દયા કરવા માટે અરજી કરી અને બંદેર મારફતે રાજમાતા પર તે મોકલી તેણે પ્રાર્થના પત્ર સાથે બે લાખ રૂપીઆ પણ મોકલાવ્યા. મહારાણા સંગ્રામસિંહ બપોરે ભોજન કર્યા પહેલાં પોતાની માતાને રોજ પગે લાગવા જતા હતા. એક વાર તેઓ પોતાની માતા પાસે ગયા હતા ત્યારે માતાએ દરીયાવને આવેલે પ્રાર્થના-પત્ર તેના હાથમાં મૂકો. રાણાશ્રીએ તે પ્રાર્થના પત્રને અમલ કર્યો. તુરતજ દરીયાવત્ સરદારને તેની જાગીર પાછી આપવા દાન પત્ર બનાવી લાવવા દીવાનને હુકમ કર્યો. તેથી દીવાન તરતજ દાન પત્ર બનાવી લાવ્યા. અને કહ્યું. કે આ દાન પત્ર અને મોકલેલા બે લાખ રૂપીઆ પણ પાછા મેકલજે પછી તેઓ પોતાની માતાને વંદન કરી ભોજન કરવા માટે ચાલ્યા ગયા. આજથી નિત્ય નિયમ કરતાં પણ કલાક વહેલું ભોજન કરવા લાગ્યા અને હંમેશાં પોતાની માતાને વંદન કરવા જવાને જે નિયમ હતો તે પણ આજથી બંધ થઈ ગયે. આ જાણવાથી સોને આશ્ચર્ય ઉત્પન્ન થયું અને તેનાથી અધીક આશ્ચર્ય તે રાજમાતાને થયું હતું. જ્યારે બીજા દિવસે મહારાણાશ્રી પોતાની માતાજીનાં દર્શન કરવા ન ગયા તેથી તે માતાની અધીરાઈ વધતી ગઈ ત્યારે રાજમાતાએ પિતાના પુત્ર પાસે એક અનુચરને મેક. તેને જોઈને મહારાણાએ વિનય પૂર્વક કહેવડાવ્યું કે મને જરાય સમય મલતું નથી. આવા શબ્દો સાંભળીને પુત્રની અપ્રિતિ જોઈ માતાને ઘણું જ લાગી આવ્યું. અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #245 -------------------------------------------------------------------------- ________________ મહારાણા છે સંગ્રામસિંહ - ૨૫ તેઓ તેનું કારણ શોધવા લાગ્યા. ફત દરીયાવની ભૂમી પાછી આપવી તે સિવાય બીજું એક પણ કારણ તેમની નજરે આવ્યું નહીં. તેથી રાજમાતાએ મંત્રીની સાથે કાવ્યું કે તમે મહારાણાશ્રીને સમજાવે. પણ મંત્રીજીમાં રાણાને સમજાવવાની શક્તિ હતી જ નહીં ખરે ? મહારાણા સમજી શકે તેમ જ ન હતું. રાજમાતાએ પુત્રને સમજાવવા માટે ઘણું પ્રયાસો કર્યા. પણ એક પ્રયાસ સફળ થયે. નહીં તથા માતાજીના શોકની સીમા વધતી ગઈ. તેમના સ્વભાવમાં ક્રોધ દાખલ થયે અને વગર વાંકે પિતાનાં દાસ દાસીઓને ધમકાવવા માંડયાં. અને શિક્ષા આપવા લાગ્યાં. આથી તેમના સ્વભાવની પરિસિધતિ બદલાતી ગઈ. પોતે આહારનો ત્યાગ કર્યો તે પણ મહારાણુ સંગ્રામસિંહની પ્રતિજ્ઞામાં જરા પણ કચાસ કે ઉણપ આવી નહીં, હતી તેવી તેવી જ રહીં. રાજમાતાએ ગંગા સ્નાન કરવા જવાનો વિચાર કર્યો અને તીર્થયાત્રામાં જવાની સઘળી તૈયારીઓ કરવામાં આવી તેમના અંગ રક્ષક સજજ થઈ તેમના જ આગમનની રાહ જોતા ઉભા રહ્યા- રાજમાતાએ વિદાય લેતી વખત પિતાના પુત્રનું મૂખ કમળ જેવાની અભિલાષાથી નીકળતાં વિલંબ કર્યો, તે છતાં પુત્ર ન આવ્યું. જેથી દુખીત થઈ પોતે વજકિશાર શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા કરવા મથુરા જવાને નિશ્ચય કર્યો, અને તેમની પાલખી જયપુર તરફ ચાલવા લાગી. જયપુરમાં મહારાણાશ્રીના જમાઈ રહેતા હતા. તેથી જમાઈનું અને પોતાની દીકરીનું મુખ કમળ જેવા માટે નગરમાં પ્રવેશ કર્યો. મહારાજા જયસિંહ પિતાનાં સાસુને સન્માન સહિત પિતાના મહાલયમાં લઈ ગયા. અને સાસુનું સન્માન કરવાને સારૂ પાલખી થોડીવાર પિતાની સ્કંધ પર લીધી જ્યારે જયસિંહે પિતાની સાસુના મેઢે મહારાણુ સંગ્રામસિંહની અપ્રિતિની વાત સાંભળી ત્યારે જયસિંહ આશ્વાસન આપ્યું કે હું તમારી તથા તમારા પુત્રની સલાહ અને શાંતિ કરી આપીશ અને ઉદયપુર આવીને રાણાશ્રીને મલીશ. તીર્થ યાત્રા પુરી કરી જ્યારે ઉદયપુર તરફ પાછા ફર્યા ત્યારે મહારાજા જયસિંહ પણ સાથે આવ્યા હતા. રાજપૂતમાં અતિથિ સત્કારનો નિયમ ઘણેજ સખ્ત છે. અતિથિ સત્કારમાં જરા પણ ખામી કે ત્રુટી આવે તે રાજપૂત તેને ઘોર અપમાન સમજે છે. જયસિંહ ઉદયપુરમાં શા કારણથી આવ્યા તે તે રાણાશ્રી બરાબર સમજી ગયા તેઓ સારી રીતે જાણતા હતા કે બનેવીના વચનનો ઈન્કાર થઈ શકશે નહીં તેથી રાણાશ્રી પ્રથમથી જ તૈયાર થઈ રહ્યા હતા અને માતુશ્રીને અને પોતાના બનેવી મહારાજા જયસિંહને ઘણુંજ સન્માન પૂર્વક માન સહિત લાવવા ઘટતી યોજના કરી. અને રાણાજીએ પ્રથમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #246 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન પિતાની માતુશ્રીના ચણે જઈ વંદન કર્યું. અને માતુશ્રીને આશિર્વાદ લઈ તેમને પિતાના રાજમંદિર સુધી પહોંચાડી આવ્યા. અને પોતાના બનેવીનું પણ સુંદર સન્માન કર્યું. ત્યારે ફક્ત મહારાજા જયસિંહના મેંમાંથી એ ઉચ્ચાર નીકળ્યા કે “ કુટુંબને ઝઘડે હંમેશા ગુપ્તજ રહેવો જોઈએ-અને રાખવો જ જોઈએ. તેજ મનુષ્યની કિંમત છે. ” એક વખત મહારાણા ભોજન કરવા બેઠા હતા એવામાં તેમને સમાચાર મળ્યા કે મંદસેર પ્રાન્તમાં માળવાના પઠાણાએ આક્રમણ કર્યું છે. અને કેટલાક ગામે લુંટી ઉજજડ કર્યા છે, તથા ત્યાંના રહેવાસીઓને કેદ કર્યા છે. આ સમાચાર સાંભળી મહારાણા ભેજન ઉપરથી ઉભા થઈ ગયા અને શસ્ત્ર સજી યુદ્ધનું નગારું વગાડવાને હુકમ કર્યો. નગારાના ગંભીર શબ્દ સરદાર અને સિનકેને જાગૃત કરી દીધા. પણ અચાનક રણષણાનું કારણ કેઈ સમજી શકયું નહીં. સમસ્ત સૈન્ય જલદીથી તૈયાર થઈ રાજમંદિર પાસે ઉભુ રહ્યું. રાણાજીએ સમસ્ત સેનાની સાથે જવા પિતાની અંત:કરણથી ઈચ્છા પ્રદર્શીત કરી, પરંતુ સમસ્ત સન્ય તથા સરદારોએ એકે અવાજે, ઉત્સાહ પૂર્વક જણાવ્યું કે જ્યાં સુધી અમે જીવીત છીએ ત્યાં સુધી એક સાધારણ દુશમન સામે આ૫ શ્રીમાન રણક્ષેત્રમાં જાવ તે ઉચીત નથી, અને અમે આપ નામદારશ્રોને કદિ પણ જવા દેવાના નથી છતાં આ૫ જશે તે આપના ગૌરવમાં ન્યુનતા દેખાશે સની અને સરદારના વચને મહારાણાશ્રીને સ્વીકારવા પડયા. મહારાણા નગરમાં રહ્યા અને સર્વ સૈનીકે તથા સરદારે દુશ્મનને સામનો કરવા રવાના થયા. સેના ગયા પછી કેટલાક કલાક બાદ કાનેડને સરદાર શસ્ત્ર સજીને આવ્યો. તેનું શરીર રોગીષ્ટ અને બિમારીથી ભરેલું હતું. તેનું અંગ પીળુ અને નિસ્તેજ થઈ ગયું હતું. રાણુજીની આજ્ઞા પાળવા માટે જ તે શસ સજી આવ્યો હતો. ઉક્ત સરદારની શોચનીય દશા જોઈને રાણાજીએ અનેકવાર તે યુદ્ધમાં ન જવા માટે સમજાવ્યો. પરંતુ નમકહલાલ અને માતૃભૂમિની ધગશવાળ આત્મા રાજ્ય શકાય તેમ નહતું. મહારાજ ! જ્યાં સુધી મારા શરીરમાં હથીઆર પકડવાની શક્તિ છે ત્યાં સુધી હું યુદ્ધમાં ગયા સિવાય રહેવાને નથી સરદારે જણાવ્યું રાણાશ્રીએ નિરૂપાયે જવાની આજ્ઞા આપી, જેથી રાજપૂતોએ મુસલમાને સાથે યુદ્ધ કરવાનો આરંભ કર્યો હતો. તે વખતે કાનેડને સરદાર રજપૂત સૈન્યને મળ્યા અને મુસલમાને રાજપૂતેનું પ્રચંડ બળ જોઈ રાજપૂતના ઘાવ સહન કરી શકયા નહિ. તેથી પરાજીત થઈ આમ તેમ નાસવા માંડયા, કાનોડ સરકાર આ યુદ્ધમાં માર્યા ગયે. અને તેને પુત્ર સખત ઘાયલ થયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #247 -------------------------------------------------------------------------- ________________ મહારાણા શ્રી સમ્રામસિંહ ૦૭ વિજયી રાજપૂતાએ વિજયમાળ ધારણ કરી નગરમાં પ્રવેશ કર્યો. આ વખતે મહારાણાએ કાનાડના સરદારના ઘાયલ થએલા પુત્રને પેાતાના હાથથી મીઠુ આપ્યું. આ પ્રકારનું ઉચ્ચ સન્માન પ્રાપ્ત થવાથી પુત્રના માનદની સીમા રહી નહીં. તે પેાતાને કુતા ચએલે માનવા લાગ્યા અને આનંદમાં આવી ખેલવા લાગ્યા. મહારાજ ! મને પિતાના જીવનના બદલામાં અમુલ્ય ધન પ્રાપ્ત થયુ છે. ધન્ય છે ! એ રાણાને ? અને ધન્ય છે સરદારને ? આવી અનેક વાતા સૉંગ્રામસિંહુ રાણાના જીવનમાં મની ગએલી છે. વાંચક વર્ગને ખ્યાલ આવે કે મહારાણાશ્રી કદરદાનની કદર કેવી કરતા ? પ્રજાના માટે નીદ્રા અને આહારના ત્યાગ કરી પ્રજાનું પાલન કરતા હતા, તેવાજ પુરૂષાના નામ ઈતિહાસમાં આજે પણ સૂવર્ણાક્ષરે કાતરાએલા છે. મહારાણાશ્રી એક વખત પેાતાના મહાલયમાં બિરાજયા હતા તે વખતે એક ખૂશામતખેાર સાલુમ્બ્રા સરદારના વિરૂદ્ધની વાતા કરવા લાગ્યા. અને સાલુમ્બ્રા સરદાર પ્રત્યે મહારાણાશ્રીને અભાવ ઉત્પન્ન થાય તેવી છટાથી વાતની છનાવટ કરવા લાગ્યું. તેજ વખતે મહારાણાશ્રીને તેની વાત પર જરા વિશ્વાસ મૂકયા નહીં. અને ખેલ્યા કે આ વાત અસત્ય છે—સત્યથી વેગળી છે. જો તારી વાત ઉપર વિશ્વાસ મુકુ તા રાવજીન! ઉદાર અને ઉચ્ચ ભાવનાઓનું અપમાન થાય. રાવજી પર તેમને કેટલા વિશ્વાસ છે તે બતાવવા સારૂ રાણાજીએ રાવત્ઝને ખેલાવવા માટે એક દૂત મેકલ્યા અને નિશ્ચય કર્યો કે પાખડીને અતાવી આપવું ખૂશામતથી કે ખેાટી વાતેથી રાણા કેાઈથી ભાળવાય તેમ નથી. માળવા રાજ્યમાં યુવત સેનાના પરાજ્ય કરી રાવ સાલુમ્બ્રા આવ્યા હતા અને રાણાજી વિદાય લઈ પેાતાના ઘેર ગયા હતા. રાત્રીના પ્રથમ પહેાર વીતી ગયા હતા. રાવએ પેાતાના દુના દ્વાર પર જઈને પેાતાના સીપાઈ આને સો સૌને ઘેર જવાની રજા આપી, અને પેાતે ઘેાડા ઉપરથી ઉતરી પેાતાના મહાલય તરફ ચાલ્યા. હજી તેઓ આંતપુરના દ્વાર આગળ પહોંચ્યા ન હતા એટલામાં પહેરેગીરે નમ્રતા પૂર્વક કહ્યું કે રાવજીએ રાણાજી રામ રામ કહી આ પત્ર આપવાની આજ્ઞા કરી છે. દિપકના પ્રકાશે પત્ર વાંચી સરદારે અશ્વપાળને અશ્વ સજ્જ કરવાની આજ્ઞા કરી. દ્વાર સમક્ષ તેમની પ્રેમમય પત્નિ પ્રિય બાળકેાને લઈ સરદારને અભિનંદન આપવાને ઉભી રહી હતી. રાવજીએ ધાર્યું કે સુકુમાર બાળકને ગેાદમાં લઈ પરિશ્રમના પરિહાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #248 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમોલ જવાહિર વાને આત્મબલિદાન કરીશું. પરંતુ તેમ થઈ શકયું નહિં આતુર નેત્રથી પિતાની પ્રાણસમી દેવીના સુખ દર્શન કરી ફક્ત છ અનુચરો સાથે ઉદયપુર જવાને કુચ કરી જ્યાં સુધી તેઓ ઉદયપુર પહોંચ્યા નહીં ત્યાં સુધી તેઓએ ઘોડાની લગામ ખેંચી નહીં. અર્ધ રાત્રી વ્યતિત થઈ ગઈ હતી સમસ્ત જગત નિંદ્રાગ્રસ્ત થઈ રહ્યું હતું. પ્રકૃતિ સ્થીર અને ગંભીર હતી. રાવજીના ઉતારામાં પરમ શાન્તિ હતી. તેમાં દાસ દાસી કે ખાદ્ય પદાર્થોની લેશ પણ તૈયારી નહાતી, પરંતુ રાણાજીએ સર્વ તૈયારીઓ પ્રથમથી જ કરાવી રાખી હતીરાત્રીના સમયમાં જ્યાં તેમના આગમનની વાત સાંભળી કે તરત જ રાણાજીએ તેમના અનુચરો દ્વારા તેમના ભુવનમાં ભોજનની સામગ્રી રવાના કરી અને અશ્વોને માટે ઘાસ વિગેરેને પ્રબંધ કરાવી આપે. બીજે દિવસે પ્રાત:કાળમાં એગ સમયે સાલુબ્રાના સરદાર રાજસભામાં ગયા અને રાણાજી તેઓના પર ખુશ થયા. તેમને નિયમ પ્રમાણે એગ્ય સન્માન આપ્યા પછી મહારાણાએ તે દિવસે એક નવી જાગીર સમર્પણ કરી રાણાજીને આ અસીમ પ્રસાદ પ્રાપ્ત થવાથી સાલુખ્ખાજીને આ નંદ અને આશ્ચર્ય થયું. તેનું કારણ જાણવાને માટે પોતે વિનય પૂર્વક મહારાશુશ્રીને વિનંતી કરી કે મહારાજ ! મેં એવું કાર્ય શું કર્યું છે કે જેથી આપે મને આ પારીતોષીક આપ્યું છે. જે મેં કંઈ પણ કાર્ય બજાવ્યું હોય તે મેં માત્ર મારી ફરજ અદા કરી છે. અને કામના બદલામાં મહારાજ પાસેથી મારાથી પુરસ્કાર શી રીતે લઈ શકાય. મેવાડનું હીત સાધવું એતે વિરવર ચંદ્રનાવશોનું મૂખ્ય કર્તવ્ય છે. એ કર્તવ્ય બજાવવા કદાપિ મારા પ્રાણ ચાલ્યા જાય તો પણ પુરસ્કાર લે ઉચીત્ત નથી. માટે આપ આ પુરસ્કાર પાછા લેવાની કૃપા કરો? પુરરકારને સ્વીકાર કરે એવી રાવજીની કિંચીત પણ ઈછા નહોતી જેથી મહારાણાશ્રીને ઘણું ઘણું સમજાવ્યા પણ મહારાણાશ્રી સમજયા નહીં. મહારાણાશ્રીને અત્યંત આગ્રહ જોઈ પોતે કહ્યું કે મહારાજ રાજ્ય પ્રસાદ ગ્રહણ નહીં કરવાથી રાજાનું અપમાન થાય છે. પરંતુ આના બદલામાં મહારાજા જે મારી એક પ્રાર્થનાને સ્વીકાર કરશે તે મહારાણાશ્રીને મારા પર માટે ઉપકાર થશે. અને આપશ્રીને અનુગ્રહ અમારા સમૃતી પટ પર સદા અંકિત રહેશે. જેવી રીતે આ પ્રસંગે મારા માટે ખાદ્ય પદાર્થો રાજ ભૂવનમાંથી આવ્યા તેવી રીતે ભવિષ્યમાં શ્રીમાન અથવા શ્રીમાનના વંશજો મને અથવા મારા વંશજોને રાજધાનીમાં બોલાવે ત્યારે રાજ્ય પાકશાળામાંથી ખાદ્ય પદાર્થો મેકલાવે એવી મારી પ્રાર્થના છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #249 -------------------------------------------------------------------------- ________________ મહારાણા શ્રી સગ્રામસિહુ ૨૦૯ રાણા સંગ્રામસિંહ સહ પ્રાર્થનાના સ્વીકાર કર્યાં તે દિવસથી આજ પર્યંત વીવર ચંદ્રના વશો આ સમાન ભાગવતા આવ્યા છે. આ ઉપરથી રાણાજીએ ચુગલીખાર અને ખુશામતીએને બતાવી આપ્યું કે સાલુંમ્બ્રા માટે મને કેકલું માન અને પ્રેમ છે. આખરે ચુગલીખાર નીચું જોઈ પાતે કરેલી વાતથી ઘણાજ પસ્તાયે. આવી અનેક વાતેાના દ્રષ્ટાંત ઉપરથી મહારાણી સંગ્રામસિહના ચારીત્રના પ્રભાવની કેટલી હકીકત સત્ય અને સચાટ છે. મહારાણાને દરેક ધર્મ પર પ્રેમ અને સંપૂર્ણ શ્રદ્ધા હતી, જેથી અતિષય વખાણુ કરવા તે સૂવર્ણ ઉપર ઢાલ ચઢાવવા સમાન છે. પશુ ‘હીરા તે હીરો જ ડાય છે. ’ મહારાણા સંગ્રામસિંહે મેવાડ પર અદેર વર્ષ રાજ્ય કર્યું અને પાતે પેાતાના રાજ્યનુ' તેમજ પ્રજાનુ સૌંપૂર્ણ હીત સાધ્યુ' જો કે સંગ્રામસિંહની મર્યાદા અત્યંત મર્યાદિત હતી. જો કે તેઓ પાતાના પૂર્વજોની નિતીના ત્યાગ કરી અપાશે આગળ વધ્યા હાત તે મેવાડના રાજ્યનું વિશેષ હીત કરી શકયા હાત. પ્રજા પ્રીય રાણાપર પ્રજાના અત્યંત અનુરાગ હતા. અને માન હતું. બાપ્પા રાવલના વંશનુ ઉચ્ચ ગૌરવ મેવાડના ભૂપાળે અચળ અને અટલ રાખી શકયા હતા. તેમાં મહારાણા સગ્રામસિંહ પણ સાચવવામાં અંતીમ ભૂપાળ હતાં, તેમને પરલેાક થતાં જ મેવાડમાં મહારાષ્ટ્રીઓની પ્રભુતા મેવાડમાં સ્થાપીત થયા પછી મેવાડનું રાજ્યકીયનું ભાવી કઈ દિશામાં પ્રવાહીત થયું તે વિષે જણાવીશું. મહારાણા સંગ્રામસિંહને ચાર પુત્ર હતા. તેમાં વડીલ કુમાર જગતસિંહ સંવત ૧૭૧૦ ઈ. સ. ૧૬૫૪ માં પેાતાના પિતાના સિહાસન પર મિરાજમાન થયેા. એને સૌથી પ્રથમ કાર્ય રજપૂતાના કે મહારાણા અમરસિંહ ખળ એક કર્યું હતું. તે પછી (પ્રથમ) અજીતસિંહે વગર વિચાર્યું કામ કર્યું તેથી આ અળના મૂળમાં અમૃત સીંચી પુન તેને સજીવન કર્યું. રાજ્યસ્થાનના ત્રણે રાજાઓએ સાગન પૂર્વક પ્રતિજ્ઞા તરીકે આજપછી અમે કાઈ પણ ગમે તેવા સગામાં મુસલમાનાની સાથે કાઇ પણ જાતના વહેવાર રાખીશું નહી ? અને પરસ્પર સરૂપ સ ́પીને રહીશું. મુખ્યત્વે મેવાડ મારવાડ અને અમર ત્રણે રાજાઓનું બળ કદિ પણ ખ'ડિત કરીશું નહિં, આ પ્રમાણે સધિ પત્ર પર પાત પેાતાના હસ્તાક્ષર કર્યા હતા. આ ખળ સ્થાઈ રાખવા માટે એક નાયકની જરૂર હતી. તેથી સની સમતિથી રાણા જગતસિંહુને નાયક બનાવવામાં આવ્યા અને તેમને સમસ્ત રાજપૂત સેનાના અધિપતિ અનાવ્યા હતા. २७ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #250 -------------------------------------------------------------------------- ________________ સધિપત્ર મહારાણાશ્રીની મહેર શ્રી એકલીંગજી માન્યતા માન્યતા ૫૩ અભયસિંહ ૫૧ સીતારામ યંતિ પર વૃજાધીશ સ્મૃતિશ્રી—અયમૃદ્ધ ત્રણ રાજદ્વારા નિમ્નલિખિત સધિપત્ર સ્વીકૃત થયા. એમાંની ક્ષતામાં કાઈપણ પ્રકારના વ્યભિચાર કરવામાં આવશે નહિ, સંવત ૧૭૯૧ ના શ્રાવણ સુદ ૧૩ ઈ. સ. ૧૭૩-મુકામ હુર્તો. ૧. સંપદ વિપક્રમાં સર્વે જણુ અક્રય સુત્રથી બધાયેલા રહેશે. સ જણે સેગન લઇ ને આવતા સ્વીકારી એક બીજાના હૃદયમાં વિશ્વાસ ઉત્પન્ન કર્યો છે ભવિમાં કોઈપણ માસ આ પ્રતિજ્ઞાના ભંગ કરશે નહીં, અગર જો કાઈ માણુસ સરત વિરૂદ્ધ કાર્ય કરશે તેા તે સના વિશ્વાસથી ભ્રષ્ટ થશે. “ એકનું માન એ સંતુ માન છે, એકની લાજ એ સર્વની લાજ છે, એકનું અપમાન એ ખીન્તનું અપમાન છે. ” આટલામાં બધુ આવી ગયું. જે માણસ એકને વિશ્વાસઘાતક જણાશે તે તેના કાઈ વિશ્વાસ કરશે નહિ" અને તેને કામના આશ્રય મળશે નહિ. 2. વર્ષાઋતુ વ્યતિત થયા પછી કાર્યના આરંભ કરવામાં આવશે, પ્રત્યેક શાખાના નેતાઓને પોતપાતાની સેના સહિત ‘ રામપુરમાં ’ જવું કદાચ કામ વસાત્ ાઈ સરદાર આવી ન શકે તા તેને પોતાના કુમાર અથવા ઉચ્ચ અધિકારીને સાકલવા. મા કુસાર ચર્ચા કર્મચારીથી અનુભવના અભાવે કઈ પણ કાષ થાય તા તેને સુધારવાના અધિકાર રાણાજી સિવાય કોઈ ના રહેશે નહિં. પ્રત્યેક મહાન કાર્યોમાં સર્વાંગુ એકત્રિત થઈ આ નિયમનું પાલન કરવા બધાય છે. 31 માન્યતા 1 આ પ્રમાણે મહારાણા બીજા જગતસિંહૈ સ ંધિપત્રા તૈયાર કરી ત્રણે રાઓની સહી કરી નકકી કર્યું મહારાણા સગ્રામસિ'હની કારકીદી એટલી બધી ઉત્તમ અને વિશાળ હતી કે જેટલી હકીકત લખીચે તેટલી ઓછી છે, પણ ૫૦. એકલીગજી મહાદેવ-સીસેાદીગ્મા વંશના કુળ દેવતા છે. ૧૧. સીતારાવ જ્યતિ–તે અખર રાજવંશના દેવતા છે, આ રાજવંશની ઉત્પતિ ભગવાન રામચંદ્રજી દ્વારા થઈ છે. પર. વ્રજાષીના શ્રી કૃષ્ણ-એ મારવાડના હાડાવ શના કુળદેવતા છે. ૫૩. અભયસિંહ-મારવાડના એક રાજવંશી હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #251 -------------------------------------------------------------------------- ________________ મહારાણા મૌ ગ્રાસિંહ સર તેના જેષ્ઠ પુત્રે પણુ પાતાના પિતાની કારકીદી Àાભાવે પાતે ત્રણે રાજાના ખળ એકત્રીત કર્યો. હવે મહારાણા જગતિસંહ (દ્વીતીય ) રાજ્ય વહીવટ તરફ મેગલા સામે કેવી રીતે ઝઝુમ્યા તે તરફ નજર કરીએ. ખ્યા રાણાશ્રી સગ્રામ સદા, શૂરવીરતા ધરતા, ધરી ઢોલ તલવાર, પ્રજાનું રક્ષણ કરતા, ધરતા સદા સ્વમાન, કદી નહી' મ્લેચ્છને નમતા, ચઢતા જ્યાં રણુયુદ્ધ; મહીં નહીં પાછા પડતા, એવા રાણા સંગ્રામસિંહ રણુ સંગ્રામને દીપાવતા, કહે ભેગી નિજકુળની કિત્તિ સદા ઉજ્વાળતા. છપ્પે ન્યાય પરાયણુ રહી, સદાએ ન્યાય જ કરતા, અન્યાય કદી નવ થાય, સન્ના એ ન્યાય જ ધરતા, સત્ય નીતિના માટે, સદા એ શીર સમયે, કદરદાન ની રરી કર, યશ કીર્ત્તિ અ, માતૃભક્ત એ હતેા. Àાભા વધારી માત્રુની, કહે ભાગી સગ્રામે તેા, સેવા કરી મેવાડની. છપ્પા રાજ્યતણું સુકાન, અઢાર વર્ષ ચલાવ્યું, રાજ્ય પ્રજાનું હીત, બરાબર છે સચવાયુ, રહી સદા સતાષ, પ્રજા પર પ્રેમ જમાખ્યા, મુસદ્દી ખળવાન,વિજયને ધ્વજ ફરકાવ્યેા, ટેકીલે સ ંગ્રામસિંહૈં રહેતા સદા ઉલ્લાસમાં, હે ભાગી ધર્મ શ્રદ્ધા, હતી હૃદયના સ્થાનમાં. છપ્પા ગાનારા જ્યાં કાળ, આવીને સામેા થાતા, ત્યાં રાણા સંગ્રામ, નહી. કી'ચીત ગભરાતા, સમજી ગયા દીલમહીં, જરૂર છેજ જવાનું, પાપ પુણ્યનું કામ, સદા સાથે જ રહેવાનું, ગભરાતા નહીં માતથી, માતને ભેટી પડયા, કહે ભાગી મેવાડના, મહારથી હેઠે પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat * ૨૫૪ ૫૫ ૨૫૬ ૨૫૦ www.umaragyanbhandar.com Page #252 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮ મું મહારાણા શ્રી જગતસિંહ (હોતીય) જ્યારે મહારાણા સંગ્રામસિંહ બિરાજમાન થયા ત્યારે પ્રથમ કાર્ય તેમને ત્રણ રાજ્યની સંધિ કરી અને પિતે પિતાના રાજ્યનું તેમજ રાજપૂતનું બળ મજબૂત કરી પિતે રણયુદ્ધમાં જવા માટે વર્ષાઋતુ વિત્યા પછી મોગલોની સામે, થયું આવી રીતે સંધિ-કરાર કરી પોતે પોતાની ઉજવલ કારકીદી બતાવી. સંધિ થયા પછી ભાગ્યની પ્રતિફળતાને લઈને તે કાર્ય પરિપૂર્ણ થયું નહીં. કારણ કે જ્યારે યુદ્ધની સામગ્રીઓ તૈયાર કરવામાં આવી ત્યારે બધા રાજાઓ શિથીલ થઈ ગયા હતા. રાજ્યસ્થાનના દુર્ભાગ્યવશાત્ રાજપૂતેનું સૈન્ય છિન્નભિન્ન થઈ ગયું. મોગલ રાજ્યની દુર્દશાના વખતમાં મારવાડ અને અંબરના રાજાઓએ પિતાના રાજ્યને વિસ્તાર અતિ વધારી મૂક હતું, તેઓ મેવાડના રાણાની બરાબરી કરતા હતા. સૂર્યવંશી મહારાજા કનકસેનના વંશજો રાજ્યસ્થાનના અન્ય રાજપૂત પર અચળ પ્રધાનતા જોગવતા આવ્યા છે, તેમને કઈ દિવસ પણ રાજપૂતોની એકત્રીત સમંતી પ્રાપ્ત કરી નહોતી, આ મહાન અભાવજ રાજપૂતના ભવિષ્યમાં વિન રૂપ હતું. આ અભાવને લઈને જ તેઓ પરાધિન ગુલામ બની ગયા હતા. રાજસ્થાનના સર્વ રાજપૂતોએ મેવાડના રાણાનું અગ્રસ્થાન માન્યુ હોત તો આજે રાજસ્થાનની આવી અઘાર અધોગતિ નહત. જે તેઓ મેવાડના અનુયાયી બનત તે મુસલમાન કદિ પણ ભારતને લૂંટી ન શકત, માંહામાહીની ફુટ, કોશ અને કુસંપથીજ ભારતની આ શેયનીય દશા છે. અને તેથી જ રાજપૂતની સ્વાધીનતાનો નાશ થયો. મહારાણા જગતસિંહના વખતમાં મોગલ સામ્રાજ્યની અગતીના સમયમાં અનુકુળતા હવા જતાં રાજપૂતે પિતાની ઉન્નતિ કરી શક્યા નહીં. એનું કારણ ફક્ત કુસંપજ ગયા તે વીર બાપારાવલ અને મહારાણા પ્રતાપ અને રાજસિંહ? જેઓના નામ આજે ઈતિહાસના તક્તાપર સૂવર્ણ અક્ષરે અંક્તિ છે. નિઝામ-ઉલ-સુલક આધિનતાની શૃંખલા તેડીને સંપૂર્ણ સવાધિન થઈ ગયો હતો, દિલ્હીના પાદશાહને સેનાપતિ નિઝામને દમન કરવા ગયા હતા. પરંતુ તે સ્વયં નિઝામના ક્રોધાગ્નિ આગળ બળીને ભસ્મ થઈ ગયે. રણુંચત્ર નિઝામે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #253 -------------------------------------------------------------------------- ________________ મહારાણા શ્રી સંગ્રામસિંહ ૨૧૩ દિલ્હીના હતભાગી સેનાપતિનો શિરચ્છેદ કરીને તેનું મસ્તક પાદશાહ પર મેકલાવી આપ્યું અને કહેવડાવ્યું કે આ નાલાયક માણસ વિદ્રોહ બની ગયે હતો. તેથી જ તેને નાશ કરીને તેનું મસ્તક આપની કદમ–બેસીમાં નવાજેશ કર્યું છે. બળહીન મહમદશાહ નિઝામ-ઉલ-મુલકના કહેવાને ભાવાર્થ સંપૂર્ણ રીતે સમજી ગયા હતા. પરંતુ તે બિચારે શું કરે ? તે લાચાર બની ગયો હતો. પિતાની સ્વાધિનતા મજબુત કરવાને માટે નિઝામે રાજપુતેની સાથે સંપ કર્યો હતે. અને મરાઠાઓને પિતાની વિજયી સેના લઈ માળવા અને ગુજરાત જવા માટે સલાહ આપી હતી. માળવા પર આક્રમણ કરી ત્યાંના સરદાર દયારામને યુદ્ધમાં સંહાર કર્યો. અને નિઝામની અભિલાષા પૂર્ણ કરી અંબરના રાજા જયસિંહને માળવાનું રાજ્ય આપવા માગણી કરવામાં આવી. પરંતુ તેને તેમને સ્વીકાર કર્યો નહિં. આથી તે રાજ્ય મરાઠાઓના જ હાથમાં આવ્યું ગુજરાતનું રાજ્ય પણ આ દશાને જ પ્રાપ્ત થયું. પ્રથમ બાદશાહ રાઠોડને આ રાજ્ય પણ આપવાની પ્રતિજ્ઞા કરી હતી પરંતુ તેનું પાલન નહિં થવાથી અજીતસિંહના પુત્ર અભયસિંહે તે પર આક્રમણ કર્યું. અને તેના હાકેમ બુલંદખાને હાંકી કાઢયે. આ એક ઉત્તમ તક છે. એમ ધારી મરાઠાઓએ રાઠોડના જીતેલા ગુજરાતમાં પિતાને અધિકાર સ્થાપિત કર્યો. રાઠોડ રાજા અભયસિંહે મરાઠાની સામે બાથ ભીડી નહિં. અને પિતાને અધિકાર માત્ર ગુજરાતના ઉત્તર ભાગમાં જ રાખે. જે સમયે રાજ્ય સ્થાન ગુજરાત તથા માળવાની આ દશા થઈ તે વખતે બંગાળામાં, બિહારમાં, અને ઓરીસ્સાના રાજ્યમાં સુજાઉદ્દોલા, અલીવદી ખાંની સાથે અચળસુખ વૈભવ ભેગવી રહ્યો હતો. આ તરફ અદ્ધાના રાજ્યમાં સાદતખાને પુત્ર સફદરગંજ અડગ રીતે સિંહાસન ઉપર બિરાજમાન થશે. જો કે બાદશાહની કૃપાથી જ સાદતખાંએ અદ્ધાનું રાજ્ય પ્રાપ્ત કરેલું હતું. તે પણ કૃતજ્ઞી પુરૂષે બાદશાહના આ પવિત્ર પ્રસાદને બદલો ઘણે નિચ બુદ્ધિથી વા. સાદતખાં એક નિચ, કૃતજ્ઞી, અને વિશ્વાસઘાતી હતા. તે દુરાચારીએ પરમ અત્યાચારી નાદિરશાહને ભારતવર્ષમાં બોલાવી દિલ્હીના સામ્રાજ્યનું સત્યાનાશ વાળ્યું. શું ભાવી પ્રતિકુળતા ? માણસ ધારે છે શું અને થાય છે શું? માલવા અને ગુજરાતમાં મહારાષ્ટ્રીઓની પ્રભુતા મજબુત થઈ ગઈ. ત્યારે વિજયી મરાઠાઓએ અન્ય પ્રદેશમાં પોતાની સત્તા જમાવવા પ્રયાસ કરવા માં હતા. ત્યારે તેઓ નર્મદા નદી ઉતરીને ઉત્તર તરફના પ્રદેશોમાં તીડાની માફક ફરીવળી તેમને લૂટવા લાગ્યા. તેમના પ્રચંડ પરાક્રમના અપૂર્વ પ્રભાવથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન જે જાતિઓના નામ પણ અત્યાર સુધી કોઈ જાણતું નહતું, તે જાતિઓ આ દેશમાં આવી પોત પોતાની સેના વધારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા લાગી, તે વખતે શાંન્ત જીવન ગાળનારા ખેડુતો પણ બળદ અને હળ છોડી દઈ ખડગ ધારણ કરવા લાગ્યા. તથા અસ્વારી કરવા લાગ્યા. ભરવાડે પિતાની લાકડીઓ છોડીને ભાલા પકડવા લાગ્યા. આ લેકમાં સિંધીયા-હોલ્કર તથા પવાર લેકે અધિક પ્રસિદ્ધ છે. આ પ્રમાણે વિદુલ સેના એકત્રિત કરી મહારાષ્ટ્રીઓ હિત–બળ રાજપૂત ઉપર આક્રમણ કરવા લાગ્યા. જ્યાં સુધી મહારાષ્ટ્રીઓ આવશકય પ્રસગે એકજ પતાકા નીચે એકત્રિત થઈ ત્યાં સુધી કેઈ પણ સત્તા તેમને હરાવી શકી નહિ. વિરવર પ્રથમ બાજીરાવે મહારાષ્ટ્રીઓનું મહાન બળ એકત્રિત કર્યું હતું તેઓ ઈ. સ. ૧૭૩૫ માં સૌથી પહેલા ચંબલ નદી તરી દિલ્હીના સિંહદ્વાર પર આવીને ઉભા રહ્યા. મહારાષ્ટ્રીઓના આ પ્રચંડ બળથી દિલ્હી શહેરની ઘણી જ પાયમાલી થઈ તથા નિર્મળ પાંદશાહે મરાઠાઓને બાથ આપી તેમનાં પંજામાંથી મુક્તિ મેળવી. પાદશાહની આ કાયરતા જોઈ નિઝામના મનમાં અનેક સંદેહ ઉત્પન્ન થયા. પાદશાહને વશ કરી કવચીત મરાઠાઓ મારા રાજ્ય ઉપર આક્રમણ કરશે, એ ભય લાગવા માંડે, તેથી તેણે મરાઠાઓને માળવામાંથી હાંકી કાઢવાનો નિશ્ચય કર્યો, તેને સંપૂર્ણ ખાત્રી થઈ ગઈ હતી કે જે મરાઠાઓ માળવામાં મજબુત રીતે ટકી રહેશે. તે ત્યાંથી કાઢવા મુશ્કેલ પડશે અને તેથી તેઓ મારે ઉત્તર તરફના પ્રદેશને સબંધ તોડી નાખશે. આ વિચાર કરીને નિઝામે માળવા પર આક્રમણ કર્યું. અને બાજીરાવનો પરાજય કર્યો. મહારાષ્ટ્રીઓ ને માળવામાંથી હાંકી કાઢવાની તૈયારીમાં હતા. એવામાં મહા પ્રચંડ અત્યાચારી જુલમી નાદિરશાહે દિલહી પર આક્રમણ કર્યું છે. એવા સમાચાર તેના સાંભળ્યા આ સમાચાર સાંભળી નિઝામ-ઉલ-મુલ્ક ઘણે ભયભીત થયો. અને તે મરાઠાને છોડીને પોતાના રાજ્યમાં ચાલ્યા ગયા. જે સમયે નાદિરશાહનો પ્રચંડ જયધ્વની ભારતવર્ષના પશ્ચિમ ભાગ ઉપર સાંભળવામાં આવ્યું. તે વખતે મેગલ પાદશાહને ક્રોધાગ્નિ શાંન્ત થઈ ગયો. નાદિરશાહને રણવાદને ધ્વનિ સાંભળી આબાય ભારતવર્ષમાં જાણે ભૂકંપ થયે હોય તેમ હતભાગો મહમદશાહ કંપાયમાન થવા લાગ્યા. અને તેના ભયને પાર રહ્યો નહિં ચારે તરફ હાહાકાર વતી રહ્યો. આ સંકટના સમયમાં મહમદ રાજપૂત ના બળની અધિક આશા રાખી હતી પરંતુ તેની આશા સફળ થઈ નહીં. અને આખરે બાદશાહની હાર થઈ તે દિવસથી જ ભારતવર્ષની દારૂણ દુર્દશાનો પ્રારંભ થઈ ગયે હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #255 -------------------------------------------------------------------------- ________________ મહારાણા શ્રી સંગ્રામસિંહુ ૨૧૫ કર્નાલના યુદ્ધના શાહ સમાચારના પરિણામથી નિઝામ અને સાન્નતખાંના મનમાં ઘણું। જ ભય ઉત્પન્ન થયે। તે ઉભય ઉક્ત પ્રચંડધીરાની સેનાના પ્રતિરાધ કરવાને માટે માગલસેના સાથે મળી ગયા. પર ંતુ તેમાં તેમને સફળતા મળી નહીં. અમીર-ઉલ-ઉમર સંગ્રામમાં માર્યા ગયેા. મહંમદશાહ અને તેના વજીર નાદિરશાહ દિવાન થયા. દુષ્ટ સાદતમાંની કૃતજ્ઞા અને વિશ્વાસઘાતથી દિલ્હીના બાદશાહની આવી દુર્દશા થઈ. હતભાગી મહમદશાહે સંધિ કરવાને માટે નિઝામને પેાતાના દૂત બનાવી નાદિરશાહની પાસે માલ્યા સંધિ થઇ ખરી પરંતુ દુરાચારી સાદતખાંએ તે સષિ રદ કરી નાંખી અને એમ કરી પેાતાના મૂળમાં જ પેાતે ઘા માર્યા. સાદતખાંએ નાક્રિશાહને કહ્યું કે “ નિઝામે હઝુરને થાપ આપી છે. જેટલા રૂપીઆ આપવાના કહ્યા છે તેના કરતાં ખજાનામાં ઘણી જ દોલત છે. ” વળી તેણે જ શુાવ્યું કે જેટલા રૂપી નિઝામે આપવા કહ્યા છે તેટલા રૂપો તે ફક્ત પેાતાના ખાનગી ખજાનામાં જ છે.' આ દુષ્ટના કહેવા પર નાદિરશાહને સોંપૂર્ણ વિશ્વાસ એસી ગયા અને તેના લેાલ હજારગણું વધી ગયા. નિઝામની સાથે જે સંધિ કરવામાં આવી હતી તે સ ંધિ તેને રદ કરી અને દિલ્હીના ખજાનાની તમામ ચાવીએ માગી, અભાગી મહમદશાહનું સુખ સ્વપ્નમય ભાસ્યું, મહા લેાભો નરપિશાચ નાદિરશાહ સાથે થયેલી સંધિથી મહમદશાહને એવા વિશ્વાસ બેસી ગયા કે હવે વધારે કષ્ટ @ાગવવું નહિ પડે પરંતુ તેને આશ્રમ તરતજ દૂર થઇ ગયા. સમ્રિપત્ર તેાડી ફાડી છિન્ન ભિન્ન કરી નાદિરશાહ વિજીત દિલ્હીશ્વરને પાતાની છાવણીમાં લઈ ગયે. અને પાતે દિલ્હીના સિંહાસન ઉપર બેસી ગયા. અને ઈ. સ. ૧૭૪૦ ના માર્ચની આઠમી તારીખથી પેાતાને સિક્કો ચાલું કર્યાં. સિક્કા પર નીચે પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યેા હતેા. દોહરા શાહજ શાહ સમ જગત નાદિર મહારાજ રાજન કા અધિરાજ હૈ સમય નિયામક આજ એ વખને માગલેાના પરસ્પરના ઝગડામાં પુષ્કળ દ્રવ્ય ખેંચી નાંખ્યું જો . કે પ્રમાદી રાજકુમારીએ ઘણું જ ધૃત સ્વાહા કરી દીધું હતું. પણ તે વખતે નાદિરશાહને જે ધન મળ્યું હતું તેટલાથી સાક્ષાત લાભની પશુ તૃષ્ણા પૂરી થઈ જાત. પણ આશ્ચર્યની વાત તા એ છે કે નરપિશાચ નાદિરશાહના ઢાલ ઘટવાને બદલે વધવા લાગ્યા. તેના સૈનીકાને ઢઢા પીટાવ્યો કે “ એથી અઢી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન કરોડ રૂપીઆ લીધા સિવાય હિન્દુસ્તાન છોડવું નથી માટે જેમ બને તેમ ઉતાવળથી આ રૂપીઆ વસુલ કરી લે.” આ ઢઢર સાંભળતાની સાથે જ યમદૂત જેવા ઈરાની કે હાથમાં શમશેર ગ્રહણ કરી ચારે તરફ દેડયા અને ભયંકર અત્યાચાર કરી નગરજનેને લૂંટવા લાગ્યા. તેમના અત્યાચારથી નગરમાં હાહાકાર અને ત્રાસ વર્તાઈ ગયે, નગરવાસીઓ આ ત્રાસથી બચવા માટે જેમ બને તેમ નાસવા લાગ્યા પણ વિપુલ બળ આગળ નિર્બળનું શું ચાલે ? નાસીને ક્યાં જાય? તેમની રક્ષા કરનાર કોણ હતું? કઈ નહિ. ઈરાનીઓના બળ આગળ સર્વના બળ નિતે જ થઈ ગયા હતા, ઈરાનીઓએ એટલે સુધી અત્યાચાર કર્યો કે નાસી ગએલાઓને પકડી તેમની પાસે વાટખચી પણ ન રાખતાં તમામ વસ્ત્રહીણ અને ધનહણ કરી લૂંટી લેવામાં જરાપણ કચાશ રાખી ન હતી. અફસોસ? આ વખતે દિલ્હીને પ્રલયકાળ આવી પહોંચ્યો હતે ભયંકર અત્યાચાર કરી નગરવાસીઓના પ્રાણ લેવામાં આવતા હતા. દયા એ શબ્દને સ્થાન ન હતું. વળી તેઓના માન-મર્યાદા છડેચક લૂંટતા હતા, તેમની દ્રષ્ટી સમીપ તેમનું સર્વસ્વ લુંટાતું હતું. ઉંચ સ્વભાવના માણસે પોતાના અપમાન કરતાં મોત વધારે પસંદ કરે છે. આવા સ્વભાવના માણસને જ્યારે પિતાના બચવાનો કંઈ પણ રસ્તો ન રહે ત્યારે પિતાની સ્ત્રીઓને વધુ પિતાના હાથે કરી નાંખતા હતાં. અને પોતાના સ્વમાનને ખાતર પિતાના પ્રાણનું બલીદાન આપતા હતા. તેમને આત્મઘાત સિવાય પાપીઓના હાથમાંથી બચવાનો કોઈ પણ રસ્તો ન હતો. આ ભયકંર કાળમાં કેમાં એવી અફવા ઉડી કે નાદિરશાહ માર્યો ગયો છે. થોડા જ સમયમાં આ વાત ચારે તરફ ફેલાણી ત્યાર અનેક નગરવાસીએ પિતાના હાથમાં ખડગ ધારણ કરી રણયુદ્ધમાં નીકળી પડયા અને દુષ્ટ ઈરાનીઓ પર તુટી પડયા કેઈ ને પણ પિતાના પ્રાણની પરવા ન હતી. જે પ્રમાણે બકરાં ઘેટાં કાપે તે પ્રમાણે નગરવાસીઓએ ઈરાનીઓની કતલ ચલાવવા માંડી. ઈરાનીઓ અને નગરવાસીઓ વચ્ચે દારૂણુ યુદ્ધ થવા લાગ્યું. લોહીની નદીઓ ચાલવા લાગી મહોલ્લા પોળે અને રસ્તામાં લોહીના કીચડ થવા લાગ્યા જાણે કોઈ યમરાજ આજે પોતાના ચારે હાથ ભેગા કરી ભોગ લેવા બેઠા હોય તે ભયંકર દેખાવ આ વખતે હતે. લોહીથી દિલ્હીની ગલીઓ પુરાઈ ગઈ હતી. - જ્યારે આ સમાચાર નાદિરશાહના સાંભળવામાં આવ્યા ત્યારે તરતજ 'નરપિશાચ એક મજીદને ઉંચા મિનારા પર ચઢ અને પિતાની નિરૂત્સાહી સેનાને ઉત્સાહી બનાવવા માંડયો. અને તેણે ભયંકર હુકમ આપ્યો કે “નગરજનોના નાના, મોટા, બાળ, વૃદ્ધ જે હોય તેને સંહાર કરે. કોઈ પણ જાતની દયા ન રાખે.” આ નરપિશાચના હુકમથી સિનીક ઘેર ઘેર જઈને માણસને વધ કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #257 -------------------------------------------------------------------------- ________________ મહારાણા શ્રી સ`ગ્રાસ હ ૭ લાગ્યા. અને લાહીની નદીએ વહેવડાવવા માંડી જે રીતે કસાઈએ ક્રૂરતાથી પશુઓના વધ કરે તેવીજ રીતે નાદિરશાહના સૈનીકેાએ નગરવાસીઓને ઘણીજ ભયંકર ક્રૂરતાથી વધ કરવા માંડયા. ત્રાસ, ભય અને રૂનના અંતરનાદથી માખુ` નગર ગાજી રહ્યું. પેાળામાં રૂધિરની નદીએ વહેવા લાગી, હજારા સ્ત્રીઓની લાજ લુંટાઈ ગઈ હજારા બાળકો હલાલ કરી નાંખ્યાં. અને નગરવાસીઓનું સરૅસ્વ લૂટી પાયમાલ કર્યો. નગર સ્મશાનવત્ ખની ગયું, ગઈ કાલનું દિલ્હી આજે આ સ્થિતીમાં આવી ગયું. શું ભાવીની ઘટના ? એક વખતનું નંદનવન સમુ દિલ્હી આજે એક વેરાજીમય બન્યુ. અને હારા બિચારા નિર્દોષ માણસા જુલ્મીઓના ભાગ બન્યા, ( લાવણી ) ૨૮ નાદિર આવ્યા ચઢી ભારતપુર, જીમ તેને બહુ કર્યો, નરપિશાચીક મહા ભયંકર, જાણે રાક્ષસ આવી ચડયા, સધિપત્રને તાડી નાંખી, સિંહાસન બજે કરતા; દિલ્હી તખ્ત પર બેસીને, અત્યાચારને આચરતા. સૈનીકાને હુકમ દેતા, ચાજ દીલમાં ધરા નહીં; જેમ ફાવે તેમ લૂટજ કરો, કચાશ ક્રંચીત કરશો નહીં. નિર્દોષ નગરવાસીએ પર, જુલ્મ ઈરાનીએ કરતા; ધનના લેાલી મહા પિશાચક; દયા નડોં દીલમાં ધરતા. હારા સ્ત્રીની લાજે લૂંટી, ધનમાલ લૂંટી લેતાં; નગર જતે; આ ત્રાસ જોઈ ને, થરથર બિચારા ધ્રૂજતાં. કાઇ ખચાવા ? કાઈમચાવે ? દાદ નહિ કા સાંભળતું; નાસ ભાગ લેાકેા ત્યાં કરતાં, સહાય નહિ ત્યાં કા દેતું. àાહી તણી સરિતાએ વહેતી, દિલ્હી તથી ગલ્લી મહીં; જ્યાં જૂઓ ત્યાં મડદાં મડદાં, અચાવનાર ત્યાં કાઈ નહિ અત્યાચારની અધિક આવી, દિલ્હી તેા સ્મશાન થઈ, નરપિશાચીક નાદિરશાહથી, કોઈ અચવા પામ્યું નહિ. બાળ અખાળ વૃદ્ધ બિચારા, પ્રાણ બચાવવા ભાગી જાય; ઓએ પણ શિયળ ખચાવવા, જ્યાં જૂએ ત્યાં ભયભિત થાય. તાએ પાપી ઝારા, યા ન લાવે દીવની મહીં; કયાં ગયા ભગવાન અમારા જાગે છે કે ઉંચે સહી. નગર જનાએ સુણી અફવા, નાદિરશાહ તા માર્યા જાય; ત્યાં નગરજના કરની, મહીં, ખડગ લઈને તૈયાર થાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૨૫૯ ૩૦ 333 ર ૨૧૩ ૨૧૪ ૧૬૫ Ek ૨૧૭ ૨૬૮ E www.umaragyanbhandar.com Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ મેવાડના અણુમલ જવાહિર થાને આત્મબલિદાન ૨૭ ૨૭૩ મારે મારે ? કાપ કાપે ? રણયુદ્ધમાં એ લડતા જાય; સેનીકેની કત્વજ કરતા, વૈરાગ્નિ હૃદયે ઘવાય. નાદિરશાહના સિનકેને, નગર જનાએ કીધો નાશ; બન્યા મરણીઆ નગરજનો સૌ થતાં નહીં કિચીંત હતાશ. નાદિરશાહને ખબર પડતાં, મરજીદ મિનારા પર તે જાય; પિતાના સિની કેને ઉત્સાહ અપૂર્વ પોતે દેતે જાય ત્યાં સનીક ત્રુટી પડતાં કાપવા માંડયું જાણે ઘાસ; ઘરમાંથી કાઢી કલ્લજ કરતાં વરતા જ્યાં ત્રાસજ ત્રાસ. ૨૭૪ ધન માલને મિક્સ કરી, બચવાની તે કયાં કહુ વાત ઈરાનીએ તે પાપી એવા, નિષની કરતા ઘાત. ર૭૫ આ અત્યાચાર નાદિર કેરી મહા ભયંકર નર પિશાચ, કહે “ભેગીલાલ' નાદિર કેરે, અત્યાચાર જૂઓ ઈતિહાસ. ૨૭૨ આવા અઘાર જુલમથી દિલ્હી નગરને દેખાવ સમશાનથી પણ ભયંકર દેખાવા લાગ્યો. શાક્ષાત નકુંડના જેવું તેનું દ્રષ્ય થઈ ગયું. નરપિશાચોક નાદિરશાહના ઘર અત્યારથી એકજ દિવસમાં એક લાખ, વીસ હજારથી દેઢ લાખ માણસની ભયંકર કલ્લ કરવામાં આવી હતી. આ અત્યાચાર વિશ્વાસઘાતી સાદ. તમાંના પાપથીજ થયે છે તે તેને પણ પરમાત્માને બદલે એ જ આપે. નાદિકશાહે તેની તમામ મિલકત જેવા માગી ત્યારે સાદતમાંના નેત્રે ખુલી ગયાં. પિતાના હાથે કરેલી ભૂલનું પરિણામ પિતાને જ ભેગવવું પડ્યું. અને આખરે પોતે ઝેર લઈ પિતાના પ્રાણ ત્યાગ કર્યો, તેના દિવાન રાજા મજલીસરાવે પણ પિતાના માલીકનું અનુકરણ કર્યું. અને પોતાના પ્રાણ ત્યાગ કર્યો. આખરે પાપીને પિતાને પાપને બદલે ઈશ્વરે આગે, ભયંકર નાટકના પડદાને છેલ્લે અંક આ રીતે પૂરો થયે. આખરે મહમદશાહ અને નાદિરશાહને સંધી થઈ અને સંધિપત્ર અનુસાર કાબુલ ઠઠ્ઠા, સિધ અને મુલતાન પ્રભૂત્તિ પશ્ચિમ તરફના સર્વ પ્રદેશ નાદિરને આપવામાં આવ્યા. આ પ્રદેશે તેણે પિતાના ઈરાનના રાજ્ય સાથે જોડી દીધા. આ સમયમાં ભારત વાસીઓની કેવી દુર્દશા થઈ તેના એકજ દાખલો આપવામાં આવે છે. ઈતિહાસ વેત્તાઓ કહે છે કે આ વખતે ભારત વાસીઓને પોતાનું સ્વમાન, ઈજત, લક્ષમી અને સ્ત્રીઓનું શિયળ સાચવવું તે જોખમ ભરેલું હતું કારણ કે નાદિરશાહના જુલ્મ વખતે કોઈ પણ જાતનો ન્યાય કે દયા હતાં જ નહીં. ૫૪ નાદિરશાહે જ્યારે દિલ્હીનું સિંહાસન કબજે કર્યું ત્યારે દિલ્હીના નગરજનો ઉપર ઈશિની લશ્કરે લૂંટ ચલાવી અને ધાર કતલ કરી હતી અને તે કતલમાં લગભગ દેહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #259 -------------------------------------------------------------------------- ________________ મહારાણા શ્રી સત્રાસિંહુ ૧૯ આવી ઘેર પસ્થિતી જ્યારે દિલ્હી નગરની થઈ અને પ્રજાની કારમી કત્લ જોતાં કે ખાદશાહ મહંમદશાહની આંખમાં અશ્રુધારા ચાલવા માંડી, ખડા મજારની મસ્જીદની અંદર માદશાહ શીર ઝુકાવી થાડા વખત ઉભા રહ્યો અને પ્રજા પર ગુજરતા ત્રાસ જોઈ પેાતાની પ્રજાને બચાવવા નાદિરશાહને વિનવવા " લાખ માજીસના સદ્વાર કર્યાં હતા અને સારી દિલ્હી નગરમાં કેવળ રૂધિરના વરસાદ વરસાવ્યા હતા. આવી અધેર રાજ્યનિતીના ઉલ્લેખ લખતાં લેખકને કમકમાટી આવે છે, પણ જ્યાં ભારતનું ભાવિ પ્રતિકુળ હાય ત્યાં કાઈ શું કરે. જ્યારે નાદિરશાહ પેાતાના ખુરાન જવાના સમય નજીક આવ્યા ત્યારે ઈરાનીને રાક્ષસની માફક નિષ્ઠુરતા વૃદ્ધિગત થતી જતી હતી. આ વખતે નજરે જોનાર એક માણુસે કઇંક લખ્યું છે તે અત્રે પ્રમાણુ સહિત રજુ કરૂ છું દિલ્હીના નગરવાસી આ અત્યાચારથી અને ત્રાસથી ત્રાસી ગયા હતા અને એ બાકળા બની રહ્યા હતા, અત્યાર સુધી તે લેઆમ ' હતી, પશુ હવે તે ‘ કત્લેખાસ, ના પ્રારંભ થયા નગરના દરેક ઘરમાં કેવળ રૂદનના સ્વર સાંભળવામાં આવતા હતા. વસંતરાય નામના ક્રમ ચારીએ પેાતાની રક્ષાનો ઉપાય કંઈ પણ ન જોયા ત્યારે તે પહેલા પેાતાના કુટુંબના તમામ માણુસે। મારી નાંખ્યા અને પછી પોતે પશુ આપન્નાત કરી મરણુ પામ્યા. “ રૂખા લિકયારખાં એ પેાતે પેાતાની છાતીમાં ખંજર મારી આપાત કર્યાં. અનેક નગરજનેએ ઝેર પીને પેતાના જીવનના ‘ બલિદાન ' આપ્યા. ઈરાની સૈનીકેશ્ને માનનીય પ્રધાન નગર પાળને માર્ગમાં ઉભા રખાવી કારડાને માર માર્યો. નિંદ્રા અને શાન્તિ નગરમાંથી નાશ પામી દરબારીએ પર નિષ્ઠુરતાથી પ્રહાર થવા માંડયા ઈરાની પિશાચાએ પાદશાહનાં “ ફરાસખાના ”ને આગ લગાડી દાષી, આથી લગભગ એક કરોડ ીપના સામાન બળી ખાખ થઈ ગયેા. શહેરમાં અનાજની તંગી પડી, જાડા ચેાખા એકરૂપીઆના ખશેર વેચવા લાગ્યા આવા ત્રાસથી નગર ત્રાડ ત્રા ાકારી રહ્યું. અને કેટલાક નગરજ તા તા પેાતાના પ્રાણ બચાવવા ગુપ્તસ્થાનમાં છૂપાઈ ગયા. આ પ્રમાણે સખ્ય માણુસા નાશ પામ્યા. એપ્રીલની પાંચમી તારી ખે પાદશાહના ખજાનામાંથી નાદિરશાહની શીક્ષ મહાર બહાર લાવવામાં આવી અને તેને પેાતાના નામથી દરેક માંડલિક રાજામાને શાન્તિ રાખવાના ભામણુ પુત્રો લખ્યા, આ પત્રમાં તરીકે મહમદશાહને ભ્રાતા લખ્યા છે. અને નાદિરશાહે લખ્યું કે અમારા પ્રિય ભ્રાતા મહમદશાહની પુનઃ અમાર મૈત્રી થઈ ગઈ છે અને દીલેાાન દાસ્તા ખતી ગયાછીએ. હાલમાં મારા પ્રિયભ્રાતા આ મહાન શહેનશાહની હકુમત ાર સ્થાપી તખ્તર બિરાજમાન થયા છે. હવે અમે ખીજા મુલ્કાની ફત્તેહ કરવાને માટે અમે આ દેશમાંથી વીદાય થઈએ છીએ માટે તમારી ફરજ છે કે જેમ તમારા પૂર્વજો જેવી રીતે તૈમૂર વંશના ખાનદાનના આગલા રાજાએ તામે રહેતા હતા અને તેમતે સન્માનતા હતા તેવી રીતે તમે પશુ અમારા પ્રિય ભ્રાતાના તામે સન્માનતા આપશે! અને તેમના પર શ્રદ્ધા રાખશો. આ પ્રમાણે કરવામાં કાંઈ પણ વિરાધ આવશે અને એની મને ખબર પડશે તે હું દુનિયાના પટ વરથી તમારૂં નામ નિશાન ઉખાડી નાંખીશ આ ક્ષમાણે પત્ર નાકરશાહે દરેક માંડલિક રાજાઓને લખ્યા MEMOIRS OF FRADUF KHAN SCOTT'S THE DEKHAN VOL II P. 213 Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ મેવાડનું અણમેલ જવાહિર યાને આત્મબલિદાન લાગ્યો, આ હદયદક ભીષણ સંહારના સંબંધમાં જેટલા વર્ણન ઉપલબ્ધ થાય છે. તેમાં હાજનનો લેખ સર્વોત્તમ છે. હાજીએ આ ઘટના પિતે પિતાની સ્વ એ જોઈ હતી. અને શેરૂલ મુતાક્ષરી નામના ગ્રન્થમાં લેખકે હાજનના લેખન ઘાણે જ આધાર લીધે છે. અને સર બુંદલખાંની પાસે જે હિંદુ કારભારી હતે તેને ઉક્ત હાજનના લેખેને સંગ્રહ કરીને એક પુસ્તક બનાવ્યું છે. નાદિરશાહને ઈતિહાસ એ નામને ગ્રન્થ મહાશય ફેઝરે આઘોપાંત ઉપર્યુક્ત પુસ્તકને આધારે જ લખે છે, હાજન જણાવે છે કે અડધા દિવસ ઉપરાંત આ ભયંકર માનવ સંહાર ચાલ્યો હતો. અને અનેક મનુષ્યો તેને ભોગ થઈ પડયા હતા ઘણું પોતાના જાન બચાવવા માટે નાસી ગયા હતા. તે પછી જ નાદિરશાહ સાથે મહમદશાહની સંધી થઈ આ ભયંકર પરિસ્થિતિ પ્રસંગે ત્રણ રાજ વંચીત થયા નહોતા. છસે વર્ષના શાસનકાળમાં રાજ્યસ્થાનના ત્રણ પ્રધાનના રાજવંશે પિકી મારવાડ અને અંબરના બે રાજકુળોએ જે જે નાના રાજ્ય સ્થાપીત કર્યા હતાં. તે પણ આજે બ્રિટિશસિંહના છત્ર નીચે મોજુદ છે, ત્યાંના રાજાઓ આજે બ્રિટિશ સરકારની સાથે મિત્રતા બાંધીને સ્વાધિનતાને ઉપગ કરી રહ્યાં છે. રાજપૂત કુળ ચુડામણ રાણાકળની લીલાભૂમિ પવિત્ર મેવાડના સંબંધમાં પણ આ જ પ્રકાર છે. ઈ. સ. દશમી શતાબ્ધી વખતે જ્યારે પ્રચંડ વીર મહમદ ગઝનીએ ભારત વર્ષ ઉપર આક્રમણ કર્યું ત્યારે મેવાડ રાજ્યની સીમા જ્યાં સુધી વિસ્તરીત થઈ હતી ત્યાં સુધી આજ પર્યન્ત પણ તે સ્થિતિ છે. બુન્દી આબુ અને દેવલ પ્રભૂતિનાં કેટલાંક રાજ્યો રાણાજીની હકુમતમાંથી નીકળી ગયાં છે. તે પણ તેમનું પ્રાચીન રાજ્ય તો પુરેપુરૂ સુરક્ષિત :રહ્યું છે, એ વખત મેવાડના રાજ્યની આવક દશ કરોડ રૂપીયાની હતી અને એ મેવાડની રત્નગર્ભા ભૂમિ ઘણી જ ફળદ્રુપ અને હરિયાળી હતી એક તરફ પરમભક્ત રાજભક્ત સામંતો અને સરદારો હતા. તેઓ પ્રાણના ભેગે પણ મેવાડનું રક્ષણ કરતા હતા. જ્યારે મરાઠાઓનું જોર વધવા લાગ્યુ ત્યારે તે કોની સત્તાને પ્રભાવ વધતે ચા. આ વખતે મેવાડની અર્ધ શતાબ્દીના અરસામાં કેવી સ્થિતિ હતી તે હવે આપણે જોઈશું. જે દિવસે બાદશાહ મહમદશાહે પોતાના દુષ્ટ મંત્રીઓની સલાહ માન્ય કરી મરાઠાઓને એથ આપો તે દિવસથી રાજસ્થાનમાં મરાઠાઓના માટે માર્ગ સાફ થઈ ગયે. જ્યારે રાજસ્થાન મેગલને આધિન હતું ત્યારે બાદશાહ પાસેથી એાથ લેવાનું નક્કિ કર્યું હતું. તેથી જ મરાઠાઓનો અધિકાર બધા માંડલીક રાજાઓ તથા નવાબે પાસેથી એચ લેવાનો અધિકાર પ્રાપ્ત થઈ ગયો હતો. અને તે બધા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #261 -------------------------------------------------------------------------- ________________ મહારાણા શ્રી સંગ્રામસિંહ રર૧ રાજાઓ તથા નવાબે મરાઠાઓને હાથ જોડી ઓથ આપતા હતા, તેથી મરાઠાઓનું જોર વધવા લાગ્યું. જેમ જેમ મરાઠાઓ વધુ વિજય કરતા ગયા તેમ તેમ તે લેકેને હુંપદ અને જુદમ વધવા લાગે જેથી રાજપૂતને અત્યંત ભય લાગવા માંડે. રાજપૂતે આ બયમથી મુક્ત થવા માટે માંહમાંહે સંપ કરવા લાગ્યા. અને પ્રાચીન રીત અનુસાર વૈવાહિક સંબંધ દ્વારા બધા રાજપૂતો એકત્ર થયા. મહારાણા જગતસિંહે મારવાડના ઉત્તરાધિકારી કુમાર વિજયસિંહની સાથે પિતાની પુત્રીને વિવાહ કરી અકયતા મજબુત કરી હતી. વળી “મારવાડ અને “અંબર’ના રાજાઓ વચ્ચે જે ઘેર કલેશ ચાલતું હતું, તે સંપ-સલાહ કરી ઉદયપુરમાં મળેલી સભામાં આ અકયતા સાધવામાં આવ્યું હતું. જેમાં સામાન્ય બનતું આવ્યું તેમ રાજપૂતના આ આક્યતાથી કોઈ પણ જાતનું હીત થયું નહીં. અને પહેલાંની માફક અંદરો અંદર ઝગડા થવા લાગ્યા. માળવા ઉપર અધિકાર સ્થાપિત કર્યા પછી મરાઠાઓ તે રાજ્યો પાસેથી ચોથ લેવા લાગ્યા. ત્યાર પછી બાજીરાવ સેના સહિત મેવાડમાં આવ્યો, તેના આગમનના સમાચાર સાંભળીને મેવાડ ભયથી વ્યાકુળ થઈ ગયું. મહારાણાએ જાતે ન જતાં સાલુબ્રા સરદારના મુખ્ય મંત્રી બિહારીદાસને તેની પાસે મોકલી આપે. અને બાજીરાવને મેવાડના સિંહાસનની સામે બનેડા રાજની સમાન સન્માન આપવું નકિક કર્યું. ત્યાર પછી તરત જ સંધી કરવામાં આવી. તે સંધિ પ્રમાણે મહારાણાએ વાર્ષિક કર બાજીરાવને આપવા નદ્ધિ કરેલું તે પ્રમાણે મરાઠાઓએ દશ વર્ષ સુધી કર લીધે. પરંતુ પાછળથી તેઓ તે કર લઈ શક્યા નહિં. અને મેવાડનું રાજ્ય પચાવી પાડવાની દાનતે કરેલી સંધિ રદ કરી. અંબર રાજપુત્રના હાથમાં પિતાની પુત્રી અર્પણ કરી તે વખતે મહારાણાએ એવી શરત કરાવી લીધી હતી કે આ વિવાહથી જે પુત્ર જન્મે તે તેને અંબર ૨ાયને ઉત્તરાધિકારી બનાવ. આ વિવાહથી માસિંહનો જન્મ થયો. અત્યાચારી નાદિરશાહને સંહારક આક્રમણ પછી મહારાજ સવાઈ જયસિંહનો પરફેકવાસ થયે તેમના પછી તેમને માટે દિકરો ઈશ્વરસિંહ સિંહાસન ઉપર બેઠો. મહારાણાએ જયસિંહ પાસે જે પ્રતિજ્ઞા લેવડાવી હતી. તેનું પાલન થયું નહિં. કારણ કે તેમ કરવાથી રાજપૂતની પ્રાચીન રીતને નાશ થતો હતો. આખરે મહારાણાએ ઈશ્વરસિંહ સામે યુદ્ધ કર્યું અને જેમાં મેવાડીઓની હાર થઈ અને રાણાજીનો પરાજય થયો. પરાજયનું કારણ એકજ હતું કે માસિંહને પક્ષ અન્યાયને હતો તેવું મેવાડીઓ સારી રીતે સમજતા હોવાથી અન્યાય ભરેલા કાર્યમાં સામેલ થવાનું ધણ લાગ્યું નહિં. મહારાણાને આ વાતની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૩ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન ખબર પડી ત્યારે ક્રોધને પાર રહ્યો નહિં અને ક્રોધના આવેશમાં મહારાણાએ પોતાની શમશેર એક વિરાંગનાના હાથમાં આપી દીધી અને ચંગમાં બોલ્યા કે આ અવનિના કાળમાં આ શમશેર સ્ત્રીને જ યોગ્ય છે. આ વ્યંગમાં વચન તે જ મેવાડભૂમિની અવનીતિકાળને બંધ બેસતું છે. આ પ્રમાણે રાજપૂતે અંદરો અંદર કલેશ કરી પોતાની પ્રભુતાને નાશ કરવા લાગ્યા. તેથીજ બેની લડાઈમાં ત્રીજો ફાવી ગયે. મરાઠાઓની સહાય લઈ ઈશ્વરસિંહ કેટા અને બુંદીના રાજાએ સામે લડાઈ કરી રાજપૂતેને ઘણું નુકસાન કર્યું રાણા જગતસિંહને પરાજય થવાથી પિતે અત્યંત દુખી થયા અને તેનું વેર લેવાને માટે મલારરાવ હલકરની મદદ માગી. તેની સાથે વાત ચીત કરતાં રાણાજીએ પ્રતિજ્ઞા કરી કે, જો તમે અંબરના રાજ્ય સિંહાસન ઉપરથી ઈશ્વરસિંહને પદભ્રષ્ટ કરશો તે તમને ચેસઠ લાખ રૂપીઆ આપીશ, ” જે દિવસે રાણા જગતસિહ આ પ્રતિજ્ઞા ઉપર સહી કરી તેજ દિવસથી મરાઠાઓના પગ રાજસ્થાનમાં મજબુત થયા. આ સમાચાર ઈશ્વરસિંહના સબળવામાં આવવાથી પોતે ભયભીત થઈ અને પદભ્રષ્ટ થવાની બીકથી પોતે હતભાગી આત્માએ વિષ પાન કરી પોતાના જીવનનો અંત આ. ઈશ્વરસિંહના મરણ બાદ સિંહ અંબરના સિંહાસન ઉપર બેઠા. ચત્ર હેકરે એસઠ લાખ રૂપીયા મહારાણુ પાસેથી લઈ રાજ્યસ્થાનમાં પિતાની જડ મજબુત કરી. રાજપૂત દુર્દશાનું મુખ્ય કારણ આ હતું. સીદીઆ રાઠોડ કુશાવહ ગણુ પિતાના પૂર્વજોના મહાન ગૌરવથી વંચીત થઈ દીન હીણુ દશામાં આવી પડયા. અને મહારાષ્ટ્રી એએ રાજસ્થાનનું સઘળું લુંટી રાજસ્થાનને સ્મશાન ગ્રત બનાવી દીધું. મહારાષ્ટ્રીએના અત્યાચારથી છેડો વખત રાજપૂતે દુઃખી થયા. તે પછી ઈ. સ. ૧૭૯૭ ના સંધિ પત્ર અનુસાર અત્યંત દયા શીલ બ્રિટિશ કેશરોએ આ સંકટમાંથી તેમને ઉદ્ધાર કર્યો અઢાર વર્ષ અયોગ્ય રીતે રાજ્યશાસન ચલાવ્યા પછી રાણું ૫૫ જગતસિંહ સં. ૧૮૦૮ સને ૧૯પર માં પરાકવાસી થયા. જગતસિંહ બાપ્પા રાવલના પવિત્ર સિંહાસન ઉપર સીદીયા કુળના અગ્ય રાજા નિવડયા હતા. હાથીનું યુદ્ધ જઈને તેમનું જીવન નિરર્થક બનાવી દીધું હતું. મહારાષ્ટ્રીઓના પ્રચંડ બળને રોકવાના બદલામાં પોતે કીડા ૫૫. વિક્રમ સંવત ૧૮૨ માં મહારાણુ જગતસિંહ (દ્વીતીય) એ પોતાના નામને પહેલા તળાવ પર જગનિવાસ નામનો મહેલ બનાવ્યો સંવત ૧૮૦૦ ના વિશાખ સુદ ૧૦ ને ગુરૂવારના રોજ જ્યારે મહારાણા સંગ્રામસિંહને જગતસિંહે અરજ કરી હતી કે હું થોડા દીવસ માટે જનાના સહીત જગમંદીરમાં જાઉં ત્યારે મહારાણુએ ટોણે માર્યો કે એવી મરજી હોય તો બીજે રાજમહેલ બનાવે અને ત્યાં રહે. તેથી આ મચ્છુ સાંભળીને જમતસિંહે આ મહેલ તૈયાર કરાવ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #263 -------------------------------------------------------------------------- ________________ મહારાણા શ્રી સભામસિહુ ૧૩ યુદ્ધ વધારે પસંદ કરતા હતા. પરંતુ તેમનામાં એક ક્ષુણુ એ હતા કે પોતાના પૂર્વજોની પેઠે પાતે શિલ્પ કળાને ઉત્તેજન આપ્યું હતું. અને ઉદયપુરના રાજ્ય મહેલ ઘણુંા જ સુંદર બનાવ્યા હતા પરંતુ જે વિલાસ સૂચક એત્સવ આજ પન્ત ઉદયપુરમાં થાય છે. તેની સ્થાપના તેમણે કરી હતી. વળી “ પારશાલાના દ્વીપ ” ના જીર્ણોદ્ધાર કરવામાં એક લાખ રૂપી ખર્ચ્યા હતા. આ પ્રમાણે જગતસિંહુ રાણા ( દ્વીતીય ) પેાતાની જીંદગીમાં પાતે કઈ પણ આત્માને માનદ કે પ્રેમ આવે તેવું કશું પણ કા બજાવી શકયા નથી. તેમ કાઇનુ ભલું પણ કરી શકયા નથી. માટે ભાવિમાં શું શું હકીકત બનવાની છે અને મનશે તે તેા જ્ઞાની સિવાય કાણુ કહી શકે તેમ છે ? જે રાજપૂતાએ પેાતાનો પ્રણાલીકા સુધારી હાત મંદરા દર કલેશ ન કર્યાં હાત તા આજે રાજપૂતાની ચ્યા અધાતિ ન જ હાત. પણ કહેવત છે કેઃ— 99 “ જ્યાં આભ ફાટ્યું હાય ત્યાં થીગડું... કયાં દાય કારણુ કે ઘર ફૂટે ઘર જાય. 99 જે મહારાણા જગતસિ ંહૈ હાલ્કરને ચાસઠ લાખ રૂપીઆ આપ્યા ન હત તા આજે રાજસ્થાનની આ દશા ન જ હોત. જ્યારે માટા માણસ ભૂલ કરે છે. ત્યારે તે ભૂલ સમસ્ત દેશને લાગવવી પડે છે. તેવી જ રીતે આ રાજસ્થાનની હકીકત પણ ખનેલી છે. કુસંપની કડવાસથી જ આજે રાજપૂતાનું ગૌરવ નાશ પામ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #264 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૯ મું (દ્વિતીય) મહારાણા પ્રતાપસિંહ જગતમાં બધા દિવસે ચાલ્યા જાય છે. પણ એટલું તે ચોક્કસ માનવું કે ગયે દિવસ અને ગઈ તક ફરી પાછી આવવાની નથી જ્યારે મેવાડના સિંહાસન ઉપર દ્વિતીચ જગતસિંહ પછી દ્વિતીય પ્રતાપસિંહ વિક્રમ સંવત ૧૮૦૮ ના અષાઢ વદી ૭ તા. ૧૬ જૂન ૧૭૫૧ માં આવ્યા. જ્યારે મહારાણા પ્રતાપસિંહનું નામ સ્મરણ કરતાં આત્માને જે આનંદ અને ગૌરવ પિદા થાય છે, તે પ્રતાપસિંહ જગતને એક અણમોલ પાઠ શીખવાડી ગયો છે. કે મરી જતાં પણ ગુલામ ન બનશે. જેણે પિતાના સ્વમાનની ખાતર પોતાના દેશની ખાતર પિતાના ટેકની ખાતર પોતાના રાજપૂતના ગૌરવની ખાતર અનેક કષ્ટો સહન કર્યા જંગલમાં વાસો કર્યો અન્ન-જળ માટે ત્રાહી ત્રાહી પિકારી છતાંય શહેનશાહ અકબરને જરાપણ નમતું આપ્યું નહી તે નજ આપ્યું. એ નિડર પ્રતાપસિંહ તે પ્રતાપસિંહ જ હતો. સાપ ગયા ને લીસોટા રણા એમ આજને આ દ્વિતીય પ્રતાપસિંહ તો માત્ર એક નિર્જીવ અને ચિતન્યાહીણ ગણાત. તે આગળના પ્રતાપસિંહની તુલના કદી પણ કરી શકે તેમ નથી. આ કાંઈ મહાન શૂરવીર કે દેશભક્ત પ્રતાપસિંહ નથી ? આ અકર્મથ પ્રભાવહીણ અને જડ પ્રકૃત્તિને પ્રતાપસિંહ છે. આના વખતમાં કઈ પણ જાતની ખાસ નેધવા લાયક વસ્તુ બની નથી. ફક્ત ત્રણ જ વર્ષ રાજ્ય ભોગવ્યું હતું અને તે ત્રણ વર્ષમાં તે મહારાષ્ટ્રીઓએ મેવાડ ઉપર ત્રણ વખત આક્રમણ કર્યું હતું અને હતભાગી સીદીયા પાસેથી કર અને ચેથ લીધી. અંબરના રાજા જયસિંહની કન્યા સાથે પ્રતાપસિંહને વિવાહ થયું હતું. આ કન્યાના ગર્ભથી એક પુત્ર ઉત્પન્ન થયો. તેનું નામ પરાજસિંહ પાડયું હતું. અને આ રાજસિંહ પાછળથી મેવાડના સિંહાસન ઉપર બેઠો હતો. દ્વિતીય પ્રતાપસિંહના ત્રણ વર્ષના રાજ્યકારભારમાં ખાસ નેધવા લાયક ૫૬. મહારાણા દ્વીતીય પ્રતાપને ચાર રાણીઓ હતી. તેમાં એક જોધપુરની હતી. તેને અંતકાળ પહેલે થઈ ગયો હતો. બીજી રાણી કછવાહ જશવંતહિની બેઠી હતી. તેનું નામ બતકુવર તે સતી થઈ. ત્રીજી રાણી ભાટી સરદારસિંહની બેટી મયાકુવર હતી. તે પણ મહરાણાની પાછળ સતી થઈ હતી. અને એથી રાણી ઝાલી કર્ણસિંહની બેટી બખ્તાવર કુવર હતી. તેના પેટે મહારાણા રાજસિંહનો જન્મ થયો હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #265 -------------------------------------------------------------------------- ________________ મહારાણ થી પ્રતાપસિંહ ૨૫ વાત નથી. છતાં પોતે કેટલા બુદ્ધિશાળી હતા તેને એક દાખલો અત્રે આપવાથી. વાંચક વર્ગને તેનો ખ્યાલ આવશે. જ્યારે દેવગઢરાવતું જશવંતસિંહ, શાહપુરના રાજા ઉમેદસિંહ અને દેલવાડાના રાઘવદેવ મળીને મેવાડના ગામ લૂંટવા લાગ્યા ત્યારે ઉદયપુરના મહારાણા બહાદુર હતા અને કંઈક બુદ્ધિશાળી હતા. લોક કહેતા હતા કે “મહારાણાશ્રી ગાદી ઉપર બેઠા પછી રાવલની રમત કરાવી હતી, જેમાં એક સિપાઈ અને બીજે કિસાન બન્યું હતું, આ બનાવટી સિપાઈએ પોતાની ગાંઠડી ઉપડાવવા અને વેઠ કરવા માટે કિસાનને પકડ, તેથી કિસાને કહ્યું કે “હું ચૂડાવતોની પ્રજા છું” આથી સિપાઈને બીક લાગી તેથી છેડી મૂકયે, વળી બીજી વાર બોલ્યો કે “ હું શક્તાવની પ્રજા છું તેથી બીજી વાર પણ છોડી દીધે, આખરે કહ્યું કે “ હું તે ખાલસાની પ્રજા છું' આ સાંભળતા સિપાઈને ઘણે જુસ્સે આવ્યું અને કિસાનને જુત્તાને માર મારી તેની પાસે પિતાને બે ઉપડાવ્યો હતે. ” આ રમત દેખતાં જ મહારાણુને ઘણે અફસ થયે અને કહ્યું કે હિમાયતી લેકની પ્રજા નિર્ભય પણ અમારા ખાલસાની રૈયત પર શું આ પ્રમાણે જુમે? રાણાને ઘણી જ ચીંતા થવા લાગી. એ જ દિવસથી પિતે નિશ્ચય કર્યો કે જ્યાં સુધી હું મારી ગરીબ પ્રજાને તાકાતવાળી ન બનાવું ત્યાં સુધી મારે રાજ્ય કરવું નકામું છે. આ વાતની મહારાણુને પોતાના દિલ પર ઘણું જ ઉંડી અસર થઈ જેથી પોતાના રાજ્યમાં ઘોડાજ વખતમાં પ્રજા મજબૂત થવા લાગી, પરંતુ ઈશ્વરની ઈચ્છા કઈ જુદી જ છે. કારણકે વિક્રમી ૧૮૧૦ ના મહા વદીમાં ઇસ. ૧૭૫૪ ના ફેબ્રુઆરી માસમાં પોતે પરલોકવાસી થયા. રાણ પરલોકવાસી થવાથી ખાલસાની રૈયત બેલવા લાગી કે “આજે આવી યુવાન ઉમરમાં અમે અમારો બાપ ગુમાવી બેઠા છીએ.” મહારાણા દ્વિતીય પ્રતાપને જન્મ વિક્રમ સંવત ૧૭૮૧ ના ભાદરવા વદ ત્રીજના થયા હતા. પિતે ઓગણત્રીસ વર્ષ અને પાંચ મહિનાની નાની ઉંમરમાં સ્વર્ગવાસી થયા, એમનું બદન મજબૂત અને પહેલવાન જેવું હતું. પ્રતાપસિંહ. અવલ નંબરના આનંદી હતા અને પોતે કેવા મજબૂત-તાકાતવાળા હતા, કે ત્યાં એક પત્થરને “મગદળ ” હતો તે મગદળ ઘણો વજનદાર હતે છતાં પણ તે પત્થરના મગદરને સવારના પહોરમાં ઘણી જ આશાનાથી એક હાથે ઘુમાવી નાંખતાં હતાં. આટલા તો પોતે સશક્ત હતા. આ સિવાય એઓશ્રીની કારકીર્દી માં ખાસ જાણવા જેવું છે નહિં. પોતે જ વખત રાજ્ય સેગવી સંવત ૧૮૧૦ ના મહા વદ ૨ તા ૧૦ જાન્યુઆરી ૧૭૫૪ માં અંતકાળ પામ્યા ત્યાર પછી મહારાણા મુજસિંહ ગાદી ઉપર બિરાજમાન થયા, પૂર્વેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ મેવાડના અણુમાણ જવાહિર યાન આત્મબલિદાન રાજસિંહ રાણાએ જે સૂર્યવંશીની આબરૂ શોભાવી હતી, બાદશાહ ઔરંગઝેબ સામે જે ટક્કર ઝીલી હતી અને જે શૂરાતન બતાવી જેને સારા હિન્દની સેવા બજાવી હતી તે રાજસિંહ આ નહિં આ રાજસિંહ તે ડરપોક અને ભીરૂ હતા. આ રાજસિંહે ફક્ત સાત વર્ષ રાજ્ય કરી પરલેક પ્રયાણ કર્યું હતું. આ વખતે મેવાડભૂમિ પર મહારાષ્ટ્રીઓએ સાત વાર આક્રમણ કર્યું હતું અને મરાઠાઓના ભયંકર ત્રાસથી મેવાડનું સત્યાનાશ વળી ગયું. રાણાજીએ પિતાને વિવાહ કરવા સારૂ એક બ્રાહ્મણ મંત્રી પાસેથી દ્રવ્ય લીધું હતું, આ રાણાને વિવાહ રાઠોડ રાજકુમારી સાથે થયે હતે રાજસિંહ (બીજા)ના ગુજરી ગયા બાદ મેવાડની પ્રાચીન રીતમાં ઘણોજ ફેરફાર થઈ ગયે અને દુરાચાર–વ્યભિચાર વચ્ચે. પરાજસિંહનો જન્મ સંવત ૧૦૦૦ ના વૈશાખ સુદ ૧૩ તા. ૭ મે ૧૭૪૩ ના થયો હતે એને તેઓ સંવત ૧૮૧૭ ના ચૈત્ર વદ ૧૩ તા. ૩ એપ્રીલ ૧૭૬૧ ના રોજ તેમને અંત:કાળ થયો હતો. તેમના પછી તેમના કાકા અરિસિંહને મેવાડનું સિંહાસન પ્રાપ્ત થયું. સંવત ૧૮૧૮ ઈસ. ૧૭૬૨ માં અરિસિંહ પોતાના ભત્રીજાના સિંહાસન પર આવ્યા એએને સ્વભાવ ઘણેજ ક્રોધી અને ઝાંઝી હતો. આગળના ત્રણે રાણુઓના વખતમાં મેવાડની દશા ઘણી જ ખરાબ અને શોચનીય થઈ ગઈ હતી. મહારાણુ અરિસિંહના ક્રોધી સ્વભાવને લઈને અને બીજી અનેક બાબતોના કારણથી મહા અનર્થ થવા લાગ્યો, તેના જલ્લદ સ્વભાવથી મેવાડની પરિસ્થિતિ ઘણી જ બગડી ગઈ, મેવાડની ભૂમિ પર ઘણાજ કષ્ટ આવી ગયા છતાં મેવાડની તમુ જમીન તેનાથી છૂટી પડી નથી. “પંચાલી” મંત્રીઓની તથા “સતારાના મહારાજાની દયાથી મેવાડની રક્ષા થઈ હતી, પરંતુ રાણાના વિચિત્ર સ્વભાવથી પ્રજામાં સ્નેહ અને સંપ તુટી ગયા. જે સમયે ચતુર મહારાષ્ટ્રીઓ ભિન્ન ભિન્ન દળોમાં વિભક્ત થઈ પરસપર વિગ્રહ કરતા હતા. પ્રજાના જુદા જુદા પક્ષોને સહાય કરતા, આ વખતે મેવાડ રાજ્યની દુર્દશા થવા લાગી, પ્રતાપને રાજ્યસન ૫૭ મહારાણાનો જન્મ સંવત ૧૮૦૦ ના વૈશાખ સુદ ૧૩ તા. ૭ મે ૧૭૪ ના રાજ થયો હતો. અને તેઓ સંવત ૧૮૧૭ ના ચૈત્ર વદ ૧૩ તા. ૫ એપ્રીલ ૧૭૬૧ ના રાજ મરણ પામ્યા હતા. તેઓને ચાર રાણીઓ હતી. આ પ્રમાણે મહારાણું રાજસિંહ સાધારણ રાજ્યવૈભવ ભોગવી આ દુનિયાને ત્યાગ કરી ચાલ્યા ગયા હતા. મહારાણાની પાછળ રાણું યૌહાણ અને રાણી રાઠોડ એ બે જણીઓ સતી થવા નીકળી તે વખતે તે બને રાણીઓ બેલતી હતી કે – “કઈ ૫૭ “બેદલાકા રાવ ( હવેથી પિતાની બેટીને વિવાહ ઉદયપુરના મહારાણું સાથે ન કરે ?' કારણ કે આ બંને મહારાણીઓને તેઓની સાસુએ ઘણું જ દુઃખ આપ્યું હતું” આ મહારાણાને લેકે “જાલીમ' અને નિર્દયી ગણુતા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #267 -------------------------------------------------------------------------- ________________ મહારાણા શ્રી પ્રતાપસિ’હું ૨૨૭ પરથી પદ્મભ્રષ્ટ કરી તેના કાકાના રાજ્યાભિષેક કરવા મેવાડના લેાકાએ વિદ્ધ આચરણ કર્યું હતું. આ વિશધ મટાડવા સારૂ મલ્હારરાવ હાલ્ફરને લાવવામાં આવ્યા હતા, અને હારે પોતાની ચતુરાઇથી મેવાડના અનેક પ્રગણાંઓ પેાતાના અધિકારમાં લઈ લીધાં. આ વખતે સંધિ થવાથી મહારાષ્ટ્રીઓને મૈત્રાડના બાકીના ભાગ પણ પચાવી જત્રાની અભિલાષા થઈ આવી, અનેક મામતાથી મેવાડમા વિગ્રહ પેદા થયા અને દિવસે દિવસે મેવાડની પડતી આવવા લાગી ‘અ’ભર’ ના સિંહાસન પર માંધેાસિંહને બેસાડવા માટે રાણાજીએ પુષ્કળ ધનના વ્યય કર્યાં હતા જે માંઘાસિંહ મહારાણાના આત્મત્યાગ વિના કદી પણુ અરની રાજ્યગાદી પર આવી શકયા ન હાત, પશુ તેજ માંઘાસિ ́ પેાતાના મામાના કરેલા ઉપકાર ભૂલી ગયા અને સમસ્ત ઉપકાર ઉપર માટા કારી ઘા માર્યાં, અને મેવાડનું સથી શ્રેષ્ટ અંગ સામપુર પ્રગણું મલ્હારરાવને અર્પણ કરી દીધું. માજીરાવે મેવાડપર જે કર સ્થાપિત કર્યા હતા તે ઉઘરાવવાના ભાર હાલ્કરને સોંપવામાં આવ્યા અને તે નિયમાનુસાર મહારાણાએ કર આપવાના સ્વીકાર કર્યા, પણ જેમ જેમ મેવાડમાં આંતરીક કલેશ અને વિગ્રહ વધવા લાગ્યા. તેમ તેમ મહારાષ્ટ્રીએ મેવાડ ઉપર ફ્રી ફ્રી આક્રમણુ કરવા લાગ્યા, અને મેવાડના રાણા પાસેથી રૂા એકાવન લાખ લીધા પછી સંધિ કરી હતી, આથી પ્રજામાં ગરીબાઈ આવી અને વેપારીઓ વેપાર વગર નિસ્તેજ થઈ ગયા તેથી મેવાડની પણ અધેાગતિ આવી ગઈ છતાં કુદરત આટલેથી જ અટકી નહીં આજ વર્ષોમાં ચામાસું તદ્દન કાર્જ જણાયું. પાણીનું એક પણ મિંઢું દેખાયું નહીં અને દુષ્કાળ જણાયા આથો ગામડા ઉજ્જડ-વેરણ-છેરણ થઈ ગયાં, અને કાઈ પણ જાતના ધંધા રહ્યો નહીં. લેાકા અનાજ વગર ત્રાડુ ત્રાહ ાકારી રહ્યાં હતાં. આ સિવાય સરદારીમાં પણ વિગ્રહ ઉત્પન્ન થયા, આવી અસંખ્ય બાખતાથી મેવાડ દિવસે દિવસે ક્ષીણુ ખનતું ગયું અને તદ્દન નિસ્તેજ ખની ગયું. જ્યારે અધ:પતન થવા લાગ્યું ત્યારે સંવત ૧૮૧૭ માં કૃપાળુ બ્રિટીશ સરકારે તેમના વિગ્રહને શાન્ત પાડી આશ્ર્વાસન આપ્યુ. અને પેાતાનો છાયામાં આશરો આપ્યા. દંતકથા એવા પ્રકારની ચાલતી હતો કે મહારાણા અરિસિંહ ( સિંહ ) એ પેાતાના ભત્રીજા રાજિસંહના અન્યાય પૂર્વક વધ કરી રાજ્યસિહાસન પેાતાના અધિકારમાં લીધું હતું. આ વસ્તુ જો કે ગમે તે હાય પણ અરિસિંહના ચારિત્ર ઉપર તેમજ તેમના અત્યાચાર ઉપર લેાકેાને ઘણા સંદેહ હતા, છતાં પશુ ઉપરના કારણ માટે કંઈ પણુ સાબિતી થઈ શકે એવું કારણ મળી શકતું નથી. રાણા અરિસિંહ (ઉસિંહ)ના માટે ફાર્મને માન ન હતું. કારણ તેનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ મેવાડના અણુમેલ જવાહિર યાને આત્મબલિદાન ચારિત્ર ઘણું જ કલંકમય હતું અને સરદાર પૈકી કોઈ પણ સરદાર તેને માનની દૃષ્ટીએ નીહાળતાં નહોતાં, તેમજ તેમનામાં રાણું તરીકેના કેઈ પણ જાતના ગુણ નહાતા રાણાના કઠેર સ્વભાવે મેવાડના મૂખ્ય સરદાર “ સાદ્ધી” પતિને દૂર કર્યા હતા. જે મહાનુભાવ ઝાલા સરદારે હલદીઘાટના ભયંકર યુદ્ધમાં નિસહાય પ્રતાપના જીવનની રક્ષા કરી સીસેટીઆ કુળની અનંત કૃતજ્ઞતા પ્રાપ્ત કરવાની ચોગ્યતા મેળવી હતી, તેનાજ વંશને રાણા અરિસિંહ (ઉરસિંહ) કઠોરતા પૂર્વક મેવાડના રાજ્યથી અલગ કરી દીધા હતા. આ પ્રમાણે રાણા અરિસિંહ (ઉરસિંહ) ને અત્યાચાર સરદારેથી સહન થઈ ન શકવાથી સરદારેને વિચાર રાણુ અરિસિંહ (ઉરસિંહ) ને પહભ્રષ્ટ કરવાને થયે, મેવાડના સિંહાસનને યથાર્થ ઉત્તરાધિકારી રત્નસિંહ નામને પુરૂષ છે. રાજસિંહની રાણું ગેગુંદા સરદારની પુત્રી, તેના ગર્ભથી રતનસિંહને જન્મ થયે છે આ વાત સત્ય કે અસત્ય તેનું નિરાકરણ થવાની આશા નથી. મેવાડના કેટલાક સરદારે રત્નસિંહને પક્ષ ગ્રહણ કરી વૈરાશિ પ્રદીપ્ત કરવા લાગ્યા. મેવાડના લગભગ સોળ સરદારે રત્નસિંહના પક્ષમાં આવ્યા, કેવળ પાંચજ સરદારે રાણા અરિર્સિંહના પક્ષમાં રહ્યા, સાલુબ્રાના સરદાર રાણાજીના પક્ષમાં રહ્યા. ' જે રાજ્ય માટે સાલુબ્રાના પૂર્વજોએ પિતાના પ્રાણના બલિદાન આપ્યા હતા. જે રાજ્યના માટે પોતાના રૂધિરની સરિતાઓ વહેવડાવી હતી, અને જે રાજ્યભક્તિ માટે સાલુબ્રાને સરદારનું ઘણુંજ માન હતું, તે બધી વસ્તુ એક બાજુ મૂકી સાલુબ્રાના સરદારે રાણાને પક્ષ ગ્રહણ કર્યો હતો, તેનું કારણ એ હતું કે સાલુબ્રાના સરદાર પ્રભૂતાના લેભી હતા, અને માનના ભૂખ્યા હતા, દ્રીપ્રાગંતમાં જન્મ પામેલો વસંતપાલ નામને સરદાર રત્નસિંહને મંત્રી હતું. ઈ. સ. બારમી શતાબ્દીમાં વસંતપાલના પૂર્વજે દિલ્હીથી સમર કેશરી સમરસિંહની સાથે મેવાડમાં આવ્યા તે પૂર્વે તેઓ ભારતના અંતીમ સમ્રાટ પ્રથુરાજ પાસે ઉંચ્ચ હોદ્દા પર હતા. મેવાડના ઘણા સરદારની સહાયથી રત્નસિંહે “કેમલમેર ” પર પિતાને અધિકાર સ્થાપીત કરી ત્યાંના સિંહાસન પર બિરાજમાન થયે, મેવાડને અધિપતિ થવા માટે રાજ્ય નિયમાવલી પાર હસ્તાક્ષર કરવા તૈયાર થયે રાજનિતીના મહત્ત્વને અનાદર કરી રત્નસિંહના સરદારે એ એને ઈસ્ટ સિદ્ધિના માટે ઘણુત સાધનને ઉપયોગ કર્યો. જેથી મેવાડની અધેગતી વધતી ગઈ અને સરદારોએ સિંધીયાની સહાય માગી અને મહારાણા પદભ્રષ્ટ કરવા સારૂ એક કરોડ પચીસ લાખ રૂપિયા આપવાનો સ્વીકાર કર્યો આ ભયંકર વિગ્રહના - સમયમાં જાલમસિંહ નામને એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #269 -------------------------------------------------------------------------- ________________ મહારાણા શ્રી પ્રતાપસિંહ ૨૨૯ મહા બળવાન રાજપૂત વીર રાજસ્થાનની રંગભૂમિ પર આવ્યો, જાલિમસિંહ રાજસ્થાનના ક્ષેત્રમાં ખાસ કરી મેવાડની પવિત્રભૂમિ જે પ્રકારે શૂરવીરતા બતાવી હતી તે વખતે ગુણ ગ્રાહી રાજપૂતે તેની વીરતા અને મહાનતા તથા રાજ્યભક્તિની પ્રશંસા કરવા લાગ્યા. મેવાડના રણક્ષેત્રમાં આ બહાદુર વીરનું પરાક્રમ ઘણુંજ બહાર આવ્યું. જાલિમસિંહના પિતા કોટા રાજ્યમાં શાસન કર્યા હતા જાલિમસિંહે રાણાને જે સહાય કરી તેનું વેર લેવાને માટે ઈશ્વરસિંહે જ્યારે સિંધીયા સાથે મળીને કોટા રાજય ઉપર આક્રમણ કર્યું. તે સમયે જાલિમસિંહ ત્યાંજ હતો. કેઈ કારણસર જાલિમસિંહે પોતાના પિતાને પ્રÀ૫ હેરી લીધું અને કેટામાંથી હદપાર થઈ તેઓ આશ્રય શોધવા માટે મહારાણા પાસે આવ્યા જાલિમસિંહનું જ્ઞાન તેમની બુદ્ધિ તેમની કાર્યકુશળતાને પરિચય થતાં જ રાણાજીએ શીધ્ર સરદાર તેમને પોતાના સરદાર તરીકે સ્થાપિત કર્યા અને રાજરણની પદવી એનાયત કરી અને છત્રપૈરીની ભૂમિ સમર્પણ કરી જાલિમસિંહની સલાહથી મહારાષ્ટ્રીએના સેનાધિપતિ રઘુપામેવાળા અને દોલામીયાં નામને મુસલમાન આમ બંને માણસે પોતાની સેના લઈને મેવાડમાં આવ્યા. આ તરફ રાણાજીએ પંચેલોની પાસેથી રાજ્ય વહીવટ પાછો લઈ ને દૂર કર્યા હતા. અને ઉગ્રજી મહેતાજીના હાથમાં રાજ્યને સમસ્ત કારભાર સોંપી દીધું હતું. સંવત ૧૮૨૪ ઈ. સ. ૧૭૬૮માં માઘસિંહજી સિધિયા ઉજજનની નગરીમાં બિરાજમાન હતે. આ સિંધિયાની સલાહ લેવા માટે મેવાડના વિદ્રોહી સરદારો ઉજજયની ગયા. અને સૌથી પહેલે રત્નસિંહ ગયે તેણે સિંધિયાની સાથે સલાહ કરીને ક્ષોપ્રા નદિના કાંઠે પિતાની છાવણી નાખી મહારાણા અરિસિંહ (ઉરસિંહ) ને પણ સિંધિયાની સલાહ લેવાની અભિલાષા હતી. પરંતુ રત્નસિંહે પ્રથમથી જ સહાય લઈ લીધેલી હોવાથી તેથી તેની અભિલાષા પૂર્ણ થઈ નહિં. આ પ્રમાણે હકીક્ત બનવાથી રાણા અરિસિંહને સહાય ન મળી શકી તેથી અરિસિંહ પોતેજ રત્નસિંહની સામે પ્રતિરોધ કરવા ગયા. સાલુબ્રા સરદાર શાહપુર તથા બુનેરાના રાજાએ જાલિમસિંડ રઘુપગેવાલા અને દોલામીયા વગેરે પ્રચંડ વેગથી રતનસિંહની સેના ઉપર આક્રમણ કર્યું બંને પક્ષની વચ્ચે દારૂણ યુદ્ધ થયું. રાણાજીની સેના વીરતા પૂર્વક આગળ વધવા લાગી સિંધિયા તથા રત્નસિહ આ સેનાને વેગ જીરવી શક્યા નહિ અને રત્નસિંહ પરાજીત થઈને ઉજજયનના દ્વારમાં પલાયન થઈ ગયા. અને નવિન સેના એકત્રીત કરી પોતાના અપમાનને બદલો લેવાનો નિશ્ચય કરીને મહારાણાની સેના ઉપર પ્રચંડ હુમલો કર્યો, રાણાજીની સેનાને આવી ખબર નહતી કે ફરીને હલ આવો એચિત આવશે. પણ જ્યારે માસિંહ સિંધિયાએ રણશિગું કુકર્યું. ત્યારે જ રાણુની સેના ઉપર જબર આક્રમણ કર્યું. તેમાં સાલુwા સરદાર શાહપુર તથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #270 -------------------------------------------------------------------------- ________________ ૩૦ મેવાડના અણુમલ જવાહિર યાને આત્મબલિદાન બુનેરાના રાજા રણભૂમિમાં માર્યા ગયા. અને બીજા કેટલાક ઘાયલ થયા. જાલિમસિંહ પણ ઘાયલ થયા હતા. તેમને અશ્વ લડાઈમાં મરણ પામેલ હેવાથી તેઓ નાશી શક્યા નહીં આથી શત્રુઓએ તેમને પકડીને કેદ કર્યા છતાં તેમની સાથે ઘણુંજ સભ્યતા પૂર્વક વર્તન રાખવામાં આવ્યું હતું ત્રંબકજી નામના સરદારે તેમને પકડયા હતા. અને એ સરદારે તેમની સાથે આદર અને સન્માન પૂર્વક વર્તન રાખ્યું હતું. આવી ઘટના બની ત્યારે વિદ્રોહી રાજપૂતેએ ઉદયપુર ઉપર આક્રમણ કરી રત્નસિંહને સિંહાસન ઉપર સ્થાપિત કરવા માટે સરકારે એ સિંધિયાને આગ્રહ કર્યો પણ વિજયી મહારાણાએ અપકાળ સુધી પોતાની વિશાળ સેના લઈને ગિરિ માર્ગેથી પ્રવેશ કરીને ઉદયપુરને ઘેરે ઘા. આ વખતે રાણા અરિસિંહ (ઉરસિંહ) તદન હતાશ થઈ ગયા હતા કારણ કે પોતાના રાજ્યનું રક્ષણ કરવાનું કેઈ પણ સાધન તેમની પાસે રહ્યું નહિં કારણ કે ગૃહકલેશનું પરિણામ એવું આવ્યું કે મેવાડની હસ્તી રહેવું મુશ્કેલ બની ગઈ આ વખતે કેટલાક સાહસીક યુવાન અને શૂરવીરે તેમના પક્ષમાં ભળ્યા હતા તેઓ ક્ષીપ્રા નદિને કાંઠે માર્યા ગયા હતા. હાલમાં મહારાણાને કેઈ જાતની સહાય કઈ પણ તરફથી ન હતી ફક્ત સાલુબ્રા સરદાર બિમસિંહ તેમના પક્ષમાં ઉભા હતા. હવે મેવાડની રક્ષા મહારાષ્ટ્રીઓના પ્રચંડ બળ આગળ કેવી રીતે કરવી તેને વિચાર થવા લાગ્યા ત્યારે નગરરક્ષાને ભાર અને દરેકની રક્ષા કરવાની ફરજ મિસિંહને સેંપવામાં આવી ઉજ્જયનીના યુદ્ધમાં સાલુમ્બાજી સરદાર માર્યા ગયા હતા તેમના આ ભિમસિંહ કાકા અને ઉત્તરાધિકારી હતા. રાણાજીએ આ વખતે તેમને જ સેનાધિપતિપદ ઉપર કાયમ કર્યા તેઓ વરવર જ્યમલના વંશજ રાઠાડવીર બેદરપતિની સાથે સંકટના સમયમાં નગર અને રાજ્યની રક્ષા કરવાને માટે લાયંકર રણભૂમિમાં ઉતર્યા પરંતુ એકજ મહા પુરૂષની બુદ્ધિ અને ચાત્ય તથા અપૂર્વ ઉત્સાહથી જ સર્વનું રક્ષણ થયું. અને તે મહા પુરૂષનું નામ અમરચંદ હતું અને તે જૈન હતે. આ અમરચંદે જેન તરીકે પિતાનું નામ કેવી રીતે રોશન કર્યું છે. જેને મેવાડના માટે કેવી રીતે બુદ્ધિ અને ચાતુર્ય બતાવી સમસ્ત મેવાડની તેમજ પ્રજાની સલામતી સાચવી છે. તે વાંચક વર્ગને પૂરેપુરો સમજણ ખ્યાલ અને તે વૈશ્ય કેવા બહાદુર અને નિડર તેમજ નિમકહલાલ હતા વળી અમરચંદ કોઈ પણની શેહમાં ન તણાતા પિતે પિતાની જાતને હંમેશાં સ્વતંત્ર તરીકે રાખીને પોતે જે કાર્ય બજાવ્યું છે તે કાર્ય ઘણું જ હેરત પમાડે તેવું છે. તે બધી હકીકત અમરચંદનું પ્રકરણ વાંચવાથી જ સંપૂર્ણ ખાત્રી થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #271 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૦ મું મહામંત્રી અમરચંદ (વૈશ્ય) અમરચંદને જન્મ વૈશ્ય કુળમાં થયો હતો. તે મેવાડના મહામંત્રી હતે અમરચંદ જે ચતુર અને ચાણકય બુદ્ધિવાળા મંત્રી અત્યાર સુધી મેવાડમાં ઉત્પન્ન થયે નથી. મહારાણા ઉરસિહના વખતમાં જ્યારે મેવાડમાં મહા ભયંકર ઉપદ્રવ ઉત્પન્ન થયો તે ઉપદ્રવ રવાનું સામર્થ અમરચંદ સિવાય કેઈનામાં નહતું કારણ કે તે વીર નિડર અને બહાદુર હતો. રાણા ઉરસિંહના વખતમાં કાંઈ કારણસર અમરચંદ મંત્રીપદ લઈ લેવામાં આવ્યું હતું. જે દિવસથી અમરચંદના મંત્રીપદને અંત આવ્યો તેજ દિવસથી મેવાડમાં અનેક ઉપદ્રવ થવા લાગ્યા. અને મેવાડના સિંહાસન ઉપર અનેક આક્રમણે આવ્યાં તેનું કારણ એ કે ચારે તરફ આગના ભડકા દેખાવા લાગ્યા. રાણુ ઉરસિંહને સ્વભાવ કઠોર અને તિહણ કાતીલ છૂરી જેવો હતો. સરદારે અંદર અંદર કવેશ કરવા લાગ્યા અને મહારાષ્ટ્રીએ ચારે તરફથી મેવાડને ઘેરી વળેલા હતા. આવી વિંટબનાઓમાંથી મેવાડ પસાર થઈ રહ્યું હતું તે વખતે અમરચંદને ફરીને મંત્રીપદ મળવાની આશા હતી જ નહીં તેનું કારણ અમરચંદને સ્વભાવ રાણા જેવો ઉગ્ર અને હઠીલો હતો. તે જે કામ હાથમાં લેતા તેમાં કેઈની પણ સલાહ લેવા માગતો નહેતે ને તે પિતાની મરજી જ પ્રમાણે પિતે પોતાના હાથે બધું કામ કરતે કારણ કે તે પોતાની જાતને ગુલામી તરીકે વેચ નહિતે. આ વખતે અમર ચંદને મંત્રીપદથી મુક્ત થએ દશ વર્ષ થયાં હતાં એ દશ વર્ષમાં તે મેવાડમાં અનેક જાતના ફેરફાર થઈ ગયા હતા. - જ્યારે મેવાડના સરદારોએ રાણા ઉરસિંહના પક્ષને ત્યાગ કરી રત્નસિંહના પક્ષમાં જોડાયા હતા અને તેમના સ્થાનમાં પગારદાર સિંધિઓને નોકર રાખવામાં આવ્યા હતા આ સિંધી લોકોએ પૂર્વોક્ત સરદારની ભૂમિ ઉપર પિતાને અધિકાર સ્થાપીત કર્યો હતે. આથી જ મેવાડની અપતિનું મૂળ વિશેષ મજબુત થયું. આવી પરિસ્થિતિથી મેવાડનું બળ તેજ અને શૂરવીરતા નાશ પામી કહેવત છે કે – સં૫ ગયે લક્ષમી ગઈ, ગયું દેશ અભિમાન, કુસંપની કડવાસથી ડબું હિન્દુસ્તાન. આ પ્રમાણે રાણા ઉરસિંહની તમામ આશાઓ વ્યર્થ થઈ ગઈ અને પિતાને પક્ષ તદન નિર્બળ બની ગયા હતા. જે સમયે મેવાડ ઉપર આવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન ભયંકર આપત્તિઓ એક સામટી આવી ગઈ તે સમયે અમરચંદ કાર્યક્ષેત્રમાં આવ્યા. ઉદયપુરની ચારે તરફ રક્ષાને માટે એકે ખાઈ નહતી પણ દક્ષિણ દિશા તરફ એકલીંગજીગઢ નામને પાષાણને ઉંચે કિલે હતો. ઉદયપુરની રક્ષાનું પ્રથમ સાધન આજ હતું આથી તેની ચારે બાજુ કેટ ચણાવી તેનાજ ઉપર તે ગોઠવવાથી ઉદયપુરનું રક્ષણ થશે એમ રાણાજીએ ધાર્યું અને તે કાર્ય પૂર્ણ કરવાને ચિત્ત પરોવ્યું એકલીંગજગઢ પર ચડવાની ઘણી મુશ્કેલી હતી તેથી રાણાજીને સર્વ ઉદ્યોગ અને મહેનત નકામાં ગયાં એક વખત રાણાજી પિતે જ ત્યાં ગયા અને તપાસ કરતાં અચાનક અમરચંદ મેળાપ થયો હતો. અમરચંદની ઉદાસીનતા દૂર કરવાને મહારાણાએ પોતાની થએલી ભૂલ માટે પ્રશ્ચાતાપ કર્યો અને ઘણું જ મીઠાસથી વાતચીત કરી થોડીવાર પછી રાણુ ઉરસિંહે અમરચંદને પૂછયું કે આ કાર્ય પાછળ કેટલું ખર્ચ થશે? અને તેમાં કેટલો સમય લાગશે? તે આપ કહી શકો? ત્યારે અમરચંદ બોલ્યા કે થોડું દ્રવ્ય અને થોડા દિવસ જેથી અમરચંદને રાણાજીએ આ કાર્ય પાર પાડવાને માટે આગ્રહ કર્યો તેથી અમરચંદે સંકેચને ત્યાગ કરીને કહ્યું કે આ કાર્યની જવાબદારી જેટલા દિવસ સુધી મારા માથે રહેશે તેટલા દિવસ મારી જ આજ્ઞા ચાલવી જોઈએ, મારા કાર્યમાં કઈ પણ વ્યક્તિને ડખલ કરવાને અધિકાર નહિં રહે. જે આ અધિકાર મને મળતું હોય તો જ હું જવાબદારી લઈશ. મહારાણાએ તરતજ આ વાતને સ્વીકાર કર્યો જેથી અમરચંદે તરતજ મજુર બેલાવી એક માર્ગ તૈયાર કરવાની તૈયારી કરી અને થોડા જ દિવસ પછી એકલીગજીગઢ ઉપર તેપ ગોઠવી દીધી અને તોપના ભડાકા સાથે રાણાશ્રીને માન આપ્યું. આ વખતે માંદ્યસિંહ સિંધીયાએ ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ત્રણે દિશાથી મેવાડને ઘેરી લીધું હતું. ફક્ત ઉદયસાગરની પશ્ચિમ દિશા જ બાકી રહી હતી, અને ઉદયસાગરના પ્રસરેલા જળથી જ પશ્ચિમ દિશા બચવા પામી હતી, ચારે તરફ વનવૃક્ષે અને મેટી ઝાડી આવી રહી હતી, તેથી સિંધીયાના કાર્યમાં કેટલીક મુશ્કેલી નડતી હતી. આ વખતે નગરજને આવશ્યકતા વખતે પશ્ચિમ દિશાથી નગર બહાર જતા હતા, અને ઉદયસાગરમાં નાના રસ્તે પસાર થઈ પોતાના જુના મિત્રો ભીલને ભજન પહોંચાડતા હતા. મોટા મોટા સરદારે પણ સિંધીયાના પક્ષમાં હતા. જેથી રાણાજીને કોઈ સહાય દેનાર હતું નહીં તેથી મહારાણાને આ સેનાપર જ આધાર રાખવો પડતો હતો. પરંતુ જ્યાં ભાગ્ય પલટાય ત્યાં જગત પલટાય છે, આ વખતે ભીલ સેના પણું રાણાશ્રીથી બદલાઈ જઈ પોતાના ચહેલા પગાર માટે માંગણી કરી ઝઘડે કરો શરૂ કર્યો, આ નાલાયક સેનાએ રાજ્યના આવા દુઃખદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #273 -------------------------------------------------------------------------- ________________ મહામત્રી અમરચંદ ૨૩૩ 6 પ્રસંગે જરાપણ શરમ કે લાગણી રાખી નહિ· · જેમ ખળતાંમાં ઘી હૈામાય ’ તેવી રીતે એક દિવસે રાણાશ્રીનું સિંધીયાએ અપમાન કર્યું, અને રાણાશ્રીના શરીરના સ્પર્શ કરી તેમને દુપટા ખે'ચ્યા. તે વખતે મહારાણાશ્રી પેાતાના મહાલયમાં જતા હતા. જ્યારે દુપટા ખેંચવામાં આવ્યા ત્યારે રાણાશ્રીએ તેના હાથમાંથી ખળ પૂવક દુપટા મજબૂત પકડી રાખ્યા જેથી ફાટી ગયા, તેથી આ ફાટેલા દુપટા સહિત રાણાશ્રી રણવાસમાં ગયા, પેાતાના તિક્ષ્ણ સ્વભાવને લઈને આ અપમાન સહન કરવું પડયું. રાણાશ્રીનું સંકટ ધીમે ધોમે વધવા લાગ્યું ચારે તરફ અંધકાર દેખાવા લાગ્યા તેથી તેમની આશા અને વિશ્વાસ નષ્ટ થયેા સિધીઆએ પર તેમના આશરો હતા તે પણ બદલાઈ ગયા, હવે શું કરવું? ચારે તરફ કાઇ પશુ દિશા જડતી નથી, રઘુદેવ નામના માણસે સલાહ આપી કે:-આપ માંડળગઢ નાસી જાએ. રાણાશ્રીએ આ કાયરતા ભરેલી સલાહ માન્ય ન કરી, આખરે સાલુમ્બ્રા સરદારને કહ્યું ત્યારે તેણે પણ નિરાશા ભરેલા જ જવામ આવ્યે જેથી મહારાણાશ્રીએ અમરચંદને ખેલાવ્યા અને આ સંકટના સમયમાં ઉદ્ધાર કરવાના સમસ્ત ભાર અમરચંદનેજ સોંપવામાં આવ્યા, જેથી અમરચ દે આ કાર્ય હાથમાં લેતા પહેલાં કહ્યું કે “ મારામાં આ કાર્ય કરવાની શક્તિ નથી તેમ મારી ઈચ્છા જ નથી કારણકે આપ જાણેા છે કે પૂર્વે મેવાડ માટે કરેલા કાર્યોમાં કઈ કઈ જાતના સંકટા વેડી મારાથી બનતી સેવા મજાવી મેવાડનું રક્ષણ કર્યું છે, તે બધા સંકટા કરતાં પણ આ મેટુ' સંકટ આજે આવી પડયું છે, માટે આ કા કરવામાં મારી પેાતાની ના નથી પણ મારામાં એક માટી એવા દોષ છે કે જેનાથી આપ પરિચીત્ત છે ? છતાં મારે એ દોષ તમને ક્રીને કહી સંભળાવું. હું કાઈની પશુ આજ્ઞામાં રહેવા ઇચ્છતા નથી, હું જ્યાં રહું છું ત્યાં સ્વતંત્રજ રહું છુ, કાર્યાં મેં હાથમાં લીધું તેમાં હું કેાઈની પણ સલાહ લેતેાજ નથી અને કાઇની બુદ્ધિ ચાલવા દેતા નથી, કાઈપણ ગુપ્ત મંત્રીની સલાહ હું લેતેા નથી, હું મારી શક્તિ અનુસાર મારી પેાતાની બુદ્ધિથીજ કામ કરૂં છું, માટે સાંભળેા ! આપના દ્રવ્ય-ભંડાર ખાલી છે, સેના પણ મદલાઈ ગઈ છે. અન્નની સામગ્રી પણ ખુટી ગઈ છે. જો આવી પરિસ્થિતિમાં આપને મારા વચન પર વિશ્વાસ રાખવાની મરજી હોય તે આપ સેાગન લેા ? કે જે કાર્ય કરવાની હું આજ્ઞા કરું તે કાર્ય ગમે તેવું હાય, સારૂ હાય ચાતા નઠારૂ" હાય, પણ આપ તેની વચ્ચમાં આવશે! નડી. જો આપ આવી પરવાનગી આપેા તાજ મારાથી ખનતું કરી આ કાર્ય સિદ્ધ કરીશ, પણું ધ્યાન રાખજો કે ન્યાય પરાયણ અમર આ વખતે અન્યાય પરાયણ થશે, અને પેાતાના પૂર્વ ચરિત્ર વિરૂદ્ધ કાર્ય કરશે.” આ પ્રમાણે બધી હકીકત મહારાણાશ્રીએ મોન રહી સાભળીને એક પણ શબ્દ એલ્યા વગર તરતજ “ ભગવાન એકલીંગજીના સેાગન ખાઈ ને કહ્યું કે ૩૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #274 -------------------------------------------------------------------------- ________________ = = ૨૩૪ મેવાડનું અણમોલ જવાહિર યાને આત્મબલિદાન આપની ઈચ્છા અનુસાર કાર્ય કરજે અને તમને દરેક કાર્યની મારા તરફથી સંપૂર્ણ પરવાનગી આપું છું, આપ જે આજ્ઞા કરશે તેનું સંપૂર્ણ પાલન થશે, અને આપ જે વસ્તુની અપેક્ષા કરશે તે વસ્તુને પણ બંદોબસ્ત કરવામાં આવશે, અગર આપ મારી રાણીની મણીમાળા અથવા નાકની નથની માગશે તે તે પણ આપવામાં આવશે ” આ પ્રમાણે રાણીશ્રી બલી શાંત રહ્યા. મહારાણાના ભાઈ રઘુદેવની કાયરતા ભરેલી સલાહથી અમરચંદ ક્રોધ ભરાઈ ગયો અને રઘુદેવને તિરસ્કાર કરી કહ્યું કે આપ તદ્દન નાલાયક અને હિચકારા છે તમારા માટે આ શમશેર નથી પણ ગાયે ભેંસની ચાકરી કરે અને ખેતીવાડી કરે. સમજ્યા ! ખબરદાર ? હવે પછી અહીં આવ્યા તો તમારી વાત તમે જાણ્યા ? આમ નિડર અને શૂરવીરને છાજે તેમ કડક ભાષામાં રઘુદેવને સંભળાવી દીધું. બધા સાંભળી દીગમૂઢ બની ગયા અને કહેવા લાગ્યા કે ધન્ય છે અમરને ? અને તેની નિડરતાને ? - જો તારી સલાહથી રાણાશ્રી માંડળગઢ ગયા હતા તે ત્યાં તેમની રક્ષા કોણ કરત? માટે તમારા બાયલાપણાની વાતેથી મને તમારા જેવા સાથે વાત કરતા પણ શરમ આવે છે. સાચો રાજપૂત આ હોય જ નહિં? હજી ફરી કહું છું કે તમારે આ કાર્યમાં માથું મારવું નહિં. જા ! તમે ભેંસે ચરાવો અને ગાયોના દૂધ વેચતા ફરે ! તમે તે કામ માટેજ લાયક છે. અમરચંદની આ નિડરતા અને હિંમત જોઈ સર્વ સરદારે દીગમૂઢ બની ગયા, મહારાણું વિગેરે સ્તબ્ધ થઈ ગયા હતા. હવે અમરચંદે પિતાને દ્વાન રચવા માંડ. મેવાડને ખાલી ખજાને અને આપસ આપસમાં કલેશ તેમજ લશ્કર પણ બદલાય ગએલું, આવી પરિસ્થિતિમાં એ સહાસીક નર બીલકુલ નિરાશ ન થતાં તેણે સિંધીયાઓની સેનાને બોલાવી અને ગંભીરતા પૂર્વક કહ્યું કે ચાલો ! તમારો પગાર ચુકવી આપું. પણ એટલી વાત નિશ્ચય માનજે કે તમે તમારા કાર્યમાં સફળતા ન મેળવી શક્યા તે તેને સઘળો દેષ મારા ઉપરજ આવશે જે સેનીકેએ પહેલાં રાણાનું અપમાન કરેલું તેજ સિનીકે ગુપ ચુપ અમરની પાછળ પાછળ ચાલવા લાગ્યા, અમરચંદે પગારનો હિસાબ નક્કી કર્યો અને કહ્યું કે આવતી કાલે તમાકો પગાર ચુકતે ચુકાવી આપીશુ, ત્યાર પછી તિજોરીવાળા પાસે દ્રવ્ય-ભંડારની ચાવી માગી પણ તિજોરીવાળાએ ચાવી ન આપી ને નાસી ગયે, આ વખતે અમરચંદે તમામ તાળાં તોડી નાંખ્યા, અને સોનું, ચાંદી, હીરા, રત્ન વિગેરે જે હતું તે તમામ વટાવી લશ્કરનો પગાર ચુકાવી આપે, અને બાકીના ધનને સંગ્રહ કર્યો, વળી લડાઈમાં જોઇતી સામગ્રીની તૈયારી કરી ને અનાજને પ્રબંધ કરી લીધો. આ પ્રમાણે અમરચંદે તમામ નવું બળ ઉત્પન્ન કર્યું અને બીજા છ માસ સુધી આક્રમણને રસ્તો રોકી રાખે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #275 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી અમરચંદ ૨૩૫ આ વખતે કૃત્રીમ રાણા રત્નસિંહ રાણા ઉરસિંહને ઘણે મુલક અને જમીન પોતાના હસ્તગત કરી ઉદયપુરની ભૂમિ સુધી પોતાને વિસ્તાર કરી દીધા. પરંતુ સિંધીયાને જેટલા રૂપીઆ આપવાના હતા તેટલા રૂપીઆ ન આપી શકવાથી પિતે મહાન ઉપાધિમાં આવી પડયો, ચતર મહારાષ્ટ્રીઓ સમયને બરાબર પીછાણતા હતા. તેથી સમય વ્યથા ન બગાડતાં અમરચંદની સાથે સંધિ . કરવાની અભિલાષા બતાવી અને કહાવ્યું કે તમે સીતેર લાખ રૂપીઆ આપો તે અમો રત્ન સિંહનો ત્યાગ કરી ચાલ્યા જઈશું જેથી અમરચંદે તે વાતને વીકાર કર્યો અને સંધિપત્ર તૈયાર થયું. જ્યારે એક બીજાની સહીઓ લેવાનો ટાઈમ આવ્યે તારે મહારાષ્ટ્રીઓને બાતમી મળી કે જે હમણાં આક્રમણ કરવામાં આવે તે વધારે લાભ થશે, જેથી તે એવચની મરાઠાઓએ સંધિને ભંગ ક્યાં અને બીજા વીસ લાખ રૂપિઆ વધારે માંગ્યા. સિંધીયાની આ લુચ્ચાઈ જાણતાં અમરચંદને અતિ ક્રોધ ચઢયો અને ગુસ્સાના આવેશમાં સંધિપત્રના ટુકડા કરી પોતાના પગ નિચે કચરી તે ટુકડા મહારાષ્ટ્રીઓને પાછા મેકલવામાં આવ્યા. વિપત્તોની વૃદ્ધિ સાથે જ અમરચંદ સાહસ અને તેજસ્વીતા વૃદ્ધિગત થવા લાગી. પહેલા જે પુરૂષે નિરાશ થઈ ગયા હતા. તેને પણ અમરચદે ઉત્સાહી બનાવ્યા અને મેવાડના માટે પ્રાણ આપવા પ્રતિજ્ઞા લીધી-લેવડાવી. અમરચંદની બેલવાની છટા કાંઈ જુદી જ હતી એક સારા વક્તાને પણ ડેલાવી નાંખતી હતી. જેના વચનમાં એટલો જાદુ હતું કે તેના સામુ કઈ બેલવાની હિંમત કરી શકતું નહિં. અમરચંદે એક કલાક સુધી પિતાની વાયચાતુર્યથી આખા લશ્કરને પોતાના કરી લીધા હતા, જેમ મરે માણસ સજીવન થાય ત્યારે જેટલે ઉત્સાહ આવે તેના કરતાં પણ વધારે ઉત્સાહ અમરચંદની ભાષાથી આવ્યા હતા. આ વખતે ઉત્સાહી સનીકે અને સરકારને પિત પિતાના મતવા પ્રમાણે ઘણા અલંકારે આપ્યા અને મૂલ્યવાન વસ્તુઓ બેટ આપી આખા લશ્કરને પોતાનું કરી લીધું. અને રાજનિતી વિશારદ અમરચંદે આજુબાજુના તમામ વહેપારીઓ પાસેથી બધું અનાજ ખરીદ કરી લીધું અને પછી ચારે તરફ હરા પીટાવ્યો કે “જે કઈ વીર-પ્રાર્થના કરશે તેને છ મહિના સુધી ચાલે એટલું અનાજ આપવામાં આવશે.” આ સમયે એક રૂપીયાનું અડધે શેર અનાજ મળતું હતું. અમરચંદે આવી યુકિત રચી ત્યારે દુશ્મને પણ અજાયબ થયા કે આટલું બધુ અનાજ અમરચંદ લાવ્યું ક્યાંથી ? સંધિ સેનાનું અસંતેષનું કારણું જતું રહ્યું. અને સર્વ સનિકોએ અમરચંદની તેજસ્વીતાથી ઉત્સાહીત થયા અને ભર દરબારમાં રાણાજીને પોતાને વિશ્વાસ દર્શાવવા ગયા ત્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ મેવાડના અણુમૈલ જવાહિર યાને આત્મબલિદાન આગળ સિ ધીયાઓના સરદાર આલિમેગે' કહ્યું કે મહારાજ અમારી થએલી ભૂલની ક્ષમા કરે. અને તમારા ખાધેલા નીમકના બદલા અમારા પ્રાણ આપી મેવાડની રક્ષા કરી વાળીશું. ઉદયપુર માટે અમારા પ્રાણુ વિસર્જન કરવા તૈયાર છીએ. અને અમારે પગારની જરૂરીયાત નથી. ' જ્યારે ખાવાના પદાર્થો ખૂટી જશે તે પછી અમેા મરાઠાના સૈન્ય ઉપર ભૂખ્યા વરૂની માફક ત્રુટી પડી મેવાડની આખરૂ સાચવીશું. સિધો લેાકેાની આવી દૃઢ પ્રતિજ્ઞા સાંભળી રાજાની આંખમાં અશ્રુ આવ્યાં અને પાષાણુ પણુ પ્રવાહી બની ગયા. વજામાં પણ મૃદુતાના સંચાર થયા. જ્યારે રાજાનું હૃદય પીગળી ગએલું જોઇ રાજપૂતા અને સિંધીયા એક સાથે રાજાનેા જય જયકાર કરવા લાગ્યા. ધન્ય છે અમરની બુદ્ધિને ? આ પ્રમાણે અમરે પેાતાની ચાણકય બુદ્ધિથી બધાને મહાત કરી મેવાડની શેાભા વધારી અને એકય રૂપી બળ મજબૂત કરી સારૂ સૈન્ય અને રાજપૂતા એકદમ ભયંકર ગના સાથે દુષ્ટ દુરાચારી સિંધીયાની ધસી આવેલી સેના ઉપર તૂટી પડયા. અને મહા ઘેર રણસંગ્રામ ચલાવ્યે જ્યારે ઘાસની મા સિંધીયાનું સૈન્ય કપાવવા લાગ્યું ત્યારે સિંધીયાએ હતાશ થઈ ગયા. અને જ્યારે પેાતાને વિજયની કેાઈ પણ જાતની આશા રહી જ નહીં. ત્યારે શૂરવીર રાજાપૂતાની શમશેરના ઘા અને તાપેાના અવાજ આગળ સિંધીયાનું લશ્કર લાચાર અની ગયું. આખરે સિંધીયાએ અમરચંદની સાથે સંધી કરવા અરજ કરી. અમરચ ંદને આ વિજય પ્રાપ્ત થએલા હાવાથી તેને મહારાષ્ટ્રી કહેણુ માકહ્યું કે “ છ માસ સુધી અમને લડાઈમાં જે ખર્ચ થયું છે તે તમામ ખર્ચે તમારે આપવું પડશે. જો આ શરત તમારે મંજીર હાય તે હું સધી કરવા તૈયાર છું. ” અમરચંદની આ માંગણી આગળ સિંધીયાને મસ્તક નમાવવું પડયુ અને અમરચંદની સાથે સંધો કરી. પર આ ખુશાલીમાં સરદારાને ઘણી નવાજેસે અને મક્ષીસા આપી અને સરદારાની અકયતા મજબૂત થઇ. અમરચંદના શુભ પ્રયાસથી મેવાડની શેાલામાં વૃદ્ધિગત થઇ સંવત ૧૮૨૫ થી ૧૮૩૧ સુધી સધિપત્ર પ્રમાણે કા` થયુ` અને તે પછી સિંધીયાએ રાણાજીના કમ ચારીઓને દૂર કર્યો, આથી મેવાડ રાજ્યના જુદા જુદા પ્રગણાં અલગ થઇ ગયાં. સંવત ૧૮૩૧ માં. જેમ વિધી અનુસાર સર્વના દિવસે એક સરખા જતા નથી તેમ સિંધીયામનુ ભાગ્યચક્ર બદલાયું ત્યારે સમય જોઇ મહારાણાએ ઘણાં પ્રગણાંઓ પર પેાતાના અધિકાર સ્થાપિત કર્યા, પણ તે અધિકાર જૂજ વખત રહ્યો. સ’. ૧૮૩૧ માં તે તમામ પ્રગણુાએ જતા રહ્યા હતા. મરાઠાઓનો મહાબળવાન સરદારીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #277 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી અમરચંદ ૨૩૭ પેશ્વાની આધિનતા રૂપી શંખલા તેડી નાંખી છિન્ન ભિન્ન કરી નાંખી હતી અને સ્વતંત્ર થવાને વિચાર કરતા હતા. આ વખતે સિંધીયાએ તમામ પ્રગણાઓ પૈકી એક સિવાય તમામ પર પિતાને અધિકાર રાખ્યો, અને “બોરવણું” હેકરને આપી દીધું, એક વર્ષ વિત્યા બાદ મહારાણા પાસે “નીબોરે' નામનું પ્રગણું પણ માંગ્યું, અને બીક બતાવી કે “જો નહિ આપે તે સિંધીયાએ જેવું વર્તન રાખ્યું હતું તેવુંજ હું રાખીશ” મહારાણાના દુર્ભાગ્યનું વૃત્તાંત આમ કયાં સુધી લંબાવવું અને કર્મની કઠણાઈની વાતો આપણે કયાં સુધી કરવી. અરે ? તેમણે વિરવર બાપારાવલના ઉત્તમ વંશમાં જન્મ લીધો હોવા છતાં તેમને નરપિશાચ મહારાષ્ટ્રીએના ભયંકર ત્રાસથી કંપાયમાન થવું પડતું હતું. શું વિધીના લેખ? દેશભક્ત પ્રતાપસિંહના વંશને ન્યાય વિરૂદ્ધ હેકરની આજ્ઞા પાળવી પડતી હતી કર્મ તારી ગતિ ન્યારીજ છે. સં. ૧૮૨૨ માં સિંધીયાના પંજામાંથી મહારાણાએ મોટી રકમ આપી છુટકારો મેળવ્યો હતો. આ વખતે મેવાડની ફળદ્રુપ જમીન મહારાણાશ્રીના હાથમાંથી નીકળી ગઈ હતી, પણ જે પ્રગણુઓ હતા તે વચ્યા ન હતા તેમ પિતાને અધિકાર પણ છોડ્યો ન હતો, ફક્ત પ્રગણા ગીરે મૂકયા હતા. તા. ૧૦ જાન્યુઆરી ૧૮૧૭ ના દિવસે રાણા ભીમસિંહની સાથે બ્રિટીશ સરકારે સંધિ કરી હતી પણ દિલગીરો સાથે જણાવવાનું કે તે બાબત માટે બ્રિટીશ સરકારે કઈ પણ જાતને ફેંસલો આપે નહ.. અમરચંદનું પ્રચંડ બળ રોકી નહિ શકવાથી ચતુર મહારાષ્ટ્રીઓ ઉદયપુર ત્યાગ કરી રવાના થયા તેજ દિવસથી રાણા રત્નસિંહની આશા નિર્મળ થઈ ગઈ, રત્નસિંહે ઘણા મુલકે અને કિલાએ પોતાના અધિકારમાં લીધા હતા આથી પોતે ઉદયપુરના મૂળમાં જામી ગયે હતા. પણ જ્યાં ભાગ્ય અનુકુળ ન હેય ત્યાં કઈ શું કરે? તેને પિતાનાજ તગડીરે યાર આપી નહીં આ પ્રમાણે જેમ જેમ વખત જતો ગયો તેમ તેમ તેના અધિકારમાંથી ઘણાખરા ગામ, કસ્બા અને કિલ્લાઓ જતા રહ્યા. રાજનગર, રાયપુર અને અંતલા ત્રણે ઉપર રાણાજીને અધિકાર રહો. આ વખતે અનેક સરદાસ રત્નસિંહને પક્ષ ત્યાગ કરી રાણાજીની છત્ર છાયા નીચે આવ્યા ત્યારે રાણાજીએ તેમનું સ્વાગત કરી તમામની જાગીરો પાછી મેંપી દીધી આથી રત્નસિંહ તદ્દન નિરાશ થયા અને પોતાને લાભ થવાની કોઈ પણ આશા રહી નહીં આ પ્રમાણે રત્નસિંહની સ્થિતી થઈ. જ્યારે રત્નસિંહ કમલનેરમાં બિરાજમાન થયા ત્યારે રાણુ ઉરસિંહે જોધપુરના રાજા વિજયસિંહને “ગઢવાડ ને શાસન ભાર સોંપી છે. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #278 -------------------------------------------------------------------------- ________________ २३८ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મમલિદાન વખતે મહારાણા અને વિજયસિંહને કરાર થયા જેમાં ઘણી જાતની શરત કરવામાં આવી હતી. આવી રીતે ભાવીની અજબ ઘટનાથી જ દરેક વસ્તુનુ પરિવન થાય છે. એકજ દુષ્ટ માણસના દુરાચારથી રાણા ઉરિસ’હું અકાળ મૃત્યુ પામ્યા નહેાત તેા અવશ્ય મેવાડના થાડા ઘણેા પણ ઉદ્ધાર કરી શકત પરંતુ વિધી આગળ ભલભલા મેાટાઓનું કાંઇ પણ ચાલતું નથી. પણ સતીના શ્રાપથી અગર કુદરતના કાપથી અજીતના હાથે રાણાજીના વધ થયા જેથી તેના પિતા તેના ઉપર બહુજ ગુસ્સે થયા અને જ્યાં સુધી પેાતે જીવ્યા ત્યાં સુધી પુત્રનું માં જોયું નહિ. રાણાજીના સરદારી આવી ભયંકર ઘટનાના સમાચાર સાંળળતાની સાથે જ મભિત થઈ ચારે તરફ તમામ વસ્તુએ મૂકી નાસવા લાગ્યા. લાક કથા એવી છે કે ખુદીરાજાના પુત્રે મેવાડના સરદારાના કહેવાથી આ કાર્ય કર્યું હતું, કારણ કે મેવાડના સરદારા અરિસિંહ (ઉસિંહ) પ્રત્યે કિંચીત પણ સ્નેહ ધરાવતા નહેાતા આ વાત પ્રથમ જણાવી ગયા છીએ તેમ રાણા ઉરસિંહું આ વાત સ્પષ્ટ સમજતા હતા. સાલુમ્બ્રાના સરદારના પિતાજીએ મહારાણાજીના માટે પેાતાના પ્રાણ અર્પણ કરેલા હતે. તેના ઉપરજ રાણાને શંકા જવાથી પેાતાની પાસે ખેાલાવ્યે અને કહ્યું કે “ તમે મ્હારા રાજ્યની હદપાર ચાલ્યા જાઓ, જો મારી આજ્ઞાના અમલ નહીં કરી તે તમારા શિરચ્છેદ કરવામાં આવશે.” જ્યારે કાળુ પુછવામાં આવ્યું ત્યારે કારણ બતાવવાની ના પાડી. જેથી પાતે ચાલ્યા ગયા. પણ જતાં જતાં કહેલું કે ‘ આ શિક્ષા મને આપવાથી આપને અને આપના પરિવારને ઘણું જ નુકસાન થશે ' તેથી જ સરદારને શ્રાપ સફળ અને શોધ્રજ થયા કે રાણાના વધ થયા આવા અનેક કારણેા મળી આવે છે. મેવાડની સીમા પર ‘ખિલૌતા’ નામનું એક નાનું ગામ છે, આ ગામ મેવાડના અધિકારમાં હતુ' પણ મુન્દ્રી રાજાએ બળપૂર્વક તે ગામ ઉપર પાતાના અધિકાર સ્થાપીત કર્યા હતા આ વાતથી જ ઝઘડાઓના મૂળ રોપાયાં હતાં. આ એ કારણેાને લઈને જ મહારાણાના વધ થયેા હાય તેમ લાગે છે. જ્યારે મહારાણાના વધ થયેા ત્યારે બધા સરદ્વારા કાયરતા બતાવી નાસી ગયા. ફક્ત મહારાણાશ્રીની એક ઉપપત્નિ શમની પાસે રહી, આ ઉપપત્નિએજ મહારાણાની મરણક્રિયાના સામાન મંગાવી અગ્નિદાહ માટે ચંદનાદિની ચીતા કરવાની આજ્ઞા આપી. ચીતા તૈયાર થઇ એટલે રાણાના મૃતદેહ પેાતાની ગેાદમાં લઈ ઉપપત્નિ ચીતા ઉપર બેઠી અને રાણાજીના મુનીને ભયંકર શ્રાપ āતી ગઈ કે “હું! વનસ્પતિ, તમા ચાહ્યો છે, જે કેાઈ માણસે પેાતાના સ્વાર્થ સાધવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #279 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી અમરચંદ E મારા પતિનો વધ કર્યો હોય તે અવશ્ય બે મહિનામાં તે દુષ્ટનું અંગ કેહી જશે અને લેકે તેને ભયંકર તિરસકાર યુક્ત, વિશ્વાસઘાતક, રાજઘાતક કહીને અત્યંત રીતે ધિક્કારશે. જુના કલેશને લઈ અગર અપકારનો બદલો લેવાને માટે જેણે આ કાર્ય કર્યું હશે તેને કાંઈ થશે નહિ. હે ભગવાન? તમે સાક્ષી રહેજે જે હું સતી છે, જે મેં મહારાણા અરિસિંહ સિવાય કોઈ પુરુષને મારા હૃદયમાં સ્થાન આપ્યું ન હોય તે મારું વચન અવશ્ય ફળીભૂત કરજે. ” સતીના આ શબ્દો હજી પુરા પણ ન થયા એટલામાં એક વૃક્ષની પ્રચંડ શાખા તુટીને નિચે પડી અને ચીતા પણ પ્રદિપ્ત થઈ તેમાંથી પ્રચંઠ જ્વાળાઓ નીકળવા લાગી અને પવિત્ર બાળા, રાજવિરાંગના અરિસિંહ રાણાના મૃત દેહને લઈ ભસ્મિભૂત થઈ ગઈ. ધન્ય છે ? એ પવિત્ર પ્રેમને ? અને તેની અચળ માને ? આ રાજપૂતાણી વિરાંગનાનાં યશોગાન કરીએ તેટલાં ઓછાં છે. મહારાણા અરિસિંહ (ઉરસિંહ) બે પુત્રને પોતાની પાછળ મૂકી ગયા હતા. તેમાં એકનું નામ હમિર અને બીજાનું નામ ભિમ હતું. સંવત. ૧૮૧૮ ઈ. સ. ૧૭૦૨ માં વીર હમિરસિંહ મેવાડના ગૌરવહીણસિંહાસન ઉપર બિરાજમાન થયા આ વખતે ફક્ત હમિરસિંહની ઉંમર દશથી બાર વર્ષની હતી. દેહરા અરસી ગૃ૫ પરલેક પદ, મિહર પ્રકાશ હમિર, અમરચંદકે મૃત્યુ જે, સ્વામિ ભક્ત અડધી. બેવમ પે મરહદ દલ, દંડ દ્રવ્યતે દેન, મહિ વિભાગકર મેઘત; નિજ દલ ગિરવી લેન. ૨૭૯ નિમ્બાહેડા પ્રાન્ત ઈક, હલકર કે લિખ દીન, ફિર હમિર નૃ૫ કૃષ્ણગઢ, કિલ વિવાહ નિજકીન. ફિર કુંભલગઢ પે હલ્લા, કર આએ નિજ ગેહ, ભાવી પ્રબળ હમિર ને, કીજુ ત્યાગ ન દેહ, સજજન આશય તેં કર્ત, શાસન મન મંડ, કવિરાજા શ્યામલ કી, મંડન પુરન ખંડ. ૨૮૨ દેહર નહિ પતિ બહ પતિ નિબલ પતિ, શિશુ પતિ પતની નાર, નર પુરકી તે કયા ચલી, સુરપુર હેત ઉજાર. ર૮૩ | (આ દેહરાની સમસ્યા ઉપરથી ઉભપુરની શું હાલત હતી તેને ખ્યાલ પશે.) ૨૭૮ ૨૮ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન હમીરસિંહની નાની ઉંમર હોવાથી રાજ્યને તમામ વહીવટ પોતાની રાજમાતા સંભાળતાં હતાં અને રાજમાતાના કારભારથી મેવાડમાં ઘણી જ અંધાધુંધી ચાલી અનેક જાતના ઉપદ્રવ થવા લાગ્યા. અંદર અંદર કલેશ જાગવા લાગ્યા. એકતો મેવાડની દશા તદન કંગાલીયત હતી. વળી મરાઠાઓને ત્રાસ હતો. તેમાં વળી બાળકનું રાજ્ય અને સ્ત્રીનું શાસન હતું. આ બધી પરિસ્થિતિમાં રાંણીની મહત્વકાંક્ષા ઘણું જ વિશાળ હતી. આથી મેવાડને નાશ ઘણું જ થોડા વખતમાં દેખાતા હતા. આવા કારણથી મેવાડમાં અનેક રંગબેરંગ થવા લાગ્યા આ વખતે ચંદાવત્ અને શકાવત્ સરદારે વચ્ચે સદાયને વિરાધ હતો. આવા કઠણ સમયે પોત પોતાની પ્રધાનતા સ્થાપિત કરવાને અંદરો અંદરનું રૂધીર વહેવડાવવા તૈયાર થયા હતા. કાવત્ સરદારે રાજમાતાને પક્ષ લીધે અને અપમાનીત સાલુબ્રા સરદાર અરિસિંહે કરેલા અપમાનને બદલે લેવા માટે સ્વર્ગસ્થ મહારાણુની વિધવા રાણીના વિરૂદ્ધ પ્રચાર કરવા નીકળ્યો. આ ભયંકર પરિસ્થિતીના કલેશને મહા અગ્નિ પેદા થયે તેથી સમગ્ર મેવાડ સ્મશાનવત્ થઈ ગઈ આ વખતે સમસ્ત રાજ્ય અનાથ બની ગયું અને ચાર લુંટારા લેકે જેમ ફાવે તેમ મેવાડને લુંટવા લાગ્યા. મેવાડના ગરીબ ખેડુતે ઉપર મહા ભયંકર અત્યાચાર થવા લાગ્યો. તેથી મેવાડ ઘણી જ ખરાબ દશામાં આવી પડ્યું જેથી મેવાડની નંદનવનભૂમિ એક ધગધગતા અંગારની ચીતા સમાન થઈ ગઈ. પ્રભાવશાળી અમરચંદે પિતાની ચાણકય બુદ્ધિથી સિંધી લોકોને વશ કરી જે મેવાડની ઉત્તમ સેવા બજાવી હતી અને મેવાનું રક્ષણ કર્યું હતું તેમ જ સિંધિયોને રાજભક્તિનો પરિચય કરાવ્યું હતું. અને આજે અરિસિંહનું મૃત્યુ થતાંજ સિધીયોએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને બળપૂર્વક રાજધાની પર અધિકાર સ્થાપિત કરી દીધું હતું. અને રાજધાનીની રક્ષાને ભાર સાલુમબ્રા સરદાર ઉપર હતું. તેથી પિતાને ચઢેલા પગાર માટે સાલુબ્રા સરદારને ઘણું જ કષ્ટ આપવા લાગ્યા. અને પિતાને ચઢેલે પગાર આપવાને આ સરદાર અસમર્થ છે એમ સમજી તેઓ તેમને તખ્તલેહ પર બેસાડવાની તજવીજ કરી રહ્યા હતા એવામાં અમરચંદ બુન્દીથી આવી પહોંચે. પાપીષ્ટ સિંધીઓએ અમરચંદને જોતાં જ સાલુબ્રા સરદારને છેડી મૂક્યા. અમરચંદે શત્રુઓના આક્રમણથી રાજકુમારની રક્ષા કરવાની દૃઢ પ્રતિજ્ઞા કરી. સંસારને વહેવાર અમરચંદ સારી પેઠે જાણતા હતા વળી તેઓ તે પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #281 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી અમરદ ૨૪ જાણતા હતા કે મંત્રીપદ લેવાને માટે ઘણા જણની ઈચ્છા છે. તેથી જ તે માણસ મારા પ્રત્યે ઈર્ષાભાવ રાખે છે. રાજકુમારની રક્ષાને ભાર લઈશ તો અનેક માણસો વાંધો ઉઠાવશે માટે પ્રથમથી જ બુદ્ધિપૂર્વક એવું કાર્ય કરવું કે જેથી કેઈને પણ શંકાનું કારણ રહે નહી. આવા વિચારથી તેમને પિતાની સંપત્તિનું સૂચીપત્ર બનાવ્યું. અને તમામ સંપત્તિ રાજમાતા પાસે મોકલી આપી હીરા, મોતી, ઝવેરાત, સેનું, ચાંદી તથા મૂલ્યવાન વસ્ત્રો પણ જુદા જુદા પાત્રમાં રાજમાતાને મેકલી આપ્યા. અમરચંદની આવી ઉદારતા જોઈ સર્વના મનમાં આશ્ચર્ય ઉત્પન્ન થયું. અને રાજમાતાને અમરચંદ ઉપર સંપૂર્ણ વિશ્વાસ બેસી ગયે. રાજમાતાએ મોકલાવેલી તમામ સંપત્તિ પાછી લઈ જવા માટે અમરચંદને વારંવાર કહ્યું પણ એકવચની અને દઢ પ્રતિજ્ઞાવાળા અમરચંદે તે સંપત્તિ પાછી લીધી નહીં તેમને રાજમાતાના અત્યંત આગ્રહથી વપરાશમાં આવેલા વસ્ત્રો પાછા મંગાવી લીધાં. ધન્ય છે રાજભક્ત અમરચંદને ? અને ધન્ય છે તેની પવિત્ર ભાવનાને? જેમ જેમ વખત વીતતો ગયો તેમ તેમ રાજમાતાની બુદ્ધિ બગડતી ગઈ અને પોતાની મહત્વતા વધારવા માટે અનેક ષડયંત્ર રચવા માંડયા, રાણી બુદ્ધિ શાળી હતી પણ શોકની વાત એ છે કે એક ખરાબ સ્ત્રીએ તેના ઉપર પોતાને સંપૂર્ણ પ્રભાવ પાડ હતું. અને તે જે કંઈ કહેતી તે રાજમાતાને કરવું પડતું હતું, રાજમાતા તેની સલાહ સિવાય એક પણ ડગ ભરતી ન હતી. આ દુષ્ટ સ્ત્રી એક યુવાન રાજકર્મચારીના કહેવા પ્રમાણે કાર્ય કરતી. આથી ઉક્ત યુવરાજ પરોક્ષ રીતે રાણીના સર્વ કાર્યને સુત્રધાર હતો. તે પોતાના ઘરમાં બેસીને જે ચક ચલાવતો હતો. તે અનુસાર હમીરની માતાના દરેક કાર્ય થતાં હતાં. તે રાજકર્મચારી થોડો વખત પણ જીવવા પામ્યો નહિ તેના મરણ બાદ રાજમાતા પોતાની જ મરજી પ્રમાણે કાર્ય કરતી હતી અને તે અમરચંદને કટ્ટો વિરોધી હતે, આથી રાજમાતા ઉક્ત રાજકર્મચારીની ઈચ્છા પ્રમાણે અમરચંદની વિરૂદ્ધ કાર્ય કરવા લાગી, રાજમાતાએ લેશ પણ વિચાર કર્યો ન હતો કે અમરચંદ મારા પત્રની રક્ષા માટે દરેક જોખમ ખેડે છે. વાસ્તવીક રીતે રાજમાતાની કબુદ્ધિ એટલી બધી વધી કે ચંદાવને પક્ષ ગ્રહણ કરીને અમરચંદના દરેક કાર્યોને પ્રતિવાદ કરતી હતી. પણ કર્તવ્યપરાયણ અમર પિતાના કાર્યમાંથી જરા પણ 'ચલીત થયે નહિં. તેઓ સિંધીયાની સહાયથી પોતે પોતાના પગ પર અચળ અને અડગ રહ્યા. તેમણે મહારાષ્ટ્રીઓને નગરમાં આવવા દીધા નહીં. અને મેવાડના રાજ્યની ઉત્તમ રીતે રક્ષા કરી પરંતુ તેમનું શરીર રક્ત-માંસથી બનેલું હતું. ૩૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #282 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમોલ જવાહિર યાર્ન આત્મબલિદાન ક્રૂર લેાકેાના અત્યાચાર એકલા શી રીતે રાકી શકે ? જેને માટે અમરચઢે પોતાના સવભાગ આપ્યા હતા તેજ માણસા આજે કૃતજ્ઞતાને તિલાંજલિ આપી ક્ષણે ક્ષણે અમરચંદનું અપમાન કરવા લાગ્યા. આવી વિકટ પરિસ્થિતિમાં કચેા માણુસ સ્થીર રહી શકે ? અમરચંદ તા સ્વભાવથી તેજસ્વી હતા; તેઓ પેાતાનું અપમાન જરા પણ સહન કરી શકતા નહાતા પરંતુ જ્યારથી મંત્રીપદ પર આવ્યા ત્યારથી અનેક મુશીબતાના સામના કરવા પડયા હતા. અને અનેક વખત અપમાનીત થઈતવ્યપરાયણ રહી પાતે રાજની રક્ષા ઉત્તમ પ્રકારે કરી સેવા બજાવી હતી. ફક્ત રાજકુમાર હમીરસિંહનું રક્ષણ કરવાની ખાતર અમરે પેાતાનું લીધેલું કર્તવ્ય ત્યાગ ન કર્યું. ધન્ય છે? એ વીર અમરને ? ૨૪૨ ' એક વખતે મંત્રી અમરચંદ પેાતાના કાર્યાં સ્થાનમાં બેઠા હતા એવામાં દુષ્ટ ‘ રામપ્યારી ’ ત્યાં આવી અને રાયમાતાના નામથી કાઈ કામ માટે અમરને સખત ઠપકા આપવા લાગી. જેથી તેજસ્વી અમરચંદને સખત ક્રોધ ચડયા તેથી આવેલી પાપીણી ‘ રામપ્યારી ’ ને તિરસ્કાર કરી કાઢી મૂકી. એટલે અપમાનિત થયેલો ‘ રામપ્યારી' રડતી રડતી રાજ્યમાતા પાસે ગઈ, અને સાચી-જુદી હકીકત મરી-મસાલા લેળવીને ઉંધા પાટા બંધાવ્યા. જેથી રાજમાતાએ ‘રામપ્યારી'નુ થએલું અપમાન પેાતાનું અપમાન થયું છે એમ ગણ્યું. તેથી રાજમાતાએ તરત જ એક પાલખી મંગાવી સાલુમ્બ્રા સરદાર પાસે જવા નીકળી, આથી અમરચંદ્ર સમજી ગયા કે આજે કંઈ વિચિત્ર ઘટના થવાની છે. એટલે અમરચંદ્ન તરત જ પેાતાના કાર્યાલયમાંથી ઉઠયા અને બહાર ગયા. તેમ મામાં જ રાજમાતાની પાલખી જોઈ કે તરત જ પાલખી ઉપાડનારાએ અને સાથે જનારાઓને પાછા ફરવાની આજ્ઞા કરી. અમરચંદની આજ્ઞા થઈ એટલે કાનામાં તાકાત છે કે અમરચંદનુ વચન ઉથાપી શકે ? જ્યારે પાલખી રણવાસની હૃદ ઉપર આવી ત્યારે મંત્રી અમરચ ંદે રાજમાતાને નમન કરી ગ'ભીરતાથી કહ્યું કેઃ 66 શું આપનું આ કાર્ય સ્વસ્થ મહારાણાને કલકે લગાડનારૂ નથી ? આવુ' હીણુપદ લગાડનારૂ કાય થું આપની શાભામાં વધારો કરે છે ? સ્વામિના મૃત્યુ પછી છ માસ સુધી તે સાધારણ કુંભારની સ્ત્રી પણ ઘરની બહાર નીકળતી નથી. પરતુ આપતા સિસેદીયા કુળના મહારાણી હાવા છતાં આપના પતિના મૃત્યુના શે કાળ વ્યતિત થવા પૂર્વે રણવાસ છેડી બહાર જાએ છે ? આપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #283 -------------------------------------------------------------------------- ________________ _'- * * * * * * * * મહામંત્રી અમરચંદ પતેજ બુદ્ધિમાન છે ? આપને આથી વધારે શું સમજાવું, અમરચંદને આપને હિતચિતક સમજશે, શત્રુ સમજશે નહિ. આ અમર વિશ્વાસઘાતી નથી કે મહારાણુ અમરસિહના કુમાર પર કેઈ પણ જાતને અત્યાચાર કરશે? હું આપને એક નિવેદન કરવા ચાહું છું, મેં હમણું એક મહાન કાર્ય કરવાનો નિશ્ચય કર્યો છે. આ કાય ઉપર આપનું અને રાજકુમારનું તેમજ મેવાડનું હિત સમા એલું છે. માટે આ કાર્યમાં વિદન લાવવા કરતાં મને સહાય આપે? મારી આ વાત આપ સ્વીકારે યા ન સ્વીકારે તો પણ મારે નિશ્ચય છે કે ધારેલું કાર્ય અવશ્ય પાર પાડીશ જ.” . અમરચંદના હિત વચને ક્રૂર રાજમાતાના હૃદયમાં સ્થાન પામ્યા નહિં અમરચંદ જ્યાં સુધી જીવીત રહ્યાં ત્યાં સુધી રાજમાતાની આંખમાં ખટકતા જ રહ્યા. જ્યારે આ ન્યાયપરાયણ ધર્મ શિરોમણિ આ લોકથી વિદાય લઈ પરમ ધામમાં પહોંચ્યા અને તેમનું પવિત્ર શરીર માત્ર ભસમ બની ગયું ત્યારે જ તેઓના આત્માને શાન્તિ મળી. ઘણુ લેકેનું એવું અનુમાન છે કે પા પીણી રાજમાતાએ ઝેર આપી અમરચંદને અંત આર્યો હતો. રાજમાતાની આવી નિચત ભરેલી નિષ્ફરતા પરથી આ અનુમાન સત્ય હોય એમ લાગે છે. અફસોસ? મનુષ્ય કેવું નિષ્ફર પ્રાણી છે, સ્વાર્થ માટે કેવાં ભયંકર કૃત્ય કરાવે છે? ધર્માત્મા અમરચંદે પિતાની માતૃભૂમિનું હીત સાધવાને માટે પિતાના સ્વધર્મને ત્યાગ કર્યો, જેના માટે અનેક કલેશ અને ઉપદ્રવ થાય છે, એવા એવા વીપુલ પિતાના તમામ ધનને પણ ત્યાગ કર્યો. પરંતુ નિમકહલાલી ભરેલી ઉદારતાનો ત્રાસ સહન કરવું પડે તે છતાં પણ કર્તવ્યપરાયણ અમરચંદ કદી પણ પિતાના કર્તવ્યથી સૂકયા નથી. જેને માટે તેને અનેક સંકટ સહન કર્યા હતા. જેને માટે તેમણે આટલે બધે આત્મગ આપ્યો હતે. જેને માટે પોતે સર્વને દ્વેષી બન્યું હતું, તેજ પિશાચણી રાજમાતાએ નિચ્ચ માર્ગનું અનુકરણ કરી પુણ્યાત્મા અમરચંદને ઝેર આપી તેને પ્રાણ લીધો હતો. આવા મહાપુરૂષે સ્વદેશ માટે જીવન ધારણ કરી સવદેશીઓના જ વિશ્વાસઘાતથી આ લેકમાં પ્રયાણ કર્યું. અમરચંદ કેંઈ પણ દેશનું ભૂષણ થઈ શકે એવા હતા પણ મેવાડના દુર્ભાગ્યથી દુષ્ટ રાણીએ મંત્રી અમરચંદને પોતાનો શત્રુ માની ગુણની કદર કરી નહિં. બીજા બે ચાર મંત્રીઓ આ પ્રકારના ગુણથી મહાત થઈ ગયા હતા. પરંતુ તેમાં કેઈની દશા આવી શોચનીય થઈ નહોતી. યદ્યપી અમરચંદ એક મહાન રાજ્યના મંત્રી હતા, તે પણ તેઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #284 -------------------------------------------------------------------------- ________________ ૪ મેવાડના અણુમાલ વાહિર યાને આત્મલિદાન એટલા નિ:સહાય થઈ ગયા હતા કે નાગરીકેાએ તેમને અંતીમ સૌંસ્કાર -ઉઘરાણું કરીને કર્યા હતા. ભારતના ઇતિહાસમાં એક નવીન ઉદાહરણ છે કે ભારત વર્ષમાં સદ્ગુણી માણુસેનું સન્માન કરતા જ નથી. જે આ પ્રમાણે માર્ગ છે તેઓને ભારતવાસીઓના પૂર્ણ પરિચય નથી. અમરચંદના અંત ગમે તેવી ભયંકર રીતથી આવ્યે હાય પર ંતુ અમચંદના મહાન ગુણ્ણા મદ્યાપી ઈ પણ મેવાડવાસી ભૂલ્યા નથી. જે કાઈ માણસ આવા ગુણ્ણાથી વિભૂષીત અને છે તે રાજપૂતા તેને અમરચંદ કહીને ખેલાવે છે. ધન્ય છે ? એ અસીસ્ચ'ને 1. ધન્ય છે? તેના સ્વાર્થ ત્યાગને? અને ધન્ય છે ? તેની માતૃભક્તિને ? કહેવતમાં કહ્યું છે કેઃ— જનની જણુજે ભક્ત જન, કાં દાતા કાં શૂર, નહીં તે રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર. છપ્પા મંત્રી અમરચંદે, ખરે ગૌરવ દીપાવ્યુ, શાહે તણું થુલ નામ, ખરે અવની શાલાવ્યું. માતૃભૂમિની સેવ, કરી સાચી ભકિતથી, રહેતા સદા મસ્તાન, ધરે નહિ બીક અંતરથી. સિન્ધીયાનુ સૈન્ય તા, ખદાઈ જતું પળવારમાં, કહે ‘ભાગી' સમજાવ તા, અમર તેને સાનમાં. છપ્પા સિંધીયા તા સૌ, અમરને તામે થાતા, અમર તણી હિંમત જોઈ રાણા હરખાતા. હતા શૂરવીર સિંહ, ન પરવા કાર્યનો કરતા, સત્ય નિતી સહાય થકી, આગે કુચ કરતા. દુશ્મનને હંફાવતા, ધરી શમશેર હાથમાં, કહે ‘ ભાગી ’ અમર સદા, રહેતા તા માનમાં. છપ્પા અકાળે મૃત્યુ થાય, જુઓ રાણાનુ જ્યારે, થતુ પ્રચંડ તાફાન, ન આવે કોઇ વારે. મડામાંહમાં કલેશ, થકી સૌ દુ:ખી થાતા, મેવાડ કેશ તાજ, લેવા દુશ્મન લલચાતા. પશુ મેવાડના મંત્રી થકી, અમરથી સૌ ધ્રુજતા, કહે ‘ભાગી’અમર સામે, દુશ્મના ભાગી શ્તા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૨૮૪ ૨૫ ૨૩૨ ૨૮ www.umaragyanbhandar.com Page #285 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી અમરચંદ હમીર નાના બાળ, રાજ તે માતા કરતી, રાજમાતાને એક, દુષ્ટની સોબત થાતી, રાજકાજના કાર્ય મહીં સલાહ લેવાતી, રામપ્યારીનું નામ, સુણી માતા હરખાતી, અમર સાથે પ્રપંરા કરી, નાશ તેને ઈચછતી, કહે ભેગી કર્મ તણું, વિચિત્ર તે છે ગતિ. ૨૮૮ છપે અમરચંદને તાપ, કોઈથી નહીં સહેવાતે, નાનાં મોટાં સો, અમરચંદથી ગભરાતે, હતે નિમકહલાલ, રક્ષા મેવાડની કરતા, રાજમાતાના દીલ મહીં, તે અતી ખટકતે, આખર દળો માતા કરે, દીધુ ઝેરને મેળવી, કહે ભેગી મરતે અમર નામના અમર કરી, છપે પડી અમરની લાશ, નહીં કફન તો મળતું, અગ્નિ દાહને માટે, નગર ઉઘરાણું કરતું, મળી શહેરના લોક, મરણની ક્રિયા કરતા, શું વિધિના લેખ, અમર વિગે રડતા, માટે જગતના માનવી, આ જગતને જાય છે, કહે ભેગી અમર તણી, વાહ વાહ કહેવાય છે. ૨૯૦ આ પ્રમાણે પરેધકારો અમરચંદનું અકાળે મૃત્યુ થયું હતું. અમરચંદના જતાં જ મેવાડનું ભાવી પણ બદલાઈ ગયું. રાજમાતા એમ સમજી કે હવે મને કેઈને ડર નથી. જેને ડર હતો કે તે પરલેક સીધાવી ગયે.” પરંત રાજમાતાની એ ગણત્રી ઉધી જ વળી ગઈ. અને પોતાની ધારણા સફળ ન થઈ અને અંદર અંદર કલેશનું વાતાવરણ વધવા લાગ્યું જેથી સંવત ૧૮૩૧ ઈ. સ. ૧૭૭૫ માં બેથુ સરદાર વિદ્રોહી બની મેવાડના શાશનને અંત લાવવા પ્રયત્ન કરવા લાગ્યું. તેથી રાજમાતાએ સિંધિયાની સહાય માગી. પણ સિંધિયાએ રાજમાતાને દગો આપે. મેવાડની ઘણી ભૂમિ નિમકહરામ સિંધિયાઓએ પચાવી લીધી. ધિક્કાર છે એ નરાધમેને? આખરે રાજમાતાને ખંડણી આપવી પડી તે ખંડણની રકમ ગણતાં છાતી ફાટી જાય (બે) સરદાર વિગેરેને દંડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #286 -------------------------------------------------------------------------- ________________ २४९ મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિમ બાર લાખ રૂપીઆ લગભગ કર્યો હતે.) સંવત ૧૮૩૦-૩૧ માં ચાર ખંડરીઓ અને સં. ૧૮૩૨ માં બીજી ત્રણ ખંડણુઓની માંગણી કરી અને આ માંગણી પુરી નહીં થવાથી મેવાડની બીજી ઘણી ભૂમિ પચાવી લીધી. આ પ્રકારે પ્રચંડ મરાઠાઓના દારૂણ અત્યાચારથી પીડીત થઈને મહામહેના વિગ્રહથી હતાસ થઈને રાજકુમાર હમીરે યોગ્ય ઉંમરે પહોંચતા જ સંવત ૧૮૩૪ માં પરલોકની યાત્રા કરી. આ પ્રમાણે અમરચંદનું પ્રકરણ પુરૂ થતાં પ્રભુ પાસે પ્રાથુ છું કે પરમાત્મા ! અમરના આત્માને શાંતિ અર્પે અને ભારતમાં આવા નરવીર જન્મ ત્રાટક છંદ જગતેશ ગયે પાક જમેં, નૃપ કૌર પ્રતા૫ સુતાપ તમેં, તિન કી બલ વિકમ સ્વલ્પ કથા, દીવ ગૌન કિ લિખવાય જથા. ૨૧ ઉનકે લઘુ ઉમ્મર પુત્ર બડ, નૃપ આસન રાજ કૃપાળ ચહે, બણ હેડ ઉમેદ જુ છીન લિયે, નૃપલે યથા વિધી ન્યાય કિયો. ર૯૨ દશ અકુંક વત્સર આયુ ભયે, નૃપ રાજડ સ્વર્ગ પધાર ગયે, જનકે પિતુ બ્રાત કથા સરસી, નૃ૫ આસન બેંક ગયે અરસી. ર૯૭ ૫૮. જે સંધીપત્ર અનુસાર સિંધીવાઓએ આ પ્રગણુઓ પર પિતાને અધિકાર સ્થાપીત કર્યો હતો તે અલ્લાપી વિદ્યમાન છે. આ ચાર ખંડણીઓ નીચે લખેલા મનુષ્યોએ લીધી હતી. (૧) સંવત ૧૮૩૦ માં બેમુને વિદ્રો, દબાવવા માટે માધોજી સીંધીયાએ. (૨) સંવત ૧૮૪૧ માં વીરજી તાપે ગોવીંદરાવ ગણપતરાવની મારફતે (૩) સંવત ૧૮૩૧ માં અંબાજી ઈગલે. આમાં પહેલી ખંડણ હેલ્ફર તરફયો મકાજીએ લીધી, બીજી સમાજની મારફતે તુછ હેકરે લીધી અને ત્રીજી સમાજની મારફતે અલીબહાદુર લીધી. રાણું હમીરની ઉમર આ સમયે ફક્ત અઠ્ઠાર વર્ષની હતી. મહારાષ્ટ્રીઓએ મેવાડના રાણુ પાસેથી નીચે પ્રમાણે સર્વ મળી એક કરોડ એકાશીલાખ રૂપીઆની ખંડણી લીધી રૂ. ૬૧૦૦૦૦૦ વિક્રમ સંવત ૧૮૦૮ રાણું જગતસિહે હેલકરને આપ્યા. રૂ. ૫૧૦૦૦૦૦ વિક્રમ સંવત ૧૮૨૦ ઈ. સ. ૧૭૬૪ રાણું અરિસિંહના વખતમાં માધોજી [ એ સિંધીયાને આપ્યા. વિક્રમ સંવત ૧૮૨૬ ઇ. સ. ૧૭૭૦ રણ અરિસિંહ તરફથી માજી [ સિંધીયાને મલ્યા. . ૧૮૧૦૦૦૦૦ આ સિવાય બીજા રૂપીઆ ઘણુ ગયા, કુલ સાત કરોડ રૂપીઆ તેમના હાથમાંથી ચાલ્યા ગયા આ ધન જવાથી મેવાડમાં પહેલા જેટલી થમી રહી નહીં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #287 -------------------------------------------------------------------------- ________________ મહામત્રી અમચંદ ૨૪૭ ઈક કૃત્રિમ ભૂપ અનાય લીયા, સિરદાર તિકન કુંદકીચા,' ગૃહ દ્વેષ વિશેષ હી નાથ મરે, મરહેટ્ટ મલાર સુ સધિ કરે. વિષ દૈરૂ સલુમ્બર ોધહતે, મરહટ્ટ મિલાવન હિત મતે, ૫૯અરસિ નૃપ ઘાત વિસાસ કીચા, ભટ રાધવર્ષે ટુઠ ચૂક ભયે ક્રિ માલવ દેશ અતિ પુરી, અરસી દલ નોખત જાય ધુરી, લટ એલ સરાહન જોગ ભયે, તરવાન વારન સ્વર્ગગી. ફિર માધવરાવ અડે દલતે, ઉદયપુર ઘેર લિયા મલતે, અરસિ નિજ વિક્રમ ખૂબ વરે, નય દામ ખિચારરૂ સંધી કરે. છલ રાનહિ તે સિરદાર છતી, ઉપઈશ મનાયરૂ ફોજ મિલી, બહુ એર ક્રિએ કમલે અસી, અરિ તાકત સેન સવે ધરસી. અરસી નિજ આયવ પ્રાન્ત ક્રિયા, દલ સેવદે મરૂ ભૂપલિયા, નિજ ભટ્ટન કટ્ટન રાન ચઢે, સમરૂ હિ ભગાયરું આપ બર્ડ. નૃપ મુન્દ્રિય આચરું ચૂક ચિા, છલ રાવ અજીત કલંક લિચા, અરસી પરલીક પ્રયાન કથા, ફ્િર દક્ષિણ ક્ષત્રિય વંશ જથા. કુલહાપુર આદિક વંશ અધે, તિન સેવક ગ્વાલિયરાદિ સંધે, જિનકે અલવ ́શ બિચાર કહે, રજપૂતનમે. થલ ટોંક લડે, ૩૦૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૨૦૪ ૧૯૫ ૨૯૬ ૨૭ ૨૯૮ ૨૯૯ ૩૦૦ પ૯. મહારાણા અરિસિંહ અમરગઢ મુકામ પર મુન્દી કેશવ રાજા અતસિંહના હાથે માર્યા ગયા હતા તેની ખબર સવત ૧૮૨૯ ચૈત્ર વદ ૩ ઇ. સ. ૧૭૭૩ ના માની ૧૧ મી તારીખે પડી હતી. મહારાણા હમીર સ. ૧૮૩૪ પાસ સુદ ૮ ઈ સ. ૧૭૭૮ના જાન્યુઆરીની તારીખે દેહાન્ત પામ્યા તેને જન્મ સ. ૧૮૧૮ જેઠ સુદ ૧૧ ઇ. સ. ૧૭૬૧ ના જીનની તારીખ ૧૭ મીએ મહારાણી સદરકુંવરથી રાણા હમીરના જન્મ થયા હતા. રાણા હમીરનું મૃત્યુ ઝેર આપવાથી જ થયું છે, www.umaragyanbhandar.com Page #288 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૧ મું મહારાણુ શ્રી ભિમસિંહ (દ્વીતીય) મહારાણા હમીરનું અકાળ મૃત્યુ થવાથી માતા સરકુંવરના આત્માને આગાધ ઘણે જ થયો હતો, જ્યાં ભાવી અનુકુળ ન હોય ત્યાં કેઈ શું કરે? કુમાર ભિમસિંહને ગાદી ઉપર બિરાજમાન કરવા નક્કી કર્યું. આ વખતે કુમાર લિમસિંહ (હીતીય)ની ઉંમર ફક્ત નવ વર્ષ અને નવ મહિનાની હતી. આટલી નાની ઉંમરે મેવાડના સિંહાસન પર સંવત ૧૮૩૮ના પોષ સુદ ૯ ઈ. સ. ૧૭૭૮ના જાન્યુઆરીની સાતમી તારીખે બિરાજમાન થયો હતો. • સાત ઘડી રાત ગયા પછી પૂરોહીત રામરાવ એકલૈગદાસ, મહારાજ વાઘસિંહ, મહારાજ અર્જુનસિંહ, મહારાજ અને પસિંહ, દેલવાડાના રાજા સજજા, કુરવાડના રાવતુ અર્જુનસિંહ, સનવાડાના બાવા જતસિંહ, ભદ્રેસરના રાવત્ સરદારસિંહ, ચારણ પન્ના, આઢા, ધાય માતા રૂપાં, તથા ધાય ભાઈ કીકા, વિગેરે સરદાર તથા પાશવાનેને સરપાવ આપવામાં આવ્યા હતા. આ સમયના ઇતિહાસમાં કર્નલ ટોડ લખે છે કે વિક્રમ સંવત ૧૮૦૮ થી કે અત્યારસુધીમાં અઠ્ઠાવીસ લાખ પચીસ હજારની આવકવાળી જાગીરે મેવાડમાંથી નીકળી ગઈ માંહોમાંહેના કલેશથી આજે મેવાડ મહારથીઓની ઘણી જ અનર્થકારી દશા થઈ પડી તે પૂર્વે જણાવવામાં આવ્યું છે. રાણાજીએ ચંદાવત્ સરદારેને ઉચ્ચ પદ આપ્યું હતું, રાણાજી તરફથી મળેલી શક્તિને દુરુપયોગ કરી તેમને સંવત ૧૮૪૦ ઈ. સ. ૧૭૮૪માં પિતાના જુના શત્રુ શક્તાવતનું લેહી પીવાને નિશ્ચય કર્યો આ પિતાની શક્તિને છેટે ઉપયોગ કરી સામસામાં લડવા તૈયાર થયા, શક્તાવના વંશને એક સંગ્રામસિંહ વીર બહાદુર નર હતો, મેવાડના ઈતિહાસમાં જેને પિતાનું નામ અમર કર્યું છે. આ વખતે સંગ્રામસિંહ કારવાડના શાસક અર્જુનની જાગીર ઉપર આક્રમણ કર્યું અને પશુધન બધુ લઈ જતો હતો ત્યાં માર્ગમાં જ અર્જુનના પુત્ર સાલમસિહે તેના પર આક્રમણ કર્યું. છેવટે સંગ્રામસિંહના ભાલાથી સાલમસિંહનું મૃત્યુ થયું આ સમાચાર અર્જુનસિંહના સાંભળવામાં આવ્યા એજ વખતે પિતાની પાઘડી ફેંકી દીધી અને પ્રતિજ્ઞા લીધી કે “જ્યાં સુધી મારા પુત્રને મારનારનું લેહી ન પીઉં ત્યાં સુધી પાઘડી પહેરીશ નહીં” અર્જુનસિંહ એકદમ શીવગઢ ગયા ત્યાં સંગ્રાહસિંહના વૃદ્ધ પિતા લાલજી રહેતા હતા. બંને પક્ષ વચ્ચે યુદ્ધ ચાલ્યું. આ વખતે નગર રક્ષક વગરનું હતું તેને લાગ જોઈ અર્જુનસિંહે રણસીંગુ વગાડયું જેથી લેકે નાસભાગ કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ મહારાણા શ્રી ભિમસિ'હુ લાગ્યા. સૌને પેાતાન પ્રાણુ સાચવવાની ફીકર પડી છે. આ વખતે સંગ્રામસિહુના પિતાની ઉંમર વર્ષ સીતેરની હતી. આટલી ઉંમરે રણવીર લાલજીએ ધણી જ કુનેહપૂર્વક લડી પેાતાની મહાદુરી બતાવી પણ આખરે તે પરલેાક સીધાવ્યે. અને વિજયી અર્જુને પેાતાના પુત્રના મારનાર સગ્રામસિંહના ખાળકાના પ માફક વધ કરી પેાતાના આત્માને શાંતિ આપી. આ ભયર્થંકર યાતના વખતે સંગ્રામસિંહની માતુશ્રીએ પેાતાના મૃત પતિના રહ ખેાળામાં લઇ ચિતાગ્નિમાં પ્રાણાપણુ કર્યું. કારાવાડના શાસક અર્જુનસિંહના આ કઠોર અત્યાચારથી ભયંકર અગ્નિ પ્રદીપ્ત થયા તે કાઈથી શાંત થઈ શકા નહી' અને સમસ્ત મેવાડ ભૂમિને પાયમાલ કરી નાંખી. વળી બાળક ભિમસિંહની અશક્તિ અને મહારાષ્ટ્રોએના અત્યાચારથી મેવાડની જે અધાતિ થઈ તેના કાઈ ઉદ્ધાર કરી શકયુ' નહી. રાજસ્થાનનું નંદનવન સમાન ચિત્તોડ હવે તે સ્મશાન વત્ બની ગયું. આ વખતે મેવાડના મત્રી ભિમસિંહ હતા. ભિમસિ'ઠુ અભિમાનના આવે. શમાં આવી પાતાની ઉચ્ચ પદવીને કલંક લગાડયું. તેણે ઉદયપુર અને ચિત્તોડની વચ્ચેની તમામ જમીન સિધી સેનાને આપી દીધી. જેથી આ સકળ સેના તેને વશ થઈ ગઈ રાણા પ્રત્યે તે કિચીત પણ સહાનુંભૂર્તિ ધરાવતા નહેાંતા. જે વખતે મહારાણા દ્રવ્યની અત્યંત કષ્ટી ભાગવી રહ્યા હતા તે વખતે આ મંત્રી પોતાના મિત્રાની સાથે ભાગ વિલાસ ભાગવી રહ્યો હતા. મહારાણાને ધનની એટલી બધી તંગી હતી કે ઇડરની રાજકન્યા સાથે પેાતાના વિવાહ માટે રૂપીયા કરજે લાવવા પડયા, પરંતુ વિશ્વાસઘાતિ મંત્રીએ પેાતાની પુત્રીના જ વિવાહમાં દસ લાખ રૂપીયા વાપરી નાખ્યા હતા. ચંદાવત્ સરદારની આવી વણુક જોઇ રાજમાતા અપ્રસન્ન થઈ તેને રાજ્યવ્યવસ્થામાંથી દૂર કરી. અને શક્તાવતાને વ્યવસ્થા સોંપવામાં આવી. રાજમાતાની કૃપાથી તેઓની પ્રતિષ્ઠા વધી આખરે શક્તાવતાને સહાય મળી અને ચઢાવતા ઉપર દમન કરી તેનેા ખુલે લીધેા મહારાણાની વિરૂદ્ધ પ્રચાર કરનારને ખરાખર શિક્ષા આપવાનું નક્કી કર્યું. ચિત્તોડના પ્રાચિન દુ માં સ્થિત થયા. આ વખતે માધેાજી ર્સિ બ્રીયા પાસેથી રાઠાડાએ પેાતાના તમામ ગ્રાસ છીનવી લીધા ને પેાતાના રાજ્યને મહું અડાળા વિસ્તાર વધારી દ્વીધા. આ સમયે મેવાડના મંત્રી માલદાસ હતા. અને તેના સહકારી મિત્ર માજીરામ હતા. તેઓ બન્ને અત્યંત સહાસીકને બુદ્ધિમાન હતા. તેથી તેમને કુનેહ પૂર્ણાંક નીમ ને બહેડા ના તમામ દુર્ગા સિધીચા પાસેથી લઈ લીધા અને અલ્પ સમયમાં મેવાડનાં તમામ પ્રગણાંએ મેવાડના અધિકારમાં આવી ગયાં. અને મેવાડીએ મહારાષ્ટ્રીઓની જંજીરમાંથી મૂક્ત થઇ આનંદથી સીસાદીયા કુળના જયજયકાર કરવા લાગ્યા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #290 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મબલિદાન વિજયી રાજપૂતાએ એવો ભૂલ ખાધો કે હવે સિંધીએ મેવાડ ઉપર ફ્રી આક્રમણ નહી કરે અને શમશેરથી મેવાડના ઉદ્ધાર થશે, પણ જો બુદ્ધિને વાપરી હાત તા જરૂર મેવાડની ફરી આ દશા આવત નહી. આ વખતે હાશ્કર મહારાણી અહલ્યાખાઇ અત્યંત ક્રોધમાં આવી ગઈ હતી. જેથી તેની આજ્ઞાને અનુસાર હારા સૈનીકાને તુલા જીતવા સિંધીયાની સાથે પાંચ હજાર ઘેાડેસ્વાર માકલ્યા. અને દાણુ યુદ્ધ સંવત ૧૮૪૦ ના મહા વદ ૪ ના રાજ થયુ હતુ. અને તમામ પ્રગણાં ઉપર ડાલ્કરને અધિકાર સ્થાપિત થયા. અને રાજપુતા ભયંકર રીતે ઘાયલ થયા. અને કેટલાક કેદી પકડાયા. પણ વીર દીપચંદની અત્યંત બહાદુરી પૂર્વક એક મહીના સુધી યુદ્ધ ચાલુ રાખી જાદવ રાજપૂતાના હાથમાં સુરક્ષિત રહ્યું. ૨૫૦ પરાક્રમી વીર દીપચંદ શત્રુના મારચા ભેદી મંડળગઢના કિલ્લામાં દાખલ થયા. આ પ્રમાણે હતભાગી રાજપૂતાની દુ:ખ નીશા ફરી ચાલું થઈ ગઈ અને સર્વ પરિશ્રમ નકામા ગયા. જ્યારે ઘણા સરદ્વારા માર્યા ગયા. ત્યારે રાજમાતાએ મહારાણાના નવા મંત્રી સામજીએ તેમના સામે દમન કરવા નિશ્ચય કર્યો. પણ તેઓ કાંઇ કરી શકયા નહિ આ વખતે રામપ્યારીને મધ્યસ્થ તરીકે સાલુમ્બ્રા સરદારની પાસે મેાકલી ત્યારે સરદાર શાંત થયા હતા. મહારાણાજી ઉદયપુર મા માગવાના વિચાર કરી ગયા પણ ત્યાં જતાં જ વિચાર બદલાઈ ગયા અને વિચાર્યું કે હું અને મંત્રી સેામજી અને સાથે રહી રાજ્યનું સુકાન ચલાવીશું, સાલુમ્બ્રા સરદાર આ કપટ જાળ સમજી ગયા હૈાવા જોઇએ કારણ કે તેમને સામજીને પુરેપુરા પંઞમાં સપડાવી લીધા હતા. અને સામજીના સંહાર કરવા વિચાર કરો યુતી શેાધી, એક દિવસે જ્યારે સેામજી પેાતાના કાર્યાલયમાં બેઠા હતા. ત્યારે કેારવાડાના અર્જુનસિંહ અને ભદ્રેશ્વરના સરદારસિંહ ત્યાં આવ્યા અને મંત્રીને કહેવા લાગ્યા કે તમે અમારી જાગીર કેમ લઈ લીધી છે? તેનેા જવાબ આપે!!મંત્રી સામજી તેના જવાબ આપે તે પહેલાં તે તેના દુષ્ટ સરદારોએ મંત્રીની છાતીમાં કટાર ખાસી દીધી અને તેને વધ કર્યાં. આથો સમસ્ત રાજ્યમાં ઉલ્કાપાત મચી રહ્યો. આ વખતે રાણાજી સાહેલીઓની વાતમાં એદનારના રાજા જેતસિંહજી સાથે આનંદ વિહાર કરતા હતા જ્યારે મંત્રી સામજીના એ ભ્રાતાઓએ બૂમ પાડી કે રક્ષા કરી રક્ષા કરા આ બ્રૂમ સાંભળી અર્જુનસિહ પેાતાની રૂચીરવાળી રક્તવાળી તલવાર લઇ તેમની પાછળ ચાલ્યેા એટલે રાણાજીએ તેને વિશ્વાસઘાતી કહી દૂર કર્યો જેથી અર્જુનસિંહ સાલુમ્બ્રા સરદાર અને સર્વ સામ'તા ચિત્તોડના દુમાં ચાલ્યા ગયા એટલે મંત્રી સામજીના ભાઇ શીવજીભાઇને મંત્રી અનાબ્યા અને ખીજા ભાઈ સતીદાસ ને પણુ સારી અને ઉચ્ચ પદવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #291 -------------------------------------------------------------------------- ________________ મહારાણા શ્રી ભિસિહ પ આપવામાં આવી વળી શક્તાવતાની સહાય લઈ ચદાવતાની સામે યુદ્ધ કર્યું.. ફક્ત અકાલા નામના સ્થળે વિજય પ્રાપ્ત થયા, માકી દરેક જગ્યાએથી શક્તાવતાના વિજય થવા લાગ્યા. આ વખતે મેવાડમાં એટલી બધી અધેર પરિસ્થિતિ હતી કે પ્રજા ઘણી ભયભીત અની ગઈ હતી પેાતાના પ્રાણ અને ધન કેવી રોતે બચાવવા તેના વિચારમાં ભયભોત થઈ ગઈ હતી વળી લેાકેા ખહાર નીકળી શકતા પણ નહેાતા તા વેપાર તા કેવો રીતે કરો શકે મેવાડની આજે એવી દશા આવી ગઈ હતી. કે તેના પેખક પણ ચીતાર ચિતરવાને લાચાર છે. આ ઉપરથી વાંચક ગણુ ! જરૂર વિચાર કરી શકશે કે મેવાડના ન ંદનવનની ખાજે સ્મશાનભૂમિ થવા લાગી છે. અને આવી અવાર ભયાનક સ્થિતિમાં મેવાડની નંદનવન સમી ભૂમિમાં ભયંકર હિંસક પશુઆના નિવાસ—ત્રાસ થયા હતા. આવા સમયે મેવાડમાં શ્રીમંત કે ગરીબ નાના યા મોટા કેાઈનેા ભેદ હાઇ શકે કાંથી ? જે પેાતાનું રક્ષણ કરવા શક્તિમાન હતા તેએજ મેવાડ રહ્યા હતા બાકી તેા બીજા કયાંય પલાયન થઈ ગયા હતા. મહારાણાની જ અકન્યતાથીજ આવું પરિણામ પ્રજાને ભાગવવું પડયું અને રાજ્યમાં આવા ઘણુાજ અનથો થવા લાગ્યા દેવટે રાણાએ મેવાડને બચાવવા માટે સિ ંધીયાની સહાય લેવા નિશ્ચય કર્યો જેથી સિધીયાએ સહાય આપવાનો હા પાડી. આ ઘટના બન્યા પછી જાલિનસિહુને કોટાની સુબેદારી મલી જાન્નીસિહુ એક કાર્ય કુશળ ચતુર હોંશિયાર હતા પણ તેની અભિલાષા વિચિત્ર પ્રકારની હતી. તે આવી સુબેદારી કરતાં મેવાડના અધિપાંત થવા આકાંક્ષા ધરાવતા હતા. અને તે આકાંક્ષાથી સતાષ ન થતાં તેને ભારતવષઁના સમ્રાટ થવાની અભિલાષા થતી હતી પણ વિધી અનુસાર તેની એકે ઇચ્છા પાર ન પડી. પશુ તેની અભિલાષાનું પરિણામ એ આવ્યું કે તે જે હાદો ધરાવતા હતા તે પણ મૂકી દેવા પડચેા અને કેવળ રાજપૂતાના નાકર જ રહ્યો. જાલિમસિંહના હૃદયમાં ધીમે ધીમે જે આશા પ્રગટ થતી હતી તે આશા પૂર્ણ થવાના સમય હવે આવી લાગ્યા હતા જેથી મહારાણાએ પાતાનું સૈન્ય મજબૂત કરવાના ભાર જાલીમસિ ંહને સાંખ્યા હતા. આ મહાન કાર્યની સાથે પેાતાને પણ મહાન ઉદ્દેશ સફળ થાય તા ભારતીય વર્ષના શ્રેય થાય. જ્યારે જાલિસિહુને સૈન્ય મજબૂત કરવા ધનની જરૂર હતી. ત્યારે ચઢાવત્ સરદારાએ મહારાણાની ચાસઠ લાખની આવકની જમીન પચાવી પાડી હતી જેથી ઉપજ વસુલ કરો તેમાંથી ત્રણ ભાગ સિંધીયાને આપવા અને ચેાથેા ભાગ પાતે રાખવા અને પેાતાના ભાગમાંથી સેનાની ભરતી કરવી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #292 -------------------------------------------------------------------------- ________________ પર મેવાડને અણમલ જવાહિર વાને આત્મબલિદાન મજબૂત બનાવવું તેથી જાલિમસિંહ પ્રચંડ સેના લઈ ચિત્તોડ ઉપર ચઢાઈએ કરવા લાગ્યો. અને ઘણા ગામ નગર પાયમાલ કર્યા જાલિમસિંહના પંઝામાં જે જે ગામ આવ્યા તેને સમુળગો જ નાશ કર્યો હતે. આ વખતે સરદાર ભિમસિંહને પ્રધાન (સલાહકાર) ધીરજસિંહ હતે. તે ઘણે બુદ્ધિશાળી અને હોંશિયાર હતા ધીરજસિંહ હમીરગઢને હાકેમ હતા. તેને વિદ્રોહી જાણી જાલિમસિંહે હમીરગઢ ઉપર ઘેરો ઘાલ્યો આખરે ધીરજસિહનrદર્દશા બેઠી અને જાલમસિંહ તોપોનો મારો ચલાવી હમીરગઢના ચૂરેચૂરા કરી નાંખ્યા. આ પ્રમાણે પોતાનો અધિકાર સ્થાપિત કર્યો. ત્યાંથી તે ચિત્તોડ ગયા, ત્યાં તેને સિંધીયાની સેનાની સહાય માગી ત્યારે ગત માઘોજી સિધીયાએ રાણાજીને પોતાની પાસે બોલાવવાની આજ્ઞા કરી રાણાજી વખતને માન આપી માઘજી પાસે ગયા આથી જાલમસિંહને ઘણું જ લાગી આવ્યું. પરંતુ જાલમસિંહ માટે કપટજાળ પથરાઈ હતી કપટી મરાઠા અંબાજીએ એવી સંધિ ગઠવી રાણાજીએ કહેવડાવ્યું કે જાલમસિંહ આપણા માટે વિદાયગીરી લેવા તેતાર છે આથી ચતુર જાલીમ કિંચીત પણ હતાશ થયા વગર તરતજ ત્યાંથી ચાલતો થયો. આ પ્રકારે કપટજાળથી અંબાજી આઠ વર્ષ મેવાડમાં રહ્યો અને મેવાડમાં થી એટલું બધું દ્રવ્ય મેળવ્યું કે તે એક સુપ્રસિદ્ધ શાહુકાર ગણાવા લાગ્યો હતો. મેવાડની ભૂમિનું મહેસુલ પચાવી બાર લાખ રૂપીયા ભેગા કર્યા હતા, પરંતુ તેના રહેવાથી મેવાડમાં અરાજક્તા દૂર થઈ અને મેવાડમાં બીલકુલ શાંતિ નહોતી તે મેવાડમાં આજે શાંતિ પ્રવૃત્તિ રહી. થોડા સમય પછી મેવાડીઓએ અંબાજીને આશીર્વાદ દેવા લાગ્યા. અંબાજીના હાથે કેટલાંક સારાં કામો થયાં હતાં પરંતુ છેવટે તે સ્વાર્થી બની પોતાની મૂળ જાત પર આવ્યું હતો અને પિતાની ભયંકર મૂર્તિ ધારણ કરી મેવાડના શત્રુ પક્ષમાં ભળી ગયો હતો. જ્યારે ચંદાવત્ સરદારોને પુનઃઅધિકાર પ્રાપ્ત થતાં જ શીવદાસ અને સતીદાસ બંને મંત્રીઓ ગભરાવા લાગ્યા જે ચંદાવતએ પોતાના ભાઈ સોમચંદ ને મારી નાખ્યો હતો તે ચંદાવતને આજે જતાં બંને ભાઈઓએ પોતાના બચાવ માટે અંબાજી પાસે સહાય માગી અંબાજીએ સહાય આપવા સારું રૂપીયા આઠ લાખની આવક માગી હતી. આટલું બધુ કર્યું છતાં મહારાણા અને મંત્રીની કઈ પણ આશા પૂર્ણ થઈ નહિ. મેવાડની સ્થિતિ દીનપ્રતિદીન બગડતી ચાલી. માધેજી સિંધીયા પણ આ દુનિયામાંથી હંમેશને માટે વિદાય થયે માઘજી સિંધીયા એક બહાર નર હતાં. પરંતુ તેણે પોતાની બુદ્ધિ ને બહાદુરી ફક્ત સત્તા ને પિસા મેળવવામાં જ ગુમાવેલી માઘજીએ પોતાના ધનને ભારતને માટે ઉપયોગ કર્યો હોત તો આજે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #293 -------------------------------------------------------------------------- ________________ મહારાણા શ્રી ભીમસિંહ ૨૫૩ ભારતની દીનદશા ન હેત, માઘજીના હાથે ભારતનું લગાર પણ હિત થયુ નહિ. આજે ભારત વર્ષની પ્રજા માઘજીના નામ ઉપર ધિક્કારે છે. જે માજીના મૃત્યુ વખતે તેના કેઈ પણ કુટુંબી કે અન્ય જનની આંખમાં એક અનું બિન્દુ પડયું ન હતું. રાજસ્થાનની દીનદશાનું કારણ અત્યાચાર, પ્રચંડ, લેભ અને જુલમ હતાં. આખરે માઘજી ભારતવાસીઓને ફિટકાર લઈને જ ચાલ્યા ગયે. - જ્યારે માજીનું મૃત્યુ થયા બાદ તેને ભત્રીજે દેલતરાવ બળપૂર્વક સિંહાસન પર બેઠે ત્યારે માજીને કુમાર સગીર (નાને) હવે, દેતરાવ જે ગાદી ઉપર આવ્યું તે તરત જ માઘોજીની વિધવા પત્નિઓ સાથે ઘોર વિગ્રહ આરંભે હતો. વળી તેણે શેણવી સરદારોને વધ કરી મહાપાપ કર્યું હતું આ વખતે સિંધીયાના વર્તન ઉપર જ મેવાડનું ભાવિ હતું કારણ કે સિંધીયાના પ્રતિનિધિ અંબાજીના હાથમાં મેવાડનું ભાગ્યચક્ર હતું. આવી રીતે અનેક મુશીબતો દિનપ્રતિદિન મેવાડ પર વધતી ગઈ, હેકરે નાથદ્વારા મંદિરને પણ બાકી રાખ્યું નથી. નાથદ્વારા મંદિરની મૂર્તિ તથા ઉદયપુર ઉપર હલે કરવાની તૈયારી કરી તે વખતે અજીતસિંહ જઈ પહોંચે અને અજીતસિંહ દ્વારા મહારાણાની અભિલાષા જાણી લીધી. તેથી હેકરે જવાબ આવે કે “ચાલીસ લાખ રૂપિઆ લીધા સિવાય ઉદયપુરને ત્યાગ કરીશ નહિ.” આ સમાચાર જ્યારે મહારાણાના સાંભળવામાં આવ્યા ત્યારે મહારાણાના હદયમાં ભય ઉત્પન્ન–પેદા થયે. આખરે ડરપોક લિમસિંહ ચાલીશ લાખ રૂપીઆ આપવા કબુલ ચો. શ રાણા પ્રતાપને વંશ આવો ડરપોક અને બીકણું હશે ? શું તેમનામાં બાપા રાવલનું ખમીર ન હતું? જે તેમનામાં મેવાડનું રક્ષણ કરવાનું સામર્થ નહોતું તે તે સિંહાસન ઉપર બેઠો શું કામ ? એ બીકણ રાણે આખરે તે શત્રુઓના ચમાં પડો અને પોતાના શિરે કલંક લગાડયું હતું પણ તે કલંક નાનું સુનું ન કહેવાય પણ જે કદાચ તે કલંકને સાત સમુદ્રના જળથી જોવામાં આવે તે પણ તે કલંક નાબુદ થાય તેમ નહોતુ સંધિ કરવાના બદલામાં રૂપીઆ ચાલીસ લાખ માગ્યા હતા, આટલા બધા રૂપીઆ મહારાણાથી આપી શકાય તેમ નહોતું પણ રાણાજી જાણતા હતા કે આ રૂપીઆ આપ્યા સિવાય હાકર કદાપી પાછો જાય તેમ નહોતો તેથી જ તેણે તે રૂપીઆ આપ્યા હતા દેહરા લાખ ચાલીશ આપવા, જણસો બધી વેચી ખરી, સ્ત્રી તણું વેચ્યા અલંકાર, શું ભાવિની ખુબી ભરી. ૩૦૨ ભજન પાત્ર પણ ગીરવી, વળી દેવું કર્યું શાહુકારનું, આટલુ કરવા છતાં દેવું, પુરું થયું ન હલ્કરનું. ૩૦૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન ઉધાર ઉછીના લઈ, ખાર લાખ ભેગા કર્યો, માંગણી માટી હાલ્ફર તણી, ભાગ્ય દેવી બદલાઈ ગયાં. ગામ મુક્યા ગારસ મુકયા, ક્રયા ન કીધી શત્રુએ, નિષ્ઠુર હાસ્કર તા બન્યા, જાણે એ યમરાજ એ. મહા મુશ્કેલીએ કર્યું, દેવું પુરૂ હાલ્ફર તણું, વાહ ! ! ! ભાગ્ય વિધાતા, શું કર્યું ભાવી તે મેવાડ તણું, ૩૦૨ ચડતી અને પડતી તણા, રંગા જગત બદલાય છે, બાપ્પા રાવલની કિત્તિમાં, આ ઝાંખપ કંઇ દેખાય છે. માટે જગતના માનવી અભિમાન કા કરશેા નહિં, ન હાય ધન તેા ન થાજો તેને, પણ હાય એનું નશેા નહીં. ૩૦૮ ૩૦૪ ૩૦૫ આવી મેવાડની વિકટ સ્થિતિ જોતાં મેવાડની દુર્દશાનું મ્યાન આપવા લેખને પણ શબ્દ શોધ્યાં જડતાં નથી. જ્યારે ખુટતી રકમ વસુલ કરવા ખળામ શેઠને મૂકતા ગયા અને અજીતસિંહની સાથે ગયા, આ વખતે હાસ્કરે ઉત્તર તરફ પ્રયાણ કર્યું હતું. છપ્પા મેવાડ કેરૂં પૂણ્ય જુએ, ને ગયું ખવાઈ, મેવાડ કેરા ભાગ્ય મહીં, લક્ષ્મી રીસાઇ; ૩૦૭ “ પાપીએને પાપની શિક્ષા અવશ્ય મળવીજ જોઇએ. ” જ્યારે મરાઠાઓ અત્યંત ગમાં આવ્યા ત્યારે તેમનામાંથી કેટલાક બ્રિટિશના સૈન્યમાં ભળ્યા અને બ્રિટિશ સૈન્યની ખહાદુરોથી મરાઠાઓ પરાજ્ય પામ્યા જેથી પેશ્વાહાકરની તાકાત બ્રિટીશ સૈન્યની સામે થવાની રહી નહીં. તેમને પણ પરાજ્ય થયેા. આથી મરાઠાઓના હાથમાંો સઘળું દ્રવ્ય અને ખળ નાશ પામ્યું. ભાવીની અનુકુળતા હ ંમેશના માટે કેાઈની કાયમ રહી નથી અને રહેશે પણ નહીં. વળી મરાઠાના સૈન્યને પગાર નહીં આપવાના કારણથી આખુ` સૈન્ય બદલાઈ ગયું હતું. છતાં પણ આશાજનક વાતા કરી અંગ્રેજો સામે લડવા તૈયાર કર્યો હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat આ વખતે મેવાડની દુર્દશા એવી થઈ હતી કે તે લખતાં પણ હાથ ધ્રુજે છે, પાપીએ પિશચ અની મેવાડના તમામ ગામ, નગરા લુંટવા લાગ્યા અને ઘાર ભયંકર ત્રાસ વર્તાવવામાં બાકી રાખી નહેાતી, જેના ઉલ્લેખ લખતાં લખતાં પાનાના પાના ભરાય તેમ હાવાથી ફકત ટુંકમાં જ કે “ મેવાડની ઘણીજ ભયંકર અને યાજનક પરિસ્થિતિ બનાવી દીધી હતી. www.umaragyanbhandar.com Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ મહારાણા શ્રી ભિમસિંહ કર્યો હેકરે ત્રાસ, દયા ન દીલમાં લાવ્યો. લુંટી લઈ મેવાડ, ખજાને તર બનાવે. પણ હરામની લક્ષમી જુએ, કાયમ કદી ટકતી નથી. કહે “ભેગી” હેલકર પાસ, લક્ષમી પછી રહેતી નથી ૩૦૯ છ હેકર કેરું પૂણ્ય ગયું જુઓ પરવારી, અભિમાનથી જીમ તણી, ઝડીઓ વિસ્તારી, લુંટયા ગામ ગરાશે, છતી ન ભૂખ જ ભાંગી, આખર ફુટયું ભાગ્ય, માંહી માંહી આગજ લાગી. છેવટ બ્રિટીશ ગણુ આવી હાકરેનેજ હરાવતા, કહે “ભોગી' બ્રિટીશ થકો, સિંધિયા પણ ભાગતા. ૩૧૦ આ પ્રમાણે હેકર અને સિંધીયાના ત્રાસથી મેવાડની કંચન સમી ભૂમિ બીલકુલ સુકી–સુખી બની ગઈ હોલકર અને સિંધિયાને મહાત કરનાર કોઈપણ રાજપૂત રહ્યો નહિ મરાઠાઓ આ પ્રમાણે અત્યાચાર કરી મેવાડની ભૂમિ રૂપી સ્મશાનમાં પિશાચની માફક ભ્રમણ કરવા લાગ્યા. * આ વખતે મેવાડમાં કઈ એવો નહિતે કે જે સમશાન ભૂમિની ચિતામાંથી અસંખ્ય મહાવીરે ઉત્પન્ન કરે તેથી મેવાડ ભૂમિની આ દુર્દશા જ રહી હતી. આખરે જેમ સમય સમયનું કામ કરે છે તેમ જેમ જેમ વખત જતો ગમે તેમ તેમ બ્રિટીશોએ મરાઠાઓને બળપૂર્વક હાંકી કાઢયા અને પિતાની શકિતથી આ દેશને જીવાડ, આથી મરાઠાઓ પોતાનો ખજાને જ્યાં ત્યાં છુપાવવા માંડયા, આ વખતે અંબાજી રાણાએ વૈર લેવા વિચાર કર્યો કારણ કે મહારાણાએ અગાઉ મરાઠાએને સહાય કરી હતી. તે વૈર અંબાજી ભૂલી ગયો નહોતો. તેથી જ અંબાજીએ મહારાણા ઉપર પિતાની સત્તા જમાવવા સારૂ નક્કી કર્યું, પરંતુ તેની ધારેલી અભિલાષા પૂર્ણ થઈ શકી નહીં. આ વાત જ્યારે સંગ્રામસિંહના જાણમાં આવો ત્યારે સંગ્રામસિંહ અંબાજીના દરેક કાર્યમાં વિM નાંખી તેની કાર્ય પદ્ધતિને તોડી નાંખતા હતા પણ તેમાં વિરાંગના સન્નારીઓનો ઘણે મોટો હિસ હતું અને એજ સન્નારીઓ અંબાજીની વિરૂદ્ધ પડી સિંધીયાની બાઈજીબાઈએ” અંબાજીના માર્ગમાં વિન નાખવા નિશ્ચય કર્યો છે કે બાયજીબાઈ” રાજપુતના શત્રુ સિંધીયાને પરણી હતી તેમાં બધા રાજસ્થાને કરતાં મેવાડના રાજ્યને પિતે આરાધ્ય દેવ માનતી હતી. પોતાના પિતા સુર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન જીરાવ ઘણે જ નિર્દય અને ઘાતકી હતો, તે છતાં તેના ઘરે આવી દેવ સમી કન્યા ઉત્પન્ન થઈ તેને ઘેર જન્મી, તે દરેક સ્ત્રીઓમાં શિરોમણી હતી. પિતાના પ્રયાસથી શક્તાવહ અને ચંદાવતે એકત્ર થઈ ગયા અને પોતાના એવોડ માટે અભિમાન આવ્યું જેથી એક બીજા સાથે કસુંબા લીધા અને વેર-ઝેર ભૂલી ગયા આ વખતે હેકરે ભાષણ આપી એક્યતા ઉપર ભાર મૂકી દરેકને એકત્ર કરી નાખ્યા હતા “આપણું અંદર અંદરના કલેશને ત્યાગ કરી મેવાડના મહારાણાને મદદ આપી તમારા દેશનું કલ્યાણ કરે જ્યારે આપણે દુશ્મનને સામને કરીશું ત્યારે પણ આપણને મેવાડવાસીઓની જરૂર પડશે માટે આપણે કોઈ પણ રીતે મેવાડના રાણાને મદદ આપવી જ જોઈએ.” આવી રીતે ભાષણ આપી હોલકરે પિતાની ફરજ બજાવી હતી, પોતે ચાલતા સુધી મેવાડનું અમંગળ કર્યું નહતું અને સિંધીયાને કહેતો ગયો હતો કે “મેં અંબાજીના આક્રમણથી રાણાના રાજ્યને જરક્ષિત રાખવાની પ્રતિજ્ઞા કરી છે, માટે આપ કોઈ પણ પ્રકારે એવું ખરાબ વર્તન કરશે નહિં.” આખરે સિંધીઆએ થેડે વખત હેકરની વાતનું પાલન કર્યું પણ છેવટે સોળ લાખ રૂપીઆ વસુલ કરવા માટે મેવાડ પર હલ્લો કરવાના ઇરાદે “ સદાશિવરામને એકદમ એ દેશમાં મોકલી આપે. અને ઇ. સ૧૮૦૬ ના જુન માસમાં ગોલંદાજ પલટણ લઈને કુચ કરી હતી. સિંધીયાને પિતાના બે કાર્યો હતો (૧) સોળ લાખ રૂપીઆ વસુલ કરવા, (૨) જયપુરના સિન્યને ઉદયપુરમાંથી દૂર કરવાનું, પણ રાજકુમારી કણકમારી ને વિવાહ જયપુરના રાજાની સાથે નક્કી થયો હતો. આ વખતે કુશાવહ રાજાનું સન્ય ત્યાંજ હતું જ્યારે એ સન્ય ચાલ્યું ગયું ત્યારે મહારાણા ભિમસિંહની ભાગ્યદશા બદલાઈ ગઈ જ્યારે ભાવી બદલાઈ કે જુદાજ રૂપમાં ફેરવાય છે ત્યારે જ મનુષ્યના જીવનની કટી થાય છે તેવી રીતે હતભાગી રાણું ભિમસિંહની દશા થઈ અને પિતે પિતાના દિવસે મહામુશીબતે નિર્ગમન કરતા હતા. આટલું દુઃખ હયું તેમાં પણ વધારો કરવાના ઈરાદાથી દુષ્ટ વિધાતાએ મહારાણાના હાથમાંથી રાજસત્તા પણ છીનવી લીધી હતી. કેવળ નામનું જ રાસન્માન જોગવતા હતા. પણ તેઓ પોતાની પુત્રી કૃષ્ણકુમારીને જોઈને જ આનંદ માનતા હતા પણ કઠોર ભાવીએ રાજકુમારીને પણ લઈ લીધી હતી. આ બધું અંદર અંદરના કલેશને લઈને આજે રાજસ્થાનની મહા ભયંકર શોચનીય દશા થઈ હતી. કૃષ્ણકુમારીના વિવાહનો ઝઘડો માનસિંહે એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ મહારાણા શ્રી ભિમસિંહ બધો વધાર્યો હતો કે તે લખતાં પૃષ્ઠના પૃષ્ઠ ભરાય તેમ હોવાથી આગળ ન લંબાવતાં આટલું જ બસ છે? “કે કૃષ્ણકુમારીના રૂપને પુજારી માનસિંહ થયે હતો અને તેણે કઈ હિસાબે જયપુરના રાજા સાથે કૃષ્ણકુમારીને વિવાહ થવા ન દેવો અને પોતે પરણવાનો નિશ્ચય કર્યો. ” તેથી જ પોતે કલેશને વધારે કરી મેવાડના રાણાને ધમકી આપવા લાગ્યો હતે આખરે બંનેને સામસામા યુદ્ધ થયા, તેમાં કેઈ ફાવ્યું નહીં અને સર્વની શક્તિને વ્યય એવો થયો કે જેથી દુશ્મને ફાવી ગયા અને કૃષ્ણકુમારીને ભેગ અપાયે હતો. વળી આથી માનસિંહના લશ્કરમાં ફૂટ પડી હતી અને પિતે હતાસ થઈ ગયે હતું જ્યારે પોતે આત્મઘાત કરવા તૈયાર થયે અને તેના સામંતના જાણવામાં આવ્યું કે તરત જ દોડીને માનસિંહના હાથમાંથી તલવાર ઝુંટવી લીધી અને જોધપુર લઈ ગયા, જોધપુરના દરવાજા બંધ કર્યા અને છ મહિના સુધી અંદર રહીને જ લડયા પણ છેવટે જોધપુર દુશ્મનના હાથમાં જ ગયું તેમાં લુંટફાટ ચલાવી શહેરને પાયમાલ કરી મૂકયું હતું આ વખતે સૈન્યમાં કલહ ઉત્પન્ન થયે એટલે જગતસિંહ મરણના ભયથી નાસવા લાગ્યો અને લુંટ કરીને મેળવેલ તમામ માલ-મિત જયપુર મોકલવા માંડે. પણ અધવચમાં જ રાઠોડાએ તે તમામ માલ-મિત લુંટી લીધા, જગતસિંહ મહામુશીબતે પિતાના પ્રાણ બચાવી નાસી આવ્યો પણ પિતાના સન્યની જે દુર્દશા થઈ છે તે લખવાની શક્તિ અમારી લેખણીમાં નથી. ખરાબ મુહુર્તમાં જ કૃષ્ણકુમારી સાથે વિવાહ કરવામાં આવેલ તેનું જ પરિણામ ભોગવવું પડયું. જ્યારે કૃષ્ણકુમારીના ઉત્તમ ગુણે અને ગંભીરતા તથા પિતાનું પવિત્ર ચારીત્ર એટલું બધું જીવનની સાથે ઓતપ્રેત હતું કે આજે કૃષ્ણકુમારીનું નામ સાંભળતાં જ દરેક મેવાડીના આત્માને તેના ગુણેનું સંભારણું યાદ આવે છે કૃષ્ણકુમારીનું મોત થયું તેને ઉત્પાદક માનસિંહ અને તેને મિત્ર અમીરખાં હતે. અમીરખાંની આગળ મહારાણા ભિમસિંહ એક કાષ્ટની પુતળી સમાન હતો. તેથી જ અમીરખાંએ કહ્યું હતું કે “કૃષ્ણકુમારીને વિવાહ માનસિંહ સાથે કરે, નહીં તે તેને વધ કરો.” પણ આવી ભયંકર પરિસ્થિતિ હતભાગી, હિચકારા, અભાગી, અને બીકણું રાણાએ બાપારાવલની કિતિને કલંક લગાડયું હતું આખરે તે કામ લતસિંહ નામના રાજપૂતને સોંપવામાં આવ્યું આ કઠોર હૃદયના મનુષ્યના હાથમાંથી છૂરી પડી ગઈ અને જ્યારે મહારાણીને ખબર પડયા કે વનવાસમાં રડારોળ થઈ રહી છે, ત્યારે રાણી માથુ પટકવા લાગી છતાં પણ ૩૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ મેવાડના અણુમેલ જવાહિર યાને આત્મબલિદાન મહારાણા હિમસિંહને તેની અસર થઈ નહીં. છેવટે જ્યારે ઝેર આપવાને હુકમ કર્યો ત્યારે એક દાસી મારફત ઝેર મોકલ્યું પણ તે ઝેર બહાદુર દેવી ભારત લક્ષમી કૃષ્ણાકુમારીએ બીલકુલ સંકોચ રાખ્યા વગર ઝેર પી લીધું, અને પિતે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું કૃષ્ણકુમારીના પરલોક ગયા પછી તેની માતાએ અન્ન-જળને ત્યાગ કરી સર્વ વૈભવને તિલાંજલી આપી પોતે પણ પુત્રીને માર્ગે ચાલી, કૃષ્ણકુમારીના મૃત્યુના સંબંધમાં દુષ્ટ અજીતસિંહ પણ ભેગે જ હતો આમાં એજ દુષ્ટને હાથ હતો. કારણકે એ પાપીએ જ અમીરખાંને ઉશકેર્યો હતે. આવી અનેક ઘટનાઓ મેવાડની પવિત્ર ભૂમિ પર થવા લાગી જેથી મેવાડની દુર્દશા થવામાં બાકી રહી નહીં. અમીરખાંની પ્રતિષ્ઠા હેલ્કરના રાજ્યમાં ઘણી જ સારી હતી તેને દ્રવ્ય પણ સારૂં સંપાદન કર્યું હતું. આખરે બ્રિટિશ સરકારે અમીરખાને કહેણ મોકલાવ્યું કે, “તમો હાલ્કરને પક્ષ ત્યાગ કરી અમારા પક્ષમાં આવે તો અમે તમને ઘણીજ જાગી અને પ્રગણ આપીશું. શરત એટલી જ કે તમારે તમારી સેનાને નિશસ્ત્ર બનાવવી પડશે” આ પ્રમાણે શરત મંજૂર રાખી બ્રિટીશ સરકારની છાયા નીચે નવાબ અમીરખાં રહ્યો અને તેની રાજધાની ટાંકમાં કરી. ત્યાર પછી બ્રિટીશ સરકારે મેવાડના રાણુ સાથે સંધી કરી તે પ્રસંગ મેવાડના માટે માંગળીક હતો. જે ભૂમિની હાડ–ચામ અને નસો તૂટી ગઈ હતી તેજ ભૂમિમાં આજે શાન્તિનું જળ સિંચવાનું બ્રિટીશ સરકારે શરૂ કર્યું. તેથી મેવાડને ભયંકર પ્રપંચી અત્યાચારી ઓના જુથી બચાવી લીધું. ઈ સ. ૧૮૦૬ ની વસંત ઋતુમાં અંગ્રેજોએ મેવાડની સ્મશાનવત ભૂમિમાં પ્રવેશ કર્યો, પ્રવેશ કરતાં જ તેમના આત્માને શેક થયે કે જે મેવાડ એક વખતમાં રાજ્યસ્થાનમાં નંદનવન સમું હતું, જે મેવાડ શૂરાઓનું કેન્દ્ર સ્થાન હતું, જે મેવાડ સ્વમાન સાથે પોતાના પ્રાણ આપવા તૈયાર થતું. તેજ મેવાડને બ્રિટીશ સરકારે દેખ્યું ને શેક કરવા લાગ્યા. આ વખતે મેવાડની ભૂમિમાં કામ કામ ખંડીયા માલુમ પડતા હતા, જ્યાં જ્યાં દષ્ટીપાત કરવામાં આવે ત્યાં ત્યાં હદય ભેદક ભયંકર મૂર્તિઓ ટીચર થતી હતી ઘણુ સ્થાને ઉજજડ થઈ ગયાં હતા, ખેડુતે પાસે અનાજ નહતું. જ્યાં દ્રષ્ટી કરી દેવામાં આવે ત્યાં ઘણીજ કંપારી છુટે તેવી સ્થિતિ જોવામાં આવતી હતી. સુંદર સુંદર મહાલય પણ ખંડીયર બની ગયા હતાં જ્યાં મરાઠાઓની પધરામણી થઈ છે ત્યાં આથી પણ વધારે ભયંકર બનાવો બન્યા છે. પણ છેવટે તેઓને તેમના પાપનું પ્રાયશ્ચિત ભેગવવું પડયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #299 -------------------------------------------------------------------------- ________________ મહારાણા શ્રી ભિમસિંહ અંબાજીએ મેવાડની પુષ્કળ લક્ષમી લુંટી હતી પરંતુ પાછળથી સર્વ સંપત્તિ તેને આપી દેવી પડી હતી તેની કઠોરતા અને સ્વાર્થ પરાયણતાને લઈને મેવાડને ભારે નુકશાન થયું હતું, તેનું ફળ તેને તાત્કાલીક મળી ગયું. જે સિંધિયાની સહાયથી તેના સૌભાગ્યના સૂર્યને ઉદય થયે હતો તેજ સિંધિયાને અનાદર કરી તેને ગ્વાલીયરમાં પોતાની સ્વાધીનતાને ડંકા વગડાવ્યો હતો. આથી સિંધીયા તેને પ્રચંડ શત્રુ બની ગયો હતો. આખરે અંબાજીને પકડયો અને તેના હાથ પગની આંગળીએ બાળી મુકી તેની તમામ સંપત્તિ ઝુંટવી લીધી. અંબાજીથી પિતાની સંપત્તિને હુંટાતી જોઈ ન શકવાથી તેના સમક્ષ પડેલી છૂરીથી પોતે આત્મહત્યા કરવા વિચાર કર્યો, તેના હૃદયમાં છૂરી મારી તે ખરી પણ તેનું મત્યુ થયું નહિ. આ વખતે અંગ્રેજ દ્વતની સાથે જે ઠેકટર હતું તેને તાત્કાલીક ઘાવ સીવો લીધે જેથી તેના પ્રાણ બચી ગયાં. તે નિસ્તેજ થઈને પડ હતું, તેના ખજાનાની ચાવી તેના હાથમાં આવી આ વખતે અંબાજીની પાસેથી રૂપીઆ પંચાવન લાખની પ્રાપ્તિ થઈ હતી. તે પછી સિંધિયાએ બે વખત પિતાને સુ ષનાવી મેવાડ પર મોકલ્યો હતો પણ તે બહુ વખત સુધી આ પદ ભેગવી શકે નહિં અને થોડાંક સમયમાં પરલોક વાસી થયા. કહેવાય છે કે અંબાજીના મરણ પછી તેની તમામ સંપત્તિ જાલિમસિંહના હસ્તામાં આવી. રાણુજીના મંત્રીએ સીત્તેર હજાર રૂપીઆ યશવેતરાવ ભાઈને આપી કમલમેરને કિલે લઈ લીધો. આટલા પૈસા ભેગા કરવા માટે જુદી જુદી ભૂમિઓ જુદા જુદા માણસોને ઈજારે આપી દીધી. દુરાચારી અમીરખાંએ ઈ. સ. ૧૮૦૯ માં પોતાની પંચડ સેનાને સાથે લઈ મેવાડ પર ઘેરો ઘાલ્યો. અને રાણીની પાસે અગીયાર લાખ રૂપીઆની માગણી કરી “જો તમે માંગણી નહિ સ્વીકારે તે તમારૂ એકલીંગજીનું મંદિર તોડી નાંખીશ અને મેવાડને પાયમાલ કરીશ.” આ વખતે મહારાણામાં અગીયાર લાખ રૂપીઆ અમીખાને આપવાની શક્તિ ન હતી પણ રૂપીઆ આપ્યા સિવાય બીજો ઉપાય ન હતો તેથી છેવટે નવ લાખ રૂપીઆ આપવાને સ્વીકાર કર્યો પરંતુ રાણાથી આટલા રૂપીઆ ભેગા થઈ શશયા નહીં ત્યારે કૂર અમીરખાંએ રાણાના દૂતનું ભયંકર અપમાન કરી તેના પર અત્યાચાર કરવા માંડયો. તેમાં મંત્રી કિશનદાસપલ ઘાયલ થયે ૫૯. કર્નલ ટાઇ જણાવે છે કે કિશનદાસ આ વિપત્તિના સમયમાં સદા મારી પાસે રહતે હતા, રાણા અને કર્તલ ઠોડની વચ્ચે પાનાલાપ થતો ત્યારે કિશનદાસ દુભાષિયાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન ક્રૂર પઠાણેએ મેવાડમાં બળ પૂર્વક પ્રવેશ કર્યો, રાણાજી તેની ગતિ રેકી શક્યા નહીં. જેથી નગરવાસીઓ નાસભાગ કરવા લાગ્યા. અમીરખાં ભયંકર અત્યાચાર કરવા લાગ્યો. આવા સમયે કેઈપણ સ્ત્રી બહાર નીકળી શકે નહીં નગરજનેની કિંમતી સંપત્તિ લૂંટાવા લાગી, મેવાડમાં હાહાકાર થવા લાગે, લેકે જેમ તેમ નાસભાગ કરવા લાગ્યા. પઠાણેએ જુલ્મની અવધી કરવા માંડી આ વખતે પઠાણેનું સિને પણ આવી લાગવાથી બને તરફથી ઉદયપુરની પ્રજા ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો છે તેનું વર્ણન કરવું તે લેખકનો શક્તિ બહારની વસ્તુ છે. પ્રજા બિચારી દારૂણ દુઃખમાં સપડાઈ ગઈઆખરે અંદર અંદરના વિગ્રહથી મેવાડની પ્રજાને દુખ પડવાનું બાકી રહ્યું નથી. જ્યારે મેવાડની રક્ષાને કોઈ ઉપાય રહ્યો નહીં. ત્યારે રાણાજીએ એક સભા બેલાવવા નિશ્ચય કર્યો અને “ધવલ મેરૂ' નામના સ્થાનમાં સભા બોલાવી અભિપ્રાય જાહેર કર્યો કે “મેવાડની તમામ ભૂમિ દુશ્મનને વહેંચી આપવી.” દુશમનેને મને કામના પૂરી કરવાનો આ સમય જલ્દી હાથ આવવાથી તેઓને આનંદને પાર રહ્યો નહિ. જ્યારે મેવાડની દુર્દશાની પરાકાષ્ટાને સમય નજદીક આવતે ગયા ત્યારે જેમ સમશાનનો કબજો મેળવાથી પ્રેતે ખુશી થાય છે તેમ મરાકાએ અને પઠાણે આનંદ માનવા લાગ્યા, અને અત્યંત ખુશી થવા લાગ્યા, એક વખત મેવાડવાસીઓ પ્રભાવશાળી અને શૂરવીરતામાં પિતાની નામના અમર કરી જગતના ઈતિહાસમાં સોનેરી અક્ષરે અંકિત હતા તેજ મેવાડવાસીઓ આજે ચેતન વગરના નિજીવ સિતિમાં તન જડ અને નિરૂત્સાહી નહિ તે રાજસ્થાનની કમલિની કૃષ્ણકુમારીને ભેગ શા માટે આપવામાં આવત ? અને બાપ્પારાવલના વશંજ મહારાણા ભિમસિંહ કાયર અને ડરપોક શા માટે બનત? કામ કરતે હતે. ચંદાવતે સાથે તેને વૈર હતું, પણ તે મહાન સ્વામિલકત હતો કર્નલ ટડે પિતાના સ્વનેએ મૃત્યુ થતાં જોયું હતું કિસનદાસનું મૃત્યુ થએલું જોઈ કર્નલ ટોડ તથા અંગ્રેજ ડોકટરને મજબૂત સંદેહ ઉત્પન્ન થયો હતો કે “ કોઈએ ઝેર-વિષ આપીને મારી નાખ્યો છે. ” કિશનદાસના મૃત્યુની વાત સાંભળી હજારો માણસ રડયાં હતાં. આ ઉપરથી પ્રતિત થાય છે કે તે અત્યંત લોકપ્રિય હતા. આ સમયમાં સતિમ, કિશનદાસ તથા રૂપરામ પણ વિદ્યમાન હતાં અગ્રેજો સાથે રાણાજીને સધિ થયા પછી બાપુજી સિંધિયાને અજમેરમાંથી દૂર કરવામાં આવ્યો. તેણે જ્યાં રહેવાને વિચાર કર્યો હશે તે વખતે તેના શરીર પર થુંકયા હતા. અને તેને અનેક કુવચને સંભળાવ્યા હતાં અહંકારનું પરિણામ આવું જ આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #301 -------------------------------------------------------------------------- ________________ મહારાણા શ્રી ભિમસિહુ ૨૬૧ જન્મ મેવાડની સર્વ સુંદરતાના નાશ થયા હતા. જે મેવાડ એક વખતનું નંદનવન ગણાતું હતું તે મેવાડની સુંદરતા આજે કયાં ચાલી ગઈ ? એક વખતની તે મેવાડભૂમિ જન્મભૂમિને ખાતર પ્રાણ આપનારાએ અસંખ્ય વીરાને આપનારી હતી. જે મેવાડ એક વખતે સ` દેશેામાં શિશમી ગણાતા હતા, જેને સમસ્ત જગત વીરજન ગણીને વંદન કરતું હતું, તે મેવાડભૂમિ આજે તા સ્મશાનવત્ બની ગઈ અહાહા શું વિધાતાની અકૃપા ! આ પ્રમાણે મેવાડની અષાગતિનું વર્ણન કરતાં ભલભલાના હૃદયને આઘાત થયાવીના નહિ રહે. એક વખતની મેવાડભૂમિની મહારાણી આજે ભિખારીની દશામાં જે મેવાડ કેરા શાહુકારા મેવાડ માટે પ્રાણુ આપતાં પાછી પાની મુક્તા નહાતા તે માશુસા આજે પિશાચાના પંઝામાં લેાહ જ જીરથી કેદ પકડાયા અને સર્વને અજમેર લઈ ગયા અને ત્યાં પ્રજાજનાને ઘણુંજ કષ્ટ આપી રીબાવી રોમાવી મૃત્યુને શરણ કર્યા. ઘણા લેાકેાએ પૈસા આપીને પેાતાના જીવનની મુક્તિ મેળવો આખરે ઈ. સ. ૧૮૧૭ પર્યંન્ત જે જીવતા રહ્યા તે તે વર્ષ માં થયેલી સ ંધિ અનુસાર મુક્ત થઈ હાડપિંજરના આકારમાં કારાગૃહમાંથી બહાર નીકળ્યા. આ વખતે જૈન મંદિરાની ઘણીજ અવદશા થઈ હતી ઘણા મંદિરા અપૂજ રહેતાં હતાં તેના કાઈ રક્ષણ કરનાર નહેાતા જ્યારે પાપ ગૃહા ઉત્પન્ન થાય છે. ત્યારે દેવા પણ સંતાઈ જાય છે. અને દેવા પણ હતાશ ખની જાય છે. પણ આખરે તેા જ્ઞાનીઓના વચન પર શ્રદ્ધા રાખીએ તા સત્યના જય છે. છતાં આજના કલિકાળના જમાનામાં સત્ય વસ્તુને સ્થાન નથી. અસત્ય વસ્તુ ઉપરજ દુનિયા તાગડધિન્ના કરે છે. ધી ને ઘેર ધાડજ આવે. જે મેવાડ દુ:ખીયાનું મેલી સ્વમાન ખાતર પેાતાના પ્રાણ આપી અમર નામના કરનાર જે મેવાડ પ્રતાપ જેવા સત્યવાદી વીનું જન્મસ્થાન તે મેવાડ આજે પાપી અને પિશાંચાની અધર્મ લીલાની હદ થઈ ગઈ છે. જ્યાં ન્યાય કે નિતી જેવી વસ્તુ નથી, શું પરમાત્મા આટલા બધા નિષ્ઠુર થઈ ગયા હશે તેના દરબારમાં શું દયાના અંશ રહ્યો નહિં હાય ! પણ કેઈ શું કરે કહ્યુ` છે કે ! કર્મની ગતી ગહન છે, માટે તે અનુસાર સૌ સૌને પેાતાના કર્મની વિટ’ખના ભાગવવી પડે છે. આખરે મેવાડની ભૂમિ પિચા શેનાં હાથમાં ગઈ અને મેવાડની ભૂમિ આજે યમરાજના ખપ્પરમાં હામાઈ રહી. જેમ જેમ મેવાડની પરિસ્થિતી બદલાતી ગઈ તેમ તેમ જૈન પુરાતન મદિરાની પણ અધેાગતી વધતી ગઈ આજ કાલ મેવાડમાં લગભગ પાંત્રીસા જૈન મંદિર, માજીદ છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #302 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણુમેલ જવાહિર યાને આત્મબલિદાન જેમાં નંદસરા, ભીલવાડા, ગાશુંદા, કુંભલગઢ, ચિત્તોડ ઈત્યાદિ ગામામાં ઘણાંજ ભવ્ય અને પ્રાચીન નમુનાએ મેાજુદ છે પણ કાળની ગતિ ગહન છે. જેમ જેમ રાજ્ય સામે અનેક બળવા અનેક યુદ્ધો થવાથી મેવાડનું ભાવી આજે જુદી દશામાં તેાળાઈ રહ્યું હતું, તેવી સ્થિતિમાં પણ જેનેએ પાતાની શ્રદ્ધા અનુસાર જેટલી ખની શકી તેટલી ત્વરાથી જૈન મંદિરનું રક્ષણ કરવામાં આકી રાખી નહેાતી, મેવાડના સિહાસન પર અનેક રાણા મહારાણા થયા. તેઓ શ્રીએ પણુ જૈનાની અતિ ઉદારતા ભરેલી કદર કરી જૈન તરીકેનું ખીરદ વધારવામા ઘણુંાજ ઉત્તમ હિસ્સા ખઠ્યા હતા. ૨૬૨ મહારાણા શ્રી કુલ્લાના વખતમાં પણ ઘણા દાખલા મળી આવે છે કે રાણા શ્રી કુમ્બાને જૈન મંદિરા અને જૈન ધર્મ ૫૨ અતિ શ્રદ્ધા હતી આ સિવાય તપાગચ્છની ઉત્પત્તિ પણ મહાપુરુષોની અજબ ધર્મશ્રદ્ધા ! અને તે શ્રદ્ધા વડે મજાવેલી રાજ્યની સેવાને આભારી છે. અને તે તપાગચ્છના આચાર્ય શ્રીને પણ રાજ્ય તરફથી ઘણું જ માન અને જાગીરી આપવામાં આવી હતી. આ પછી ભામાશાહ પણ એક જૈન ભડવીર હતા તેને પણ ઘણીજ મેવાડની અણુમેલ સેવા બજાવી છે, મેવાડ માટે સર્વસ્વ સમ પણુ કરનાર એ વીર ખીરાદર પણ ભામાશાહુ જ હતા જેણે મહારાણા પ્રતાપની ખાતર પાતાની જીંદગી અને ભવ હામી દીધાં હતાં. બુજર્ગ છતાં એક યુવાનને શરમાવે તેવી તેની બહાદુરી તેમજ યુદ્ધ કળામાં કુશળ હતા, આવા નરવીરાથી મેવાડમાં જૈનધર્મ અને જૈન મંદિરાની મહત્તા વધી રહી હતી. મહારાણા રાજસંહના વખતમાં મંત્રી દયાળશાહું એક અજબ પુરુષ થઈ ગયેા. મહારાણુ શ્રોને મેાતના પંઝામાંથી ખચાવનાર પ્રાણના ભાગે જૈન વિરાંગના પાટમદે ના શિયળનું રક્ષણ કરનાર દુષ્કાળના વખતમાં સારી પ્રજાને સહાય આપી ટકાવી રાખનાર તથા મેવાડની કિર્તિ કેમ વધે અને બાદશાહના જીહ્મા સામે કેવી રીતે ટકી રહેવું તે બાબતેામાં વૌરવર મહામંત્રી દયાળશાહે ઘણાજ પરિશ્રમ વેઠી મેવાડની સેવા મજાવી હતી, વળી પેાતે આચાર્ય મહારાજ શ્રી માનસૂરિશ્વરશ્રીના ઉપદેશથી જ દુષ્કાળ જેવા ભયંકર સમયમાં દયાળ લા ખંધાવેલા શરૂ કર્યો હતા. અને તેમાં શ્રો ઋષભદેવ ભગવાનનું અજોડ શિલ્પકળાથી ભરપૂર સુશાભિત જૈન મંદિર બનાવ્યું અને તે મંદિરમાં લગભગ એક કરોડ રૂપીયા ખર્ચ કરી મેવાડની દુઃખી પ્રજાને મજુરીની રાહત આપી દુષ્કાળના સમય વ્યતિત કરાવ્યેા હતેા. આવા અનેક મહાપુરુષાએ મેવાડના માટે પેાતાના તન મન અને ધન અપણું કર્યા હતાં. તેથોજ એવા પ્રભાવશાળી જૈનાથી આજે મેવામાં હજારાની સખ્યામાં જૈન મદિરા શાભો રહ્યાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #303 -------------------------------------------------------------------------- ________________ મહારાણા શ્રી ભિમસિ'હુ ૨૧૩ આજે મેવાડમાં પવિત્ર તિ શ્રી ઋષભદેવ (કેશરીયાજી)નું શૈાલી રહ્યું છે. તેમાં અત્યાર સુખી સ્વેતાંમ્બરી અને દિગમ્બરીના અનેક મત મતાંતર ચાલતા જ માવ્યા છે. અને હજી પણ ચાલે છે. પણ વાસ્તવિક જોતાં ખી વસ્તુનું પરિણામ શેાધવામાં આવે તે તે વસ્તુના ખાસ નિકાલ થઈ જાય પણ અફ્સાસ ! કે એ વાતના નિકાલ હજી સુધી થવા પામ્યા નથી, મૂર્તિ ભવ્ય અને પુરાણી છે. તેમાં જરાપણ શક નથી અન્યમતી વાળાઓને તેના પર સ ́પૂર્ણ શ્રદ્ધા છે. તેમ દેશપરદેશથી હજારા ભાવીક યાત્રાળુઓ આવી તેની સેવા પુજાના લાભ લે છે. પણ જ્યાં સુધી બંને પક્ષ માટે ન્યાય ન તાલાય ત્યાં સુધી ધૂંધવાએલા જ રહેશે અને કાઈ વખત અગ્નિ પ્રદિપ્ત થતાં કલેશનું વાતાવરણ ઉભું. થશે. કેશરિયાજીનું મ ́દિર લગભગ ચૌક્રમી સદીનું હૈાય એમ જાય છે. તેની આંધણી અને તે આંધણી જૈન સંપ્રદાય અનુસાર છે. ઈતિહાસકારોએ આજ ખામતમાં ઘણું જ લખ્યું છે, અને તે ખાખતના શિલાલેખા તામ્રપત્રા વિગેરે પશુ માજીદ છે તેમ મતાવ્યુ છે વળી શ્રીયુત ચંદનમલ નાગારીને લખેલે ઇતિહાસ વાંચતાં જૈન સ`પ્રદાયના મતને સંપૂર્ણ ટકા અને પ્રેત્સાહન મળે છે. વળી શ્રીયુત લક્ષ્મીદાસ મથુરદાસની લખેલી હકીકત ઉપરથી આ મ'દિર પશુ દિગમ્બરીઆનું છે એમ જાણવામાં આવ્યું છે. આવી અનેક ઘટનાઓથી આજે અનેકામની પરિસ્થિતિ ગંભીર ઉભી થઇ છે. તેમ ઇતિહાસ વિશારદ શ્રોચુત ગોરીશંકર લક્ષ્મી કર એઝાએ પણ જેને માટે એક પણ શબ્દ લખ્યા નથી. તેની મને નવાઇ લાગે છે. જે ભામાશાહ, કર્માશાહ, દયાળશાહ, વિગેરે જૈનાએ જે મેવાડ રાજ્યની સેવા બજાવી છે તેની નાધ અન્ય ઇતિહાસકારાએ ઘણી જ સારી રીતે લઈ તેની ઉજ્જવલ કીર્તિ જગત આગળ રજુ કરી છે. ત્યારે શ્રીચુત ગૌરીશ’કર ઓઝાએ એક સાધારણ વસ્તુ બતાવી છે. આથી મારા હૃદયને શેાક થયા સિવાય રહેતા નથી. જ્યારે આવા સમર્થ વિદ્વાના પક્ષા પક્ષીમાં જોડાશે ત્યારે જગતની આગળ સ્પષ્ટ હકીકત શી રીતે જાહેર કરશે, ઈતિહાસકાર કલટોડ સાહેબે તેમજ કવિ કેશરીસિહ એ વીર ભામાશાહના માટે ઘણુ જ ઐતિહાસીક વૃત્તાંત રજુ કરીને ભામાશાહની મહત્તા વધારી છે. આ પ્રમાણે જ્યારે શાક્ષરી અને વિદ્વાના કરે તે વ્યાજમી ન કહેવાય આ સિવાય મેવાડમાં અનેક એવાં મંદિશ છે, કે તેના જોટા મળવા મુશ્કેલ છે છતાં આજે કર્માનુસાર પરિસ્થિતિ ખીલકુલ બદલાઈ ગઈ છે. શાથી સાધુ મુનીરાજના વિહાર અટકી ગયા અને પ્રચાર કાર્યની પદ્ધતિ ખીલકુલ રસ વગરની ખની તેથી સ્થાનકવાસી અને તેરાપ થોએએ સારાએ મેવાડમાં એવી જડ ઘાલી છે કે આજે મંદિરની સેવા-પૂજા બદલે કાઈ પણ દન કરવા જતું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિાન એક તરફ જિન ધર્મની આ સ્થિતિ અને બીજી તરફ મેવાડના મહારાણું મિસિંહની પરિસ્થિતિ પણ વિચિત્ર પ્રકારે થઈ આ પ્રમાણે મેવાડની એવી દુર્દશા થઈ કે તેની હકીકત લખવા મારી શક્તિ બહારની વાત છે. આ બધી વસ્તુનું પરિવર્તન થવાનું મૂખ્ય કારણ એક જ કે અંદરો અંદરના વિગ્રહ અને કુસંપ, સર્વે પોતપોતાના સ્વાર્થ પુરતાજ મેવાડની ખોટ ભક્તિ કરતા હતા આખરે મેવાડભૂમિ નિવીર્ય બની ગઈશહેર હતાં તે ગામડાં બની ગયાં હતા. અને જ્યાં ગામડાં હતાં ત્યાં ઉજજડ વેરાન બની ગયાં. જે જગ્યાએ હજાર માણસોની વસ્તી હતી તે જગ્યા આજે સમશાનભૂમિ જેવી બની ગઈ હાલોલકુળના ભાગ્યચકના પરિવર્તન સાથે જ મહારાજા કનકસેનના વંશને ઈતિહાસ ઈસવીસન બેની શતાબ્દીથી આરંભીને ઓગણીસમી શતાબ્દી પર્યત સારી રીતે વર્ણવામાં આવ્યું. લગભગ બે હજાર વર્ષ તે મહારાજા કનકસેનનું પેલું વૃક્ષ સંકુચીત દશામાં રહ્યું અને પાછળથી દુર્દશાને પ્રાપ્ત થયું. ભાગ્યની ઘટના અજબ છે અનેક જાતના સંકટથી મેવાડનું લેહી ચુસાઈ ગયું, અને પ્રાણ વગરનું હાડપીંજર સમુ મેવાડ રહ્યું આ વખતે અંગ્રેજોએ સૌથી પહેલાં આ દુષ્ટ દળોનું દમન કરવા વિચાર કર્યો ઈ. સ. ૧૮૧૭ના ઓકટેમ્બર માસમાં ભારતવર્ષના શાસનકર્તા લોર્ડ હેસ્ટીગ્સના ચાતુર્યના પ્રભાવથી આ દુષ્ટ લોકોના અત્યાચારને અંત આવ્યો અને પ્રજા કંઈક શાંતિ ભેગવવા લાગી. તે પ્રતાપ સાત સમુદ્ર તરીને પાર આવેલા વણીક વેશી બ્રિટીશ લેકેની પ્રભુતા ભારત વર્ષમાં દઢ થઈ. આખરે બ્રિટીશ સેના શાસન કર્તાની કુનેહથી સર્વ જુમે દૂર થયા અને મેવાડની પ્રજામાં કંઈ ચેતન આવ્યું. બ્રિટીશ શાસનકર્તાએ ભારતવર્ષના સર્વ રાજાઓમાં સંપ કેમ થાય તેને વિચાર કરી બધા રાજ્ય કતોને આમંત્રણ આપ્યા. આ વખતે જયપુરના મહારાજા સિવાય બીજા બધા રાજાઓએ સહાનુભૂતિ બતાવી અને દિલ્હીમાં વિરાટ સભા ભરવાનું નક્કી કરવામાં આવ્યું. માત્ર થોડા જ અઠવાડીયામાં સમસ્ત રાજપૂત જાતિનું ભાગ્યસૂત્ર બ્રિટનના હાથમાં આવ્યું અને સંધિપત્ર લખવામાં આવ્યો તેમાં એવો કરાર લખવામાં આવ્યો કે “રાજપૂતે રાજકિય સ્વાધિનતાનું સુખ ભગવશે અને અંગ્રેજ સરકાર શત્રુઓના આક્રમણમાંથી અને અત્યાચારમાંથી તેમનું રક્ષણ કરશે. તે બદલામાં પોતાના રાજ્યની ઉપજને થોડો ભાગ આપે પડશે.” આ પ્રમાણે બંને પક્ષોની રાજીખુશીથી સંધિઓ નક્કી કરી અને તેને સ્વિકાર કર્યો ઈ. સ. ૧૮૧૮ ના જાન્યુઆરી માસની તા. ૧૬ મીએ રાણાજીએ ઉક્ત સંધિપત્ર ઉપર હસ્તાક્ષર કર્યા હતાં. અને તે પછી ફેબ્રુઆરી માસમાં જ ઉકત સિંધીયાના અનુચરો એ અન્યાયથી મહારાણાની ભૂમિ પર પોતાને અધિકાર સાબીત કર્યો હતો. આ સર્વ ભૂમિને ઉદ્ધાર કરવા માટે અંગ્રેજ સેનાપતિ મેજર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #305 -------------------------------------------------------------------------- ________________ મહારાણા શ્રી ભિમસિંહ જનરલ સર આર ડકન સેના લઈ તૈયાર થયે. દરેક ઠેકાણે પિતાની કુનેહબાજી અને શૂરવીરતાથી અંગ્રેજ સેનાપતિએ સર્વ કિલાઓ હસ્તગત કરી મેવાડમાં રાજ્યમાં સંયજી દીધું અને કમલમેરના કિલ્લાને અધિકાર પિતે લઈ લીધે. - કમલમેર અને ઉદયપુરને લગભગ ૧૪૦ માઈલ દૂર હશે આ વખતે એ અંગ્રેજ જણાવે છે કે કમલમેરથી ઉદયપુર આવતાં ફક્ત બેજ શહેર મલ્યા અને બાકી તમામ વિસ્તાર ઉજજડ અને શુન્યકાર હતા. મનુષ્યનું જરા પણ ચિન્હ નહતું અને વસ્તી તે હતી જ નહિં. મોટા મોટા રાજ્ય માર્ગો પણ શૂન્ય સ્મશાનવત્ બની ગયા હતાએક વખત રમણિય નંદનવન સમી ભૂમિની આજે આવી ભયંકર દશા! શું વિધીની વિચિત્રતા મેવાડમાં ભીલવાડા નામનું શહેર હતું. બાર વર્ષ પૂર્વે અર્થાત ઈ. સ. ૧૮૦૬ ના મે માસમાં જ્યારે અંગ્રેજને દૂત નગર તરફ ગયા ત્યારે તે વખતમાં ૬૦૦૦ છ હજાર કુંટુંબો રહેતા હતા. અને આ નગર ઘણું જ ઉત્તમ કેટીનું ગણાતું હતું પરંતુ હમણાં ઈ. સ. ૧૮૧૮ ના ફેબ્રુઆરી માસમાં પૂર્વેની વસ્તીને પત્તેજ લાગતો નથી. અને ભીલવાડાના રાજમાર્ગ ઉપર એક પણ જીવંત પ્રાણું મળ્યું નહિં. ફક્ત એકજ કુતરે એક જૈન મંદિરમાં બેઠે હવે તે પણ અજાણ્યા માણસને જોઈ તરત નાસી ગયો. આ દશા જોઈ કોના મનને લાગી ન આવે ? એક સૈનીકે તે દેવાલયના આદિનાથ નામના ભગવાનને પિતાનું લાલ વસ્ત્ર ઓઢાડી તેનું શરીર ઢાંકયું હતું. જૈનોના મંદિરોની આ દુર્દશા હતી. મહારાણાએ બ્રિટિશ દૂતને માન સહિત લાવવા માટે પિતાના સરકારને એક અંગ્રેજ પિતાની છાવણી નાથદ્વારામાં નાખી પડયે હતે. રાણાજીને સરદાર પિતાની સેના લઈ ત્યાં જઉં બ્રિટિશ એજન્ટને મળે અને ઉદયપુર લઈ આવ્યો. તે વખતે ઉદયપુરને ઘણી જ સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું અને બ્રિટિશિ દૂતને માન આપવા માટે ઘણીજ ઉત્તમ પ્રકારની યોજનાઓ કરી હતી. એ વખતે કમલમેરનો કિલે પણ અંગ્રેજ સરકારને અર્પણ કરવામાં આવ્યા હતો રાણાજીને મોટા કુમાર જવાનસિંહ ઉત્તમ પોષાક અને વસ્ત્રાલંકાર સજી અસંખ્ય સામંત અને નાગરીકોને સાથે લઈ જઈ બ્રિટિશ એજન્ટને માન આપ્યું અને ઘણું જ ઉત્સાહપૂર્વક પાટનગરમાં તેડી લાવ્યા. આ વખત શેભાનું વર્ણન કરવાને લેખકની શક્તિ બહારની વાત છે. પણ એટલું બધું ઉત્તમ રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું કે આવું સ્વાગત મેવાડમાં કોઈ વખત પણ થયું નહીં હોય તેમ તે વખતના લોકો બોલતા હતા. આ વખતે દરબાર ભરવાની તૈયારી કરવામાં આવતી હતી જેમાં ઘણે ઉંચા પ્રકારને સમીયાને બાંધવામાં આવ્યો હતો અને ઉત્તમ બિછાના ૨૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન વિગેર પાથરી મંડપને ઘણું ઉત્તમ રીતે શણગારવામાં આવ્યું હતું જયારે બ્રિટિશ એજન્ટે યુવરાજ જવાનસિંહની મુલાકાત લીધી ત્યારે બ્રિટિશ એજન્ટને યુવરાજને જોતાં જ તેના માટે ઘણું જ માન અને પ્રેમ ઉત્પન્ન થયો કુમારને જોતાં જ તેના ગુણેની ઝાંખી કરી લીધી તેજ સ્વી વદન બોલવાની છટ્ટા, રાજદરબારી સભ્યતા વિગેરે દરેક જાતના ઉંચા ગુણે કુમાર જવાનસિંહમાં હતા. કર્નલ ટોડ લખે છે કે –જે વખતે બ્રિટિશ એલચીને રાણાશ્રીએ ખાણું આપ્યું તે વખતે લગભગ સો જાતની વાનગીઓ હતી. અને એક હજાર રૂપીઆની થેલી મુકવામાં આવી હતી ખાણ ખાધા પછી તે રૂપીઆ નેકરોને વહેંચી આપવામાં આવ્યા હતા. આજે ઉદયપુરમાં આનંદને દિવસ હતો અને બ્રિટિશ એજન્ટને જોવા માટે હજારો લોકો ભેગા થયા હતા તેમજ કવિઓ, ભાટે તથા ચારણે પણ બ્રિટિશ એજન્ટની બીરદાવલી બોલવા લાગ્યા હતા અને અનેક પ્રકારના વાજાં વાગી રહ્યા હતા. ગામની કુમારીકાઓ સુંદર ચાંદીના પાત્રામાં જળ ભરી વધાવવા આવી હતી અને તેમનું ભાવિધિનું સ્વાગત કર્યું હતું. અને મંગળ ગીત ગાઈ રહી હતી. આ વખતે ઉદયપુરમાં એટલી બધી મેદની જામી રહી હતી, તલ માત્ર પણ જગ્યા ખાલી દેખાતી હતી અને કીડીને પણ ચાલવાની જગા મળી શકે તેમ દેખાતું ન હતું. આ વખતે એજન્ટની સ્વારી દબદબાર સાથે રાજ્ય મહેલની પાસે ઉતરી. આ વખતની રાજભુવનની વિશાળતા અતિ વખાણવા લાયક હતી. રાજ્ય મહેલની બાંધણી સંગેમરમરના સુશોભિત પત્થરોથી બાંધેલી હતી. તે મહાલયની કમાન પણ ઘણી જ ભવ્ય કારીગરીવાળી હતી, આ ભવ્ય મહાલયમાં એજન્ટને ઉતારે રાખવામાં આવ્યો હતો. જે મહેલમાં ઉતારો આ હતે તે મહેલનું નામ “સૂર્ય મહાલ ૬૦ હતું આ મહેલને ચોક ફક્ત ત્રણ કમાનદાર ઉચ્ચ સ્તની ઉપર સ્થિર છે અને આ સ્તર પર્વતે હલાવા પર આવેલ છે સૌથી આગળ જે સ્તભ છે તેની ઉંચાઈ ૩૨) બત્રીસ હાથની છે આ મહેલ પ્રથમ પ્રથમ રાજાઓએ બંધાવેલો છે. તેવા સુંદર મહાલયમાં દરબાર કરવામાં આવ્યો હતે. જ્યારે એજન્ટની પધરામણું થઈ ત્યારે પદારે તેની પોકારી અને ઘણા સરદાર, મુખ્ય આગેવાને અને રાણાશ્રીએ એજન્ટને ઘણું જ સન્માન આપ્યું ૬૦ આ મહેલ ઘણે સુશોભિત અને સુંદર કારીગરીથી વિભૂષિત બને છે અને તેમાં સૂર્યનું મહાન કળાથી પરિપૂર્ણ એવું એક ચિત્ર છે જેથી તે મહેલનું નામ “સૂર્ય મહાલ ' રાખવામાં આવ્યું છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #307 -------------------------------------------------------------------------- ________________ મહારાણા શ્રી ભિમસિંહ અને માન પૂર્વક પિતાના નિયત કરેલા આસન પર બેસવા વિનંતી કરી. જ્યારે એજન્ટની પધરામણી થઈ ત્યારે રાણાશ્રીએ મેવાડની પરિસ્થિતિ તેમજ મરાઠાઓ અને સિંધી તરફથી જે જે વિપત્તિઓ સંકટો પડયાં હતાં તેનું હૃદયદ્રક વિવેચન કરી નામદાર બ્રિટિશ સરકારને અંત:કરણથી ઉપકાર માન્ય હતે. અને આજે આ ભવ્ય દરબાર અને અપૂર્વ શાંતિ જોવામાં આવતી હતી, તેને પ્રતાપ બ્રિટિશ સરકારને આભારી છે. જ્યારે બ્રિટિશ એલચીને માન આપ્યું. ત્યારે બ્રિટિશ એલચીએ પણ વિવેકસર તેને વળતો જવાબ આપી અને બેલ્યા કે અમો અમારી ફરજ બજાવી રહ્યા છીએ અને અમારા ગવર્નર જનરલની એવી ઈચ્છા છે કે દરેક જગ્યાએ શાંતિ સ્થાપવી અને હિંદુસ્તાનની આગાહી કરવી આમ બેલ્યા પછી રાણાશ્રીએ બ્રિટિશ એલચીને એક ઉત્તમ પ્રકારે સજજ કરેલ એક હાથી એક ઉત્તમ ઘોડા રત્ન જડિત અલંકારો એક મુક્તાહાર એક શાલ અને એક કીનખાનને ડગલે આટલી વસ્તુઓ પારિતોષીક તરીકે આપી. અને અન્ય માણસને પણ ભિન્ન ભિન્ન જાતની વસ્તુઓ આપીને દરબાર વિસર્જન કરવામાં આવ્યું અને એજંન્ટ પિતાના મુકામ ઉપર ગયે. જ્યારે મહારાણું એજન્ટની મુલાકાત લેવા ગયા ત્યારે એજન્ટ પણે લાંબે સુધી સામે આવી શાણાશ્રીને માનપૂર્વક પોતાના સમીયાણામાં તેડી લાવ્યો અને ઘણી જ સુંદરતાથી સ્વાગત કર્યું. બ્રિટિશ એલચીએ પણ મહારાણુને એક હાથી બે ઘોડા સુવર્ણમય અલંકારે વેલ બુટ્ટાવાળી મખમલની એક મૂલ ને અનેક રાથી ભરેલા એકવીસ પાત્રો નજર કર્યા અને યુવરાજ જવાનસિંહને પણ એક અશ્વ અને ઝવેરાતથી ભરેલા નવ પાત્રો નજર કર્યા. તે ઉપરાંત રાજ્યકર્માચારીઓને આપવા વીસ હજાર રૂપિયા આપ્યા હતા. આ પ્રમાણે બ્રિટિશ એજંટનું માન સન્માન પુરૂ થયા પછી મહારાણાશ્રી પાછા પોતાના મુકામ ઉપર ગયા. મહારાણાગીના ચારિત્રમાં અત્યંત મહાન કે સર્વ મર્યાદા યુક્ત નહતું, પ્રજાનું પાલન કરવાના તેમનામાં સર્વ ગુણે હતા. પરંતુ તેમના મનની દુર્બળતાને લીધે પિતે કાંઈ પ્રજાકલ્યાણનું કાર્ય કરી શક્યા નહેાતા, બેટે આડંબર બહારને કેળ અને ખેટે દમામ અને સાધારણ વાતમાં આનંદ લેવો તથા મિસ્યા ઉદારતા આ દુર્ણને લીધે તેમનું જીવન વ્યર્થ થઈ ગયું હતું. તેમને જન્મથી જ દુખ અને દુઃખ જ જોયુ હતું. જ્યારે તેમને બ્રિટિશ સત્તાની સહાયથી શાંતિ ભોગવવાને પ્રસંગ પ્રાપ્ત થયો ત્યારે પિતે પ્રમાદી અને ઉઘવામાં જ પિતાને બધે ટાઈમ પસાર કર્યો. તેઓ કઈ પણ પ્રકારની ખટપટમાં પડવા માગતા નહોતા. રાજસ્થાનમાં તેમના જેવા બીજો કોઈ પણ રાજા નહિ પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #308 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમોલજવાહર યાને આત્મબલિદાન શેકની વાત તે એ છે કે પોતે પિતાની કુશળતાને કાંઈ પણ ઉપયોગ કર્યો નહતો. તેમના સલાહકારમાં માત્ર કસનદાસ જ હતો. કીશનદાસ ઘાણે ડાહ્યો અને ચતુર હતો. તે થોડા સમય જ મંત્રી તરીકે રહ્યો હતો. તેના પ્રયત્નથી મેવાડને અને મહારાણાને ઘણા લાભે થયા હતા. પરંતુ શેકની વાત તે એ છે કે મેવાડભૂમિ આ પુરુષ રતન ખોઈ બેઠી હતી. કારણ કે રાજનિતી વિશારદ કીશનદાસ અકાળ મૃત્યુ પામ્યા હતા, તેથી મેવાડને તેની બેટ પડી હતી. બ્રિટિશ એલચીના પ્રયાસથી સારાય મેવાડમાં સરદાર જમીનદારો અને જાગીરદાર વિગેરે જે નહોતા માનતા, કોઈ વખત રાજદરબારમાં હાજરી આપતા નહતા તે બધાએ હવે નિયમસર દરબારમાં હાજરી આપતા થયા. તથા જે સરદારે સન્મુખ શિર ઝુકાવવા તૈયાર હતા તે રાણાશ્રી સન્મુખ શિર ઝુકાવતા નહાતા તેવા સરદારો પણ રાણાશ્રી સમક્ષ પોતાનું શિર ઝુકાવી પોતાની ભૂલ કબુલ કરવા લાગ્યા. આવી રીતે મેવાડની સ્થિતિ બદલાવા લાગી. હવે ફક્ત એકજ કાર્ય બાકી રહ્યું હતું. જે મેવાડવાસીઓ પોતાને દેશ છોડી અન્ય દેશમાં ચાલ્યા ગયા હતા, તે મેવાડવાસીઓને પાછા બોલાવી પોતાના વતનમાં લાવવાનું વિચાર નકકી કર્યો. અને તે વિચાર બરાબર અમલમાં મૂકો સહેલો નહતો. છતાં પણ અંગ્રેજ બિરાદરોએ પ્રયાસ ચાલુ કર્યો અને લગભગ આઠ દશ માસમાં જ બધા મેવાડીએને પાછા બોલાવી લીધા જેથી ઘણું આનંદ સાથે સર્વ મેવાડીઓ પોતાના વતનમાં પાછા આવ્યા. તેથી ફક્ત આઠ માસની અવધિમાં જ ત્રણસો નગર વસી ગયાં અને લેકે શાંતિથી પિતાનું જીવન ગુજારવા લાગ્યા. અને બ્રિટિશ સરકારની બોલ-બાલા બાલાવા લાગી. અંગ્રેજ સરકારની અસીમ દયાથી જ દેશપાર થએલા રાજપૂત દારૂણ દુઃખમાંથી મુક્ત થયા હતા. જ્યાં સુધી રાજપૂતનું નામ રહેશે અને જ્યાં સુધી સ્વાધિનતા ગૌરવતા અને રાજપૂતોના આદિ સ્થાનમાં ભારતવર્ષની દુર્દશાનું વર્ણન કરવા માટે એક પણ ઈતિહાસવેત્તા જીવંત રહેશે ત્યાં સુધી બ્રિટિશ સરકારને આ ઉપકાર કઈ પણ માણસ ભૂલી જશે નહિ આ પ્રમાણે મેવાડની દિનપ્રતિદિન વૃદ્ધિ થવા લાગી જે ભીલવાડા એક વખત શૂન્યકાર ભૂમિ જેવું હતું તે જ ભીલવાડામાં આજે બારસે દુકાને થઈ ગઈ છે. તેમાં છસો દુકાને તે પરદેશી વહેપારીઓની હતી. આ વિધીની ઘટના કઈ અજબ છે. ભીલવાડામાં વહેપારીઓના વેપારમાં અંદરો અંદર ઝગડા ચાલવા માંડયા. તેમાં જેન અને વૈશ્યને ધર્મના ઝગડા એવા વિચિત્ર થયા કે તે અદાલતના અમલદાર હજારે રૂપીયા રૂશ્વત લઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #309 -------------------------------------------------------------------------- ________________ મહારાણા શ્રી ભિમસિંહ 樂 એક એકને મદદ આપી રહ્યા હતા. આવા ઝઘડાના પરિણામે મહારાણાને જે ભીલવાડાના વહેપારનું મથક બનાવવાની અભિલાષા હતી. તે આ ઘાર ક્લેશને લઈ પાર પડી નહીં. આ પ્રમાણે બ્રિટિશ સરકારની લાગણી તથા પ્રેમથી સ સરદારા, સામતા, જાગીરદારી જે મેવાડના શણાથી વિરૂદ્ધ હતા તે સ લેાકાએ મહારાણીના સિ'હાસન સમક્ષ હાજર થઈ પેાતાની માતૃભૂમિની લાગણી બતાવી. હવે આ ખામતમાં લાંબુ વિવેચન કરવાનું કઈ પણ ખાકી રહેતું નથી, કારણ કે તે પછી ભિમસિંહ રાણાના કંઈ પણ જાણવા જોગ બનાવ અન્ય નથી. જે મેવાડની કાઈ પણ દિવસ સ્થિતિ સુધરશે નહીં એવી અધાતિ મેવાડની થઈ હતી. પણ કુદરત હંમેશાં એક સરખા દિવસ જવા દેતી નથી. ત્યાં પ્રજાના પુણ્યમળથી કાઈ ને કાઈ ઉત્પન્ન થાય છે તેવી રીતે જ અ ંગ્રેજ સરકારે પેાતાની અસીમ દયા અને લાગણીથી વળી તેઓ સિસેાદીયા કુળના વંશના ઇતિહાસના જાણકાર હાવાથી પેાતાના જ હાથે મેવાડના ઉદ્ધાર કરી મહારાણાશ્રીનું અને મેવાડનુ ગૌરવ વધાર્યું. હવે જ્યારે પુરેપુરા જીવનમાં શાન્તિ લેવાના ટાઈમ આન્યા ત્યારે રાણા ભિમસિંહ યમરાજના મજમ્મુત હાથે પકડાઈ ગયા અને ઈ. સ. ૧૮૨૯ માં પરલેાકવાસી થયા. આ પછી ભિમસિ'ઠુના વખતમાં કાંઈ પણ જાણવા જોગ મનાવ બન્યા નથી. પરમાત્મા 1 રાણા લિમસિંહેના આત્માને શાન્તિ આપે. ' મહારાણા શ્રી ભિમસિ ંહના ઉપસંહારનું કાવ્ય ( છંદગીતિ ) લધુ વેષ રાન હમીર કે, દિવ ગૌન Àાક અથાહા, જન થાહ જૈન વિરાજગહિય, ભીમ ભજક આહુકા, ભટ કૃષ્ણ વંશ કુમાર જાલમ, માર રાવત લાલને, યુગ શક્ત વશરૂ કૃષ્ણ કે, કુલ દ્વેષ ઉદ્ભવ જ્વાલને. નૃપ લિમસિંહ વિવાહ ઇડર હૈાનકા સમ હાલ ચૈતુ, ફ્રિ સામચન્દ્ર પ્રધાન જાલમ મધ્ય મુંડન શાલ હૈ, મરહટ્ટ થટ્ટે મિટાય જાવા મેદપાટ મિલાયકે, અલ કાયકે લ આયકે બહુ શૂરવીરન ધાયકે. ફ્રિ સિમ અર્જુન સામગ્ર’હિ માર ખાગિય હાનકા, ઇતિહાસ ગુરૂ શકત વશ વિરૂદ્ધ સુ દાનકા, માંતમાન જાલમ મલકે મતદેશ વેષ પ્રમન્ય ભા, ક્રિ બ્યાહ ડિર રાનો લખિ શૈક્ષ પત્તન અધકી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૦ ૩૧ ૩ર www.umaragyanbhandar.com Page #310 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમલ જવાહિર યાને આત્મબલિદાન દે દંડ વાંશ વહાલ દેવલિયાદિતે બહુ ભેટ લે, અમરેશ રાજ્યકુમાર ઉદ્ધવ ઈશ દર્શન ભેટ છે મરહદ્ અંબરૂ લક્ષ યુદ્ધ ફિરંગ ટોમસ વીતા, ફિર નાથ મંદિર લભતે જશવંત દુ અધીરતા. ૩૧૩ તિહિ બાદ કુણ કુમારિકા નિર્દોષ જીવન પાત ભી, સિરદાર શવત માર વાર વિચાર ગંધિય ઘાત લો, કરનેલ ટેડ ફિરંગ દૂત અભૂત સાજન આયક, નૃપ ભિમ સંધિ બનાવ બંધ મિટાય મંગલ છાયકે ૧૪ અમરેશ રાજ્યકુમાર ત્યાગન દેહતે અતિ શોક હે, વહ રાજય ભક્ત અનન્ય ટેંડ પ્રબંધકારક એક હું, ત્રિક રાજ પુત્રિય વ્યાહતે ગૃ૫ ભિમ કરતિ મન્ત ભૌ, ફિર સરી પાલનહાર ઈશ ઉદાર જીવન અંત ૩૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #311 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૨ મું મહારાણા શ્રી જવાનસિંહ કાળચકની અજબ ઘટના છે. મહારાણા ભિમસિંહ સ્વર્ગવાસી થયા પછી તેમના પાટવીકુમાર જવાનસિંહને જન્મ વિક્રમ સંવત ૧૮૮૫ ના ચૈત્ર સુદ ૧૫ તા. ૩૧ માર્ચ ૧૮૨૮ના રોજ સંધ્યાકાળ સમયે રાજ્યાભિષેક થયો હતો. તેથી મહારાણું જવાનસિંહ રાણા જ પિતૃભક્ત હતા મહારાણા શ્રી બિમસિંહને સ્વર્ગવાસ થતાં તેઓશ્રી ઘણાજ ઉદાસ અને ગમગીન થઈ ગયા હતા અને તેથી સમસ્ત દેશની પ્રજાને પણ ઘણો શોક થયો હતે. મહારાણા મિસિંહ પિતાની પ્રજા પર ઘણે વાત્સલ્યભાવ ધરાવતા હતા. અને પ્રજાનું પાલન કરતા હતા, તેવી રીતે રાણા જવાનસિંહ પણ પિતાની જ પ્રતિજ્ઞાનું પાલન કરવા લાગ્યા. જેથી પ્રજામાં દરેક રીતે શાંતિ અને પ્રેમ દિવસે દિવસે વધતો ગયે. તેથી મેવાડની પરિસ્થિતિ સુધરવા લાગી. આથી રાજ્યને નાણાની જે તંગી હતી તે ધીમે ધીમે એાછી થવા લાગી. જ્યારે ગવરમેન્ટની ખંડણી વખતસર ન આપી શકવાથી ગવરમેન્ટ તરફથી ઉઘરાણી થવા લાગી ત્યારે રાણા જવાનસિંહ ચિંતાતુર થવા લાગ્યા. વિક્રમ સંવત ૧૮૮૨ ના ચિત્ર સુદ ૧૦ તા. ૧૫ માર્ચ ૧૮૨૯ ના દિવસે ગવરમેન્ટ તરફથી કપ્તાન કેક સાહેબ ટીકાને દસ્તુર લઈ આવ્યા હતા. તેજ વખતે એક મોટો દરબાર ભરવામાં આવ્યો હતો. આ દરબારમાં ગવરમેન્ટના તરફથી આવેલ ટીકાને પિષાક નજર કર્યો હતે. તેમાં એક હાથી બે ઘડા એક હાલ એક તલવાર એક સરપાવ એક મોતીની માળા અને એક સપૅચ પણ મહારાણાશ્રીને આપવામાં આવ્યાં. ત્યાર પછી મહારાણાશ્રએિ કપ્તાનને પણ ફતેહલત નામને એક હાથી તુરંગરાજ નામનો એક છેડે એક કંઠી એક સપેચ અને એક સરપાવ તથા તેના દિકરા માટે હાથની સેનાની એક વીંટી તથા આસીસ્ટન સાહેબને એક સપૅચ અને એક મોતીની માળા ભેટ આપી હતી. વિક્રમ સંવત ૧૮૮૬ ના ચત્ર વદ ૬ તા. ૨૭ માર્ચ ૧૮૨૯ ના દિવસે કેફ સાહેબને રેસીડેન્સીની કેડી પર મહારાણાને મહેમાન તરીકે બોલાવીને હાથી વિગેરેનું ફરી નજરાણું કરવામાં આવ્યું અને ગાદીનશીનને જે રીતે લાવ્યા હતા તે આપવામાં આવ્યું. આ પ્રમાણે ગવરમેન્ટ સાથે સબંધ વધા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૭ર મેવાડના અણમેલ જવાહર યાને આત્મબલિદાન હતું. જ્યારે મહારાણાશ્રી ગવરમેન્ટની મુલાકાત લેવા જતા, ત્યારે તેમને જતાં અને આવતાં ઓગણસ તેનું માન આપવામાં આવતું હતું. જવાનસિંહના મોટાભાઈ અમરસિંહની પત્નિ ચાંપાવતને પોતાની માતાનું સ્થાન આપી ઘણાજ આદર સાથે બાઈજીબાઈની ગાદી ઉપર બેસાડયા ધન્ય છે ભાતૃભાવને! વિક્રમ સંવત ૧૮૮૯ ના અષાડ સુદ ૧૧ તા. ૨૮ જૂન ૧૮૩૨ ના રાજ મહારાણા જવાનસિંહના જીવનમાં એક અજબ ઘટના બની હતી તેને દાખલ” વાંચક વર્ગને ખ્યાલ આવશે. ભરવસિંહની કન્યાને વિવાહ બદલાના રાવ તખ્તસિંહની સાથે થવાને હતો. તે વખતે મહારાણું તાણાની હવેલી પર આવ્યા હતા. પણ દેવ્યયોગે મહારાણી દેવડીને અંત:કાળ થઈ ગયે તેની ખબર મહારાણુને મલતાં મહારાણાએ જણાવ્યું કે આ વખતે આ વાત બંધ રાખે. કારણ કે મેં ભૈરવસિંહ ને વચન આપ્યું હતું કે તમારી બેટીને વિવાહ હું મારા જ હાથે કરીશ, ભલે ગમે તેવી વસ્તુ બની ગઈ હોય પણ હું મારૂ વચન અને કર્તવ્ય નહીં ભૂલું. આ વાત લોકોના કાન પર અથડાતાં લોકોના દિલમાં ઘણી જ માનની અસર થઈ અને વખત પર મૂકે આવે તે પોતાના વચનની ખાતર પિતાને પ્રાણુ પણ આપતાં પાછી પાની ન કરે? આ પ્રમાણે કન્યાદાનનું કાર્ય પૂરું કરી મહેલમાં પધાર્યા અને સવારે મહારાણુની ક્રિયા કરવાની હતી તે ક્રિયા પુરી કરી. મહારાણા શ્રી જવાનસિંહ ઘણા જ ધર્મપ્રિય તેમજ નિતીવાન હતા. વિ. સ. ૧૮૯૦ ના પ્રથમ ભાદરવા સુદ ૩ તા. ૧૮ ઓગષ્ટ ૧૮૩૩ ના દિવસે પિતે યાત્રા કરવા જવાની તૈયારી કરી. ઉદયપુરથી રવાના થયા. અને તિર્થોની યાત્રા કરતાં કરતાં દેવામાં પધાર્યા. રેવાના મહારાણા જયસિંહ તરફથી ઘણુંજ સન્માન કરવામાં આવ્યું અને ઘણું જ કિમતિ નજરાણે કર્યો હતે આખરે જયસિંહ પિતાની દિકરીના વિવાહની અરજ કરી તે પણ સ્વીકારવામાં આવી. જ્યારે જયસિંહ મહારાણાના નાના કુમાર લક્ષ્મણસિંહની કન્યાની સાથે મહારાણા વિવાહ વિ. સ. ૧૮૯૧ ના ચૈત્ર સુદ ૫ ના રોજ કરવામાં આવ્યો. ત્યાંથી રવાના થઈ ફરતા ફરતા જેઠ સુદ ૧૨ ના રોજ ઉદયપુરમાં પધાર્યા. આ યાત્રા મહારાણાએ ઘણી ધામધુમથી કરી હતી. યાત્રાની સફર વખતે મહારાણાની સાથે દશ હજાર માણુની ફેજ હતી. પહેલાં મુસલમાન બાદશાહના વખતમાં ઉદયપુરના મહારાણુઓને યાત્રા કરવી ઘણીજ કઠણ હતી. પણ ગવરમેન્ટના પ્રભાવથી પહેલ વહેલી જ યાત્રા મહારાણા જવાનસિહે કરી હતી. મહારાણાશ્રીને દરેક સરદારોએ સારામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #313 -------------------------------------------------------------------------- ________________ મહારાણા શ્રી જવાનસિંહ ૨૭૩ સારું માન આપી પોતાને ત્યાં મહેમાન તરીકે તેડયા આ વખતે નિમકહલાલ સૂરજમલસિંહનું મૃત્યુ થવાથી મહારાણાને ઘણે આઘાત થયે. કારણ કે પોતાના પિતાની સાથે રહી તેઓએ ઘણું જ કષ્ટ ભેગવ્યું હતું અને પોતે છેક સુધી તેમની ઈમાનદારી છોડી નહતી. " મહારાણા જવાનસિંહની રાજય કારભારી ઘણીજ વખણાઈ હતી, પ્રજા પર પિતાનો અત્યંત અનુરાગ હતો અને પોતે પોતાનું જીવન ઘણું ઉચ્ચ અને પવિત્ર બનાવ્યું હતું. પણ ભાવિને તે ગમ્યું નહીં. વિ. સ. ૧૮૫ ના ભાદરવા સુદ ૪ તા. ૨૪ ઓગષ્ટ ૧૮૩૮ ના રોજ રાતના મહારાણાને અચાનક દર્દ થયું, જેમ જેમ ઉપાય કરવા લાગ્યા તેમ તેમ તે દર્દ વધવા લાગ્યું અને તે એટલે સુધી વધ્યું કે તેઓશ્રી વિ સં. ૧૮૫ ના ભાદરવા સુદ ૧૦ ના રોજ પરલોકવાસી થયા, મહારાષ્ટ્રના પરોકવાસી થવાથી સારીય મેવાડમાં હાહાકાર વર્તાઈ ગયો હૌં અને લેકે ચોધાર આંસુએ રડતા હતા. દેશદેશમાં તેમના માટે માન હતું. જે જે મહારાણુના અવસાનની વાત સાંભળતા હતા તેઓ બધા દિલગીર થતા હતા અને મહારાણાના ગુણની પ્રસંશા કરતા હતા. આ વખતે મેવાડની પ્રજાએ એક દેવ જે રાજા અને ચારિત્રશાળી ભૂપતિ બાયો હતે. શું વિધીની ઘટના છે ? કહેવત છે કે – શું કર્યું મેં આ કર્યું એ માનવી મિસ્યા એક પણ ઈશની આજ્ઞા વિના ન પાન પણ હાલી શકે. ૩૧૬ : વિક્રમ સંવત ૧૮૫૭ ના માગશર સુદ ૨ તા. ૧૮ નવેમ્બર ૧૮૦૦ ના દિવસે મહારાણા જવાનસિંહને જન્મ થયા હતા. અને વિ. સ. ૧૮૯૫ ના ભાદરવા સુદ ૧૦ તા. ૩૦ ઓગષ્ટ ૧૮૩૮ ના રોજ પરક સિધાવ્યા મહારાણા શ્રી જવાનસિંહ વર્ષ ૩૭ માસ ૯ દિવસ ૮ નું ટુંકું આયુષ્ય ભોગવી વર્ગવાસી થયા. પરમાત્મા! એ રાજવિને શાંતિ આપે. ત્રાટક છંદ શિવક હિ ભીમ દિવાન ગયે, સબ શક નિમગ્ન જુ લેક ભયે, જિનકે સુત રાન જવાન બલી, ૫ આસન બેઠિય ભાંતિ ભલી. ૩૧૭ જિક દગ દાન, દયાભિ ભરે, પિતુ પુત્ર દુહ પ્રજ ઈષ્ટ કરે, શુભ નીતિ રુ રીતિ સુરાજ કિયે, ભુવિ ભારતક યશ લૂટ લિ. ૩૧૮ નિજ દેશ નીતિ ખ્યાન કરી, અંગરેજન નીતિ જુ રીતિ ભારી, સુપ્રિધાન પ્રધાનન ફુટ પરી, અપને હિત વ્યુહ કરી. ૩૧૯ ૩૫ , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #314 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમલજવાહર યાને આત્મબલિદાન નૃપગે અજમેર પિચાર મતે, મિલિ લારડ બિટિક પ્રીતિ રહે, ફિર તીરથકે હિત નતિ કરી, જિહિતે રજવારના રીતિ પરી. ૩૨૦ જયસિંહ બધેલ સુતા પરની, શિવરૂપ મહીપ શિવા ઘરની, કિર અબુલ આદિક સર કરી, શિવલોક પ્રયાન જવાન હરિ. ૩૨૧ ઈતિહાસ લિખે નયપાલ જિતે, હમ જાનત ગ્રન્થન માન તે, યહ ખંડ જવાન નૃપાલ ભયે, નુપ સજજન આશય જાન લો. કરશે ફતમાલ સુશાસન સીસ લિયે, કવિરાજ સુ શ્યામલદાસ કિયે, યહ ગ્રન્થ સુપન્થ ચિરાયુ રહે, કવિ પાઠક વંશ બિધાન કહો. ૩૨૩ મહારાણા શ્રી જવાનસિંહ પિતાની રાજ્ય કારકીર્દીમાં જેનોને અપૂર્વ માન આપતા હતા, અને જેનેએ ભૂતકાળમાં કરેલી મેવાડની સેવાની કદર કરતા હતા. આ વખતે ઘણા ખરા જૈન મંદિરોની પણ વ્યવસ્થા સારી રીતે કરવામાં આવી હતી, આ વખતના જમાનામાં સાધુ વિહાર કવચિત કવચિત થતું હોવાથી જે પ્રમાણે જોઈએ તે પ્રમાણે જૈન મંદિરોની મહત્તા તેમજ જૈન ધર્મની ઉન્નતિ થઈ શકી નહોતી. છતાં સૂર્યવંશી કુળશિરામણ મહારાણાઓ તે જૈન કેમ પર અપૂર્વ માન ધરાવતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #315 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૩ મું મહારાણુ શ્રા સરદારસિંહ મહારાણા શ્રી જવાનસિંહના અવસાન થયા બાદ તેઓશ્રીને કોઈપણ વસ્તાર ન હોવાથી રાજયના તમામ ખજાનાની કુંચીઓ ભિમસિંહના મોટા કુંવર અમરસિંહની પત્નિ ચાંપાવતને સેંપવામાં આવી હતી. તેથી ચાંપાવતે તમામ પ્રજાને પિતાના કબજે કર્યો. હવે રાજ્યસિંહાસન પર કોઈને બેસાડવા નક્કી કરવું જોઈએ જેથી સર્વ ભાયાતે, સરદાર એકત્ર થયા અને સલાહ કરવા લાગ્યા કે મેવાડના સિંહાસન પર કોને બેસાડ” વિચારતાં વિચારતાં બાગોરના મહારાજ શિવદાનસિંહના ત્રણ કુમાર સરદારસિંહ, શેરસિંહ તથા સ્વરૂપસિંહ ગાદીના હકદાર હતા. તેથી બાગરના મહારાજ સરદારસિંહ અથવા બાકી શેરસિંહના પુત્ર સાર્દૂલસિંહને ગાદીનશીન કરવા નકકી કર્યું. પરંતુ તે પ્રમાણે ન બન્યું અને ત્રણ ચાર દિવસ પસાર થઈ ગયાં જેથી ગાદીનશીનને દિવસ ચાલે ગયે. આખરે વિક્રમ સંવત ૧૮૫ ના આ યુદ ૧૫ તા. ૪ સપ્ટેમ્બર ૧૮૩૮ ના રોજ નક્કી કર્યું કે મહારાજ સરદારસિંહને ગાદીનશીન કરવા. ઉક્ત મહારાજની જગ્યક્રિયા કરીને શેઠજોરાવરમલની વાડીમાં મુકામ કર્યો જાગીરદાર બધા મળીને તેમને તેમના મહેલમાં લઈ આવ્યા અને જમાનામાં જઈને સલામ કરી બહાર આવ્યા પછી ચારણે અને કવિઓએ મહારાણા જવાનસિંહના પગલે ચાલી પ્રજાનું કલ્યાણ કરશો એવી ઢબના કાવ્ય ગાઈને આશિર્વાદ આપ્યા. તે પછી વિ. સ. ૧૮લ્પ ના આસો વદ ૪ શુક્રવાર તા. ૭ સપ્ટેમ્બર, ૧૮૩૮ ના રોજ દરબાર ભરાયો તે પછી બેદલાનારાવ વખ્તસિંહે રિવાજ મુજબ મહારાણાના શરીર પર માતમી, પછવડી, ઉતારી, જવેરાત વિગેરે નજર કર્યું. અને આસો વદ ૮ તા, ૧૧ સપ્ટેમ્બરના રોજ પોલિટિકલ એજન્ટ સ્પીયર સાહેબ મહેલમાં આવી માતમપુસીને રિવાજ મુજબ દસ્તર કર્યો. કારતક સુદ ૬ તા. ૨૫ સપટેમ્બરના રોજ નવપાલકના મહારાજા રાજેન્દ્ર વિકમશાહના મોકલેલા મોતમા તથા દાસીઓ વિગેરેને રજા આપીને મહારાણા જવાનસિંહના વખતમાં અહીં આવ્યા હતા અને ઘણીજ ઉદાસી ભારી રીતે તેઓ ચાલ્યા ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #316 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મલિદાન મહારાણા સરદારસિંહ ગાદીનશીન થતાં જ રાજ્યમાં પ્રીસાદ મુનીયાદ પડી, એનું કારણ કે ગાદીનશીનના જ ખીજા દિવસે ‘ગગુ ંદા ’ ના રાજા શત્રુશાલના બૅટા લાલસહને ખેલાવી ધમકાવ્યા. કારણ કે તેને શા સિહુને ગાદીનશીત કરાવવા માટે મહેનત લીધી હતી. લાલિના લીધે દરેક સરદારે અને જાગીરદારોને મહારાણા પ્રત્યે નારાજી ઉત્પન્ન થઈ. આખરે રાણા સરદા સિંહની આકક્ષા લાલિસહુને તાપના ગાળે ઉડાવી કત્લ કરવાની થઈ જેથી તે કામ શાહપુરના મહારાજાધિરાજ માધવસિહુને સોંપવામાં આવ્યું અને લશ્કર તથા તાપ લઈ જવાના હુકમ આપ્યા. જ્યારે ‘બેગુ ' ના રાવતે આ ખખર સાંભળી ત્યારે તરત જ શાહપુરના મહારાજાને કિાસિ ંહું મેલાવ્યા અને કહ્યુ કે‘ પહેલા અમારી સાથે લડી પછી લાલસંહની પાસે જાએ, ’ આવી રીતે અંદરો અંદર કલેશ ઉત્પન્ન થયેા, જ્યારે આ વાતની ખીજાઓને ખખર પડતી તેમ તેમ રાણાને સમજાવવા માણુસા આવ્યા. તેમાં સાલુમ્બ્રાના રાવત્ પદમસિંહ, કાઠારીયાના રાવત્ જોધસિંહ વગેરે સરદ્વારાએ આવી મહારાણાને અરજ કરી કે ‘ જ્યાં સુધી લાલસંહના ગુન્હા સાખીત ન થાય ત્યાં સુધી આ હુકમ મુલતવી રાખવા કૃપા કરવી ' આથી મહારાણાએ જાણ્યું કે ખખેડા અને તાફાન વધી જશે તેથી જે હુકમ આપ્યા હતા તે અંધ રાખ્યા અને · ગાશુદા ’ પર ખાલિસહુ મેકલી આપ્યા, તે પછી માગશર સુદેં ૧૧ તા. ૨૯ ઓકટોમ્બરના રાજ પીઢેટલા તળાવના કિનારે જલનિવાસ મહેલમાં પેાલિટિકલ એજન્ટ સ્પીયર સાહેબના રૂમર્ બધા સરદારને મેલાવ્યા અને મહારાણા તેમજ સરદારાના એક મન થયાં. " ' ૨૭૬ આ પ્રમાણે વવામાં કોઈ પણ સરકાર આનાકાની કરશે તે મહારાણા તમને સજા કરશે, સરદારાએ આ વખતે કંઈ પશુ જવાબ ન આપતા વાતને સ્વીકારી પણ આ વાતનું પરિણામ ખીલકુલ સારૂં ન આવ્યું. તે દિવસથી જ સરદારા અને મહારાણાના મન જુદા થઈ ગયા. અને જે લાગણી હતી તે લાગણી પણ બદલાઈ ગઈ. આ ખાખતાથી મેવાડનું ભાવી પાછું બદલાવવા લાગ્યું. લાલસિંહની પેઠે મહેતા શેરિસંહને પકડી કેદમાં પૂર્યા હતા. તેથી મણુસાએ પેાલિટિકલ એજન્ટને શેરસિંહ પર થતા જીમાની જાચુ કરી ત્યારે મહા. રાણાને એજન્ટે ઠપકા આપ્યા જેથી ક ંઇક જીમ એછેા કર્યા. એજન્ટે ભલામણુ કરી કે “તમે રાજ્યમાં ન્યાય અને શાન્તિ અને રાખતા શીખેા. ” એજન્ટે ભલામણુ કરી તે છતાં પણુ ખીજા માણસે!એ શેરસિંહની ખીજી વાતા કરી, એથી તેમને વધારે નારાજી થઈ. મહારાણા સમજી ગયા કે અંગ્રેજ લેાકેાની કૂપાથી મને ડરાવવા માગે છે. અને કેદમાંથી ભાગી જવાના વિચાર કરે છે. ફેરિસ હને કાઈ તરફથી ખચવાની આશા રહી નહી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #317 -------------------------------------------------------------------------- ________________ મહારાણા શ્રી સરદારસિ’હુ ૨૭૭ શેરસિંહ પેાતાના છુટકારા માટે દશ લાખ રૂપીયા આપવા કબુલ થયા, અને ચીઠ્ઠી લખી આપી. એની પરિસ્થિતિના પ્રમાણમાં આ ઈંડ ઘણુંાજ વધારે પડતા અને જીમ્મી હતા. તે પણ તે છૂટયેા નહીં. છેવટે તે નાસી ગયા અને મહારાણાના કાન ભંભેરી ફ્રી એ વાર પકડયા. શેરસિંહ અને તેના પેટાની સાથે નાસી જઈ મારવાડ તરફ ચાલ્યેા ગયા. ઘેાડા સમય પછી મહારાણાએ તપાસ શરૂ કરી ત્યાર પછી જ પાતે ઉદયપુરમાં આવ્યા. મહેતા શેરસિંહના ભાઈ મેાતીરામ પહેલાં જહાજપુરમાં હકીમ હતા. એને પણ શેરસિંહની સાથે કેદ કર્યાં હતા. કેટલા દિવસે બાદ કર્યું વિલાસ મહેલના ઉંચા ઝરૂખા હતા ત્યાંથી તેને નીચે પાડી મારી નાંખ્યા. તે પડતાંની સાથે જ તેના ઇમ–જીવ નીકળી ગયા જેના મેટાનું નામ ફૂલચંદ છે માતીરામ ઘણા જ ચાલાક અને હાશિયાર હતા તેથી શેરસિંહની તાકાત ઘટાડવા માટે જ માતીરામના જાન લેવામાં આવ્યો હતેા. આવી રીતે પૂરાહીત સ્યામલનાથને જાદું કરવાના ગુન્હા બદલ કેદ કરવામાં આવ્યા હતા. અને કેટલા વખત પછી ત્રીસ હજાર રૂપીયા દંડ આપી છૂટયા હતા. કાયસ્થ કિશનદાસની પાસે પણ છેાંતેર હજાર રૂપીયા દંડની ચીઠ્ઠી લખાવી લીધી હતી. તથા મહેતા ગણેશદાસ પાસેથી સાઠ હજાર રૂપીયા ઈંડ લીધા હતા. આ વખતના સમયમાં કુલ રાજ્યના તમામ કામની જવાબદારી રામસિંહ તથા રાવત્ દુલસિંહની હતી. વિ. સ. ૧૮૯૬ ના પાષ વદમાં શ્રીનાથજીના દર્શન માટે આવ્યા, અને બિકાનેરના મહારાજા રત્નસિ’હું પણુ પાતાના રાજકુમાર સરદારસિંહની સાદી કરવા આવ્યા. આ વખતે એ રાજની મુલાકાત શ્રીનાથદ્વારમાં થઈ. અને મહારાજએ ત્યાંથો રવાના થઈ કાંકરેલી થઇ ઉદયપુરમાં આવ્યા, અને ત્યાં વિ. સ. ૧૮૯૬ ના મહા સુદ ૧૨ ના રાજ રાજકુમારી મહતામકુંવરમાઇના વિવાહ બિકાનેર મહારાજાના કુમાર સરદારસિંહની સાથે કરવામાં આવ્યેા. આ વખતે જલસામાં પેાલિટિકલ એજન્ટ રામિન્સન સાહેખ પણ પધાર્યા હતા. આ વખતે મહારાણા તરફથી મહારાજા રત્નસિંહને ફ્ાજ સહિત દાવત્ આપવામાં આવી હતી. ઘણીજ ધામધુમથી લગ્નની ક્રિયા પુરી થઈ ત્યાર પછી મહારાણાશ્રીને યાત્રા કરવાની અભિલાષા થઈ. અને સની તૈયારી કરવા સારૂ સરદારાને હુકમ કર્યાં. વળી સાથે બેઢલાના રાવ ખખ્તસિંહ અને કાઢારીયાના રાવતુ જોયસિંહું વિગેરે થાડા સરદ્વારાને સાથે લીધા. વિ. સ. ૧૮૯૬ ના મહા વઢે ૨ ના રાજ કુચ કરી, અને તમામ જગ્યાએ યાત્રા કરવા જતા હતા, ત્યાં મહારાણાનું માન સન્માન ઘણી જ સારી રીતે કરવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન આવતું હતું. ઘણા રાજ્ય તરફથી પણ ખરદાસ કરવામાં આવતી હતી. અને પેાતે અષાડ વદ ત્રીજના રાજ ઉદયપુર પધાર્યાં. આ વખતે મહારાણાશ્રીને કુમાર નહીં હાવાથી પાતે રશનદાસને દત્તક લેવાને વિચાર કર્યો. જેની હકીકતની સદલે એડ સાહેબ તથા રાબિન્સન સાહેબને પણ વાતચીત કરી હતી; અને તેમના ત્રીજા ભાઈ સ્વરૂપસિંહને દત્તક લીધા. જેમ જેમ દિવસે પસાર થતા ગયા તેમ તેમ રાજ્યમાં મખેડા વધતા ગયા. આપસ આપસમાં કુસંપ વધવા લાગ્યા. જેથી રાજ્યમાં પણુ અશાંન્તિ જણાવા લાગી. પરંતુ મહારાણાની તખીયત બગડી, તેમને જલંધરની બિમારી શરૂ થઈ અને તે એટલી બધી વધી ગઇ કેં કાઇ પણ ઉપાયેાથી આરામ થયા નહીં. આખરે અંગ્રેજ ડાકટરને મેલાવવામાં આવ્યેા. પરંતુ તેનાથી પણ કાંઈ ફેર પડચા નહીં. ત્યારે પાતે કંટાળીને વૃદ્રાવન જવા વિચાર કરી, પેાલિટિકા એજન્ટને ખેલાવી પેાતાના વિચાર જણાન્યેા. સંવત ૧૮૯૮ ના જેઠ વદ ૬ તા. ૩૦ મે ૧૮૪૨ ના દિવસે પેાલિટિકલને અરજી . આપી. બિમારો મટવાની કાઈ જાતની આશા ન રહી ત્યારે વિસ. ૧૮૯૮ ના જેઠ વદ ૧૦ તા. ૩ જુન ૧૮૪૨ ના રાજ વઢાવનની ચાત્રા કરવા કુચ કરી. આ મુસાફરીમાં કપ્તાન ક્રોસ્મીન સાહેઅને સાથે રહેવાની નીમણુંક કરી હતી. રાજનગરમાં પહોંચતાની સાથે બિમારીએ જોર કર્યું તેથી તેને શું ઉપાય કરવા તે વિચારવામાં આવ્યું. મહારાણાના સ્વભાવ ઉગ્ર હાવાથી અધા તેમનાથી ડરતા હતા. છતાં પણ નક્કી કરવામાં આવ્યું કે હવે તેમને આગળ ન લઈ જતાં ઉદયપુર પાછા લઈ જવા. જેથી મહામુશીખતે. ઉદયપુરની મહાર રેસીડેન્સીની છાવણીમાં લાવ્યા અને વલીમહમદના આવ્યા પછી વિ. સ ૧૮૯૮ ના અષાડ સુદ ૬ તા. ૧૩ જુલાઈ ૧૮૪૨ ના રાજ એમને રાજમહેલમાં લઈ જવામાં આવ્યા તેં જ દિવસની પાછલી રાત્રે મહારાણા પરલેાક સીધાવી ગયા. શ્રાવણ સુદ ૭ ના રોજ તેઓશ્રીની દૃઘ્ધક્રિયા કરવામાં આવી હતી. અને લચ્છુખાઈ નામની ખવાસ તેમની પાછળ સતી થઈ હતી. આ મહારાણાના જન્મ વિ. સ. ૧૮૫૫ ના ભાદરવા વદ ૩ તા. ૨૯ મી ઓગસ્ટ ૧૭૯૮ ના રાજ થયા હતા. અને પાતે ઘણા જ ખુબસુરત હતા. છપ્પા શ્રીમત રાન જવાન, જખહિ સુરલેાક સિધારે, જિનકે ચામર છત્ર, રાન સાદલ સિર ધારે, સ્વામિ સુભટ્ટ વિવાદ, બઢત તમ અહદ મનાયે, મહત્તા ઘેર પ્રધાન, દુર કર રામ મનાયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #319 -------------------------------------------------------------------------- ________________ મહારાણા શ્રી સરદારસિંહ ૨૭૮ નિજ સુતા વ્યાહ વિક્રમ નયર, તિરથ ન્હાન પ્રયાણ કર, રાના વિવાહ બિકાનયર, કર પ્રવેશ મેવાર ધર. ૩૨૪ રાના દતક લેન, મત્ત સિરસિંહ કિય, બંધુ દ્રતિય બાગૌર, લેખ સારૂપસિંહ લિય, જખહિ કીચે જુવરાજ, ચક્ર આમય તન ચલિય, સ્વર્ગ ગૌન સિદ્દર, હેન સતિ ઈક હલિય, સાદલ સુખંડ આશય સજન, મય શાસન ફતમાલ કે, કવિરાજ શ્યામ પૂરન કિયઉ, સમ મુત્તિય ખિચાલાલકે. . ૩૨૫ મહારાણા સરદારસિંહના વખતમાં જૈન મંદિરની પરિસ્થિતિ જેવી હતી. તેવીને તેવી હતી તેમાં ખાસ સુધારે વધારે થયું ન હતું. જેમ જેમ સ્થાનકવાસીના સાધુઓને પ્રચાર વધતો ગયો તેમ તેમ જૈન મંદિરે પ્રત્યે જૈનમતવાળાને ભાવ ઓછો થતો ગયો. તેમજ મંદિરમાગી સાધુઓનો વિહાર પણ એ છે હતો તેથી મંદિરની પરિસ્થિતિ દિવસે દિવસે બગડવા લાગી. મહારાણા ભિમસિંહ તકન ડરપોક અને બિકણ હતા. પ્રજા પ્રત્યે પ્રેમ હતો છતાં વિલાસી હતા. તેમ જવાનસિંહને ઈતિહાસ તપાસતાં તે પણ ભોગ વિલાસમાંજ નિમગ્ન રહેતા હતા. કર્નલ ટેડના જણાવ્યા મુજબ જ્યારે રાણા જવાનસિંહ અવસાન પામ્યા ત્યારે પિતાના માથા ઉપર રૂા. ૧૯૬૭૦૦૦ ઓગણીસ લાખ સડસઠ હજાર રૂપીયાનું દેવું હતું. તેમાં ફક્ત બ્રિટિશ સરકારના જ આઠ લાખ રૂપીયા બાકી હતા. આ ઉપરથી વાંચક વર્ગ સમજી શકશે કે જુવાનસિંહ કેટલા બધા ખર્ચાળ હતા. વળી સદસિંહ ઘણા ઉગ્ર અને કડક સવભાવના હતા. આ પ્રમાણે ત્રણે રાણાના વખતમાં દરેક સરદાર અને જાગીરદાર તદન અપ્રસંન્ન હતા. જે સરદારે મહારાણા પ્રતાપ અને મહારાણું રાજસિંહના વખતમાં માથું ઉંચું કરી શકતા નહિતા તેજ સરકારે આજે મહારાણાઓના વગર વિચાર્યા વર્તનથી તેમના સામે થવા સુધી પણ તૈયાર હતા. જ્યાં રાણું પિતેજ અવિચારી પગલું ભરે ત્યાં આખી પ્રજાને તેની ભૂલ માટે સોસવું પડે અને પસ્તાવું પડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #320 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૪ મું મહારાણું શ્રી સ્વરૂપસિંહ જ્યારે મહારાણા સરદારસિંહ અવસાન પામ્યા તે વખતે મહારાષ્ટ્ર સ્વરૂપસિંહજીની ઉંમર ૨૮ વર્ષ ૬ મહિના ૧૦ દિવસની હતી. અને તેઓ વિ. સ. ૧૮૯ ના અષાડ સુદ ૮ તા. ૧૫ જુલાઈ ૧૯૪૨ ના રોજ ગાદી ઉપર બિરાજમાન થયા તે વખતે દરેક સરદાર અને જાગીરદારોએ પિતપોતાના રિવાજ મુજબ સૌએ નજરાણું કર્યું. ત્યાર પછી હિંદુસ્તાનના ગવર્નર જનરલ લેડ એલેમ્બરાને એક ફારસી ખરીતે તથા માતમપુષી તથા ગાદીનશીનની બાબત મહારાણાનું નામ આવ્યું. આ સિવાય બીજા ઘણા રાજાઓના ગાદીનશીનના દરબાર વખતે કિંમતી પિષાકે, ઘોડા, હાથી વિગેરે ઘણું જ નજરાણું આવ્યું હતું. પરંતુ મહારાણા સ્વરૂપસિંહ ગાદીનશીન થયા તે વખતમાં મેવાડમાં વેપાર બીલકુલ મંદ હતે. લોકેની તેમજ વેપારીઓની સ્થિતિ પણ ઘણી જ શોચનીય દશામાં હતી. વળી રાણાજી સરદાર સાથે વિવાદ કરવા પ્રવૃત થયા. પણ ત્યાં તેમને યશ મત્યે નહિં અને વિરૂદ્ધ પક્ષ તરફથી રાજ્યમાં ઘણજ અશાંતિ વધતી ગઈ અને સર્વ સામંતે રાણને દુશમન ગણવા લાગ્યા. મહારાણું સ્વરૂપસિંહે તેફાની સામંતનું દમન કરવાને ભયંકર સ્વરૂપ ધારણ કર્યું. અને ઘણી ક્રૂર રીતે શાસન ચલાવવા માંડયું. રાણા સરદારસિંહને જે સામતે નમ્યા હતા. તે સામંતે પણ રાણ સ્વરૂપસિંહના કટ્ટા શત્રુ બની ગયા. રાણા અને સામતાની વચ્ચમાં ઘણું જ દારૂણ અગ્નિ સળગી ગયે. તેને શાંત કરવા સારૂ બ્રિટિશ સરકાર તરફથી કર્નલ લેફટનન્ટ અને રવીન્સને ઉભય પક્ષો વચ્ચે સંધી કરાવવા સારૂ ની. - તા. ૮ ફેબ્રુઆરી ૧૮૪૫ ના દિવસે બંને પક્ષોને સંધી થઈ રાણા અને સામંત વચ્ચે સંધી થઈ ખરી પણ રાજ્યમાં અવ્યવસ્થા ઘણી જ વધતી ગઈ અને ઉપજ ઘટવા લાગી. તેથી બ્રિટિશ સરદારને ખંડણી ઓછી કરવાની રાણુએ પ્રાર્થના કરી. મેવાડની આવી શોચનીય દશા જોઈ બ્રિટિશ સરકારે ઈ. સ. ૧૮૪૬ માં ખંડણી તરીકે ત્રણ લાખ રૂપીયા લેવાના નકકી કર્યો પણ તે ન આપવાની અશક્તિ રાણાએ જાહેર કરી ત્યારે ફરી ઈ. સ. ૧૮૪૬ માં બે લાખ રૂપીઆ લેવાને સ્વિકાર કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #321 -------------------------------------------------------------------------- ________________ મહારાણા શ્રી સ્વરૂપસિંહ ૨૮૧ મહારાણા અને સામંતા વચ્ચે વિગ્રઢ ચાલતાજ રહ્યો અને તે હકીકત સામતાએ બિટીશ સમક્ષ પેાતાની કેફીયત રજી કરી. રાણાએ જે પ્રમાણે રાજ્ય શાસન ચલાવવું જોઈએ તે પ્રમાણે ન ચલાવતાં પાતે કટારતાથી સામતા અને સરદારી પર પેાતાની હકુમત ચલાવે છે. આવી હકીકત જ્યારે બ્રિટીશ કૂત આગળ કહેવામાં આવી ત્યારે આ વિવાદનું પરિણામ મેવાડના રાજ્યને અને સામતાને નહી પણ સારોય પ્રજાને ઊગવવું પડયું. સામતાની સામે રાણાએ જેમ મસ્તક ઉંચું કર્યું તેમ સામંતા અને સાલુમ્બ્રાના જાગીરદારીએ પણ તેમના સામે મસ્તક ઉંચુ કર્યું. અને રાણાજીનું બળ ઘટાડયું. આવી રીતે પરિસ્થિતિ અગડવાથી બ્રિટીશ સરકારને વચ્ચમાં નાખી. આ ઝઘડાના અંત લાવવા સારૂ મહારાણાએ વિચાર કર્યાં. તેજ વખતે બ્રિટીશ સરકારે પણ પેાતાની સત્તા વધારે મજબૂત કરવા સારૂ વિચાર કર્યાં. ઈ. સ. ૧૮૫૫ માં સુર ઢુન્નો લેરેન્સે એક નવિન સધિ—પત્ર બનાવ્યા આ સધિ—પત્ર વાંચવાથી મહાત્મા ટાપુ મેવાડના માટે અપાર હૌત કર્યું હતું. તે માણસમાં કેટલું સામર્થ હાવું જોઈ એ. પ્રસ્તુત ઠરાવ ઉપર કેવળ મહારાણા અને ચાર પ્રધાનેાની સહુિએ થઈ તેથી પાલિટિકવ એજન્ટને વિશેષ સત્તા મળી, મહેતા શેરસિહની જે સૌંપત્તિ મહારાણાએ છીનવી લીધી હતી, તે આ નવા કરારનામા અનુસાર તેમને પાછી આપવા માટે મહારાણાને ઘણેાજ આગ્રહ કર્યો હતા. ઈ. સ. ૧૮૬૧ માં તે સૌંપત્તિ પાછી સોંપી અને એજ વર્ષમાં મહારાણા સ્વરૂપસિંહ તા ૧૬ નવેમ્બર ૧૬૮૧ ના રાજ પરલેાક સિધાવી ગયા. મહારાણા સ્વરૂપસિ’હુએ પાતાના નામના સિક્કા વિ. સ ૧૯૧૮ ના કારતક સુદ ૧૪ ના રોજથી ચાલુ કર્યાં હતાં તે અદ્યાપી ઉદયપુરમાં પ્રાપ્ત થાય છે. આ વખતે મેવાડના રાજ્યના વિસ્તાર ૧૧૬૧૪ ચારસ માઈલના હતા. અને જન સંખ્યા ૧૧,૬૧,૪૦૦ ની હતી રાજ્યની એકદર ઉપજ ૪૦,૦૦,૦૦૦ ની હતી, તેમાંથી ૧૨,૦૦,૦૦૦ની ઉપજ સામાને જતી હતી. પરંતુ તેમાંથી છઠ્ઠો ભાગ રાણાજીને કર તરીકે આપતા હતા. જે ખંડણી બ્રિટીશ સરકારને આપવામાં આવતી હતી તે ઉપરાંત બીજી ૧૪,૦૦,૦૦૦ ની ઉપજ મહારાણાને થઈ હતી. ઈ. સ. ૧૮૫૭ ના બળવામાં રાણાજીએ બ્રિટોશ સરકાર સાથે ઉત્તમ વન રાખ્યું હતું. મહારાણાએ અગ્રેોને આશ્રય આપ્યા હતા. અને તેમને તમામ જાતની સગવડ કરી આપી હતી. અને તેમના ભય દૂર કર્યાં હતા. તેના અદલામાં બ્રિટૌશના તામે જે નિમચ, જાઇ, અને ગઢવાડા નામના ત્રણ પ્રદેશ હતા તે તેમને પાછા સોંપ્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #322 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મબલિદાન છંદગીતિકા ભૂપ સુરૂપ રાજ્ય વિરાજ કે, શિલાક યે સરદાર બહુ રાજનીતી વિચાર સાર કર શેરસિદ્ધ પ્રધાન પતે રામસિંહ ઉતારિક, સિસેાદ કુલતે મદ્યપાન મિટાય ષષ્ણુ જારિક ૩૨૭ વિષ જૈન ઢાષ અમાત્યકે તબદ્દેશ નિકારજો, ચતરેશપેદલ મેશ તેં સિરદાર ૪ વિકારશો. ૩૨૮ અરૂ .જેને નિજ દૌર પાય અનન્ય ઈશ પ્રભાવતુ, થઢ ભિન્ન લાગ અભીત વેહત રાજનીતિ સ્વભાવત, ૩૨૯ યુગ સ્વસા વ્યાહન હડ્ડ ભૂપરૢ માંવેશ ખુલ્લાયકે, અર હુડું રામ ખધેલ ત્યો રઘુખીર કૌ પરણાયક. ૩૩૦ ક્રૂિર આ દુગમકી મગાવત માન માર મિટાચઢી, ભેચકે ભારતભૂમિ લૌ મંગરેજ આન ઉઠાદી તમ ાન ભારત ભાન માનક મિત્ર ભાવ મનાયક', જમ કૈ પનાહ અનેક ઈગ્લિશ રાખિ પ્રીતિ જનાયક. મેવાર ભટ્ટન દ્વેષ ભિક્ષુરિ વ્રત વિસ્તર તે કહ્યો, પ્રતિવૃત પાલન અગ્નિ જાલન અંગ પાલન ના સહ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પ્રમન્ય ઉત્તમ સાજ. ૩૨૬ ૩૩૧ ૩૩૧ 333 www.umaragyanbhandar.com Page #323 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૫ મું. મહારાણાશ્રી શંભુસિંહ જ્યારે મહારાણ સ્વરૂપસિંહ પુત્ર હીન અવસ્થામાં અવસાન પામ્યા ત્યારે તેમના ભત્રીજા શાર્દૂલસિંહના બાળપુત્ર શંભુસિંહને વિ. સં ૧૯૧૮ ના કારતક સુદ પુર્ણ મા તા. ૧૭ નવેમ્બર ૧૮૬૧ ના રોજ સિંહાસન પ્રાપ્ત થયું. બ્રિટીશ સરકારની સમંત્તિથી શીધ્ર એક શાસન કમીટી સ્થાપવામાં આવી અને તેમાં કેટલા માનવંતા સરદારો નિયુક્ત કરવામાં આવ્યા. આ સભાસદે રાણાના નામથી મેવાડનું શાસન ચલાવવા લાગ્યા પણ તેમને શાસન કરવાનો સંપૂર્ણ હક નહીં મળવાથી બ્રિટીશ સરકારની સલાહ મુજબ શાસન કાર્ય કરવા લાગ્યા. શાસન કમીટી ન્યાય અનુસાર કરવાના બદલે પિનાની ઈચછા મુજબ શાસન ચલાવવા લાગ્યા. તેથી તેનું પરિણામ વિપરીત આવ્યું અને મેવાડમાં ચારે તરફ અત્યાચારને પોકાર થવા લાગ્યું જેથી મેવાડમાં અશાતિ પેદા થઈ. પોલિટિકલ એજન્ટની સલાહને બીલકુલ ઉપગ સમીતીના સભ્યોએ લેવાની તસ્દી જ લીધી નહીં તેથી બ્રિટીશ સરકારે શાસન ચલાવવાની નવિન પદ્ધિત કરવાનો નિશ્ચય કર્યો. પણ મેવાડનું શાસન ચલાવી શકે તેવો લાયક માણસ કઈ દેખાય નહિં આથી નવી સમીતી કરવાનો વિચાર માંડી વાળ્યો. પરંતુ દિલગીરી સાથે કહેવું પડે છે કે “મેવાડનું શાસન ચલાવે છે તે બુદ્ધિશાળી કોઇપણ સરદાર પોલિટિકલ એજન્ટને જણા નહિં એ વિશ્વાસ પાત્ર નથી, તેનું કંઈ પણ કારણ ગુપ્ત જ હોવું જોઈએ.” વળી એક શાસન સમીતી સ્થાપવામાં આવી અને તેના સભ્ય તરીકે ત્રણ જણને નક્કી કરવામાં આવ્યા. તેમાંના એક સામંતને સભાપતિ બનાવ્યું. પોલિટિકલ એજન્ટે જ આ સભાપતિ ચુંટી કાઢી હતે પણ સરળ સ્વભાવના રાજપૂત સામતે જણાવ્યું કે “ જ્યાં સુધી પુરેપુરી સત્તા આપવામાં આવે નહીં ત્યાં સુધી હું શાસનની સેવા બજાવી શકીશ નહીં ” બ્રિટીશ સરકારની ઈચ્છા સામંતને સંપૂર્ણ સત્તા સંપવાની હતી જ નહીં. તેથી પોલિટિકલ એજન્ટ પિતે જ સભાપતિ બન્યો અને બીજા બે રજપૂત સાધારણ સભ્ય બન્યા. પોલિટિકલ એજન્ટે શાસન ભાર ગ્રહણ કર્યો તેથી મેવાડમાં સુધારા વધારાની વૃદ્ધિ થતાં વાર લાગી નહીં. અને તમામ અવ્યવસ્થા દૂર થઈ શાતિ સ્થપાઈ ગઈ બ્રિટીશ સરકારની આ વ્યવસ્થા ઘણો જ પ્રસંશા પાત્ર બની બ્રિટીશ સરકારે મહારાણાને રાજ્યશિક્ષા (શિખામણ) આપવાને આજ્ઞા કરવાથી તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ મેવાડના અણમલ જવાહિર યાને આત્મબલિદાન શાસન સબંધી તમામ શિક્ષા આપવામાં આવી હતી. સિપાઈઓના બળવા પછી ભારતવર્ષના પ્રથમ વાઇસરેઇડ કેનીંગે ભારતવર્ષના સમસ્ત દેશી રાજાઓને દત્તક લેવાનો અધિકાર આપે હતો. તેથી દેશીરાજ્યના અગ્રેસર મેવાડના રાષ્ટ્રને પણુ દત્તક લેવાને અધિકાર પ્રાપ્ત થયા છે.' સિપાઈઓને બળ શાન્ત થયા પછી ભારત સામ્રાજ્ય ઈસ્ટ ઈન્ડીઆ કંપનીના હાથમાંથી ઇગ્લાંડની મહારાણું વિકટેરીયાના હાથમાં ગયું. હવે દેશી રાજાઓના સન્માન અર્થે એક જાતની નવો ઉપાધિ યોજવામાં આવી આ ઉપાધિનું નામ “ ભારત નક્ષત્ર” (STAR OF INDIA) છે. મહારાણું શંભસિંહને બ્રિટીશ સરકારે પ્રથમ શ્રેણીના પદક સહિત “ ગ્રેટ કમાન્ડર સ્ટાર ઓફ ઈન્ડીઆ ” મહામાન્ય ઉપાધિથી વિભુષીત કર્યા ઈ. સ૧૮૫૭ ના સિપાઈ એના બળવા પ્રસંગે ઉદયપુરના મહારાણુને બ્રિટીશ સરકારે ઘણીજ સહાય આપી હતી. તેથી જ તેમને પુરસ્કાર સ્વરૂપે આ ઉપાધિ મળી હતી. પણ આ પ્રસંગે અત્યંત અરૂચીકર ઉલ્લેખ કર આવશ્યક છે. અમારા પાઠકેને આ વાત સુવિદિત છે કે સિંધીયા અને હેકરે મેવાડના ઘણા ભાગ પર પિતાને અધિકાર સ્થાપીત કરી દીધો હતો. એ વખતે મહારાણી લિમસિંહ બ્રિટીશ સરકાર સાથે પ્રથમ સંધિ કરી હતી તે પ્રસંગે બ્રિટીશ સરકારે પતિજ્ઞા કરી હતી કે “સુયોગ પ્રાપ્ત થતાં સિંધીયા અને હલકરના અન્યાય પૂર્વક હસ્તગત કરેલા તમામ પ્રદેશ પાછા અપાવવા સારૂ અમારાથી બનતા પ્રયાસ કરીશું.” તે ભાગે બ્રિટશ સરકારની સહાયથી પાછા મળશે એ આશાએજ મિસિંહ પોતાને સમય વ્યતિત કરતા હતા. અને તેમના પછીના રાણાઓએ પણ પોતાનું જીવન આ આશામાંજ પુરૂ કર્યું હતું. હવે ઈ. સ. ૧૮૫૭ માં જ્યારે ભયંકર બળવો જાગે ત્યારે મેવાડના તમામ રાજપૂત અને રાણા સ્વરૂપસિંહ : બ્રિટીસને વિશેષ સહાય આપી હતી. આ વખતે મેવાડના પોલિટિકલ એજન્ટ કેપ્ટન સેન્ડર્સને રાષ્ટ્રની દીર્ધકાળની પ્રાર્થના લક્ષમાં લઈ મહારાણાના પૂર્વ તાબાના વિસ્તારીયા પ્રદેશ પર તેમને પૂર્ણ અધિકાર સ્થાપવા માટે રાણાની સેનાને આજ્ઞા કરી. આ આજ્ઞા થતાં જ મેવાડની સેનાએ તે પ્રદેશ હસ્તગત કર્યો. મહારાણુ શંભુસિંહ વિ. સ. ૧૯૧૮ ના કારતક સુદ પૂર્ણમા તા. ૧૭ નવેમ્બર ૧૮૬૧ ના રોજ મેવાડના સિંહાસન પર બિરાજમાન થયા હતા પરંતુ અફસોસ ! કે તેમને અધિકાર શેડો સમય પણ તેમના હાથમાં રહો નીં. અને ઘણાજ અ૯પ કાળમાં પિતે વિ. સ. ૧૯૩૧ ના આસો વદ ૧૩. તા.૭ ઓકટોબર ૧૮૭૪ ના દિવસે ફકત ૨૭ વર્ષની નાની ઉમરે તેઓશ્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #325 -------------------------------------------------------------------------- ________________ -- -- -- * મહારાણા શ્રી શંભુસિંહ પુત્રહીન અવસ્થામાં પરલોકવાસી થયા. મહારાણુ શર્ભસિંહનું અકાળ મૃત્ય થવાથી મેવાડની સમસ્ત પ્રજા શાક સાગરમાં ડુબી ગઈ. નિર્દય વિધાતાએ મેવાડની સુખથ આશા જડમૂળથી નાશ કરી.” આ વખતે મેવાડને વિસ્તાર ૧૧૬૧૪ ચોરસ માઈલન હતું અને જન સંખ્યા ૧૧૧૪૦૦ ની હતી, પાયદળ સેનીકોની સંખ્યા ૧૫૧૦૦ ની હતી. ઘોડેસવારની સંખ્યા દ૨૪૦ ધનુષ્ય સંખ્યા પ૩૮ અને ઉપજ ૪૦૦૦૦૦૦. ચાલીશ લાખની હતી. ત્રાટક છંદ રજતાચલ ભૂપ સરૂપ ગયે, નૃ૫ આસન શંભુ નૃપાલ ભયે, શિશુ ભૂપ નિહાર પ્રબન્ધ ચહ્યો, અંગરેજનકે અધિકાર રહ્યો, ૩૦૪ સિરદારન કી ઈક મેલ સભા, નિજ સ્વાર્થ સાધક હીન પ્રભા, કર ખારજ પંચ નિકાર દિયે, યુગ તિનકે મુખતાર કિયે. જબ બાગિય હાય પ્રજા નિકરી હટવાલ હિ બંધ કરી બિકરી. ફિર શંભુનિવાસ અવાસ ભળે, મહિપાલહિક અધિકાર મળે, પદકે હરિસિંહ પ્રધાન દિયે, જિહિ દિગ્ધ અકાલ પ્રબંધ કિ. ફિર ખાસ સભા બનવાય ભલે, નિજ શાસનસે સમ કામ ચલે, અજમેર પધારન કાજ ચલે, તિહિં ! હિતકારક લાઠ મિલે, નૃપ કલ્લહિક અભિલાષ ફલી, દિય ઈજજત શંભુ દિવાન બલી. ૩૩૮ અતિ ઉત્તમ રાજપ્રબંધ કિયે, લઘુ ઉમમેં જશ વાસ લિયે, તગમો બડ કીન પઠાય દિયે, ફિર શંભુ હિમાચલ વાસકિ. ૩૩૫ ફર હ૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #326 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૬ મુ. મહારાણા શ્રી સજ્જનસિંહ મહારાણા શંભુસિંહના અકાળ અવસાનથી તેમના ભત્રિજા સાહનસિંહ અને શક્તિસિહુથી રાજ્યને કાઇ નતના લાભ થઈ શકે તેમ નહિ.હાવાથી મહારાણા શંભુસિહુને જ્યારે ખચવાની આશા ન રહી ત્યારે બ્રિટિશ સરકારે આપેલા દત્તક લેવાના અધિકાર અનુસારે પેાતાના મોટા ભત્રિજા સજ્જનસિંહને દત્તક લીધા. આ વખતે સજ્જનસિંહની ઉંમર ૧૬ વર્ષની હતી. મહારાણા શંભુસિ’હું પરલેાકવાસી થયા બાદ મેવાડના સિંહાસન ઉપર મહારાણા સજનસિંહ બેઠા કે તરતજ મેવાડના શાસનની વ્યવસ્થા કરવામાં આવી. હેજી મહારાણા વ્હેવારકુશળ નહાતા તેથી શાસન સમિતી સ્થાપન કરવામાં આવી. તેમાં મહેતા ગાકુલ ચંદ અને અર્જુનસિંહ મંત્રી તરીકે નીમાયા. બીજ ચાર સરદારાની સાથે મળી ઉક્ત મંત્રીઓ શાસન ભાર વહુન કરવા લાગ્યા. પાલિ ટિકલ એજન્ટ આ શાસન સમિતીના સભાપતિ બન્યા. શાસન સમિતી નિમાયા પછી દરેક જાતની શાંતિના અને પ્રજાના લાભના ઉપાચા ચાજવામાં જરાપણ વિલંબ ન કર્યાં. પ્રથમકા મેવાડમાં શિક્ષણપદ્ધતિ નહેાતી અને સરદારી તથા સામામાં વિદ્યાનું પુરેપુરૂં જ્ઞાન નહેતું. તેથી સમિતીએ તેના સારા પ્રચાર કરી મેવાડમાં વિદ્યાનું બીજ રાખ્યું અને મહારાણા સજ્જનસિહુને વિદ્યા આપવાના પ્રમ ધ કર્યાં. દિવાન જાની અિહારીલાલને મહારાણાના શિક્ષક તરીકે રાખ્યા. તેમણે મહારાણાને સંપૂર્ણ જ્ઞાન આપવામાં જરાપણ કચાસ રાખી નહિ. અને મહા રાણાને અંગ્રેજી, ઉર્દુ, ફારસી, અને માતૃભાષાનું ઘણું ઉત્તમ જ્ઞાન આપ્યુ. આપ્પારાવલના વજમાં રાણુા સજ્જનસિંહે જ પ્રથમ અંગ્રેજી ભાષાનું જ્ઞાન મેળવ્યું. રાજ્યની વ્યવસ્થા ઘણીજ સુંદર રીતે કરી અને દરેક ખાતામાં સારા મારા માણસાની ગાઠવણુ કરી જેથી રાજ્યની ઉપજ પણ વધવા લાગી તેથી વેપારવણજ અને પ્રજાની આબાદી દિવસે દિવસે પગભર થવા લાગી. ઉત્તમ શાસનના પ્રભાવથી મેવાડમાં દરેક જાતની અશાંતિ દૂર થઇ શાંતિ પ્રસરી રહી. રેથી પ્રજા પણ આનંદમાં પેાતાના વિસા યતિત કરવા લાગી. મહા માનનિય શરતેશ્વરીના મોટા પુત્ર અને ભારતના લાવી સમ્રાટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #327 -------------------------------------------------------------------------- ________________ મહુારાણા શ્રી સજનસિંહ २८७ પ્રીન્સ ઓફ વેલ્સ બહાદુર ઈ. સ. ૧૮૫૭ના નવેમ્બર માસમાં હિંદુસ્તાન જોવાની ઈચ્છાથી આવ્યા. આ પ્રસંગે મહારાણા સજનસિ’હું પેાલિટિકલ એજન્ટની સલાહથી સુખઈ ગયા હતા. તા. ૫ નવેમ્બરના દિવસે પ્રિન્સ એક્ વેસ મુંબઈ ખ ́દરે ઉતરી મહારાણા તથા અન્યન્ય રાજાઓની મુલાકાત લીધી અને તેમના તરફથી સન્માન ગ્રઢણુ કર્યું. તા. ૬ નવેમ્બરના દિવસે પ્રિન્સ એક્ વેસ મહારાણા સજ્જનસિ'હુની સાથે મુ ંબઈની માટી મેટી ઇમારતા જોવા ગયા હતા. તેમણે મહારાંણાને ઘણાજ માનપૂર્વક પેાતાની સાથે ફેરવ્યા હતા. તેઓ કેટલાક દિવસ સુબઈમાં રહ્યા અને તેએાશ્રીએ મહારાણાના નિવા સંસ્થાનમાં પણ મુલાકાત આપી હતી. તા. ૧ જાન્યુઆરી ૧૮૭૭ ના દિવસે મહા માનનિય મહારાણી શ્રીમતિ વિકટારીઆના પ્રતિનિધિ લા લોટને ભારત વર્ષની પ્રાચીન રાજધાની દિલ્હીમાં માટે રાજદરબાર ભર્યો. આ વખતે મહારાણા સજ્જનસિંહને આમ ત્રણ આપવામાં આવ્યું હતું. તેથી મહારાણા પુષ્કળ સરદારા સામતા અને સેવકાને લઈ દિલ્હી દરબારમાં તા. ૨૬ ડીસેમ્બર ૧૮૭૬ ના દિવસે પધાર્યા હતા, ત્યારે તેમના માનમાં સત્તર તાપે ફોડવામાં આવી હતી. જ્યારે તે મુલાકાત લઈ પાછા ફર્યો ત્યારે અંગ્રેજ સેનાએ લશ્કરી ઢબે હુથીઆર નમાવી માન આપ્યું હતું. જ્યારે બ્રિટિશ રાજ્ઞીને ભારતેશ્વરીની ઉપાધિ મહા આર્ટમર સાથે આપવામાં આવી હતી ત્યારે મહારાણાએ શિખીરમાં પ્રવેશ કર્યો કે તરતજ ભારત વના વાઈસરાય લા` લીટને (સાંપ્રત અ ) તેમને આદરપૂર્વક પેાતાની દક્ષિણ ખાજુએ ઉચ્ચ આસન ઉપર બેસાડયા. મહારાણા પોતાના આસનપર એંઠા. મેવાડના ગત મહારાણાઓએ બ્રિટિશ સરકાર સાથે સારી મિત્રતા રાખી હતી તેનું વિવેચન કરવામાં આવ્યું. જ્યારે એક સૈનીકે એક પતાકા લાવીને વાઈસરાયના આસન સન્મુખ ઉપસ્થિત કરી ત્યારે મહારાણા પેાતાના પ્રતિનિધિઓ સહિત આગળ ગયા અને નિમ્નલીખીત શબ્દો સહિત તેમના હાથમાં તે પતાકા સ્વયં મહામાન્ય મહારાણીના ઉપહાર સ્વરૂપ છે. અને તેમને ભારતે શ્વરીની ઉપાધિ ધારણ કરી છે. તેના સ્મરણ ચિન્હ તરીકે એ ભેટ આપવામાં આવે છે. અને જે સબધ છે તે કાયમ નિભાવી રાખશેા. જ્યારે મહારાણા સજ્જનસિંહે સન્માનપૂર્વક ઉક્ત પતાકા શ્રદ્ઘણુ કરી. ત્યારે માનનિય વાઈસરોય બહાદુર લાલસૂત્રમાં પરાવેલું એક સુવર્ણ પદક મહારાણાના ગળામાં આરાપીત કર્યું. વાઈસરાયે આ પદક પહેરાવતી વખતે કહ્યું કે ભારતેશ્વરીની આજ્ઞાથી આ પદકથી આપને મેં વિભુષીત કર્યા છે. આપ સદાકાળ એને ધારણ કરે!! એમાં તારીખ લખવામાં આવી છે, તેથી આપના વંશજોને એ યારે આપવામાં આવ્યુ છે તે સદા યાદ રહેશે. પદ્મક પ્રાપ્ત થયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મબલિદાન પછી મહારાણાને એક અધિક બીજું સન્માન મળ્યું. હવે તેમને ૨૧ તે પોનું માન આપવાનો ઠરાવ થયે. વળી મહારાણાના મંત્રી મહેતા પન્નાલાલને કશાધ્યક્ષ અને છગનલાલને સન્માન સૂચક રાય ની ઉપાધિ પ્રાપ્ત થઈ બ્રિટિશ રાજપ્રતિનિધિ લોર્ડ લીટન બહાદુરે મહારાણી વિકટેરીઆને ભારતેશ્વરીની ઉપાધિ અર્પણ થયેલી જાહેર કરી ત્યાર પછી મહારાણા સજજન સિંહ આ પ્રમાણે સન્માન સહિત પોતાના રાજ્યમાં પાછા ફર્યા એ દરબારમાં તેમને જે સન્માન મળ્યું હતું તે કાંઈ અંતીય સન્માન નહોતું. તેમને ભારત સરકારે ઈ. સ. ૧૮૮૧ માં જીસી એસ આઈ ( શ્રેટ કમાન્ડર સ્ટાર ઓફ ઈડીયા. અથવા ભારત વર્ષના પ્રથમ નક્ષત્ર ) ની ઉપાધિથી વિભુષીત કર્યા. રાણા સજજનસિંહે રાજ્ય કારભાર ઘણે જ કુશળતા પૂર્વક ચલાવ્યો. અને પિતાના રાજ્યમાં રાજ પ્રજા બંનેના લાભ સાચવી રાજ્ય શાસન સુંદર રીતે ચલાવ્યું. એના ફળ આજે વિદ્યમાન છે. શહેર બહાર સજનગઢ નામને કિલો બનાવ્યો અને સજજનનિવાસ નામને બાગ કરાવ્યું. આ સિવાય લેકેપગી હોસ્પીતાલ સ્કુલ પાઠશાળા અને સડકો વિગેરેથી નગરની શોભા ઘણ ઉત્તમ બનાવી હતી. વિ. સં. ૧૯૪૧ ના પિષ સુદ ૬ તા. ૨૩ ડીસેમ્બર ૧૮૮૪ ના દિવસે મહારાણા સજજનસિંહ પોતાની પચીસ વર્ષની નાની ઉંમરે થોડા દિવસની બિમારી ભોગવી પરલોક સિધાવ્યા. રાણાશ્રીના સ્વર્ગગમનથી આખા રાજસ્થાનમાં શેક વ્યાપી ગયે. વળી બહારના લોકોને તેમના અકાળ મૃત્યુથી ઘણે જ આઘાત થયે. તે મેવાડના અધિશ્વર હતા. તે પણ તેમને સમસ્ત ભારતવર્ષના આર્ય સંતાનના હદયમાં એવી ઉંડી અસર કરી હતી કે સર્વ હિંદુઓના અધિપતિ માનવામાં આવ્યા હતા. આ વખતે મેવાડના રાજ્યને વિસ્તાર ૧૧૬૧૪) ચોરસ માઈલ હતું. તે ભારતના પાટનગર કલકત્તાથી ૧૧૩૯) માઈલ દૂર છે. શાસન પ્રભાવથી રાજ્યની ઉપજ પુષ્કળ વધી ગઈ હતી, રાજ્યની ઉપજ ૬૪,૦૦,૦૦૦) રૂપીઆની થવા પામી હતી. આ ઉપજમાંથી મહારાણું બ્રિટીશ સરકારને ૨,૦૦,૦૦૦) રૂપીઆ અને ભીલ સેનાના ખરચ માટે ૫૦,૦૦૦) રૂપીઆ આપે છે. સુખ અને શાન્તિના લીધે મેવાડમાં વસ્તી પણ વધવા લાગી. હાલમાં મહારાણા પાસે ૨૫૩) ધનુષ્યો૧૩૩૮) ગોલંદાજે, દ૨૪૦) અસ્વારે અને ૧૩ર૦૦ પાયદળ સિન્ય હતું આ પ્રમાણે રાજ્યને વિસ્તાર અને આવક મેવાડના રાજ્યની , રાણ સજનવિંહના વખતમાં હતી. મહારાણા શ્રી સાજનસિંહને જન્મ વિ. સ. ૧૯૧૬ ના અષાડ સુદ ૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #329 -------------------------------------------------------------------------- ________________ મહારાણા શ્રી સજનસિંહ ૯ તા. ૮ જુલાઈ ૧૮૫૯ ના રાજ થયા હતા. તથા રાજ્યાભિષેક વિ. સ’. ૧૯૩૧ ના માસા ૧૪ ૧૩ તા. ૮ ઓકટોમ્બર ૧૮૭૪ના દિવસે થયા હતા. મહારાણાશ્રી ફક્ત દશ વર્ષ ત્રણ મહિના અને આઠ દિવસ રાજ્ય કરીને પāાકવાસી થયા હતા. એઓશ્રીની લંબાઈ પાંચ ફૂટ અંતે આઠ ઈંચની હતી. શરીરે ઘણાજ મજદ્યુત હતા. અને પાતે ઘણાજ ખૂબસુરત હતા. મહારાણાશ્રીએ રાજ્યમાં દરેક ધર્માંના તેમજ પ્રજાના ઉપયોગ માટે ઘણી ઘણી ઈમારતા, મદિરા બધાવ્યાં હતાં. તેમજ પ્રજા ઉપયાગી કાર્ય માં રાજ્યની શાખાદીના કામા કર્યાં હતાં તેમાં કુલ ખર્ચ રૂપિયા ૨૬૧૨૨૩૧–૧૨–૨ કરવામાં આવ્યા હતા. આ પ્રમાણે મહારાણાશ્રો સજનસિ’હની સુવાસ તથા ક્રિતિ પાતે પલાકવાસી થયાં છતાં પણ આજે મેવાડીએના હૃદયમાં ગુંજી રહેલ છે. પરમાત્યા ! તેવા પુરુષાને હંમેશાં શાંતિ મળે. છપ્પા ૩૭ સજ્જન હતા સજ્જન, વળી સજ્જનતા સારી, સજ્જનતાની છાપ પડી, બ્રિટીશ પર ભારી. હતા પ્રજાના પ્રાણ, પ્રજા પણ પ્રાણથી પ્યારી, વળી હતા શૂરવીર, વધારી કિર્તિ સારી. એવા રાણા સજ્જનસિં, સજ્જનતા ધરતા ગયા, હે ભાગી રાણા સજ્જન, યતિ વરતા ગયા. છપ્પા નઈ વિદ્યાનું જ્ઞાન, પ્રજાને અતિ સુધારી, લઘુ ઉંમરની માંહી, ' વધારી ઉપજ સારી, પરી નિતીને ન્યાય, સિ ́હાસન દીધું દિપાવી, સૂર્યવંશીની ટેક નેક, બહુ સુંદર શૈાભાવી, કાળ મેઝારા આવતાં, રાણાશ્રી સપડાઈ ગયા, કહેભાગી સજ્જન વિયેાગે, મેવાડી સહુ રાઈ રહ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૩૪૦ ૩૧ www.umaragyanbhandar.com Page #330 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૭ મું. મહારાણુ શ્રી ફત્તેહસિંહ (જી, સી, એસ આઈ) કુદરતની અજબ ઘટના જગતના તક્તા પર ચાલ્યા કરે છે. કાળ પોતાનું કામ બજાવ્યા કરે છે. જ્યારે યહારાણુ સજજનસિંહ નિ:સંતાન અવસ્થામાં પરોકવાસી થયા ત્યારે મહીમહેન્દ્ર યાદવાર્ય ફુલકમલ દિવાકર શ્રી ૧૦૮ શ્રીમાન મહારાણા શ્રી કેતહસિંહજી તા. ૨૪ ડિસેમ્બર ૧૮૮૪ ના દિવસે રાજ્ય સિંહાસન પર બિરાજમાન થયા. ક્ષત્રિયકુળમાં જે જે ગુણે જોઈએ તે સર્વ ગુણે મહારાણા ફતેહસિંહજીમાં હતા. ફત્તેહસિંહજીના વખતમાં પ્રજાને ન્યાય બરાબર મળતું હતું, રાજ્યના દરેક કાર્યો પિતાની દેખરેખ સિવાય કદિપણ કરવામાં આવતાં હતાં. આ રાણ દિવસમાં સાત કલાક કામ કરતા હતા. તેમજ નાનામાં નાના માણસની અરજ સાંભળતા. અને ઘટતો જવાબ વાળતા હતા. આ સિવાય રાજ્ય તથા પ્રજાના હિતમાં ઘણા સુધારા વધારા કર્યા હતા. અને વિદ્યા તથા કેળવણીને ઘણે સુંદર પ્રચાર કરી મેવાડની ઉન્નત્તિ કરવામાં ઉત્તમ ફાળો આપે હતા. રાજ્ય અને પ્રજાની આદાદી કેમ થાય! પ્રજામાં અપૂર્વ શાંન્તિ કાયમ માટે કેમ સચવાય તેનો વિચાર કરી પોતે પોતાની મતિ અનુસાર અમલ કર્યા જ કરતા હતા. તેમજ પિતે પ્રજાને પોતાની ગણી શાસન ચલાવતા અને ન્યાય આપતા હતા. રાજવિમાં જે જે ગુણે જોઈએ તે તમામ ગુણે આ રાજવિમાં દ્રષ્ટિગોચર થતા હતા. આ પ્રમાણે રાણાશ્રીએ પોતાના રાજ્યની આબાદી ઘણી જ વધારી હતી. તથા વહેવાર કુશળતા પણ સુંદર દીપાવી હતી. સર્વ રાજાઓમાં તેમનું સ્થાન ઘણું આગળ પડતું હતું. આ વખતે મેવાડમાં ચેર, ડાકુ, હરામી અને જુલમગારાનું નામ-નિશાન દેખાતું નહોતું. તેઓશ્રી ઘણુ બહેશ શૂરવીર : અને સાહસીક હતા. મહારાણાશ્રી ફત્તેહસિંહની કારર્કીદી સારાય બ્રિટિશ સામ્રાજ્યમાં વખણાઈ ગઈ હતી. બાપારાવલની આબરૂ બ્રિટિશ સરકાર આગળ ક્રમે ક્રમે વધતી જતી હતી. તેમના રાજ્યમાં ઉદ્યોગ વિદ્યા અને કળા ઘણી વિકસવા લાગી. જ્યાં જુઓ ત્યાં એજ્યુકેશન માટે સ્કુલો શહેર અને ગામડામાં ચાલુ કરી. વળી ગરીબ પ્રજા માટે દવાખાનાની સગવડ કરી હતી. તેમ રાજયમાં ખુશામતિઓનું જોર જરા પણ ચાલવા દીધું નહતું. વળી મહારાણાએ પોતાના નામથી ફત્તેહસાગર નામનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #331 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન. (સ્વર્ગવાસી) શ્રીમાન ક્ષત્રિય કુલશિરોમણી સૂર્યવંશી મહારાણાશ્રી શ્રી ફત્તેહસિંહજી બહાદુર (ઉદયપુર મેવાડ) જી. સી. એસ. આઈ. જી. સી. બી. એ. જેઓશ્રીએ બે લાખ પાંત્રીસ હજારની આંગી શ્રી કેસરીયાજી ભગવાનને અર્પણ કરી પોતાની અપુર્વ શ્રદ્ધા બતાવી છે. (સરસ્વતિ સાહિત્ય રત્ન ગ્રંન્યાવલિ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #332 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #333 -------------------------------------------------------------------------- ________________ - રેલા === = મહારાણા શ્રી ફત્તેહસિંહ મોટું વિશાળ તળાવ બંધાવ્યું હતું. આવા અનેક કાર્યોને લઈ ઈ. સં. ૧૮૮૭ માં મહારાણી વિકટેરીઆની જ્યુબિલીના પ્રસંગે મહારાણાશ્રીને (જી, સી, એસ, આઈ. )ની ઉપાધિ મળી હતી. આ પ્રમાણે મેવાડના ઈતિહાસની પૂર્ણાહુતિ કરતાં પહેલાં મારે વાંચકોનું ધ્યાન ખેંચવું જોઈએ જ. આ ઈતિહાસના સંશોધનમાં મારી શક્તિ અનુસાર શોધ કરી જે જે વસ્તુ અને સત્ય લાગી, તેમજ ઇતિહાસીક દ્રષ્ટિએ જ એ સાચી અને સત્ય હકીક્ત મૂકવામાં આવી છે. આ પ્રમાણે મેવાડની નંદનવન ભૂમિમાં અનેક મહાપુરુ, અમાત્ય, શૂરવીર, અને મહામંત્રીઓ થઈ ગયા છે. તે દરેકે પોતાનું સ્વમાન સાચવવા ખાતર પોતાના પ્રાણના બલિદાન આપવામાં પણ પાછી પાની મૂકી નથી. કહેવતમાં કહ્યું છે કે –બહુ રત્ના વસુ ધર દુનિઆ એવી છે કે જ્યાં અનેક રને પડયાં છે. તેવી જ રીતે મેવાડની ભૂમિ પણ અનેક રત્નોથી વિભૂષીત છે. પરમાત્મા ! મેવાડની ભૂમિને હંમેશાં સુખી રાખે અને સૂર્યવંશને તાજ અવિચળ અમર તપે એજ ભાવના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #334 -------------------------------------------------------------------------- ________________ દરેક મેટા દેશી રાજ્યોની યાદી. તાપની નંબર) રાજ્યનું નામ | જીલ્લાનું નામ રાજની ઓળખ રહીસની જાત સલામી ૧] અજયગઢ બુદેલખંડ | | મહારાજ બુંદેલા રાજપુત ૧૧ ૨ | અલવર રાજપુતાના | મહારાજ કછવાહી નરકા ૧૫ રાજપુત ૩| અલીરાજપુર , સેન્ટ્રલ ઈન્ડીઆ | મહારાણા સિસોદીયા રા- ૯ જાત | ઈન્દર મહટા | | સેન્ટ્રલ ઈડીઆ મહારાજા મહીકાંઠા (ગુજરાત) મહારાજા ઇડર મહારાજ રાઠોડ રાજપુત સીદિયા | ૧૯ જપુતાના મહારાણા | ઉદયપુર (મેવાડ) મહારાજા ઉદયપુર છેટા રિવાકાંઠા (ગુજરાત રાજ ચૌહાણ રાજપુત ૯ ઓછા બુદેલખંડ બુંદેલા રાજપુત ૧૫ કચ્છ મુંબઈ મિરજા મહારાવ જડેચા રાજપુત | ૧૭ કપૂરથલા સતલજ પાર | રાજ શીખ કરૌલી રાજપુતાના મહારાજા યાદવ રાજપુત | કારડ સેન્ટ્રલ ઈન્ડીઆ | [ રાજા ગવંશી રાજપુત ૯ (plaisis) ૧૩] કાલર સતલજની માં બાણ રાજપુત (બીલાસપુર) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #335 -------------------------------------------------------------------------- ________________ દરેક મેટ શી રાજ્યોની યાદી ૨૯૭ રાજ્યનું નામ જીલ્લાનું નામ રાજાની ઓળખ ૨હીસની જાત તોપની સલામી કાશ્મીર પંજાબ મહારાજ રાજપુતાના મહારાજા કૃષ્ણગઢ કુચબિહાર કાચીન બંગાલ મહારાજા - ડિગરા રાજપુત ૨૧ રાઠોડ રાજપુત રાજવંશી રાજપુત ૧૩ | ચેતિયર રાજપુત ચોહાણ હાડા રાજપુત મદ્રાસ રાજા કોટા રાજપુતાના મહારાવ મહારાજ મરહટા મુંબઈ પિઠાણું મુસલમાન ૧૧ ખીચી રાજપુત ૯ બિલ્લીચી ! ૧૫ | સિંધ નવાબ : કોલ્હાપુર , મુંબઈ ખંભાત નવાબ ૨૧ | ખિલચીપુર પાલ | રાવ ૨૨ Tખરપુર ૨૩ ગહરવાલ (ટેકરી) પશ્ચિમોત્તર દેશ | રાજા ગુંડલા કાઠિયાવાડ | ઠાકુર | ચાલિયર | સેન્ટ્રલ ઈન્ડીઆ | મહારાજા ચંબા | પંજાબ રોજ ચરખારી બુદેલખંડ મહારાજ રાજપુત જાડેચા રાજપુત હિલ મહટા રાજપુત બુદેલા રાજપુત છત્રપુર એજન રાજ પંવાર રાજપુત ૧૧ જયપુર રાજપુતાના મહારાજા | કછવાહા રાજપુત ૧૭ જ્યસલમેર રાજપુતાના ભરાવલ યાદવ ભાટી રાજપુત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #336 -------------------------------------------------------------------------- ________________ નખર ૧૯૪ ૩૧ ૩૫ ઝાબુઆ ૩૨ ઝાલાવાડ ઝીંદ ૩૭ માલવા ૩ર જુનાગઢ કાઠિયાવાડ ૩૩ જોધપુર (મારવાડ) રાજપુતાના ૩૪ જંજીરા મુંબઈ સેન્ટ્રલ ઈન્ડી ૩૮ ૩૯ રાજ્યનું નામ ૪૦ વરા * ટિપા ટોક ડુંગરપુર ૪૧ ત્રાવણુકાર - ૪ર | દતિયા ૪૩ દેવાસ ૪૪ | ધર્મ પુર ૪૫ | ધરોલ ૪૬ ધાર ૪૭ | ધોલપુર જીલ્લાનું નામ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન મદ્રાસ ઇહાતહ ખુદેલખડ સેન્ટ્રલ ઈન્ડી સુરત કાઠિયાવાડ માલવા રાજપુતાના રાજાની ઓળખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat નવામ રાજપુતાના સતલજની ઉલટી| રાજા તરફ ઉત્તર પૂર્વી સરહદ રાજા રાજપુતાના નવામ રાજપુતાના નવામ મહારાન નવામ રાજ મહારાવલ મહારાજા–રાણા| ઝલા રાજપુત શિખ મહારાજા મહારાજા રાજા રાજા રહીસતી જાત ઠાકાર મહારાજા મહારાજ રાણી પઠાણુ મુસલમાન ૧૩ માખી સુસલમાન ૧૧ રાઠાડ રાજપુત | ૧૭ સીદી સુસલમાન ૯ રાઠોડ રાજપુત ૧૧ ૧૫ ક્ષત્રિય પઠાણુ સીસાદિ રાજપુત તાપતી સક્ષામી રાજપુત ૧૧ ૧૩ ૧૭ ૧૫ રાજપુત ૨૧ બુંદેલા રાજપુત ૧૫ પવાર રાજપુત ૧૫ સીસેાદિઆ જાડેચા રાજપુ પવાર રાજપુત ૧૫ કાઢ ૫ www.umaragyanbhandar.com Page #337 -------------------------------------------------------------------------- ________________ દરેક મા રસી શોની યાદી નંબર રાજ્યનું નામ જીલ્લાનું નામ રાજાની ઓળખ રહીસની જાત તેપની સલામી ૪૮ી ધ્રાંગધ્રા રાજા ઝાલા રાજપુત ૧૧ કાઠિયાવાડ પાલ નરસિંહગઢ એજન નવાનગર કાઠિયાવાડ જામ નાગઢ બધેલખંડ ઉમટ રાજપુત જાડેજા રાજપુત ૧૧ પડિઆર રાજપુત શીખ જિન | બુંદેલા રાજપુત ૧૧ નાભા સતલજની આ બાજુ રાજા પટિયાલા અજન મહારાજ ૫ના મહારાજ બુંદેલખંડ મુંબઈ પાલપુર દીવાન અફગાન મુસલમાન પાલીતાણા કાઠિયાવાડ ઠાકોર ગોહિલ રાજપુત ૯ પ્રતાપગ | રાજપુતાના મહારાવત્ સિસોદીઆ રાજપુત પોરબંદર ફરીદકોટ ભવાની | | કાઠિયાવાડ રાણુ | સતલજની આ બાજી રાજ | સેન્ટ્રલ ઈન્ડીઆ | રાણા | જેઠવા રાજપુત ૧૧ જાટ . ! ૧૧ સિસોદીઆ રાજપુત બડોદા બનારસ મહારાજ ગુજરાત મહારાજ પશ્ચિમોત્તર દેશ | નવાબ પંજાબ મરહટા બ્રાહ્મણ ગોતમ ૧૩ દાઉદ પોત્રા | ૧૭ મુસલમાન મહાવલપુર ૨૪ | બેઠા | બુંદેલખંડ | રાજ રઘુવંશી રાજપુત - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #338 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ નખર રાજ્યનું નામ ૫ ખડવાન કર બાવની ૬૭ | મારિઆ .. ૨૮ $& ७० ૧ R Ga ૭૫ st ૭૪ | ખુંદી ૭૭ બાલાસિનાર માંસદા માંસવાડા ખાંકાનેર બિજાવર ૭૯ મીકાનેર ભરતપુર ભાવનગર સાપાલ ૭૮ | મણીપુર માલેર કાટલા જલ્લાનું નામ મેવાડના અણુમાલ વાહિર યાને માત્મબલિદાન કાઠિયાવાડ બુદેલખડ રવાકાંઠા એજન સુરત રાજપુતાના કાઠિયાવાડ સુલખ રાજપુતાના રાજપુતાના રાજપુતાના કાઠિયાવાડ સેન્ટ્સ ઈન્ડીઆ ઉત્તર-પુર્વી હિન્દુસ્તાન સતલજની આ પાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat રાજાની ઓળખ ઠાકાર નવાબ મહારાવલ નવામ મહારાવલ મહારાવલ મહારાજ મહારાવ રાજા મહારાજા ઠાકાર એગમ મહારાજા હીસની જાત નવામ ઝાલા રાજપુત પઠાણુ ચૌહાણ રાજપુત ઈરાની મુસલમાન સાલ કી રાજપુત સિસેાદીમા રાજપુત રાઠાય રાજપુત હાઠા રાજપુત તાપની સલામી રાજા ઝાલા રજપુત ૯ સવાઈ મહારાજા છુંદેલા રાજપુત ૧૧ ક્ષત્રિય ૧૧ અજ્ઞાન મુસલમાન ૯ ૯ ૧૫ 4 ૧૭ કાટ ૧૭ ગાહિલ રાજપુત ૧૫ મિરાસી ખેલ ૧૯ અજ્ઞાન ૧૭ ૧૧ ૧૧ www.umaragyanbhandar.com Page #339 -------------------------------------------------------------------------- ________________ દરેક માય શી રાજ્યોની યાદી રાજયનું નામ જીલ્લાનું નામ તાપની રાજાની એળખ રહીસની જાત , સલામી મેહર બધેલ ખંડ રાજા મેસોર મોરબી મદ્રાસ મહારાજા કાઠિયાવાડ ઠાકર સતલજ પાર સેન્ટ્રલ ન્ડિીઆ , જેની યાદવ રાજપુત { ૨૧ જાડેજા રાજપુત ૧૧ ચંદ્રવંશી રાજપુત ૧૧ રાઠોડ રાજપુત | ૧૩ મંડી વાજ રતલામ રાધનપુર ગુજરાત નવાબ ઈરાની | ૧૧ | રાજગઢ ભોપાલ નવાબ સુરલમાન રાજપીપળા રેવાકાંઠા રાજ રાજકોટ કાઠિયાવાડ ઠાકર રહેલ ખંડ નવામાં | રામપુર રીવાં ગેહિલ રાજપુત ૧૧ જાડેચા રાજપુત ૯ પઠાણ : ૭ ૧૭ બધેલા રાજપુત ૧૭ ઝાલા રાજપુતા ૯ સોલંકી રાજપુત કે મહારાજ લીંબડી ઠાકોર લુણાવાડા બધેલ ખંડ કાઠિયાવાડ રેવાકાંઠા (ગુજરાત) બુદેલખંડ મુંબઈ મહારાણું સમથર રાજ સાવંતવાડી સર દેસાઈ બુંદેલા રાજપુત ૧૧ મરહટા દેવડા ચૌહાણ | ૧૫ રાજપુત ક્ષત્રિય | સિરોહી રાજપુતાના મહારાવ સિરમાર સતલજની આ તક '૩૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #340 -------------------------------------------------------------------------- ________________ ree નખર રાજ્યનું નામ સહ સિક્કિમ સીતમઊ ક દરે સુકેત સેલાના ૧૦૦ ૧૦૧ | સાંઠ ૧૦૨ | હૈદરાબાદ મેવાડના અણમોલ જવાહિર યાને માત્મબલિદાન જીલ્લાનું નામ હિમાલય સેન્ટ્સ ઈન્ડીઆ સતલજપાર માલવા રવાકાંઠા દક્ષિણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat રાજાની ઓળખ શા રાજા અજન અજન અજન નવામ હીસની જાત ટિવિહાર શઠાડ રાજપુત તાપની સલામી ૧૫ ૧૧ ક્ષત્રિય શાય રાજપુત પવાર રાજપુત ૯ પઠાણુ સુસલમાન ૨૧ ૧૧ ૧૧ www.umaragyanbhandar.com Page #341 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૯ મું. ' ઉપસંહાર મજકુર “ મેવાડના અણુમેલ જવાહિર યાને આત્મ બલિદાન ” નામનું પુસ્તક લખવાનું શરૂ કર્યું તેને મુખ્ય આશય મારો જુદો જ હતું. તે એ હતું કે મેવાડ એ એક અતિહાસીક બાપારાવલની ભૂમિ છે. જેમાં ઘણા ઘણા જૈન મહાપુરુષો ઉત્પન્ન થયા છે. તેમાં સ્વમાની અને કુળ અભિમાની આત્માઓ હતા. આવા વીર પુરુષના ઈતિહાસ ઘણુ વિદ્વાનોએ જુદી જુદી પ્રણાલીકાથી લખ્યા છે તે પણ આજે મોજુદ છે. પરંતુ જે મેવાડના ઈતિહાસમાં જુનાં સ્થાને, કીર્તિસ્તંભ, ચિત્તોડને અજોડ કિલે, અને જૈન શિલ્પકળાના મહા મંદિરે વિગેરેની જનતામાં કંઈક વિશેષ ઇતિહાસીક ભાવના ઉત્પન્ન થાય તેવા આશયથી આ પુસ્તક લખવામાં આવ્યું, અને મહારાણા કુના વખતથી ઈતિહાસ ચાલુ કર્યો તે પહેલાં ઈતિહાસીક નેધ લેવામાં આવી. તેમાં પણ મેં વીર વિનેદ તેમજ કર્નલ ટેડ અને બીજા ઘણા સારા સારા વિદ્વાનોના લખેલા પુસ્તકે ઉપરથી જેટલી સત્ય વસ્તુઓ લાગી તે હકીકત લઈ જનતા આગળ રજુ કરી. ખરો ઈતિહાસ તે રાણા પ્રતાપ, ભામાશાહ રાણા રાજસિંહ અને મહામંત્રી દયાળશાહે ર છે. જ્યારે જ્યારે આ પુરુષોનું વૃત્તાંત યાદ આવે છે. ત્યારે ત્યારે આપણા શરીરમાં રોમાંચ ઉભાં થાય તે સ્વાભાવિક છે. અનેક વિપત્તિએ આવી અને કષ્ટો સહન કર્યા પણ સૂર્યવંશી કુળ શિરમણ મહારાણા પ્રતાપે જરાપણ અકબરશાહને નમતું આપ્યું નહિ. તેમજ પોતે પોતાના સ્વમાનને ખાતર ફના થઈ ગયા. પણ ટેક નેક એજ પિતાને પ્રાણ હતા. આવી વિપરીમાં એક સાથે ગંભિર અને રાજ્યના નિમકહલાલ વીર ભામાશાહે પ્રતાપના માટે પિતાનું સર્વસ્વ સમર્પણ કર્યું. જેથી આખા મેવાડનું નાક રાણા પ્રતાપે સાચવ્યું છે. તે ઉપરથી જણાશે કે જેન બિરાદરની કેટલી હિંમત અને ઉદારતા હતી. બાર બાર વર્ષની લડાઈની સામગ્રીઓ તૈયાર કરવા અને હજાર સેનિકોની ભરતી કરવા ભામાશાહ વૃદ્ધ હોવા છતાં પણ યુવાનને શરમાવે તેવી રીતે મેવાડની આબરૂ સાચવવા તૈયારી કરવા લાગ્યો. ધન્ય છે! તે ટેકીલા મહારાણા પ્રતાપને અને વીર ભામાશાહને? અનેક ઘટનાઓ બન્યા પછી મહારાણા રાજસિંહ અને રાણા જયદેવના વખતમાં મહામંત્રી દયાળશાહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮. મેવાડના અણમલ જવાહિર યાને આત્મબલિદાન મેવાડની અણમોલ સેવા બજાવી હતી. રાજ્ય લાભની કૂડકપટમાં મહારાણુને મેતના પંજામાંથી બચાવનાર એ વીર આત્મા દયાળ જ હતું. તેની હિંમત કઈ અજોડ હતી. વળી ભાગ્યદશા તેને વરી ચુકી હતી. પોતે એક ગર્ભ શ્રીમંતને લાડકવાયો હતો. આ વીરપુરુષે મેવાડની અજોડ સેવા બજાવી હતી. પોતે દુષ્કાળના સમયમાં દયાળ કિલ્લે બંધાવી જૈનાચાર્ય માનસૂરિશ્વરના સાધથી લગભગ અઠાણું લાખ રૂપીયા ખરચી મેવાડની દુ:ખી જનતાને પિષી હતી. તેની ધર્મપત્નિ પણ એક વિરાંગનાને શરમાવે તેવી શૂરવીર હતી. તે બાણ વિદ્યા તથા શસ્ત્ર વિદ્યામાં સંપૂર્ણ હતી. પોત પોતાના પતિના બચાવ માટે પુરુષના ષિાકમાં રહી લશ્કરી કાર્ય બજાવતી હતી. ધન્ય છે. આવો જૈન વિરાંગનાઓને ! આવી આવી અનેક હકીકતોથી આ પુસ્તક જવામાં આવ્યું છે. વળી મહારાણા રાજસિંહ જયસિંહ અને રાણા અમરસિંહ પછી મેવાડની અધોગતિ હદ ઉપરાંત ચાલી. જે જે રાણાઓ થયા તે રાણાઓ અંદર અંદર કલેશના પરિણામે પાયમાલ થયા. જેમાં વળી સિંધીયા અને હેલ્કરના રાજેએ મેવાડમાં ઘણો જુલમ કર્યો હતે. ને તે જુલમનું વર્ણન કરતાં ભલભલાના કાળજાં કંપે છે. સિંધીયા અને હેકરે મેવાડનું જેટલું લોહી ચુસાય તેટલું ચુસી હાડપીંજર સમ બનાવી દીધું. છતાં મેવાડની રત્નગર્ભા ભૂમિમાંથી સ્વમાનપ્રિયતા નાશ પામી ન હતી. જ્યારે રાણા મિસિંહનું શાસન આવ્યું ત્યારે ભિમસિંહ ઘણા ડરપોક અને ભીરૂ હતા પણ તે પ્રજા પ્રેમ ધરાવતા હતા છતાં પણ તેમનાથી કંઈપણ પ્રજાનું ભલું થઈ શક્યું જ નહોતું. તેવા સમયમાં ભિમસિહ ઘણું જ કષ્ટ ભોગવ્યું હતું. જ્યારે રાજ્યની તિજોરીઓ તદન ખાલી થઈ, ત્યારે મહામંત્રી અમરચંદની નિમણુંક કરવામાં આવી. અમરચંદ સાહસીક, શૂરવીર, અને વૈશ્ય હતો. તેને પોતાના બાહુબળથી સિંધીયા અને હેકરને હંફાવ્યા હતા. જ્યારે અમરચંદ પ્રત્યે મેવાડની પ્રજાનું બહુમાન વધતું ગયું. ત્યારે અમરચંદનું અકાળે મૃત્યુ થયું. કેઈએ વિષ આપ્યું હતું તેથી જ તે મરી ગયો. જ્યારે તેની પાસે કફન ઢાંકવાને માટે પણ પૈસા નહતા. ત્યારે ઉદયપુરના મહાજને ઉઘરાણું કરી અમરચંદની અંતિમ ક્રિયા કરી હતી. આવી પરિસ્થિતિ અમરચંદની થઈ હતી. નાદિરશાહ તથા ઓરંગઝેબના જુલમો સામે ટકી રહ્યું હોય તો એક મેવાડજ. જેમ જેમ સમય વ્યતિત થતો ગયો તેમ તેમ બ્રિટીશ સરકારે મેવાડને મદદ કરી અને રાણુ મિસિંહના વખતમાં સંધી કરી મેવાડને અધ:પતન થતું અટકાવ્યું. આ પ્રમાણે મેવાડની પરિસ્થિતિ બદલાતી ગઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #343 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર E મહારાણા સજજનસિંહ ઘણુ જ નાની ઉંમરમાં અવસાન પામ્યા છતાં તેઓશ્રીએ રાજ્યમાં ઘણજ જાતના સુધારા કર્યા હતા અને રાજ્યની આબાદી કરવામાં સંપૂર્ણ લક્ષ આપ્યું હતું. રાણુ સજનસિંહ પછી મહારાણા ફત્તેહસિંહજી ને રાજ્ય વહીવટ ઘણે યશસ્વી નીવડયો, તેઓશ્રી પોતાના રાજ્યમાં ઘણા જ સારા અને વિચારનીય સુધારા કરી પોતાના રાજ્યની વૃદ્ધિ ઉત્તમ પ્રકારે વધારી હતી. અને તેઓશ્રીના પરલોકવાસી પછી હાલના વર્તમાન મહારાણાશ્રી ભોપાળસિંહજી રાજ્યાન પર આવ્યા. તેઓશ્રીએ પણ પોતાની પ્રજાને કઈ પણ જાતની હાડમારી ના પડે અને પ્રજા પિતે સુખ શાંતિથી સુખ ભોગવી શકે અને પ્રજાને ન્યાય મળી શકે તેવી સંપૂર્ણ ચેાજના કરી મેવાડની આબાદી વધારી છે. આ બધી હકીકત ટુંકમાં વર્ણન કરી હવે હું જેન અને જૈન મંદિર પ્રત્યે જનતાનું ધ્યાન ખેંચું છું. મેવાડમાં હાલમાં લગભગ પાંત્રીસો જન મંદિરે છે. અને તે ભવ્ય અને શિલ્પકળાથી વિભુષીત એવાં પ્રચંડ સ્થાને આજે મેવાડની ભૂમિમાં શેભી રહ્યાં છે. તેમાં વળી ચિત્તોડના કિલા પર તે જનોએ હદ કરી છે, તે કિલ્લાના મંદિરે, શૃંગાર ચવરી, જુના કીર્તિસ્તંભ વગેરેની કારીગરી જોતાં અભિમાન આવ્યા વગર રહેતુ નથી પણ કુદરતની ઘટના ન્યારી છે. કાળ કાળનું કામ બજાવ્યા કરે છે. આજે ચિત્તોડના મંદિરે જોતાં ઘણા મંદિર જીર્ણ અને હવડ દશામાં પડયાં છે. તેમ વળી કુંભલમેર, સુરપરા, એકલીંગજી, નાગદા તથા ભીલવાડાની આજુબાજુના પ્રદેશોમાં એવા એવા જૈન મંદિર છે કે ત્યાં આજે કઈ તેની સંભાળ રાખનાર નથી. જ્યારે મેવાડમાં પાંત્રીસે જૈન મંદિર હશે. ત્યારે મેવાડમાં જેની જાહોજલાલી કેવી હશે ? તે પ્રશ્ન વિચારવા જેવું છે. આજે મેવાડના જેને ઘણુજ છિન્ન ભિન્ન દશામાં છે. કોઈ સાધમાગી કેઈ તેરાપંથી કઈ દિગમ્બરી તે કઈ મંદિરમાગી હોય તે બધા એકજ મહાવીરના સંતાને આજે જુદી જુદી દશામાં જઈ રહ્યા છે.' આજે સૌ સૌના પંથનાં સાધુઓ, આચાર્યો તેમજ સંચાલકે પિત પિતાની દુકાનની જમાવટ કરીને જનતાને ઊંધા રસ્તે દેરી રહી છે. એવા પ્રચારથી જ આજે હજારે જન મંદિરની શોચનીય દશા થઈ રહી છે. શું આજે એવો કોઈ પણ મહાત્મા કે આચાર્ય નથી ? કે જે સત્ય વસ્તુ બતાવે ને આજે છિન્ન ભિન્ન દશામાં આવી પડેલી જૈન કેમને એકત્ર કરી ઈતિહાસીક વસ્તુને નવી અને રોશન બનાવી શકે? ના? હાયજ કયાંથી? જ્યાં રાગ, દ્વેષ, કુસંપ, ધતી અને જ્યાં ધર્મના નામે ચાલતા ઝગડાઓ હેય ત્યાં કામની કે ધર્મની ઉન્નતિની આશા કયાંથી રાખી શકાય. આવા સમયમાં વર્તમાનયુગના વહુના શgi Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #344 -------------------------------------------------------------------------- ________________ વર મેવાડના અણમલ જવાહિર થાને આત્મબલિદાન એ શબ્દનું ઉચ્ચારણ કરતાં મારા આત્માને અપાર આનંદ અને પ્રેમ આવે છે. કારણકે ત્રણ ચાર વરસ ઉપર જૈનાચાર્ય ૧૦૦૮ શ્રી બાળ બ્રાચારી ચારિત્ર ચૂડામણી શ્રી વિજયનીતિસૂરીશ્વર શ્રી મેવાડમાં પધાર્યા અને મેવાડમાં જનની તેમ જૈન મંદિરની શોચનીય દશા જોઈને ભાવી આત્માની અંદર પ્રચંડ પોકાર થયો અને કોઈપણ હિસાબે મેવાડના ઉત્તમ મંદિરને ઉદ્ધાર કેમ થાય તેજ વિચાર તે પવિત્ર આત્માને આવ્યું. આખરે પવિત્ર આત્માના પવિત્ર કાર્યમાં લેકેને શ્રદ્ધા બેઠી અને પ્રતિષ્ઠિત ગૃહસ્થ નિમાયા અને કામની શરૂઆત કરી બીજ રેપ્યું આજે મેવાડ પર ત્રણ ચાર મંદિરનું કાર્ય થઈ રહ્યું છે અને તે કામ કાજમાં શેઠ રેશનલાલજી તથા ભાઈ મનહરલાલજી તથા શ્રીયુત મોતીલાલજી વેરા વિગેરે તન, મન, અને ધનથી પિતાને આત્મગ આપીને પુણ્ય હાંસલ કરી રહ્યા છે. આ કાર્યને વધારે ઉત્તેજન કેમ મળે ! લોકેને જૈન મંદિરની ઝાંખી કેમ થાય! તે વિચાર આચાર્ય શ્રી વિજ્યનિતિસૂરિશ્વરે મને જણાવ્યું જેથી . મેં દરેક મંદિરોના બન્યા તેટલા ફોટા લઈ આ કાર્યની પુસ્તક રૂપે શરૂઆત કરી તેના ફોટાઓ પણ પુસ્તકમાં મુકી જનતા આગળ રજુ કરવા અને મેવાડ પ્રત્યે લોકેનું દીલ વધુને વધુ ખેંચાય તે ભાવનાથી આ પુસ્તકની શરૂઆત કરી અને જનતાની તેમજ પરમાત્માની પ્રેરણાથી મારી ભાવના પુરી થઈ આ સિવાય જે જે જૈનમંદિરના ફોટા આ ઈતિહાસીક પુસ્તકમાં મુકવા માં આવ્યા છે. તેના ઉપરથી વાંચક વર્ગને ખ્યાલ આવશે કે મેવાડ એક સદી પહેલાં જેનપુરી ગણાતી હતી અને જૈનોની અપૂર્વ જાહોજલાલી હતી, આવા પવિત્ર સ્થાને ઉપર આજે આપણી નજર પહોંચી શકે તેમ નથી. જ્યાં હજારે કષ દવ લાગ્યો હોય ત્યાં એક જળ બિન્દુથી કઈ જાતની શાંતિ થવાની હતી. છતાં પણ આપણાથી જેટલું બને તેટલું જરૂર કરી આપણે આપણી ફરજ બજાવવી જોઈએ તે આપણું કર્તવ્ય સમજવું જોઈએ તેમાં જ આપણે ધર્મ છે. જ્યારે ભૂતકાળના સમયની ઝાંખી થાય છે. ત્યારે ધર્મ વતની અતિ ઉંચ મહત્તા હતી અને ધર્મ એજ જીવન હતું. ધર્મ એજ પ્રેમ અને ધર્મ એજ કર્તવ્ય હતું. આજે એ વસ્તુઓ ઘણે અંશે લોપ થતી જાય છે. જે મંદિરમાં કેવળ શાંત વાતાવરણ, પ્રભુ જીનેશ્વર ભગવાનની મૂર્તિને ત્યાગમય દેખાવ જોઈએ તેના બદલે આજે આપણે સેના રૂપા અને ઝવેરાતમાં જ મશગુલ બની ગયા છીએ તેથી જ આજે આપણું ખરું રહસ્ય ભૂલી ગયા છીએ અને જુદા ચીલે ચાલવા લાગ્યા છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #345 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર. ૩૦૩ ભૂતકાળમાં જૈન મહારથીઓએ કરાયા રૂપીઆ ખરચી ઇતિહાસીક સ્થળા અદ્ભૂત કારીગરીવાળા બનાવ્યા પણ સાનું ચાંદી કે ઝવેરાતના દાગીના ન મનાવ્યા કારણ કે તે પુરૂષાની માન્યતા હતી કે જૈનપ્રભુની મૂર્તિ એટલે ત્યાગદર્શન અને ત્યાગની ભાવનાવાળું પ્રતિબિંબ હાવું જોઇ એ. અને તેજ પ્રણાલી. કાથી જ આવા અદ્ભૂત પ્રભાવશાળી જૈન મંદિરા બનાવી પોતાના આત્માને ધન્ય માનવા લાગ્યા. માટે શ્રોતાવગ ? અને વિચારક વર્ગ ? બહુ જ વિચાર કરશે તા જરૂર તેમના હૃદયને સાચા રસ્તા મળી આવશે. મારે વધારે લખવાનું હાય જ નહીં કે આ સિવાય ઉદયપુર મેવાડના રાજ્યમાં જેવા જૈનેાના પવિત્ર ધામ પવિત્રતીર્થ કેસરીયાજી (કુંલેવા) કરેડા પાર્શ્વનાથ, દયાળકિલ્લા, અદ્ભૂતજી વિગેરે ઘણા જૈન મદિરા તેવી રીતે વૈષ્ણવાના અદ્ભૂત મા જેમકે કકરાલી, શ્રીનાથજી વિગેરે ઘણા જ ઇતિહાસીક સુશાલીત સ્થાન છે. વળી સૂર્યવંશીના પ્રાણ સમા એકલીંગજી ભગવાનનું મ ંદિર પણ ઘણું જ અજોડ કારોગરીવાળું છે. આ સિવાય સરાવરા પણ મેવાડની ઘણીખરી જગાએ જેવામાં આવે છે. જેમકે જયસાગર, જયસમુદ્ર. ક્રૂત્તેહસાગર, જયનિવાસ વિગેરે માઈ લેાના ઘેરાવામાં તળાવા બનાવી મેવાડની ઘેાભા વધારી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat my www.umaragyanbhandar.com Page #346 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર પરીચય આ પુસ્તક પુરૂં કરતા મને જે આનંદ અને હું પેદા થયા છે તેના માટે હું શ્વરના આભાર માનું છું. પરંતુ પુસ્તકમાં જે જે જૈન પ્રાચીન મંદિરોના ફાટા મૂકવામાં આવ્યા છે. તેના પરિચય જનતાને કંઇક આપવા જોઈ એ. જે ચિત્તોડ ઉપર જૈન દહેરાસર, જન કીત્તિસ્તંભ અને જે શીલ્પના પ્રાચીન નમુનાએ છે. તે તરફ વાંચક વર્ગનું ધ્યાન ખેંચુ છું. એક વખત જરા કુરસદ લઈ જોશે અને વિચારશે! તે ઘણું સમજવાનું મેળવી શકશે. શૃંગાર ચવરીનું દેરાસર ઘણુંજ ભવ્ય અને કારીગરીવાળું છે તે જોવાથી જ આપણા આત્માને માન આવ્યા સિવાય રહે નહીં ! માલજી, નંદસરા, નાગદા, કુંભલગઢ, મળેલીગ્રા સુરપરા, ગણુંદા અને ભીલવાડાની નજીકના ઘણા મંદિશ જોવા લાયક છે. આ પુસ્તકમાં જે ચિત્રા આપવામાં આવેલા છે. તે દરેક ચિત્ર કયા ગામમાં આવેલા છે તેની યાદી તેની નિચેન્જ આપવામાં આવી છે. તા વાંચક વર્ગ ને તે જોવાની મારી ખાસ ભલામણ છે. જે મેવાડ સ્વમાનના ખજાના હતા, શૂરવીરાના અજોડ કિલ્લા હતા, અને ભભલાને મહાત કરનાર રાણાપ્રતાપની ઇજ્જતના મહા મીનારા હતા, તેનાથી પણ આગળ વધીને કહુંતા જે મેવાડ જૈનપુરી ગણાતું હતું તે મેવાડમાં માજે પણ લગભગ સાડી ત્રણ હજાર નમદિરાની હારમાળા શેાલી રહી છે. તે દરેક મદિશ જોવા લાયક છે. અને તેની યાત્રા કરવા જેવી છે. તેથી તેના નામા નિચે આપવામાં આવે છે. જૈન તીર્થા—કેશરીયાજી (લેવા), કરાડપાર્શ્વનાથ, દયાળકિલ્લા અક્ ભૂતજી, ઉદયપુરના જૈનમદિરા અને આડગામના મન્દિરા વિગેરે. વૈષ્ણવાના તીŕ:—શ્રી નાથજી, કાંકરેલી અને એકલીંગજી વિગેરે. કેટલાક જોવા લાયક સ્થળાઃ—જયસમુદ્ર, ધેમરતળાવ, ઉયસાગર, ફત્તેહસાગર, જયમહેલ, અને સાહેલીયાના માગ વિગેરે અદ્ભૂત કારીગરીના નમુના જોવાલાયક છે. આવી આવી અનેક કૃતિ મેવાડની પૂણ્યભૂમિ ઉપર જોવા લાયક છે, માટે વાંચક વર્ગ તમા જરૂર એકવાર જોવા તસ્દી લઈ આત્મામાં અનેરા આનંદ પેદા કરી જીવન સાર્થક કરશે એવી આશા રાખુ છું. પ્રભુ ! મેવાડની રત્નગર્ભાભૂમિમાં હરહમેં શા ધર્મ યાત અને જ્ઞાન જ્યાતના દ્વીપક પ્રગટાવે, અને મેવાડ સદાકાળ જ્યવંતુ રહેા એજ હૃદયની શુભ ભાવના. લી. ભાગીલાલ વિ. સમાપ્ત, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #347 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણુમેલ જવાહિર યાને આત્મબલિદાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com (આગળનો દેખાવ) હ૦૦ વર્ષનું ‘શૃંગાર ‘ચવરી”નું જૈન પુરાતન મંદિર ચિતોડ (મેવાડ.) (સરસ્વતિ સાહિત્ય રત્ન ગ્રન્થાવલિ). Page #348 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #349 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન. ‘શુંગાર ચવરી”ના મંદિરના ઘુમટ, તેમાં સોળ વિદ્યાદેવીને અજોડ નમુને ચિતોડ (મેવાડ) (સરસ્વતિ સાહિત્ય રત્ન ગ્રંન્દાવલિ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat' www.umaragyanbhandar.com Page #350 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #351 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણુમેલ જવાહિર યાને આત્મબલિદાન, E મવાડના અણમાલ જવાહર યાને આn.પ્રવિટામ, શુંગાર ચવરી' (શુંગાર ચોરી)ના ગભારાના આગળના દ્વારા દેખાવ. ચિતોડ (મેવાડ.) (સરસ્વતિ સાહિત્ય રત્ન ગ્રંન્દાવલિ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #352 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #353 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન A WILL G ET મવાડના અણુમાલ જવાહર થાન બાબમાલય શૃંગાર ચવરી મંદિરની અંદર આરસની ભીતોના દેખાવ ચિતોડ (મેવાડ) (સરસ્વતિ સાહિત્ય રત્ન ગ્રંન્યાવલિ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #354 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #355 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણુમેલ જવાહિર યાને આત્મબલિદાન. લગભગ પાંચશો વરસનું એકલીંગેશ્વરની પાસે પાર્શ્વનાથ ભગવાનનું જૈન પુરાતન મંદિર. (મેવાડ. ) મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન. ' છે. એકલીંગેશ્વરની પાસે જેનાના અધ્યદજીના મંદિરનો આગળના ભાગને દેખાવ. (મેવાડ.) (સરસ્વતિ સાહિત્ય રત્ન ગ્રન્થાવલિ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #356 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com મેવાડના અણુમેલ જવાહિર યાને આત્મબલિદાન નાગદા (મેવાડ)નું સુંદર કારીગરીવાળુ, ૮૦૦ વષઁના પુરાતન જૈન મ ંદિરના દ્વારના દેખાવ. (સરસ્વતિ સાહિત્ય રત્ન ગ્રંથાવલિ) Page #357 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat જિક કે , ‘નંદાસરા” (મેવાડ)માં ૧૦૦૦ વરસના જૈન મંદિરનો ભવ્ય દેખાવ. www.umaragyanbhandar.com જેના પુરાતન મંદિરનો સીપને ખાસ નમુનો ચિતોડ (મેવાડ) (સરસ્વતિ સાહિત્ય રત્ન ગ્રન્થાવલિ) Page #358 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન. કુમલગઢ” (મેવાડ)માં જૈનાના બાવન જીનાલયના મંદિરનો ભવ્ય દેખાવ. કુમલગઢ (મેવાડ)ના જૈન મંદિરને દેખાવ | (સરસ્વતિ સાહિત્ય રત્ન ગ્રન્થાવલિ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #359 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મબલિદાન. ૭૦૦ વરસના જુના સત્તાવીસ દેરીના ત્રણ સ્તંભને સીપને નમુને. ચિતોડ (મેવાડ) (સરસ્વતિ સાહિત્ય રત્ન ગંભ્યાવલિ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #360 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com/ (સરસ્વતિ સાહિત્ય રત્ન ગ્રંથાવલિ) મેવાડના અણુમેાલ જવાહિર યાને આત્મમલિદાન. ચિત્તોડના કીર્ત્તિસ્ત`ભની છતનેા અંદરના ભવ્ય દેખાવ ( મેવાડ ) Page #361 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #362 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com મેવાડના અણુમેાલ જવાહિર યાને આત્મબલિદાન. (દક્ષિણ પૂર્વ ભાગના દેખાવ ) શૃંગાર ચવરી'નું જૈન પુરાતન મ ંદિર. ચિતાડ (મેવાડ) (સરસ્વતિ સાહિત્ય રત્ન ગ્રન્થાવલિ) Page #363 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ! ક કા . #ા કણ કડક ક ક www.umaragyanbhandar.com જેના કીર્તિસ્તંભના લગભગ ૧૨૦૦ વરસના જુના સ્થાપત્ય. ચિતોડ (મેવાડ). ( સરસ્વતિ સાહિત્ય રત્ન ગ્રંન્દાવલિ.) Page #364 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મબલિદાન. ચિતાડ (મેવાડ). જેનેાના પુરાતન કીર્તિસ્ત ંભની પાસે આવેલું લગભગ ૯૦૦ વરસનું જૈન પુરાતન મંદિર (સરસ્વતિ સાહિત્ય રત્ન ગ્રંથાવલિ ) Page #365 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન. ઐતિહાસીક જૈનોને નવમાળને અજોડ કીર્તિસ્તંભ જે જૈનને બંધાવેલ છે. ચિતોડ (મેવાડ) (સરસ્વતિ સાહિત્ય રત્ન ગ્રંન્યાવલિ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #366 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન. ચિત્તોડમાં આવેલ જૈનેને સાતમાળને કીર્તિસ્તંભ (મેવાડ). (સરસ્વતિ સાહિત્ય રત્ન ગ્રંન્દાવલિ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #367 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણુમેલ જવાહિર યાને આત્મબલિદાન કIછે તો AA શૃંગાર વરી”ના મંદિરની પાછળની આરસની ભી’તેને સી૯૫ને નમુને ચિતોડ (મેવાડ.) (સરસ્વતિ સાહિત્ય રત્ન ગ્રંથાવલિ. ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #368 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #369 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat જૈન પુરાતન મંદિર (શાંતીનું અપૂર્વ સ્થાન તથા સી૯૫ને નમુનો) ચિતોડ (મેવાડ) www.umaragyanbhandar.com ( સરસ્વતિ સાહિત્ય રત્ન ગ્રંન્યાવલિ) Page #370 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મબલિદાન. જૈન કીર્ત્તિસ્તંભની પાસે આવેલ ૭૦૦ વર્ષનું જૈનમ ંદિર ચિતાડ (મેવાડ.) (સરસ્વતિ સાહિત્ય રત્ન ગ્રંથાવલિ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #371 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન. = = (ઉદયપુર)માં રામપાલના જૈન દહેરાસરનો અપૂર્વ દેખાવ. ચિતોડ (મેવાડ.). ઉદયગઢ ઉપર પુરાતન જેનોનું મંદિર. ચિતોડ (મેવાડ.) (સરસ્વતિ સાહિત્ય રત્ન ગ્રન્થાવલિ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #372 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com બરલુ જૈન મંદિરના શીખરનો અપૂર્વ સીપનો નમુનો. ચિતોડ (મેવાડ.) (સરસ્વતિ સાહિત્ય રત્ન ગ્રન્થાવલિ) કુમલગઢ (મેવાડ) જેનોના દહેરાસરનો આગળના ભાગને સીપનો નમુનો Page #373 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com માંડળગઢ (મેવાડ)માં આવેલા પુરાતન જૈન મંદિરના આગળના ભાગને દેખાવ. સુરપરા (મેવાડ) મંદિરના આગળના ભાગને દેખાવા (સરસ્વતિ સાહિત્ય રત્ન ગ્રન્થાવલિ) Page #374 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com વરસ પ૬૦ નું જુનું એકલીગેશ્વરની પાસે આવેલું જેનું પુરાતન મંદિર (મેવાડ.) (સરસ્વતિ સાહિત્ય રત્ન પ્રસ્થાવલિ) સૂર્યવંશી મહારાણાઓનું એકલીંગેશ્વરનું અપૂર્વ મંદિર. (મેવાડ.). Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩ મેવાડની ઐતિહાસિક નોંધ : સંશોધક : ભાગીલાલ રતનચંવારા. મંગળાચરણુ સ્તુતિ ( તાણી ) અશરણુને શરણું છે તારૂં, શરણુાંગતને સહાય કરી; અધમ ઉદ્ધારણ ભવજળ તારણ, કીંકર કેરૂં કલ્યાણુ કરી. ૧ સાહસ ઉપાડું તારા ભસે, મુજ બુદ્ધિના વિકાસ કરી; ભાવના ભાવુ શુદ્ધ હૃદયથી, પાપ ના દૂર હશે. અણુમાલ જવાહિર મેવાડ કેરા, વિશ્વ જનતા ચરણે ધરૂં, સહાયક થાજો તું જગ તાતા, કદી ન તુજ નામ હું વીસરૂં. ૩ શાસન દેવ મુજ રક્ષા કરજો, મુજ હૃદય ધર્મ જ્યાત પ્રકટાવા; પતિત પાવન છે! સુજ સ્વામી, વિદ્યા મુજમાં વિકસાવા. ૪ આધિ, વ્યાધી ને ઉપાધી, આપી આશિષ દૂર કરા, યશકિત મુજ કાર્યમાં સાધુ, એવી સિદ્ધિ મુજ દીલ વસેા. ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #376 -------------------------------------------------------------------------- ________________ –-સરસ્વતિની સ્તુતિ મયુર વાહન તારૂં, સરસ્વતિ મયુર વાહન તારૂં. હસ્ત વીણા ધારીણી તું તે, ગીત સદા તુજ સારું એ ગીતની અપૂર્વ મધુરતા, શાન્ત અને ચિત્ત મારૂ, સરસ્વતિ. ૧ તંત્ર રણુત સંગ ધ્વનિ ખીલવતી, પ્રફુલ્લ કરે જગ સારૂં મનને, સ્વરને, રસને તું હુરતી, ખીલવતી મન મારૂં, સર૦ ૨ દેજે હૃદયમાં સન્મતિ માતા, તુજ કૃપા વીણ જીવન અકારું સંજીવન કેરા તિમિર ટાળે, તુજ કૃપાએ સુખ મળનારૂં. સર૦ ૩ શરણે આયે તુજ ચરણમાં, ચરણ રજ શીર ધરું; કહે ભેગીલાલ તુજ કૃપા વિના, સારા વિવે અંધારું. સર૦ ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #377 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનોની ઐતિહાસીક નોંધ (૧) સંવત ૧૦૭૦ સને ૨૦૧૩ માં મહમુદે નારદીન ઉપર ચઢાઈ કરી અને તેના મુલકને લઈ લીધો. તે વખતે એક અજાયબીની વાત એ છે કે ત્યાં મન્દિરમાંથી (દહેરાસરમાંથી) એક પથ્થર નીકળે જેને સંવત દેખવાથી ૪૦૦૦૦ વરસ પહેલાને છે એવું સાબીત થયું. (વિરવિનાદ ભા. ૧ પાનું ૬૫ ) આથી જનધર્મ અને મુર્તિપૂજા અનાદીકાળની સાબીત થાય છે. ભાણપુરાની નાલ, એ ધારાવથી છ માઈલ દક્ષિણ તરફ છે. ખાસ કરીને રાણપુરના (રાણકપુર) જૈન મંદિરે થી પ્રસિદ્ધ છે. લેક એવું કહે છે કે પ્રાચીન શહેરના સ્થાનમાં એ બનેલ છે. “નાલથી અડધે ઉર ઉપરની બાજ એક પ્રાચીન પથ્થરના બંધને થોડો ભાગ બચેલો છે. જે ત્યાં નદીની આસપાસ બંધાવી ગયા હતા. તેથી પ્રાચીન વૃક્ષોની વચમાં જન મંદિર બહુ જ શોભાયમાન દેખાય છે. (વિરવિનાદ ભાગ ૧. પણ ૧૦૭). મેંડક, કછુઆ, કર્કટ (કંકાડા અને જલસર્પ (એિ) વિગેરે અનેક પ્રકારના જંતુ હોય છે. પણ પચ્છી બહુ મહેનતે મળે છે કારણ કે અહીં દેવસ્થામાં અને અન્ય જલાશમાં મચ્છી મારવાની મનાઈ છે. ગૂંછ જાતની એક માછલી જે વેડચ અને બનાસ નદીમાં મહે છે. તે વજનમાં એક મણથી વધારે હોય છે. તેના મેંઢામાં દાંતની હાર, મોટી મૂંછ અને તેનું માથું બહુજ કઠીણ હોય છે. કોઈ પણ જીવની હિંસા કરવાની મનાઈ છે. જીવદયા અને અહિંસા પ્રત્યે કેટલું રાજાઓને માન હતું. તે આ દાખલા ઉપરથી સમજાશે. (વીરવિનેદ ભા. ૧ લા પુષ્ટ ૧૧૭) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ મેવાડના અણુલ જાહિર યાને આત્મબલિદાન શ્રાવણ વદ ૧૧ થી ભાદરવા સુદ ૪ સુધી (મારવાડી ભાદરવા વદ ૧૧ થી ભાદરવા સુદ ૪ સુધી) જૈન શ્વેતામ્બરી મતવાળાના (સંવત્સરી) પર્યુષણ હોય છે તે વખતે રાજ્યે કસાઈ લેકને જાનવર મારવાની મનાઈ કરી છે. (વીરવિને ૧ પૃષ્ટ ૧૨૭) આથી સમજાય છે કે રાજાઓને જૈનધર્મ પીકેટલું માન હતું. (૫) જૈન શાખામાં બે ભાગ છે. એક વેતામ્બરી અને બીજે દીગમ્બરી એમ બે શાખાઓ છે. વેતામ્બરના મુખ્ય શાસ્ત્ર ૪૫ સૂત્ર છે. જેમ વેદાન્તથી ગાયત્રી મંત્ર ને માને છે તેવી રીતે જેન લેકે નવકાર મંત્ર ને માને છે. અને સમયાનુસાર એને જપ કરે છે. એમાં પણ બે ભેદ છે. એક મૂર્તિ. પૂજક. અને બીજે અમૂર્તિપૂજક. મૂર્તિપૂજકેમાં જતીં, સવેગી અને મહાત્મા વિગેરે છે. અને અમૂર્તિપૂજકામાં ટૂંઢિયા સાધુ છે. પણ ૨૪ તિર્થંકર અને ૪૫ સૂત્રને સર્વ માને છે. કેવળ એના અર્થ સૌ સૌના સિદ્ધાન્તાનુસાર કરવામાં પરસ્પર વિરોધ છે. એ જૈનના કે આચાર્યોને માનવાવાલા પ્રા: મહાજન લેક છે. વેતામ્બરને માનવાવાલા રજપૂતાનામાં મુખ્ય સવાલ મહાજન છે. ભારતવર્ષમાં બીજા ભાગમાં જુદી જુદી કોમના મહાજન બહુજ છે. (વીર વિવેદમાં સુત્રે ૨-૨ ની સંખ્યા આપી છે પુષ્ટ ૧૪૪). (વિરવિનેદમાં તાંસ્મરી = માટે ૩૨ સુત્રોને લેખ છે સ્થાનકવાસી પણ ૩૨ સુત્રો માને છે. વી. વી. પા. ૧૪૪) વિક્રમ સંવત સોળસેના શતકની શરૂઆતમાં જતી લોકોમાંથી વિરાગ્ય ભાવ ન્યૂન થયો. તેથી ગુજરાતમાં લંકામહેતાએ પોતાના સૂત્ર ગ્રંથોની અનુસાર એક નવે ફિરકે ચલાવ્યું. જેનું નામ લૂંકાગળ પ્રસિદ્ધ થયે, અને એમાંથી હૃહિઆના સાધુ નીકળ્યા. જેને પર જણ ભેગા થઈ દીક્ષા લીધી તેને બાવીશ ઠેલા કહે છે. એ લાદીઠ દરેક ટેલામાં એક એક આચાર્ય હોય છે. જ્યારે આ બાવીશ ટેળાના સાધુની ચાલચલન શિથીલ થવા લાગી ત્યારે રઘુનાથ ઢંઢિયાના ટેલામાંથી એના શિષ્ય ભીખમમે વિક્રમ ૧૮૧૫ માં એક નવી શાખા કાઢી અને તેના તેર શિષ્ય થવાથી તેરાપંથી ? કહેવાયા. ભીખમઆચાર્ય વિક્રમ ૧૭૮૫ માં પેદા થયા અને એણે વિકમ ૧૮૦૮ માં સાધુને વેશ લીધો. અને વિક્રમ ૧૮૧૫ માં “તેશપંથી' નો ફિરક ચલા અને વિકમ ૧૮૬૦ માં તેમના કાળર્યા પછી એના શિષ્ય ભારમલ ગાશી પર બેઠા, અને વિક્રમ ૧૮૮ માં ગુજરી ગયા. એના પછી રાયચંદ ગાદી પર બેઠા, તે વિક્રમ ૧૯૦૮ માં પરફેકવાસી થયા એના પછી જીતમલ આચાર્ય થયા. તે વિક્રમ ૧૯૩૬ માં ગુજરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #379 -------------------------------------------------------------------------- ________________ * પ્રાચીન જૈનેની એતિહાસીક નેધ ૩૦ ગયા પછી મેઘરાજ થયા. (વિરવીનેદ ભા ૧ લે પુષ્ટ ૧૪૪). બીજે ફિરકે જેમાં દીગમ્બરી છે. તેમના આચાર્ય ભટ્ટારક કહેવાય છે. તે અવસ્ત્ર તથા નગ્ન રહે છે અને બે હાથની હથેળીમાં ભોજન કરે છે. જે કદાચ ખાવાના સમયે બિલિ આદિના નામ સાંભળવામાં આવે તે તે દિવસે તેમને ઉપવાસ કરે છે. એવા ભટ્ટારક કર્ણાટક દેશમાં રહે છે. તેઓ કઈ કઈ વખત પર્યટન કરતાં કરતાં આ બાજુ આવે છે. તેઓને શ્રાવકે મુનિરાજ કહે છે. શ્વેતામ્બરી અને દિગમ્મરી એ બે શાખાઓમાં કંઈને કંઈ અંતર છે. વેતાંબર લેક ૧૨ અંગ અને બાકી ઉપાંગ મેળવીને ૩૨ સૂત્ર બતાવે છે, તેવી રીતે દિગમ્બરી પણ ૧૨ અંગ કહે છે. અને તેનાં નામોમાં પણ બહુ અંતર બતલાવતા નથી. પણ કહે છે કે મહાવીરસ્વામીથી કંઈ સો વર્ષ પછી બાર વર્ષનો દુષ્કાળ પડો તેમાં અમારા પ્રાચીન ગ્રંથને નાશ થઈ જવાથી એનેજ આશરે લઈને જે બીજા ગ્રંથો બન્યા એના અનુસાર પિતપોતાના ધર્મનું આરાધન કરે છે. વેતામ્બરી પણ ૧ર વર્ષ દુષ્કાળ પડયાનું માને છે. કિનતુ પ્રાચીન ગ્રંથો નાશ થવાથી ૪૫ સૂત્રોમાંથી ૩૨ સૂત્ર સાબીત રહ્યા અને ૧૩ ખંડિત થયા. અને એ પછીથી બનાવી પ્રગટ કરેલ છે. વેતામ્બરી તથા દિગમ્બરી લેકમાં જે ભેદ છે તે ૮૪ બેલ અને ૮૪ વાતમાં છે, તેમાંના થોડા બલ નીચે લખ્યા છે. (૧) ભવેતામ્બરી કેવળ જ્ઞાનીને આહારનીહાર કરતા માને છે અને દિગંમ્બરી માનતા નથી. વેતામ્બરી કેવળ જ્ઞાનીએ ઉપસર્ગ અથવા શુભાશુભ સૂચક મહાભૂત વિકાર માને છે. અને દિગમ્બરી તેને સ્વીકાર કરતા નથી. વેતામ્બરી કેવળ જ્ઞાનીની પાઠશાળામાં જઈને ભણવાનું પ્રસિદ્ધ કરે છે. પણ દિગંમ્બરી નથી માનતા. (૪) તામ્બરી તીર્થકરને ગુરૂ વડે દિક્ષા પ્રાપ્ત થઈ માને છે અને દિગંમ્બરી માનતા નથી. (પ) વેતામ્બરી કહે છે કે તીર્થકરની દિક્ષાના સમયે ઈ છે આવીને કપડાં ઓઢાડયા છે. પરંતુ દિગંબરી આ વાતને સ્વીકાર નથી કરતાં. ( ૧ બીજા ભટ્ટારક કેવળ નામ માત્રજ છે. તે વસ્ત્ર, પરિકર, અને વાહન અદિ અને કઈ રાખે છે એવા લોક વાસ્તવમાં ઢોંગી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #380 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન (૬) ભવેતામ્બરી, ગણધરના વિના મહાવીરની કંઈ વાણી વ્યર્થ ગઈ કહે છે પરંતુ દિગંમ્બરી નથી ગઈ બતાવે છે. (૭) તામ્બરી કહે છે કે મહાવીરને બ્રાહ્મણના ગર્ભમાંથી બદલી ત્રીશલારાણીના ગર્ભમાં લાવ્યા. પરંતુ દિગંમ્બરી કહે છે કે તે પ્રારંભથીજ રાણીના ગર્ભમાં હતા. (૮) વેતામ્બરી આદિનાથને ગલીઆ કહે છે. અને દિગંમ્બરી નથી કહેતા. (૯) વેતામ્બરી આદિનાથના માટે વિધવાના ઘરમાં રાખ્યાનું કહે છે. પરંતુ દિગંમ્બરી એને જુહુ કહે છે. (૧) વેતામ્બરી બે તીર્થકરને અવિવાહિત માને છે અને દિગંમ્બરી પાંચ ને માને છે. (૧૧) વેતામ્બરી કેવળ જ્ઞાનીને સામાન્ય જ્ઞાનીના પ્રણામ કરવાનું માને છે, દિગંમ્બરી માનતા નથી (૧૨) શ્વેતામ્બરી કેવળ જ્ઞાનીને છીંક થાય છે માને છે. પણ દિગંબરી માનતા નથી. (૧) ભવેતામ્બરી ગૌતમને ત્રિદંડી તાપસીની પાસે ગયા કહે છે. પણ - દિગંમ્બરી કહેતા નથી. (૧૪) શ્વેતામ્બરી સ્ત્રીને મોક્ષ હેવાનું માને છે, દિગમ્બરી માનતા નથી. (૧૫) ભવેતામ્બરી ૧૯ મા તીર્થકરને મલૂિકુંવરી કહીને સ્ત્રી સ્વરૂપ માને છે. અને દિગંમ્બરી મલ્લિનાથ કહી પુરૂષ માને છે. (૧૬) “વેતાંબરી જુગલીઆને દેવ હરી ગયા કહે છે, પરંતુ દિગંમ્મરીને એના ઉપર વિશ્વાસ નથી. ઇત્યાદિ રીતે ૮૪ બેલેના અંતર છેઅમે આ વિષયમાં વિસ્તાર બહ થવાથી લખી નથી. (વીરવિદ મા ૧ લા પૃષ્ટ ૧૪૫ થી ૧૪૬ સુધી) (૭) મેવાડમાં જેનું મોટું તીર્થસ્થાન ઉદયપુરથી ૧૬ ગાઉ દક્ષિણ બેખાડાની સડક પર ધૂલવા ગામમાં કષભદેવનું મંદિર છે. તેને વેદાસ્નાયી અને જૈન બેઉ માને છે. આ મૂર્તિને વેદાસ્નાયી લેક વિષ્ણુના દશા અવતાર સમજીને પિતાના ધર્મને અનુસરીને અને જૈન લોક તીર્થકર સમજીને પિતાના ધર્મને અનુસરીને પુજે છે. અહીંયાં કલકત્તા મુંબઈ મદ્રાસ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #381 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેનેની ઐતિહાસીક નેંધ ૩૧૧ કર્ણાટક, પંજાબ, અને ઉત્તરખંડના હજારે યાત્રીકે આવે છે. અને મોટી ભાવનાથી કેસર ચઢાવે છે. કેસર ચઢાવવાની રીત આ પ્રમાણે છે. એક યાત્રીક કેસર ચઢાવી રહે એટલે સમય બીજે યાત્રીક એક રૂપીઆભાર કેસર લઈને પછી પોતાનું રૂપીઆભાર કેસર ચઢાવે છે. કેસરને પથ્થર પર પથ્થરથી ઘસીને યાત્રીકે પિતાના હાથથી ચઢાવે છે. એ કેસર ને પુજારી યાત્રિકોને વેચે છે. અને કેસર આ અધિકાર સાથે ચઢાવે છે જેથી એનું બીજું નામ “કેસરિયાનાથ) પ્રસિદ્ધ થયું છે. અને મૂર્તિને રંગ કાળો હેવાથી “ કાળાજી” પણ બોલે છે. આ મંદિરની ચારે તરફ ભીલેની વસ્તી છે. અને ભીલ કેસલિયાનાથ ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખે છે. આ લોક સોગંદ અથવા શપથ કેરવાની વખતે કેસરિ. યાનાથની કેસર ચબાકર એ વાતને ઇન્કાર કરે છે. ફરી કોઈ વખત બદલાતા નથી. આ મંદિરને બનવાને મુખ્ય વખત કહાનિયાંના તૌર પર છે. પણ મંદિરની પ્રશસ્તિમાં આ મંદિરના જીર્ણોદ્ધાર વિક્રમ સંવત ૧૫ મી સદીની શરૂઆતમાં હશે એમ માલમ પડે છે. પહેલાં હજારો રૂપીઆ અને જેવર ભેટ થતું હતું અને પુજારી લેક પિતાના બનાવી લેતા હતા. પણ વૈકુંઠવાસી મહારાણું સજજનસિંહ સાહેબના સમયથી અહીંને પ્રબંધ એક કમીટીના અધિકારમાં કરી ગયા છે. જેના મેમ્બર જૈન મતાવલંબી” લે છે. અને આ કમિટીના પ્રમુખ (સભાપતિ) રાજતરકથી દેવસ્થાના હાકિમ કોઠારી બલવંતસિંહ છે. (વીર-વિનોદ ભા. ૧ પૃષ્ટ ૧૪૬ થી ૧૪૭ સુધી.) ચગાનની પશ્ચિમમાં તે પખાના અને એની પાછળ મહા રાણા બીજા અરિસીંહના સમયનું બનાવેલું જૈન મંદિર છે. જેમાં મોટી મોટી કદની જૈન મૂર્તિઓ છે. (વીર–વીનોદ ભા. ૧ લા પૃષ્ટ ૧૫૪.) (૯) શ્યામલબાગની પશ્ચિમ ભીમ અને સ્વરૂપ પલ્ટનની લાઈન અને એની આગળ મહાજનની પંચાયત ની વાડી છે, જેમાં એક નાનું મંદિર અને મકાન બનાવેલા છે. (વીર–વિનોદ ભ ૧ પૃષ્ટ ૧૫૫.) (૧) હાથીપળની પાસે મોતી ચૌહટાની પશ્ચિમ લાઈનની તરફ કરજાલીના મહારાજા સુરતસિંહ અને શિવરતીના મહારાજા ગજસિંહની હવેલીઓ છે. અને એજ લાઈનમાં બનેડાના રાજા બવિન્દસિંહની હવેલી છે, તેની આગળ ઘૂજાઘરને મીનાર અને કોતવાલીનું મકાન છે. એની આગળ (૮) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #382 -------------------------------------------------------------------------- ________________ થાય મેવાડના અણમેલ જવાહિર થાને આત્મબલિદાન પશ્ચિમ બાજુ શિતલનાથનું જૈન મંદિર છે. અને એની આગળ મહારાણુ સ્વરૂપસિંહની મહારાણી અભયકુંવરનું બંધાવેલું અભય સ્વરૂપવિહારીનું મન્દિર અને એક વાવડી છે. તે તરફ સર્વને જવા આવવાની છુટછે સંવત ૧૭૦૪ (કીર-વિનેદ ભા. ૧ લા પૃષ્ટ ૧૫૫. ) - (૧૧) બાગની અંદર મહારાણા જવાનસિંહના બનાવેલા મહેલ અને એની અગ્નિખૂણા તરફ એક ઉંચા સ્થાન પર વિકટેરીઆ હાલ વર્તમાન મહારાણા સાહેબે બનાવ્યું છે. તેની સામે યુબિલીની યાદ માટે શ્રીમતી મહારાણી વિકટેરીઆની પાષાણની મુતિ છે. મહેલની અંદર અદભુત વસ્તુઓનું સંગ્રહસ્થાન (મ્યુઝીઅમ) પ્રાચીન વસ્તુઓનું અને પુસ્તકાલય બનાવેલ છે, જ્યાં આમ લોકોને જવાબવવાની છુટ છે (વિર–વિશદ ભા. ૧ લા પૃષ્ઠ ૧૫૭.) (૧૨) શહેરની પૂર્વ એક માઈલ અંતર૫ર નદીના કિનારે ચંપાબાગ નામને એક ઉમદાબાગ મહારાણા કર્ણસિંહને બનાવેલ છે. ચંપાબાગની અગ્નિ ખુણા તરફ સડકની દક્ષિણ કિનારા તરફ મહારાણા જગતસિંહની રાજકુમારી રૂપકુંવરીનું બનાવેલું પુષ્ટીમાર્ગીનું મંદિર છે. અને ધર્મશાળા છે શહેરની પૂર્વ આડ ગામની પુરાની સડક ઉપર મહારાણા બીજા જગતસિંહની મહારાણ ભટીઆણીજીનું બનાવેલું પુષ્ટિમાગીનું મંદિર–વાવડી અને ધર્મશાળા છે. શહેરથી બે માઈલ પર્વની તરફે આહડ નામી ગામ છે. જો ગુહિલોત્ વંશની રાજઓની ચિત્તોડના પહેલાની જુની રાજધાની હતી ત્યાં મોટી મોટી ઈટ અને પ્રાચીન ઈમારતના પાષાણુ અત્યારે પણ મલે છે. અહીં એક નાનું ગામ રહી ગએલ છે. જેમાં વિક્રમ સંવતની આખરી ૧૫ મી સદીમાં બનાવેલું જન મંદિરમાં ૧૦ મા શતકના પાષાણુ લેખ પણ લગાવેલા છે. તે નરવાહન અને શક્તિકુમારના સમયને માલમ પડે છે. (વર-વિનોદ ભા. ૧ લા પૃષ્ટ ૧૫૮) (૧૩) વાઘેલા તળાવની પશ્ચિમ તરફ નાગદાનું જુનું ખંડેર હજુ સુધી મોજુદ છે. ખુમાણ રાવલની સમાધિપર બનાવેલા બે સભામંડપના મદિંર હજી સુધી ઉભા છે. અને ગામની નૈહત્ય ખુણામાં બે જૈન મંદિર વિક્રમ ૧૪ મી સદીમાં બનેલા છે, જેમાં મોટી મોટી મુર્તિઓ છે. તળાવની નિત્ય કિનારા પર એ બહુ દમદા જુના મંદિર છે જેને લેકે સાસુવનું મંદિર કહે છે. આ મંદિરમાં નકસી જેવા જેવી છે. એની ઈમારતો જેવાથી માલુમ પડે છે. આ વિક્રમ સંવતની ૧૧ મી સદીપાં બનાવેલ હશે. (વીરવિદ ભા. ૧ લા પૃષ્ટ ૧૬૦), Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #383 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનેની ઐતિહાસીક નોંધ st (૧૪) ભીલેની અનેક પાઉં નાહ૨, ભાડેર, ઉપરેટ છપન, મેવલ, અને ડાંગલ નામના જીલ્લામાં આબાદ છે. આ જીલલામાં જયસમુદ્ર નામનું એક મોટું અને અનુપમ તલાવ છે. જેને ઢેબર પણ કહે છે. મહારાણા બીજ જયસિંહે પનાવેલું છે. આ જીલ્લામાં લેવ ગામની અંદર ત્રષદેવનું એક મોટું પ્રસિદ્ધ મંદિર છે. તે જૈન અને વૈષ્ણનું મોટું તીર્થ છે. ( વીરવિનેદ ભાગ ૧ ૯ પૃષ્ઠ ૧૬૦), (૧૫) કુંભસાગર તલાવથી આગળ નાકા મકાનની દિવાલનું નિશાન છે. એ દિવાલની પશ્ચિમ તરફ અને દાલાનની વચમાં “શૃંગાર ચવરી” નામનું એક જન મંદિર છે. એની દક્ષિણ તરફ મહારાણુ સાહેબને જુને મહેલ, ત્રિપૌલીઆ અને વડીલ નામના દરવાજા છે. વડાપૌલ દરવાજાની પૂર્વ સાતવીસ દેવરીના નામનું એક જુનું જૈન મંદિર છે. ( વીરવીને ભાગ ૧ લો પૃષ્ઠ ૧૧૨ ). (૧૦) પહેલા ચિત્તોડના રાજાઓના દગ્ધસ્થાન હતા ત્યાં સમિહેશ્વર મહાદેવનું એક મંદિર છે. જેને વિક્રમ સં. ૧૪૮૫ માં મહારાણા મોકલે બનાવેલું હતું. અને ત્યાં જુનું જૈન મંદિર છે. તેની પાસે ગુસાંઈનો મઠ છે. વીર વિનોદ ભાગ ૧ લો પૃષ્ઠ ૧૬૨ ). (૧૭) કિલ્લાની પૂર્વ દિવાલમાં સૂરજપાળ નામને દરવાજે છે એ રસ્તા તરફ ત્રણ દરવાજાનાં નિશાન છે, તેમાં બે સાબીત છે, દરવાજાની અંદર નિલકંઠ મહાદેવનું જુનું મંદિર અને એની ઉત્તરે એક પુરાણ કીર્તિસ્તંભ છે. તે વિકમ ૧૦ મી સદીમાં જૈનોએ બનાવેલો છે. ( વીરવિદ ભાગ ૧ લે પૃષ્ઠ ૧૬૨ (૧૮) મેવાડમાં રાસમી જીલલામાં માતૃકંડિયા નામનું તીર્થસ્થાન બનાસ નદી ઉપર છે. અને ત્યાં મહાદેવનું મંદિર છે. જ્યાં વૈશાખી પૂર્ણિમાનો મેળો ભરાય છે. એ સિવાય કરેડા ગામમાં એક બહુ જ મોટું અને જુનામાં જુનું નમંદિર છે. ( વીરવિનેદ ભાગ ૧ લો પૃષ્ઠ ૧૬૩) (૧૯) કેલવાડા ગામમાં હાકિમ જીલામાં સદ્ર સુકામ છે. જ્યાં જનનું જુનું મંદિર અને બાણમાતાનું એક પ્રસિદ્ધ મંદિર છે. ( વિરવિનેદ ભાગ ૧ લે પૃષ્ઠ ૧૬૬ ). (૨૦) એતિહાસિક ગ્રંથોમાં કરામતી વાતો લોકોએ બહુ ભરી લીધેલી છે. અને એના સિવાય પુરાણુ ગ્રંથો જોઈએ તે સાલ સંવત પણ મળતી નથી. અલબત્ત જેનેના ગ્રંથોથી થોડું થોડું સાલ સંવત અને ઈતિહાસનું પ્રયોજન સિદ્ધ થાય છે. ( વીરવિનેદ ભાગ ૧ ૯ પૃષ્ટ ૧૮૩ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #384 -------------------------------------------------------------------------- ________________ ૪ મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મબલિદાન (૨૧) વૈશ્ય વર્ણ પુરાણા કાલથી વૈશ્ય નથી, પરંતુ આહિર વગેરે પુરાણા વૈશ્ય છે. એમાંથી કેટલાક તા કૃષિ અને ગૌરક્ષા વગેરે કર્મ કરતા હતા. અને કેટલાક પેાતાનાં કામ છેડીને નાકરીમાં લાગી ગયા છે. ત્રીજી જાતી મૌદ્ધ અને જન મતાવલમ્ની હાવાથી અહિંસા ધર્મમાં પ્રવૃત્ત થઈ કૃષિ વાણિજ્યને પેાતાનું કામ સમજી લીધું. જેથી તેમાં બે ભાગ થયા. એકે કાયસ્થાથી પાતાનું જોર વધાર્યું અને ખીજાએ વાણિજ્યથી પેાતાનુ જોર વધાર્યું, અને એ લેાકેા મહાજન તથા વાણિયા કહેવાયા. એ લાકાની શાખા ૮૪ છે. તેમાં રાજપૂતાનામાં ૧૨ શાખા પ્રસિદ્ધ છે. ૧ • અવ્વલ શ્રી શ્રીમાલ, ૨ શ્રીમાલ, ૩ આસવાલ તેમાં માંહામાંહે લગ્ન થતાં હતાં. અને એ ત્રણમાં ૧૪૪૪ પ્રામા છે. ૪ પેરવાલ, તેમાં અનત પ્રશાખા છે. પ મહેશ્વરી, જેમાં ૭ર પ્રશાખા છે. હું હૂ'મઢ, જેમાં ૧૮ પ્રશાખા છે. ૭ અગરવાલા, જેમાં સાઢે ૧૭ પ્રશાખા છે. ૮ નાગદા, જેમાં ૧૩ પ્રશાખા છે. હું નરિસંહૅપુરા, જેમાં ૨૭ પ્રશાખા છે. ૧૦ ચિત્તૌડા, જેમાં ૨૭ પ્રશાખા છે. ૧૧ વધેરવાળ, અને ૧૨ ખીજવી. મીજી જાતિઆમાં અલાવ શ્રાવણી અને ખડેલવાલ મળીને એક શાખા કહેવાય છે. જેમાં ૮૪ પ્રશાખા છે. એ બધી શાખામાં ખાવું પીવું એક કરી શકે છે. પરંતુ કન્યાંની લેવડ દેવડ પેાતાની શાખામાં કરે છે. એ ઢાકા ખરચમાં હુ એછા છે. અને ધનની વૃદ્ધિ કરવામાં ઘણે દરજો સારા છે. એમાં મહેવરી વગેરે કાઈ કાઈ વેઢાનાયી અને બાકીના બધા જૈન મતાવલી છે. એમાં કેટલીક શાખાઓમાં એ ભેદ છે. એમાં એક વીસા અને બીજા હસા. (વીવિનાદ ભાગ ૧ àા પૃષ્ટ ૧૮૯–૧૯૦ ) (૨૨) ભીલ લેાક સુવર આદિ સર્વ જાનવરાને, તેમજ ગાયને પશુ ખાઈ જાય છે. પરંતુ તે હિંદુ હાવાનું અભિમાન રાખે છે. તેમની સાગ દ ખાવાની રીત નીચે મુજબ છે કે સાફ્ જમીન પર ગેાળ કુંડાળું કરીને એમાં તલવાર મુકે છે. અને તેના ઉપર અપીણુ રાખીને એકરાર કરવાવાળા માણસ એમાંનું થોડું અીણુ ખાઈ જાય છે. એની સિવાય મીજી રીત એ પ્રમાણે છે કે ઋષભદેવને અણુ કરેલું થતુ. કેસર પાણીમાં ઘેાળીને એકરાર કરવાવાળા માણસ પી જાય છે. ( વીવિનાદ ભાગ ૧ ઢા પૃષ્ટ ૧૯૧ ) (૨૩) દેપરાના ભીલ પહેલાં સિસેાદીયા રાજપૂત હતા. પહાડમાં આવીને રહ્યા પછી ભીલ લેાફામાં વિવાહ કરવા માંડયા, પશુ ખરાખ ખાણું ખાતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #385 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેમની ઐતિહાસિક નોંધ ૩૧૫ નહાતા અને તેથી ગરાસીયા ભીલ કહેવાયા. પહૂણા, ખરવડ, માંડવા, જાવર, ચીણાવદા, સરૂ, લીંબાદા, સીંગટવાડા, અમરપુરા, અને દરવાસ વગેરે ગામના ભીલ પિતાને રાવત પૂજાના વંશમાંથી બતાવે છે. અને કહે છે કે પહેલાં અમે સિસોદીયા રાજપૂત હતા, પહાડમાં આવીને સાંભર (શામર) ને ભ્રમમાં ગાયને મારીને ખાઈ જવાથી ભીલ થઈ ગયા. તે ખરાડી જાતના ભીલ છે. અને રાષભદેવ, ભૈરવ હનુમાન તથા અંબા ભવાનીને માને છે. ( વીરવિનેદ ભાગ ૧ લો પૃષ્ટ ૧૯૪) (૨૪) દેવસ્થાનની કચેરીઆ કારખાનામાં કંઈ નાના મોટા દેવસ્થાનના જમે ખરચનો પ્રબંધ છે. જેમાં પુજારીઓના માટે જે કંઈ બંધારણ કરી ગયા છે તે તેમને આ કારખાનામાંથી મળ્યા કરે છે, બાકી જે કાંઈ બચત જે મંદિરોની આમદાનીમાંથી રહે છે. તે મંદિરની સમજી લેવામાં આવે છે. કેવળ નિગરાની માત્ર રાજ્યની માલીકની સત્તા પર રહે છે. આ કચેરી મહારાણા સ્વરૂપસિંહના વખતથી ચાલી રહી છે. (વી. વિ. પૃ ૨૧૫) (૨૫) હિંદુસ્તાનના દરેક બાદશાહે ઉદયપુરના ખાનદાનેને હિંદુસ્તાનીઓમાં સર્વથી મોટા માન્યા. એના સિવાય મુસલમાનેએ કોઈ પણ જાતના ખાનદાન લોકોથી છેષભાવ રાખેલ નથી. જેના પહેલાં સાબીત તે એ છે કે જેનમતવાળાઓએ મેવાડને પોતાની જગા માનીને પિતાના મતના સેંકડે મોટાં મોટાં મંદિર બનાવ્યાં અને અહીંના રાજાઓએ એમને બનાવવામાં પુરી મદદ આપી. વીરવિનેદ ભાગ ૧ લો પૃષ્ઠ ૨૩૦) (ર૬) બાપા રાવલનું ચિત્તોડ લેનાર લોક કંઈ કંઈ પ્રસિદ્ધ કરે છે. બાજ લોકોને કેલ છે કે એમણે માનારી રાજાની ફહ કરીને ચિત્તોડ લઈ લીધું, અને બાજલોક કહે છે કે એમને ઉપરના રાજાને ત્યાં નેકરી રહીને રાજ્ય હાંસિલ કર્યું. તે પ્રમાણે બાપાને હારીતરાશીની દ્વારા મહાદેવનાં દર્શન થયાં તે ઘણું કરી કરામતી વાતોથી પ્રસિદ્ધ છે. બાજ લક કહે છે કે બાપાનું શરીર અથવા કદ હારીતરાશિના વરદાનથી ૧૪ હાથ ઉંચું થયું હતું. એના હાથની તલવાર બત્રીસ મણ વજનની હતી, અને તે એક વખતમાં કંઇક બકરાં ખાઈ શકતા હતા. અને હિંદી કવિતામાં પણ આ વાતનું ખ્યાન છે. પરંતુ એવી વાર્તાને કઈ પણ પાકી સાબીતી મળતી જણાતી નથી જેવું જેની જીભમાંથી આવ્યું તેવું બોલ્યા એણે રાજા માનમોરીથી વિક્રમી ૭૯૧ (હિજરી ૧૧૬ ઈ. સ. ૭૩૪)માં ચિત્તોડના કિલા લઈ લીધા. આબુ કે અચળગઢ વિ. માં આ કરામતી વાતે સાબીત થતી નથી. કેવળ હારિતરાશિની દુઆથી રાજ્ય મળવું. અને એક પગનું સેનાનું કર્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #386 -------------------------------------------------------------------------- ________________ ક મેવાડના અણુમાલ જવાહૌર યાને આત્મબલિદાન મહુજ આપાને હારીતે આપેલું લખેલું છે. પરંતુ એ પ્રશસ્તિ પણ આ સમયથી વર્ષ પછી લખેલી છે. (વીરિષનાદ ભાગ ૧ àા પૃષ્ઠ ૨૫૩) (૨૭) એક પ્રશસ્તિ મેવાડ ઈલાકામાં ખોજોલીયા ગામની સમીપ રાજધાનીથી પ્રાય: ૫૦ કાસ પર મહુવેના વૃક્ષની નીચે એક લેખ શ્રી પાર્શ્વનાથજીની કુંડની ઉત્તરે કોટ પાસે છે. આ પ્રશસ્તિની. અધિકથી અધિક લંબાઇ ૧૨ ફૂટ ૯ ઈંચ અને એછામાં ઓછું૮કુટ ૬ ઇંચ અને પહેાળાઈ ૩ ફુટ ૮ ઇંચ છે. એ પ્રશસ્તિમાં લખેલું છે કે પૃથ્વીરાજના પિતા રાજા સામેશ્વરદેવને રેવણા (ગામ) સ્વયંભૂપાર્શ્વનાથજીને ભેટ આપ્યું. ( વીરિવાદ ભાગ ૧ àા પૃષ્ઠ ૨૬૨ ) (૨૮) પાંચમી પ્રશસ્તિ ચિત્તોડગઢના મહેલના ચાકમાંથી માટીમાંથી · મળી, જેના વિક્રમી સંવત ૧૩૩૫ વૈશાખ સુદ ૫ ગુરુવાર (હીજરી ૬૭૯ તા. ૪ જિલહિંજ ) ઈ. ૧૨૭૮ તા. ૨૯ એપ્રીલ છે. આ રાવલ સમરસોના વખતમાં લખેલી છે. જેએને પેાતાની માતા જયતલદેવી, રાવલ તેજસિંહની રાણીએ અનાવેલ શ્રી શ્યામપાર્શ્વનાથના મંદિરને થાડી જમીન સેટ કરી હતી. ( વીવિનાદ ભાગ ૧ àા પૃષ્ઠ ૨૬૬ ) (૨૯) ગાડવાડમાં રાણકપુરનું જૈન મંદિર વિ. સ. ૧૪૯૬ મહારાણા કુંભકર્ણીના સમયનુ છે. (વીરિવનેાદ ભાગ ૧ | પૃષ્ઠ ૨૭૩) (૩૦) અલાઉદૃીન ખીલજીથી રાવલસમસિ ંહના પુત્ર રત્નસિંહને લડાઇ થઈ હતી અને ચિત્તોડવાળાઓએ ખાદશાહી સુલાજીમને હાથ અને ગન બાંધીને કિલ્લામાંથી કાઢી મુકયા. આ જીકે મહારાણા ભુવનસિંહના છે. કારણ કે શાણુપુરના જૈન મંદિરની પ્રશસ્તિમાં ઉક્ત મહારાણાથી અલાઉદ્દીનની તેહ થયાનું લખેલું છે. (વીર વિનાદ ભાગ ૧ લેા પૃષ્ટ ૨૮૪) (૩૧) રાવલ રત્નસિ’હુથી અજયસિંહ 'દરમી પેઢીએ થાય એમાંથી ફક્ત એ રાજ્યએ સિવાય તેર રાજા મુસલમાંનાથી ચિત્તોડને લીધે લડવાથી માર્યો ગયા. અને રાણપુર જૈન 'હિરના લેખમા રાવલ સમસિંહની પછી ભુવનસિંહનું નામ લખેલું છે. (વીરિવનાદ ભાગ ૧ લે। પૃષ્ટ ૨૮૫) (૩૨) જીવનસિંહની પછી મહારાણા લમસિંહના સમયમાં દિલ્હીના બાદશાહ મુહમ્મદ તુગલની જે ચિત્તોડને ઘેરી લીધા અને લડાઈ થઈ એ લડાઈમાં મહારાણા લક્ષ્મણસિંહ અને એના પુત્ર અરિસિદ્ધ વગેરે વીરતાની સાથે લડી મરણ પામ્યા. પણ અરિસિંહના નાના ભાઇ જયસ હું ખી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #387 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનાની આંતહાસિક નોંધ ૩૧૭ થઈ ને કૈલવાડની તરફ પહાડામાં ચાલ્યા ગયા. જ્યાં તે મહારાણાના નામથી પ્રસિદ્ધ થયા અને સાંઢરાવના જતી (જૈન મુની) એ એના દુઃખના લાજ કર્યા. તે વખતે અજયસિડે એ જતીને કહ્યું કે હમારી ઓલાદ તમારી ઓલાદને પૂજ્ય માનતી રહેશે. એ કારણથી હજી સુધી સાંડેરાવના મહાત્માઓના આદર સન્માન મેવાડના મહારાણા કરે છે. વીરવિનાદ ભાગ ૧ લા પૃષ્ટ ૨૮૯) (૩૩) ઉદયપુરની ઉત્તરે ૧૪ માઈલ દૂર એક્લીંગજી સ્થાનમાં નાથાંના મઠ પરના લેખ ૧ એ નમેાલકુલીશાય ! પ્રથમ તીર્થં ............... ......શ્વરમ્ । ચિંતાત—સ્ત્રહસ્તે વિસક ૨ લિતમિદં પુત્રપાથ: પિવાથેાદેવી.......... ................લે—લીલયા—- વાલમ્ । ભૂયે ૩૨ ચસબ્યાંજલિ: । સમ ૪ ..............ાંતિ । 10: A .સલ કર ...... નાન્ત યનમુકુલ ............................રતી ૫ ....—ત:। અસ્મિનભૂદ્ગુહિલગાત્રનરેંદ્રચન્દ્રઃ શ્રીખ૫: ક્ષિતિપતિ: ક્ષિતિપીઢરત્નમ્ ! જ્યાઘાતઘાષજનિત........ એકાદ એ............. *********** Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ...તિનિહ .................કલિક ક`પયન્યમમાલામાલી LL ૬ લેામણિ: સુવિદિતા દિવ્યા ચ સકાવલિઃ સા થી થ્રુચિરત્નસંચય ..............સાપલ્લુિકા ! હું............. .......મુલ્ઘતિસટાસનદે ચ તઘસ્યાદ્યાપિમહા............વ્યવસિત........... (વીશિવનાદ ભાગ ૧ લેા પૃષ્ટ ૩૮૧) ....... (૩૪) ખીને લિયામાં પાર્શ્વનાથજીના કુંડથી ઉત્તર તરફ કેટની પાસે દિવાલ ઉપરના લેખ. એ ! આ નમા વીતરાગાય । ચિદ્રુપ સહુજોતિ નિરવધિ જ્ઞાન કનિષ્ઠાપિત નિયોન્મીલિતમુલ્લસપરકલ સ્યાત્કારવિસ્ફાશ્તિ મુખ્યર્ક ૫૨માસ્ક્રુત શિવસુખાન દાસ્પદ શાશ્વત નોમિ સ્તૌમિ જયામિ યામિ થરણું તજયાતિરાત્માસ્થિતમ્।। ૧ । ( વીરિવનાદ ભાગ ૧ à| પૃષ્ટ ૩૮૩) (૩૫) ચિત્તોડના પુલ નીચે તલહટીના દરવાજાથી આઠમા કાઢના શિલાલેખ www.umaragyanbhandar.com Page #388 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણુમાલ જવાહર યાને આત્મલિકાન આ !! સંવત્ ૧૩૨૪ વર્ષે હિ શ્રીચિત્રકૂટમહાદુ તલટ્ટિકાયાં પવિત્ર શ્રી ચત્રગણુબ્યામાંગનણુતાણુિસ્વપ્રપિતામહૅપ્રભુશ્રીહેમપ્રભુસૂરિ નિવેશિતસ્ય સુવિહિતશિરોમણિસિદ્ધાંતસિન્ધુભટ્ટારકશ્રૌપદ્યસૂરિપ્રતિષ્ટિતસ્યાસ્ય દેવશ્રી મહાવીરચૈતસ્ય પ્રતિભાસમુદ્રકવિકું જગપિતૃતુલ્યાતુલ્યવાત્સલ્યપૂજ્યશ્રીરત્નપ્રભસૂરિણામાદેશાત્ રાજભગવન્નારાયણુ મહારાજ શ્રી તેજ: સિંહૃદેવકલ્યાણ વિજયિરાજા વિજયમાન પ્રધાનરાજરાજપુત્રકોંગાપુત્રપરનારીસાહા— ( વીશિવનાદ ભાગ ૧ àા પૃષ્ટ ૩૯૬) (૩૬) ચિત્તોડમાં નવકાઠાની પાછળ મહેલના ચેાકમાંથી જે સ્તંભ નીકળ્યેા એમાંથી નિકળેલા શિલાલેખ. ૧ સંવત ૧૩૩૫ વર્ષ વૈશાખ સુદ્રી ૫ ગુરુવાર શ્રીએકત્રિ ગઢારાધન પાશુપતાચાર્ય હારીતરાશિ ક્ષત્રિય ગુહિલ્લપુત્ર—હલÜ સહેા ચ શ્રી ચૂડામણીયલ પુરસ્થાનાન્દવદ્વિજાપવિભાગાતુòશ્રીભતૃ પુરીયગચ્છે શ્રી ચૂડામણી ભતા પુરેશ્રીગુહિલ પુત્રવિહારઆદીશપ્રતિપત્તો શ્રી ચિત્રકૂટ—મેદ પાટાધિપતિ શ્રીતેજસિ હુન્નુઝયા શ્રી જયતલ્લદેવ્યા શ્રી શ્યામપાર્શ્વનાથ વસહી સ્વશ્રેયસે કારિતા ા તદ્નાણી વસહી પાશ્ચાત્ય ભાગે—————ગમ્બ્રીય શ્રી પ્રદ્યુમ્નસૂરિભ્યો મહારાજકુલ ગુહિલપુત્ર તિલક શ્રી સમસિડેન ચતુરાઘાટાપેતાયદાનયુતા ચમભૂમિ— -ઘાટા : પૂર્વોત્તરયેાજગૃતિ : સાઢલસ્યાવાસ: દક્ષિણસ્યાં શ્રી સામનાથ: ! પશ્ચિમાયાં શ્રી ભ પુરગચ્છીય ચતુર્વિં તિજિનદેવાલયા રાજ્ઞી વહિકા ચ ! અન્ય ચાયદાનાનિ ! શ્રી ચિત્રકૂટતલહટ્ટિકામ ડષિકાયાં ચ ઉ૦ દ્રુમ્મા ૨૪ તથા ઉત્તરાયનેધૃતક ૧૪ તથા તૈલ ૬ આઘાટ મડિપ કાર્યો દ્રુમ્મા ૩૬ હરમ'ડિપકાચા: દ્રુમ્મા ૩૨ સજ્જનપુરમ ડપિકાયાં દ્ન’૦ ૩૪ અમૂન્યાયાઢાનાનિ દત્તાનિ ॥ શ્રીએકલિંગશિવસેવનતપરસ્ત્રીહારીતરાશિવંશસંભૂતમહેશ્વરરાશિસ્તઋિષ્ય શ્રી શિવરાશિગાડજાતીયદ્વિજદિવાકરવંશેાન્દ્રવજ્યાસરત્નસુતજજ્યેતિ:સાઢલતથાચ વિપ્રદેહણુસુતભટ્ટસાહા તપુત્રāારભટ્ટ ખીમટત્ત્તભ્રાતૃભીમાસહિતન એભિ મિલિત્યા શ્રી ભતૃ પુરીય ગચ્છે—કારિ ! છા( વીવિનાદ ભાગ ૧ ઢા પુષ્ટ ૩૯૭ ) (૩૭) જાવર ગામમાં પાર્શ્વનાથના મંદિરમાં એક સ્તંભ ઉપર લગાવેલ શિલાલેખ સંવત્ ૧૪૭૮ વર્ષે પાષ સુદ ૫ રાજાધિરાજ શ્રીમાકલદેવવિજય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #389 -------------------------------------------------------------------------- ________________ * પ્રાચીન જેની એતિહાસિક નોંધ ૩૧૯ રાજ્ય પ્રાગ્વાટસાવ નાના ભાવે ફનીસુત સા. રતન ભાઇ લાલૂપુણ ચી શત્રુંજય ગિરિતારાબુદજીરાપલ્લીચિત્રકૂટાદિતીર્થયાત્રા કુતા શ્રી સંઘ મુખ્ય સાધણુપાવેન ભાટ હાંસૂપુત્ર સારા હાજાભેજાધાનાવધૂ દેનાઉધાણેત્ર દેવા નરસિંગ પત્રિકા પૂની પૂરી મરબદ ચમકૂ પ્રભૂતિ કુટુંબ પરિવૃત્તન શ્રી શાંતિનાથ પ્રાસાદ: કારિત : પ્રતિષ્ટિત : સ્તયાપક્ષે શ્રી દેવસુંદરસૂરિ પટ્ટપૂર્વાવલદિનનાયક– ગળનાયક નિરૂપમ મહિમા નિધાન યુગપ્રધાન સમાન શ્રીશ્રીશ્રી મણુંદરસૂરિજિ: ભટ્ટારક પુરંદર શ્રી મુનિસુંદરસૂરિ શ્રી જયચન્દ્રસૂરિ શ્રી ભુવનસુન્દરસૂરિ શ્રી જિનસુદરસૂરિ શ્રી જિન કીર્તિસૂરિ શ્રી વિશાલરાજસૂરિ શ્રી રત્નસેનસૂરિ શ્રી ઉદયન્દિસૂરિ શ્રી લક્ષમીસાગરસૂરિ મહેપાધ્યાય શ્રી સત્યશેખરગણિ શ્રી સૂરસુન્દરગણિ શ્રી સોમદેવગણિ કલંદિકાકુમુદિની મોદય પં. સોમેદવગણિ પ્રમુખ પ્રતિદિનાધિ કાધિકાદયમાનશિધ્યવર્ગોચિરં વિજયતાં શ્રી શાંતિનાથત્યકારિતા (વીરવિનોદ ભાગ ૧ લા પૃષ્ટ ૪૦૧) (૩૮) ગોઢવાડ લિાકામાં રાણકપુરના જૈન મંદિરને શિલાલેખ. શ્રી ચતુર્મુખ જિન યુગાદીશ્વરાય નમ: શ્રી મદ્ધિત્કમતઃ સંવત્ ૧૪૯ સંરવર્ષે શ્રી મેદપાટરાજાધિરાજ શ્રીબ૫ ૧ શ્રી ગુહિલ ૨ ભેજ ૩ શીલ ૪ કાલ ભેજ ૫ ભતૃભટ ૬.સિંહ ૭ મહાયક ૮ રાણીયુત સુતસ્વ સુવર્ણતુલાતેલક શ્રી ખમ્માંણ ૯ શ્રી મદલ્લટ ૧૦ નરવાહન ૧૧ શક્તિકુમાર ૧૨ શુચિવર્ષ ૧૩ કીર્તિવમ ૧૪ ગરાજ ૧૫ વરટ ૧૬ વંશપાલ ૧૭ વૈરિસિંહ ૧૮ વીરસિંહ ૧૯ શ્રી અરિસિંહ ૨૦ એડસિંહ ૨૧ વિક્રમસિંહ રર રણસિંહ ૨૩ મિસિંહ ૨૪ સામન્તસિંહ ૨૫ કુમારસિંહ ૨૬ મથસિંહ ૨૭. પવસિંહ ૨૮ જેટસિંહ ર૯ તેજરિસિંહ ૩૦ સમરસિંહ ૩૧ ચાહમાન શ્રીકાતુકનૃપશ્રીઅલ્લાદીન સુરત્રાણત્રબષ્યવશ્યશ્રીભુવનસિંહ ૩૨ સુત શ્રી જયસિંહ ૩૩ માલવેશોગાદેવજેત્રલક્ષમણસિંહ ૩૪ પુત્ર શ્રી અજયસિંહ ૩૫ ભ્રાતૃ શ્રી અરિસિંહ ૩૬ શ્રી હમ્મીર ૩૭ શ્રી ખેતસિંહ ૩૮ શ્રી લક્ષાસ્યનર ૩૯ નંદનસુવર્ણતુલાદિદાનપુણ્યપરોપકારાદિસારગુણારદુમવિશ્રામનંદન શ્રીમેકલમહીપતિ ૪૦ કુલકાનપંચાનનસ્યવિષમતમાભંગસા - રંગપુરનાગપુરગાગરણનરાશુકાજયમેરૂમડારમંડલકરન્દીખાટુચાટર્જાનાદિના નામમહાદુર્ગલીલામાત્રગ્રહણપ્રમાણિતજિતકાશિત્વાભિમાનસ્યનિજભુજિતશમુપાર્જિતાને ભદ્રગજેન્દ્રસ્ય àછમહીપાલવ્યાલચક્રવાલવિદલનવિહંમેંસ્ય પ્રચંડદદડખંડિતાભિનિવેશનાનાદેશનરેશભાલમાલાલાલિત પાહારવિંદસ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૦ મેવાડના અણુમાલ જવાહિર યાને અાત્મબલિદાન અસ્ખલિત લલિતલક્ષ્મીવિલાસગાર્નિંસ્યકુનયગઢન હેનદાનલીયમાનપ્રતાપતાપપલાયમાનશકલખલૂલપ્રતિકૂલમાપશ્ર્ચાપવંદસ્ય પ્રખલપરાક્રમાક્રાંતઢિલ્લીમ ડેલગુર્જરત્રાસુરત્રાણુદત્તાતપત્નપ્રથિતઢિ દુસરત્રાણુવિદસ્ય સુવર્ણ સત્રાગારમ્ય ષદર્શનધર્માધારસ્ય ચતુરંગવાહિનિવાહિનિપારાવારસ્ય કીર્તિ ધમ પ્રજાપાલન સત્યાદિશુક્રિયમાણ શ્રીરામયુધિષ્ટિરાદિનરેશ્વરાનુકારસ્ય રાણાશ્રી કુંભકર્ સાવી પતિસ્રાવ ભોમસ્ય ૪૧ વિજયમાનશજ્યે તસ્ય પ્રસાદપાત્રૈણ વિનયવિવેકધૈર્યાદા શુભકર્મ નિમેં લશીલ ઘન્દુતગુણમણિમયાભરણુભાસુરગ ત્રણ શ્રીમદ હમ્મદસુરત્રાણુદત્તકુમાણસાધુશ્રી ગુણરાજસ‚પતિસાહચર્ચ કૃતાશ્ર્ચર્ય કારિદેવાફ્રેંચાઘાડંબરપુર: સર: શ્રીશત્રુજયાતી યાત્રણ અજાિિપ ડરવાટસાલેરાઢિ મહુસ્થાનનવીનજૈનવિહારજી] ઢારપદસ્થાપનાવિષમસમયસત્રાગાનાનાપ્રકાર પરોપકારશ્રીસ ધસત્કારોદ્યગણ્યપુમમહા ક્રયાણક પૂમાણભાણ વતારણ શ્રમમનુષ્યજન્મયાનપાત્રણ. પ્રાચ્વાટવ શાવત ́સ સ" સાગરસુત કુરપાલ ભા॰ કામલદેપુત્રપરમા સ ધરણાકેન જ્યેષ્ટભ્રાતૃ સં. રત્ના ભા॰ રત્નાદેપુત્ર સં॰ લાષાસ જાસાનાસાલિગસ્વભા. સ. ધારલદેપુત્રજાજ્ઞાજાવડાપ્રિય માનસ તાનયુતેનરાણપુરનઞરેરાણાશ્રીજું ભકર્ણ નરેન્દ્રણસ્ત્રનામ્નાનિવે શિતતીયસુપ્રાસાદા દેશતêલાયદીપકાભિધાન શ્રીચતુર્મ ખચુગાદીશ્વવિદ્યારકારિત : પ્રતિષ્ઠિત : શ્રી બૃહૅત્તપાગચ્છે શ્રી જગચંદ્રસૂરિ શ્રી દેવેન્દ્રસૂરિસંતાનેશ્રીમત્ શ્રી દેવસુંદરસૂરિષટ્ટપ્રભાકરપરમગુરૂસુવિહિતપુરન્દરગચ્છાધિરાજ શ્રીસે મસુંદરસૂરિશિ : । કૃત્તમિં ચ સૂત્રધારદેપાકસ્ય અય ચ શ્રી ચતુર્મુ વિહાર આચંદ્રાન દતાત્ ।। શુભ ભવતુ !! ( વિવાદ ભા. ૧ લા પૃષ્ટ ૪૦૯ ) (૩૯) ચિત્તોડના કિલ્લા પર શૃંગાર ચવરીની પશ્ચિમ તરફના દરવાજામાં પેસતાં ડાબી બાજુના એક સ્તંભમાં લગાવેલ શિલાલેખ. સ ંવત્ ૧૫૦૫ વર્ષે રાણાશ્રીલાખારાણાપુત્રરાણાશ્રીમાકલન દનરાણા શ્રોકું ભાણું કાશવ્યાપારિણી સાહુકાલા પુત્રરત્ન ભડારીશ્રીવેલાકન ભાોવીડણદેવી જય ખાનભાય્યરતનાદેપુત્ર . મૂઘરાજ ભ. ધનરાજ ભ॰ કુમારપાલાદિપુત્રયુતેન શ્રી અષ્ટાપદાર્દુ શ્રી શ્રી શાંતિનાથ મૂલનાયક : પ્રાસાદ : કારિત : શ્રી જિનન્નાગર સૂરિપ્રતિષ્ઠિત : શ્રી ખરતરગચ્છે ચિર' રાજતુ શ્રી જિનરાજસૂરિ શ્રી જિનચન્દ્રસૂરિ શ્રી જિનસાગરસૂરિપટ્ટાબાજાક ન દત્ શ્રી જિનસૂરિપ્રસાદત : શુભ ભવતુ ૫. યશીલગણિન નમિતિ. (વિનિાદ ભા. ૧ લા પૃષ્ટ ૪૧૦) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #391 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનાની ઐતિહાસીક નોંધ (૪૦) નારલાઈ ગામની પશ્ચિમ તરફ આદિનાથના જૈન મંદિરના સ્તભ પરના શિલાલેખ. u ૫૦ ૫ શ્રી યશાભદ્રસૂરિ ગુરૂ પાદુકાભ્યાં નમ : સંવત્ ૨૧૫૫૭ વર્ષ વૈશાખ માસે શુકલ પક્ષે ષષ્ટમાં તિથી શુક્રવાસર પુનર્વસુઋક્ષપ્રાત્પ ચઢાગે શ્રી સÛરગચ્છે કલિકાલ ગૌતમાવતાર : સમસ્ત ભાવિક જનમનાં ભુજવાધનૈકદિનકર : સકલલધિવિશ્રામ : યુગપ્રધાન : જિતાનેકવા દીશ્વરવું : પ્રણતાનેકનર નાયક મુકુટ કોટિ ધૃષ્ટ પાદારવિંદ : શ્રીસૂર્ય જીવ મહાપ્રસાદ : ચતુઃષ્ટિ સુરેયસ ગીયમાન સાધુવા:। શ્રીખંડેરકીયગણુમુધાવત"સ : ! સુભદ્રાક્ષિ સરાવરરાજઢુંસ ઃ યશેાવીર સાધુકુલાંખર નભામણિ: સ્કલચારિત્રિ ચક્રવર્તિ વક્રચૂડામણિ: ભ॰ પ્રભુ શ્રી યશાભદ્રસૂરય: ! તત્પÈશ્રીચાહુમાનવવંશશ્રૃંગાર : ! લબ્ધસમસ્ત નિરવદ્યાવિદ્યાજષિપાર : શ્રી અદરાદેવીદત્ત ગુરૂપદ પ્રસાદ: । સ્વવિમલકુલપ્રાધનકપ્રાપ્તપરમયજ્ઞેાવાઇ : ! શ॰ શ્રીશાલિસૂરિ : ત॰ શ્રી સુમતિસૂરિ : ત॰ શ્રીશાન્તિસૂરિ: ત॰ શ્રી ઈશ્વરસૂરિ ! એવ' યથા ક્રમમનેક ગુણમણિગણરાહગિરીણાં મહાસૂરીણાં વશે પુન: શ્રીશાલિસૂરિ ત॰ શ્રીસુમતિસૂરિ તપટ્ટાલ કારહાર ભ॰ શ્રી શાંતિસૂરિવરાણાં સપકિાશણાં વિજયરાજ્યે ! અર્થહુ શ્રી મેપાટદેશે ! શ્રીસૂર્ય વંશીય મહારાજાધિરાજ શ્રી શિલાદિત્યવશે શ્રી ગુહિદત્તરાઉલ શ્રી અપ્પાક શ્રીખુમાણુાતિ મહારાજાન્વયે ! રાણાહમીરશ્રીખેતસિંહ શ્રીલખમસિંહે પુત્ર શ્રીમાકલમૃગાંÀાદ્યોતકારક પ્રતાપમાન્ત ડાવતાર : । આસમુદ્ર મહીમંડલાખ લઅતુલમહાખલાણાશ્રી કુંભકર્ણ પુત્રરાણાશ્રી રાયમલ્લ વિજયમાન પ્રાય રાજ્યે । તપુત્રમહાકુમારશ્રી પૃથ્વીરાજાનુશાસનાત્ ! શ્રી કેશવશે રાયજડારીગાત્ર રાઉલશ્રીલાષણુપુત્રમ ૦ દદવશે મં મત્યરસુત મંઢું સાફ્ટ્સઃ । તપુત્રાભ્યાં મ॰ ઝહાસમઠ્ઠાભ્યાં સદ્ધાધવ મં॰ કર્મ સીધારાલાખાદિ સુકુટ ખયુતાભ્યાં શ્રીન કુલવ ત્યાં પુર્યા સંવત ’૯૬૪ શ્રી યજ્ઞાભદ્રસૂરિ મ ંત્રશક્તિ સમાનીતાયાં ત॰ સાચર કારિત દેવકુલિકાËદ્વારત: : સાયરનામ શ્રી જિન વસત્યાં । શ્રીઆદીશ્વરસ્ય સ્થાપના કાશ્તિા શ્રીશાંતિસૂરિપદ્યે દેવસુંદર ઇત્ય (૨) ભાવનગર પ્રાચિન શોધ સગ્રહ પૃષ્ટ ૯૪ થી ૯૬ સુધી અને ભાવનગરમાં છુપાએર પ્રાકૃત આ સંસ્કૃત ઇન્ક્રિપૂશન્સ નામના પુસ્તકમાં પૃષ્ટ ૧૪–૪૨ માં આ લેખ છે જેમાં આ લેખની સંવત ૧૫૯૭ લખી છે પરંતુ એ સમયે મહારાણા ઉદયસિંહ રાજ્ય કરતા હતા, રાયમલ નહાતા કરતા. એટલે ઇતિહાસ કાર્યાલયના સેક્રેટરી પ`ડિત ગોરીચકર હીરાચંદ ઝાને કાગળ લખો તપાસ કરાવી તેા એની ખરી સંવત ૧૫૫૭ માલુમ પડી. તેથી અહીં તે લખીછે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #392 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન પરશિષ્યનામમિ: આ॰ શ્રી ઈશ્વરસૂિિમ: ધૃતિ લઘુપ્રશસ્તિચિ' લિ॰ આચાર્ય શ્રી ઈશ્વરસૂરિા ઉત્કીર્ણસૂત્રધારસેસમાકેન ! ( વીવિનેાદ ભા. ૧ લા પૃષ્ટ ૪૨૪. ) (૪૧) ચિત્તોડના જૈન કીર્ત્તિ`સ્ત ભ સુપ્રસિદ્ધ આઝા કહે છે કે ચિત્તોડપર લાખોટાની ખારી નામની ખડકીથી રાજટીલા સુધી સડક સીધીદક્ષિણમાં ગઈ છે. માર્ગોમાં પહેલાં ડામી માનુ સાત માળવાળા જૈન કીર્તિસ્તંભ આવે છે કે જેને ગંબર સંપ્રદાયના અંધેરવાલ મહાજન સા ( સાહ શેઠ ) નાયના પુત્ર જીજીએ વિ. સં. ચૌદમી સદીના ઉત્તરાષ્ટ્રમાં બનાવ્યા હતા. આ કીર્તિસ્તંભ આદિનાથનું સ્મારક છે. તેની ચારે બાજુ પર અનેક નાની જૈન મૂર્તિ એ કાતરેલી છે. આ કીર્તિસ્તંભ પત્ની છત્રી વિજળી પડવાથી તુટી ગઈ અને આ સ્તલને ઘણી હાની પહાંચી હતી, પરંતુ વર્તમાન રાણા સાહેબે એસી' હજાર રૂપીઆ ખી લગભગ પહેલાં જેવી છત્રી કરાવી અને સ્તંભની મરામત કરાવી છે જૈન કીર્તિ સ્ત'લની પાસેજ મહાવીર સ્વામીનું મંદિર છે કે છીદ્ધાર મહારાણા કુંભાના સમયમાં વિ.સ. ૧૪૯૫ ( ઈ.સ. ૧૪૩૮ ) માં એસવાલ મહાજન ગુજીરાજે કરાવ્યા હતા. આ સમયે આ મ ંદિર તુટી ફ્રુટી દશામાં પડેલું હતું. ( રાજપુતાનાના ઈતિહાસ પૃષ્ટ ૩પર ) રર , રા. ભાંડારકર ઉક્ત કીતિ સ્તંભ (શ્વેતામ્બર ) સંઘવી કુમારપાળે બધાવ્યો હતા. તેમ તેમણે સં. ૧૯૪૫ માં ચારિત્રગણિએ સસ્કૃતમાં રચેલી ચિત્રકૂટ મહાવીર પ્રાસાદ પ્રશસ્તિ તેના અંગ્રેજી સાર સહિત ૮ રીગલ એશિયાટિક સેાસાયટી ' ના જનરલ વાલ્યુમ ૨૩ ન` ૫૩ માં પ્રકટ કરી છે તેમાં પૃ. ૪૭માં જશુાગ્યું છે. પણ તેમાં ચૂક થઈ લાગે છે કે જે અમે નીચે જણાવી છે. કુંભારાણાના સમયમાં સ’. ૧૪૯૫ માં ઉક્ત મહાવીર પ્રાસાદના જીર્ણોદ્ધાર ગુણરાજે કર્યું એવા એઝાજીના કથનમાં પણ ચૂક છે. તે ગુણરાજે રાણા માકલ (કુંભારાણાના પૂર્વાધિકારી ) ના આદેશથી તે પ્રાસાદના ઉદ્ધાર કર્યો અને તેના પુત્રાએ તેમાં સામસુંદરસૂરિના હાથે સ. ૧૪૮૫ માં પ્રતિષ્ઠા કરાવી એવા તે પ્રશસ્તિમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. તે પ્રશસ્તિ કુંભારણાના શજ્યમાં સં ૧૪૯૫ માં રચાઈ તે ઉપરથી આ ભૂલ થઈ લાગે છે, તેના મૂળ શ્વાક નીચે પ્રમાણે છેઃ— Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #393 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ' નાની ઐતિહાસીક નોંધ उच्चै मंडप पंक्ति देवकुलिका निस्तीर्यमाणश्रियं कीर्तिस्तंभ समीपवर्तिनम श्री चित्रकूटाचले प्रासादं सृजतः प्रसादमसमं श्री मोकलोवपतेरादेशा गुणराज साधुरमितस्वर्दध्योदघा मन्मुदा × * वर्षे श्री गुणराज साधु तनयाः पंच्झाष्टरत्नप्रभे न्यास्यन्त प्रतीमामिमामनुपमां श्री वर्धमान प्रभोः X प्राग्वंशस्य ललाम मंडपगिरिं शोभां नथन्नैष्ठिक प्रष्टः प्रत्यहमष्टधा जिनपतेः पूजाः सृजन् द्वादश । संघाधीश कुमारचा सुकृती कैलासलक्ष्मी हृतौ दक्षं दक्षिणतोऽस्य सोदरमिव प्रासादमादीधपत् * * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat X ર૩ ૫૮૬૫ //K ||8|l આ શાર્દુલના ભાવાર્થ પુરાતત્ત્વજ્ઞાન શ્રી ડી. આર. ભાંડારકરે એવા મૂકયા છે:—પહેલાં તા આપણને ખખર મળે છે કે આ રચના એટલે કે ીતિસ્થ ંભ પહેલાં પ્રથમ સંઘનાયક પ્રાગ્ય શ એટલે પારવાડ વંશના, ગિરિ જેવા મંડપની લક્ષ્મી આપતા એવા અને જિનપતિની આઠ પ્રકારે ખાર પૂજા હમેશાં કરતા એવા કુમારપાળે ખાંધ્યા હતા. પરંતુ પુન: વિચાર કરતાં ખરા ભાવાર્થ એ લાગે છે કે પ્રાત્રંશના ભૂષણુરૂપ મડગિરિ-માંડવગઢને શાલા આપતા એટલે તેના નિવાસી નૈષ્ઠિમાં ઉત્તમ, જિનપતિની ખાર પૂજા અષ્ટ પ્રકારે હમેશાં કરતા એવા જે સત્રપતિ અન્ય કુમારપાળ તેણે આની ( મ ંદિર કે કીર્તિસ્તંભની ) દક્ષિણે એક બીજો ભાઈ હાય તેવું ખીજું મંદિર બંધાવ્યું. આજ રીતે પછીના શ્લામાં જણાવ્યું છે કે ऊकेशवंशतिलकः सुकृत्तोरुतेजा स्तेजात्मजः प्रतिवसन्निह चित्रकूटे चाचाायः सुजनलोचनदत्तशैत्यं चैत्यं च चारु निरमीमपद्रुत्तरस्याम् ॥९६॥ —કેશ ( એશવાલ ) વંશના તિલકરૂપ મુકૃત રૂપી મહાતેજવાળા તેજાના પુત્ર અહીં ચિત્રકૂટ ( ચિત્તોડ ) માંજ વસતા ચાચા ( નામના હતા ) તેણે આની ઉત્તરમાં સજ્જતાનાં વેચનને ટાઢક આપતું એવું સુંદર ચૈત્યગંધાવ્યું. ( જૈન સાહિત્યના સ`ક્ષિપ્ત ઈતિહાસ, ચિત્ર પરિચય પૃષ્ટ ૧૦૩ ) www.umaragyanbhandar.com Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૪ મેવાડના અણમોલ જવાહિર યાંને આત્મલિદાનં (૪૨) ચિત્તોડમાં અષ્ટાપદ જૈનમંદિર શૃંગાર ચાવડી —સિગાર ચૌરીસ ૧૫૦૫ —ચિત્તોડપર મહેલાની પાસે ઉત્તરે સુંદર કાંતરણીવાળું એક નાનું મંદિર છે. તેને સિ`ગારચોરી ( શૃંગાર ચૌરી )–શૃંગાર ચાવડી કહે છે. આના મધ્યમાં એક નાની વેદી પર ચાર સ્ત ભવાની છત્રી બનાવેલી છે. લાક કહે છે કે અહીં રાણા કુંભાની રાજકુમારીના વિવાહ થયા હતા. ને તેની આ ચારી છે. વાસ્તવમાં ઇતિહાસના અંધકારમાં—અજ્ઞાનપણામાં મા કલ્પના સુષ્ટિ થઈ છે, કારણ કે તેના એક સ્તંભ ઉપર કાતરેલા વિ. સ. ૧૦૫૫ ( ઈ. સ. ૧૪૪૮ ) ના શિલા લેખથી વિદિત થાય છે. કે રાણી કુંભના ભંડારી ( કાષાધ્યક્ષ ) વેલાક કે જે શાહ કાલ્યાના પુત્ર હતા. તેણે આ શાંતિનાથનુ જૈન મ ંદિર ખંધાવ્યું. અને તેની પ્રતિષ્ઠા ખરતરગચ્છના જિનસેન ( જિનચંદ્ર ) સૂરિએ કરી હતી. જે સ્થાનને લેાકેા ચાંરી બતાવે છે. તે ખરી રીતે ઉક્ત મૂર્તિની વેદી છે, અને સંભવ છે કે મૂર્તિ ચામુખ ( જેની ચાર આજીએ એક એક મૂર્તિ હાય છે એવી ) હાય. શૃંગાર ચાંરીથી ચારુ છેટે નવલખ્ખા (નવકાઠા ) નામનુ સ્થાન છે. ( જૈન સાહિત્યના સક્ષિસ ઈતિહાસ, ચિત્ર પરિચય પૃ. ૧૦૬ ) (૪૩) —અકબરનું હીરવિજયસૂરિને ફરમાન. અ કમાન ઉર્દુમાં છે. અને તેના ગુજરાતી અનુવાદ નિચે પ્રમાણે છેઃ— અલ્લાહુ અકબર. જલાલુદીન મુહમ્મદ અકમર માદશાહે ગાજીનુ ક્માન. અલ્લાહુ અકમરના સિક્કા સાથે શ્રેષ્ઠ ફરમાનની અસલ નકલ મુજબ છે. મહાન્ રાજ્યને ટેકો આપનાર, મહાન્ રાજ્યના વફાદાર, સારા સ્વભાવ અને ઉત્તમ ગુણવાળા, અજિત રાજ્યને મજબૂતી આપનાર, શ્રેષ્ઠ રાજ્યના સરાસાદાર, શાહી મહેરખાનીને ભાગવનાર, રાજાની નજરે પસંદ કરેલ અને ઉંચા દરજ્જાના ખાનાના નમૂના સમાન મુખારિજ્જુદીન( ધર્મવીર ) માઝમખાને માદશાહી મહેરબાનીએ અને અક્ષિસેાના વધારાથી શ્રેષ્ઠતાનું માન મેળવી જાણુકું જે— જૂદી જૂદી રીતભાતવાળા ભિન્ન ધર્મોવાળા વિશેષ મતવાળા અને ભિન્ન પચવાળા સભ્ય કે અસભ્ય, નાના કે મોટા રાજા કે કૈંક અથવા નાના કે નાદાન—દુનિયાના દરેક દરજ્જા કે જાતના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #395 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન અનેાની ઐતિહાસીક નોંધ ૩૫ લેાકા, કે જેમાંની દરેક વ્યક્તિ પરમેશ્વરના નૂરને જાહેર થવાની જગ્યા છે. અને દુનિયાને પેઢા કરનારે નિર્માણ કરેલા ભાગ્યને જાહેર થવાની અસલ જગ્યા છે. તેમજ સૃષ્ટિ સ`ચાલક ( ઈશ્વરની અજાયબી ભરેલી અનામત છે. તેઓ પાત પાતાને શ્રેષ્ઠ માર્ગોમાં દૃઢ રહીને તથા તન અને મનનું સુખ લાગવીને પ્રાના અને નિત્ય ક્રિય આમાં તેમજ પેાતાના હેતુઓ પ્રાપ્ત કરવામાં લાગેલા રહી શ્રેષ્ટ બક્ષીસ કરનાર ( ઈશ્વર ) તરફથી લાંબી ઉંમરે મળે, અને સારાં કામ કરવાની પ્રેરણા થાય, એવી કૃપા કરે, કારણ કે—માણસ જાતમાંથી એકને રાજાને દરજજે ઉંચે ચઢા વવામાં અને સરદારીના પહેરવેશ પહેરાવવામાં પુરેપુરૂં ડહાપણુ એ છે કે—તે સામાન્ય મહેરખાની અને અત્યંત દયા કે જે પરમેશ્વરની સ ́પૂર્ણ દયાના પ્રકાશ છે. તેને પેાતાની નજર આગળ રાખી જો તે બધાની સાથે મિત્રતા મેળવી ન શકે તેા ક્રમ માં ક્રમ બધાની સાથે સલાહ સપના પાયે નાખી પૂજવા લાયક જાતના ( પરમેશ્વરના) બધા બંદાએ સાથે મહેરબાની, માયા અને યાને રસ્તે ચાલે, અને ઈશ્વરે પેદા કરેલી અધી વસ્તુ (બધાં પ્રાણી ) કે જે ચા પિયાવાળા પરમેશ્વરની સૃષ્ટિનાં ફળ છે, તેમને મદદ કરવાની નજર રાખી તેમના હેતુએ પર પાડવામાં અને તેમના રીતરીવાજો અમલમાં લાવવામાં મદદ કરે કે જેથી અળવાન નિ`ળ ઉપર જુલ્મ નહિં ગુજારતાં, દરેક મનુષ્ય મનથી ખુશી અને સુખી થાય. આ ઉપરથી યાગાભ્યાસ કરનારાઓમાં શ્રેષ્ટ હીરવિજ ચસૂરિ સેવડા ( સં. શ્વેતપટ–વેતાંમ્બર ) અને તેમના ધર્માંને પાળનારા કે જેમણે અમારી હજીરમાં હાજર થવાનું માન મેળવ્યું છે. અને જેએ અમારા દરખારના ખરા હિતેચ્છુ છે, તેમના ચેાગાભ્યાસનું ખાપણું વધારા અને પરમેશ્વરની શેાધ ઉપર નજર રાખી હૂકમ થયો કેઃ— તે શહેરના (તે તરફના) રહેવાસીઓમાંથી કાઇએ તેમને હરત-અડચણ કરવી નહિં. અને એમનાં મદિરા તથા ઉપાશ્રયામાં ઉતારા કરવા નહિ તેમ તેમને તુચ્છકારવા પશુ નહિ. વળી ને તેમાંનું ( મ ંદિર કે ઉપાશ્રચેામાંનું) કંઈ પડી ગયું કે ઉજ્જડ થઈ ગયું હાય, અને તેને મારનારા ચાહનારા કે ખેરાત કરનારાઓમાંથી કાઈ તેને સુધારવા કે તેના પાયા નાખવા ઈચ્છે તેા તેના કાઈ ઉપલક જ્ઞાનવાળાએ ( અજ્ઞાનીએ) કે ધર્માન્ચે અટકાવ પણ કરવા નહિ અને જેવી રીતે ખુદાને નહિ આળખનારા વરસાદના અટકાવ અને એવાં ખીજાં કામા કે જે ઈશ્વરના અધિકારનાં છે તેના આરોપ, મુર્ખાઈ અને એવકુીને લીધે જાદુનાં કામ જાણી તે ખીચારા–મુન્નાને ઓળખનાશ ઉપર મૂકે છે, અને તેમને અનેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #396 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન પ્રકારનાં કષ્ટ આપે છે. એવાં કામો તમારા રક્ષણ અને બંદોબસ્તમાં કે જે તમે સારા નસીબવાળા અને બાહોશ છે,) થવાં જોઈએ નહિ. વળી એમ પણ સાંભળવામાં આવ્યું છે કે હાજી હબીબુલાહ કે જે અમારી સત્યની શોધ અને ખુદાની ઓળખાણ વિષે થોડું જાણે છે, તેણે આ જમાતને ઈજા કરી છે. એથી અમારા પવિત્ર મન કે જે દુનિયાને બંદોબસ્ત કરનાર છે, તેને ઘણું ખોટું લાગ્યું છે. ( દુઃખનું કારણ થયું છે,). માટે તમારે તમારી રીયાસતથી એવા ખબરદાર રહેવું જોઈએ કે કોઈ કેઈના ઉપર જુલમ કરી શકે નહિ. તે તરફના વર્તમાન અને ભવિષ્યના હાકેમ નવાબ અને રીયાસતને પૂરેપૂ અથવા કેટલેક અંશે કારભાર કરનારા મુસીઓને નિયમ એ છે કે રાજાનો હુકમ કે જે પરમેશ્વરના ફરમાનનું રુપાંતર છે, તેને પિતાની સ્થિતિ સુધારવાને વસીલો જાણી તેનાથી વિરૂદ્ધ વર્તન કરે નહિં અને તે પ્રમાણે કરવામાં દીન અને દુનિયાનું સુખ તથા પ્રત્યક્ષ સાચી આબરૂ જાણે. આ ફરમાન વાંચી તેની નકલ રાખી લઈ તેમને આપવું જોઈએ, કે જેથી હંમેશની તેમને માટે સનંદ થાય. તેમ તેઓ પોતાની ભક્તિની ક્રિયાઓ કરવામાં ચિંતાતુર પણ થાય નહિં, અને ઇશ્વરભક્તિમાં ઉત્સાહ રાખે. એજ ફરજ જાણી એથી વિરુદ્ધને દખલ થવા દેતા નહિં. ઈલાહી સંવત ૩૫ (સં. ૧૯૪૭) ના અઝાર મહિનાની છઠ્ઠી તારીખ ને ખુરદાદ નામના દિવસે લખ્યું, મુતાબિક ૨૮ માહે મુહરમ સનેહીજરી. મુરીદે (અનુયાયીઓ) માંના નમ્રમાં નમ્ર અબુલફઝલના લખાણથી અને ઈબ્રાહિમ હસેનની નેધથી. નકલ અસલ મુજબ છે. ( સુરિશ્વર અને સમ્રા–પરિશિષ્ટ ક) ૩. આ સુલતાન હબીબ એ નામે ઓળખાતો ખંભાતને જે હતું. તેણે સુરિજીનું અપમાન કરી તેમને ખંભાત બહાર કાઢયા હતા. આથી એમના શિષ્ય ધનવિજય દિહી જઈ ત્યાં દરબાર પાસે રહેતા શાંતિ ચંદ્ર ઉપાધ્યાયને મળ્યો કે જેણે બાદશાહ પાસેથી ફરમાન મેળવ્યું. પછી તે ખેજાએ સરિને બોલાવી ભારે સ્વાગત કર્યું ને તેમના ઉપદેશથી બંદીવાનેને મુક્ત કર્યા ને આખા ગામમાં અમારી પહ” વગડાવ્યા. (સુરિશ્વર અને સામ્રાટ પૃ. ૧૮૮ થી ૧૯૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #397 -------------------------------------------------------------------------- ________________ હ૭ પ્રાચીન જૈનાની એતિહાસિક નોધ - (૪) અકબરનું વિજયસેનસૂરિને ફરમાન. –આ ઉ ફરમાનનું ગુજરાતી ભાષાંતર નિચે પ્રમાણે છે – અલાહ અકબર અબુ અલમુજફફર સુલતાનને હુકમ. ઉંચા દરજજાના નિશાનની નકલ અસલ મુજબ છે. આ વખતે ઉંચા દરજજાવાળા નિશાનને બાદશાહી મહેરબાનીથી નિકળવાનું માન મળ્યું છે) કે-હાલના અને ભવિષ્યના હાકેમ, જાગીરદારે, કડીઓ અને ગુજરાત સુબાના તથા સેરઠ સરકારના મુસીઓએ સેવડા (જૈનસાધુ) લેક પાસે ગાય અને આખલાને તથા ભેંશ અને પાડાને કેઈપણ વખતે મારવાની તથા તેનાં ચામડાં ઉતારવાની મનાઈ સંબંધી શ્રેષ્ઠ અને સુખના ચિન્હવાળું ફરમાન છે, એને તે શ્રેષ્ઠ ફરમાન પાછળ લખેલું છે કે. દર મહિનામાં કેટલાક દિવસ એ ખાવાનું ઇચ્છવું નહિ. એ ફરજ અને વ્યાજબી જાણવું, તથા જે પ્રાણીઓએ ઘરમાં કે ઝાડ ઉપર માળા નાખ્યા હોય તેવાઓનો શિકાર કરવાથી કેકેદ કરવાથી (પાંજરામાં પૂરવાથી) દૂર રહેવામાં પુરી કાળજી રાખવી. (વળી) એ માનવા લાયક ફરમાનમાં લખ્યું છે કે “ગાભ્યાસ કરનારાઓમાં શ્રેષ્ઠ હિરવિજયસૂરિના શિષ્ય વિજયસેનસૂરિ સેવડા અને તેમના ધર્મને પાળનારા–જેમણ અમારા દરબારમાં હાજર થવાનું માન મેળવ્યું છે અને જેઓ અમારા દરબારના ખાસ હિતેચ્છુઓ છે–તેમના યેગાભ્યાસનું ખરાપણું અને વધારે તથા પરમેશ્વરની શેાધ ઉપર નજ૨ રાખી (હુકમ) થયો કે–એમના દેવલ કે ઉપાશ્રયમાં કોઈ એ ઉતારા કે નહિં, અને એમને તુચ્છકારવા નહિ; તથા જે તે જીર્ણ થતાં હોય અને તેથી તેને માનનારા, ચાહનારા કે ખેરાત કરનારાઓમાંથી કોઈ તેને સુધાર કે તેને પાયે નાંખે, તે કેઈ ઉપલકિયા જ્ઞાનવાળાએ કે ધર્માધે તેને અટકાવ કરવો નહિં. અને જેવી રીતે ખુદાને નહિ ઓળખનારા વરસાદને અટકાવ અને એવાં બીજા કામો, કે જે પૂજવા લાયક જાતનાં (ઈશ્વરનાં) કામે છે, તેને આરોપ મૂર્ખાઈ અને બેવકુફીના લીધે જદુનાં કામ જાણ, તે બિચારા ખુદાને માનનારા ઉપર મૂકે છે અને તેમને અનેક જાતનાં દુઃખે આપે છે, તેમ તેઓ જે ધર્મ ક્રિયાઓ કરે છે તેમાં અટકાવ કરે છે. એવાં કામે આરોપ એ બિચારાઓ ઉપર નહિં મૂકતાં એમને પોતાની જગ્યા અને મુકામે સુખેથી ભકિતનું કામ કરવા દેવું, તેમ પિતાના ધર્મ મુજબ ક્રિયાઓ કરવા દેવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #398 -------------------------------------------------------------------------- ________________ . મેવાડના અણમોલ જવાહિર યાને આત્મલિદાન તેથી (તે) શ્રેષ્ઠ ફરમાન મુજબ અમલ કરી એવી તાકીદ કરવી જોઈએ કે—એ ફરમાનના અમલ સારામાં સારી રીતે થાય અને તેની વિરૂદ્ધ કાઈ હુંકમ કરે નહિ. (દરેકે) પાતાની ફરજ જાણી ફરમાનથી દરગુજર કરવી નહિં, અને તેથી વિરૂદ્ધ કરવું નહિં. તા ૧ લી શહેર મહિના ઈક્ષારી સને ૪૬, સુવાકિ તા. ૨૫ મહિના સફર સને ૧૦૧૦ હીઝરી ( સં. ૧૬૫૮ ) પેટાનું વર્ણન. ફરવરદીન મહિના, જે દિવસેામાં સૂર્ય એક રાશિમાંથી ત્રીજી રાશિમાં જાય છે તે દિવસેા, છંદ, મહરના દિવસ, દરેક મહિનાના રવિવારા, તે દિવસ કે જે એ સફિયાના દિવસેાની વચમાં આવે છે, રજષ મહિનાના સામવારી, આમાન મહિના કે જે ખાદશાહના જન્મના મહિના છે, દરેક મરત મહિનાના પહેલા દિવસ જેનું નામ એરમઝ છે, અને ખાર પવિત્ર દિવસે કે જે શ્રાવણુ માસના છેલ્લા છ અને ભાદરવાના પ્રથમ છ દિવસા મળીને પર્યુષણુ કહેવાય છે. (સૂશ્વિર અને સમ્રાટ પરિશિષ્ટ ખ.) જહાંગીરનું' વિવેકહર્ષ આદિને ફરમાન, (૪૫) આ ફરમાન ઉર્દુમાં છે તેના ગુજરાતીમાં અનુવાદ નીચે પ્રમાણે છે:( તા, ૨૬ માહે ફરવરદીન અને પાંચમા કરાર મુજબના ક્માનની. ) નકલ. અલ્લાહુ અકબર. તમામ રક્ષણુ કરેલાં રાજ્યેાના માટા હાર્કમ; માટા દીવાની મહાન્ કામે ના કારકુના, રાજ્ય કારભારના દામસ્ત કરનારાઓ, જાગીરદારા અને કરાઠીઓએ જાણવું કે— દુનિયાને જીતવાના અભિપ્રાય સાથે અમારા ઈન્સારીી ઇરાદે પદ્મશ્રને રાજી કરવામાં શકાયેલા છે અને અમારા અભિપ્રાયના પૂરા હેતુ, તમામ દુનિયા કે જેને પરમેશ્વરે બનાવી છે તેને ખુશી કરવા તરફ ર થએલા છે, (તેમાં) ખાસ કરીને પવિત્ર વિચારવાળા અને માક્ષ ધ વાળાઓ, કે જેમના હેતુ સત્યની શોધ અને પરમેશ્વરની પ્રાપ્તિ કરવાના છે, તેઓને રાજી કરવા તરફ અમે વધારે ધ્યાન દઈ એ છીએ, તેથી આ વખતે વિવેક', પરમાન ંદ, મહાનંદ અને ઉદયહ કે જે તપાયતિ ( તપાગચ્છના સાધુ ) વિજયસેનસૂરિ, વિજયદેવસૂરિ અને ન‘વિજયજી કે જેએ ‘ ખુશ હમ' ખિતામ–વાળા છે તેમના ચેલાઓ છે, તે આ વખત અમારી હજીરમાં હતાં, અને તેમને દરખાસ્ત અને વિનતિ કરી કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #399 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેમાની એતિહાસિક નેંધ જે સમગ્ર રક્ષણ કરેલા રાજ્યમાં અમારા પવિત્ર બાર દિવસે-જે ભાદરવા પર્સણના દિવસો છે તેમાં હિંસા કરવાની જગ્યામાં કઈ પણ જાતના જીવોની હિંસા કરવામાં નહિ આવે તો અમને માન મળવાનું કારણ થશે. અને ઘણું જીવ આપના ઉંચા અને પવિત્ર હુકમથી બચી જશે. તેમ તેનો સારો બદલો આપના પવિત્ર શ્રેષ્ઠ અને સુબારક રાજ્યને મળશે અમે બાદશાહી રહેમ નજર, દરેક નાત-જાતના અને ધર્મના હેતુ તથા કામને ઉત્તેજન આપવા બકે પ્રાણીને સુખી કરવા તરફ રાખી છે, તેથી એ વિનંતી કબુલ કરી દુનિયાએ માનેલો અને માનવા લાયક જહાંગરી હુકમ થયો કે મજકુર બાર દિવસોમાં દર વર્ષે હિંસા કરવાની જગ્યાઓમાં તમામ રક્ષણ કરેલા રાજ્યની અંદર પ્રાણીઓને મારવામાં આવે નહિં. અને એ કામની તૈયારી કરવામાં (પણ) આવે નહિં, વળી એ સંબંધી દર વર્ષનો નો હુકમ કે સનંદ (પણ) માંગવામાં આવે નહિં. આ હુકમ મુજબ અમલ કરી ફરમાનથી વિરૂદ્ધ તર્તવું નહિ અને આડે માર્ગે જવું જોઈએ નહિં એ આપણી ફરજ જાણવી જોઈએ. નમ્રમાં નગ્ન અબુલખરના લખાણથી અને મહમ્મુદ સયદની ગંધથી. નકલ અસલ મુજબ. (સૂરિશ્વર અને સમ્રાટ પરિશિષ્ટ ગ). (૪૨) મધુમતિ (મહુવા) આવી સૂરિ પાસે જિનસુંદર વાચકને સૂરિપદ અપાવ્યું. ત્યાંથી દેવપત્તન (પ્રભાસપાટણ) મંગલપુર (માંગરોળ) જીર્ણદુર્ગ (જુનાગઢ) આવી ગિરનારની યાત્રા કરી ગુણરાજ પાછો વનગર કર્ણાવતી આવ્યું. પછી દેવકુલપાટકમાં પુન: સેમસુંદરસૂરિ (ત્રીજીવખત) આવ્યા. ત્યાં લાખારાજા (સ. ૧૪૭૯-સં. ૧૪૭૫) ના માન્ય એવા વીસેલને ખીમાઈ નામની સ્ત્રીથી ધીર અને ચંપક નામના પુત્રો હતા. આચાર્યો વિશાલરાજને વાંચક પદ આપ્યું ને તેને ઉત્સવ વીસલે કર્યો ચિત્રકટ (ચિત્તોડ) માં વીસલે શ્રેયાંસનાથન વિહાર કરાવ્યો હતે. વીસલના સ્વર્ગવાસ પછી તેની સ્ત્રી અને રામદેવની પુત્રી ખીરિ–ખીમાઈએ અને પુત્ર ચંપકે હ૩ આંગળ પ્રમાણુ અતબિંબ (પાશ્વનાથનું– ગુરૂ ગુણરત્નાકર પૃ ૧૨) ઘડાવી બીજા બે કાર્યોત્સર્ગસ્થ બિંબ સહિત ચિત્યમાં સ્થાપિત કર્યું અને તેનું મનોરથ કલ્પદ્રુમ એવું નામ આપ્યું. તેમાં સામસુંદર આચાર્યે પ્રતિષ્ઠા કરી વળી ચંપકે () આ મંદિર વર્તમાનમાં વિદ્યમાન નથી. દેવકુલ પાટકમાં સં. ૧૪૮૫માં ઉક્ત ખીમાઈએ પિતાના પુત્ર સા. ધીરા દીપ હાસા આદિ સાથે નંદિશ્વરપટ કરાવેલે ને સોમ ૪૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૦. મેવાડના અણુમાલ વાહિર યાને આત્મબલિદાન કરેલા ઉત્સાહપૂર્વક જિનપ્રીતિ વાચકને સૂરિષદ અને ખીજા કેટલાક મુનિઓને પડિતપદ અને કેટલાકને મુનિદીક્ષા આપી. રાણપુરના ધરણુ નામના સંધપતિના આગ્રહથી આચાર્ય રાણપુર ( રાણકપુર-સાદડી પાસે અમદાવાદથી ૩૦ ગાઉ દૂર) ગયા ને ત્યાં ૮૪ સ્તંભવાળી ચરણે અંધાવેલી ઔષધશાળામાં ઉતર્યા. ધરણ કે જે પહેલાં સ્વ દેવાલય સહિત ઉક્ત રાજની સયાત્રામાં ગયા હતા. તેણે આચાના ઉપદેશથી સિદ્ધપુરના રાજવિહાર નામના વિહાર જેવું ચૈત્ય અંધાવ્યું—તે પ્રસાદ ઘડેલા પાષાણુના બંધાવેલા પીઠમ ધવાળા ત્રણ ભૂમિકાના મંડપેાથી મંડિત મધ્યભાગવાળા પુતળીએ આદિ ચિત્રા અને ચારે બાજુ ભદ્રપ્રસાદથી વિટાયેલા કરાબ્યા હૅના. ને તેનું નામ ત્રિભુવન દીપક આપ્યું. તેમાં ઋષભદેવની ચાર પ્રતિમા-ચામુખ રખાવીને તેમાં સામસુદરસૂરિએ પ્રતિષ્ઠા કરી. (સ. ૧૪૯૬ )। તે વખતે સામદેવ વાચકને આચાર્ય પદ આપ્યું. સુંદર સૂરિએ પ્રતિષ્ઠિત કરીને તપાશ્રી યુગાદિવ પ્રાસાદમાં સ્થાપિત કર્યાં, અને સં. ૧૪૯૪ માં ઉક્ત ધીરા : પત્નિ સાથે રાજા રત્નાદે પુત્રી માહલ્લદેએ કરાવેલ આદિબિંબની તે સૂરિએ પ્રતિષ્ઠા કરી એવા બે લે ખેા હાલમાં મળી આવે છે જુઓ— દેવકુલ પાટક પૃ. ૧૨. (૫) સ. ૧૪૯૬ રાણપુરના જૈન મ ંદિરના શિલાલેખ~~ ભાવનગર ઈનૂસ્ક્રિપ્શન્સ' પૃ, ૧૧૪, લેખાંક ૩૦૭ જિ. ૨; તેમાં જણાવેલું છે કે સ ૧૪૯૬ વર્ષમાં શ્રી બપ્પ (મેવાડના રાજાઓની વંશાવલી)...ના ૪૧ માહિંદુસુરત્રાણુ, ષડ્કશન ધર્માંષાર પ્રાપાલક વિદ્વાન રાણાશ્રી કું ભણ્ના વિજયમાન રાજ્યે તેના પ્રસાદપાત્ર ધરણાક કે જેણે અહમ્મદ સુરત્રાણુના આપેલા કુરમાવાળા સાધુશ્રી ગુણસજ સધપતિનુ સાહચ કરી આશ્રય કરી દેવાલયાના આડ ંબરપુરાસર શ્રી શત્રુ ંજ્યાદિ તીર્થની યાત્રા કરી હતી. અન્નહરી (અજારી) પી'ડરુવાટક (પીડવાડા.તે શિાહીરાજયમાં) સાલેરા (દેપુર રાજ્યમાં ) માદિ બહુસ્થાનામાં વિન જૈવિહાર અને હૃદ્ધાર, પદસ્થાપના, વિષમ સમયે સત્રાગાર એવા (નાના) પ્રકારના પાપકારથી શ્રીસધના સત્કાર આદિ અગગણ્ય પુણ્યનાં કાર્યકરી મનુષ્યજન્મ સફળ કરેલ હતો. અને જે પ્રાગ્માંટ સ. માંગણુ સુત સ. કુરપાલને ભાર્યા કમલદેવીથી થયેલ પુત્ર હતા, તેણે મેટા ભાઇ રત્ના તેની ભાર્યાં રત્નાદેથી થયેલ પુત્રા મ. લાખા, મા, સેાના, સાલિગ તેમજ પાનાની ભાર્યા સ'. ધારલાદેથી થયેલ પુત્ર જાજા, જાવડ આદિવ માન સંતાનયુક્ત ચઈ ઉકત રાણા કુંભણના વસાવેલા રાણુપુર નગરમાં તેનાજ સુપ્રસાદ અને આદેશથી ‘ત્રૈલોકયદીપક' નામનેા શ્રી ચતુર્મુખ યુગાદીશ્વર વિહાર કરાવ્યા અને બૃહત્તપા ગચ્છે...શ્રી સામસુંદરસૂરિએ તેમાં પ્રતિષ્ટા કરી. તેમાં સૂત્રધાર દેપાક હતા. આ મદિરના વિશેષ વર્ષોંન માટે જુઓ ડી. આર ભંડારનો લેખ આકિ લેાજિકલ સર્વે ઓફ ઈંડીયા સન. ૧૯૦૭-૦૮તે! વાર્ષીક રીપોર ઉકન ધરણાંકના જ્યેષ્ટભ્રાતા રત્નસિંહના પુત્ર સાલિગના પુત્ર સહુસા કે જેને માલાના ગ્યાસદીને ધર્માધિક ધીસખાઐમાં ( મત્રીઓમાં ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #401 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેની એતિહાસીક નોંધ ૩૩૧ (૪૭) સં. ૧૫૦૫ માં રાણા કુંભા (કુંભકર્ણ ) ના ભંડારી (કેશાધ્યક્ષ) વેલાકે શાંતિનાથ તીર્થકરનું અષ્ટાપદ નામક જૈનમંદિર ચિતોડમાં બંધાવ્યું કે જેની પ્રતિષ્ટા ખરતર ગચ્છીય જિનસેન (7) સૂરિએ કરી હતી કે જેને હાલ “શૃંગાર ચાવડી-સિંગાર ચૌરી” કહેવામાં આવે છે. તેને પ્રથમ ચાર દ્વાર હતાં તેમાં બે દ્વારા સુંદર કારેલી જાળીએ બેસાડી કરવામાં આવ્યાં છે. સં. ૧૫૦૬ ના વર્ષમાં મહારાણુ કુંભકણે આબુના જેન યાત્રિકે પાસેથી મુંડ વલાવું વગેરે ન લેવા અને તેમનું રક્ષણ કરવા સબંધી લખી આપેલું વ્યવસ્થાપત્ર લુણિગવસતિના દક્ષિણાભિમુખ દરવાજાની બહાર કીર્તિસ્તંભની પાસે એક વેત “સુરહિ” પત્થર રોપેલ છે તેના પર કરેલું છે. સં. ૧૫૦૭ ના માઘ (અસિત) સમી દિને ગુરૂવારે જૂનાગઢના રાજા માંડલિકે રત્ન (સિંહ) સૂરિના પટ્ટાભિBકના અવસરે પંચમી અષ્ટમી ચતુર્દશી દિનમાં સર્વ જીવની અમારિ કરાવી; તેની પહેલાં એકાદશી અને અમાવાસ્યામાં તેનું પાલન થયું હતું અગ્રણી કર્યો હતો, તેણે સુમતિસુંદરસૂરિને ઉપદેશધારી લક્ષ) નામના રાજાની અનુમતિ મેળવી. અબુદગિરિ પર અચલગઢમાં ઉચે ચતુર્મુખ પ્રાસાદ કરાવી ૧૨૦ મણ ધાતુનું એકજિનબિંબ પોતે કરાવેલું ને તેણે તેમાં પ્રતિષ્ટિત કર્યું ( ગુરૂ ગુણરત્નાકર કાવ્ય પૃ. ૪૫-૪૬) (૬) લેકે કહે છે કે અહીં રાણું કુંભાની રાજકુમારીને વિવાહ થયો હતો તેની આ ચારી છે, પણ તે ભૂલ છે, કારણ કે તેને શિલાલેખ ઉક્ત જૈનમંદિરની સાક્ષી પૂરે છે. એઝાઝ રાજપૂતનેકા ઇતિહાસ પહેલે ખંડ પૃ ૩૫૬ અને બીજો ખંડ પૃ. ૬૨૫ ટિપણ. રાજપુતાના મ્યુઝિયમ રીર્ટ સને ૧૯૨૦–૧૧ પૃ. ૫ લેખસંખ્યા ૧૦ (૭) જુઓ તે લેખ – શ્રી ગણેશાય છે સહી (ત્રિશુલ જેવું ચિન્હ છે) સંવત ૧૫૦ વષે આષાઢ સુદિ ૨ મહારાણુ શ્રી કુંભકર્ણ વિજયરાજ્ય શ્રી અબુદાચલે દેલવાડાગ્રામે વિમલવસહી શ્રી આદિનાથ તેજલવસહી શ્રી નેમિનાથ તથા બીજે શ્રાવ દેહરે દાહ મુહિક વલાવી રખવાલી ગેડા પિઠયારું રાણિ શ્રી કુંભકર્ણ મહં ડુંગર ભેજ જોયું મયા ઉધાર જિક ન્યાત્રિ આવિ તિહિરં સર્વ મુકાવું જયાત્રા સંભંધિ આચંદ્રાક લગિ પેલે કુઈ કઈ માંગવા ન લહિ રાણિ શ્રી કુંભકર્ણિ મ. ડુંગર ભેજા ઉપરિ ઉઘારી યાત્રા મુગતી કીધી આઘાટ થાપુ સુરિદિ રોપાવી જિકે આ વિધિ પિસિતિ ઈહિ સુરિહિ ભાંગી પાપ લાગિણિ અનિ સંહજિકે જત્રિ અવિસઈ સ ફલ્યું ૧ એક દેવ શ્રી અચલેશ્વરિ અને દુગાણી ૪ આ દેવિ શ્રી વિશિષ્ટ ભંડારિ મુસ્વિઈ ! અચલગઢ ઊપરિ દેવી શ્રી સરસ્વતી સનિધાનિ બેઠાં લિખિત દુએ છે શ્રી સ્વયં ને શ્રી રામપ્રસાદાતુ છે શુભં ભવતુ છે દાસી રામણ નિત્યં પ્રભુમતિ ” આમાં મેવાડી ભાષા છે. આમાંના શબ્દોના અર્થ જાણવા થગ્ય છે, વિમલવસહી–વસહી (પ્રાકૃત) વસહિતા (પ્રાકૃતથી બનેલ સંસ્કૃત), વસતિ (સંસ્કૃતિ), મંદિર, વિમલશાહનું સ્થાપેલું-બંધાવેલું મંદિર, તેજલવસહી-પ્રસિદ્ધ મંત્રી વરતુપાલના ભાઈ તેજપાલની સ્થાપેલી શ્રી નેમિનાથની વસહિયા. બીજે-બીજે, અન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #402 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મવિદ્યાન તેજ રાજાના સમયમાં સ. ૧૫૯ માત્ર સુદ ૫ મે દિને, વિમલ શ્રાવક–જૈન ધર્મોનુયાયી સધના ચાર અંગ છે–સધુ, સાધ્વી, શ્રાવક અને શ્રવિકા; તેમાં શ્રાવક તે ધર્મનું શ્રવણું કરનાર ( સાધુએાના ઉપદેશના અનુયાયી ) અર્થાત્ ગૃહસ્થ, તેમાંથી ‘ સરાવગી ’ શબ્દ નિકળ્યા છે. દેર-દેવબર, દેવકુલ, દેવલ, મદિર, બીજે શ્રાવકે દેહરે—અન્યા અન્ય જૈન મંદિશમાં ( અધિકરણની વિક્તિ વિશેષણ તથા વિશેષ્ય બંનેમાં છે) દાણુસંસ્કૃત દંડ, રાજકીય કર દંડ યા દાણ જીર્માંના (શિક્ષા) તે માટે યા રાહદારી જગત આદિના મારે લેવાય છે. મુડિક-મુંડ, પ્રત્યેક યાત્રિકના દર્ માથા દીઃ કર. વલાવી-માગ માં રક્ષા માટે સાથેના સિપાઈને કર, રખવાલી-ચોકીદારના કર ગાઢા-ઘેાડા, પાઠયા–સંસ્કૃત પૃષ્ઠયપીઠપર ભાર ચનાર ".ળદ. ૐના. રાણિ શ્રી કુંભકર્ણ-‘છ’ એ ત્રીજી વિભક્તિનું ચિન્હ છે, રાજા કુંભકર્ણે મહુ-મહત્તમ, મહત્તમ, ઉચ્ચ રાજ્યાધિકારી યા મંત્રો, સખાવા મહત્તા, મહેતા યા મહત્તર. જોગ્ય-યેગ્ય, જોગ. ડુંગર ભોજન નામના અધિકારીના કહેવાથી, તેના પર કૃપા-ઉપકાર કરીને. જિકા–જે. તિહિ -તેનું. મુકાવું-સૂકાગ્યું, ડાળ્યું. પલે-પાલ્યું જાય. માંગવા ન હિ—માગી ન શકે. પર−ઉપર જોગની વ્યાખ્યા જુમા, મયા ઉધારા– મયા ધારણ કરી, ‘દયા મયા ' કરી, કૃપા કરી. મંગતી-મુક્તિ, છૂટ. કીધી-કરી. થાપુ-થાપ્યું, સ્થાપ્યું. આધાટ-નિયમ. સુરિહિ-ફારસી Aરહ (?) નિયમને લેખ. રાપાત્રી–રાપી, ઉભી કરી. ( સં. રાપિતા, પ્રાકૃત સંસ્કૃત ભાષાપિતા) લેપિસિ–લાપાશે. તિ-તેને (ક્રમ કારક). ભાંગીરૂ”—તાડવાના. લાગિસિ–લાગશે. અનિ-અને ( સં. અન્યત્) સંહ-સંધ, યાત્રિકાના સમુહ. અવિસ—આવો સંસ્કૃત સમ-માવિષ્યતિ (!). સ-તે. ફહ્યું (સંસ્કૃત પદ્દિક ) કૂદીઉ, એ આનાની લગભગ કિંમતને ચાંદીને સિક્કો અચલેશ્વર, ભંડાર, સનિધાનિ-એમાં ‘' એક તાંબાના સિક્કો. મુકિયઇ-મૂકો ( સરખાવે સુકાવું, અવિસઈ). દૂએ-દૂતક. શિલાલેખા અને તામ્રપત્રામાં જે અધિકારી દ્વારા રાજાના અપાઇ હોય તેનું નામ ‘દૂતકાઙત્ર’એમ કહીને લખાતું હતું તેને અપભ્રંશ દુએ, દુવે યા દુમે પ્રત, પછીના લેખા પટ્ટો આદિમાં આવે છે. આ લેખના દુખે યા દૂતક સ્વય' રાણા કુંભા જ છે. દેસી રામણ-આ લેખના લેખક હશે એઝાજીનેા લેખ ‘ અનંદ વિક્રમ સંવતી ૫ના'ના પ્ર પ્ર. ૧, પૃ. ૪૫૦-૪૫૨. . ૩ર (૮) આ સંબંધીને મેટા શિલાલેખ જૂનાગઢના ઉપરકાટમાં ગઢમાં એક શિલાપટ્ટ છે તેમાં છે કે જે ભાંગ્યા તુટયા નિચે મુકેલ છે, ‘સ્વસ્તિ શ્રી સંવત્ ૧૫૦૭ વર્ષે માધ...સપ્તમી દિને ગુરૂવારે...શ્રી...રાણાશ્રી મેલગદે સુત રાઉલશ્રી મહિપાલદે સુત ..શ્રી મડલિક પ્રભ્રુણા... સબ્વજીવકાકરદ્યુતપરેણુ ઔદાર્ય ગાંભીય થાતુ શૌર્યાદિગુણરત્ન રત્ન (સિંહ) સૂરીજી પટ્ટાભિષેકાવસરે સ્ત ંભતીર્થ વાસ્તવ્ય સા. દેવા સુત હાંસા સુત...રાજ કુલીન...સમસ્તજીવઅભયદાનકરણું...કારકે પંચમી અષ્ટમી ચતુર્દશી દિનેષુ સમ્વ જીવઅમારિ કારિતા । રાજા...નતરસિંહાસને પ્રવિષ્ટેન શ્રી મંડલિક રાજાધિષેન શ્રી અમારિ પ્રાગૂ લિખિત સ્વહસ્તે નિખિત શ્રી કરિ (?) સહિત સમર્પિત`ધ પુરાપિ એકાદશી અમા વાસ્કેપાલ્યમાનેસ્ત ઃ । સ ંપ્રતિ...એતેષુ પાંચમી અષ્ટની એકાદશી ચતુર્દશી અમાવાસ્યા દિનેષુ રાજાધિરાજ શ્રી મંડલિકેણુ સવ્વ મેયઃકલ્યાણકારિણી સવ' દુરિત દુર્ગાપસ નિવારિણી સજીવ મારિ કાયણી ચિર' વિજયતાં ૫ વગેરે (જૈન સાહિત્યના ઇતિહાસ પુ. ૪૫ દ્વિષ્ણુ ૪૬૮.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #403 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન, જૈતાની ઐતિહાસિક નોંધ નાથના પ્રાસાદ સ્તંભતીર્થં વાસી વ્ય શારાજે બધાવેલા તેમાં ઉક્ત હત્ તપાગચ્છના રત્નસિંહસૂરિએ પ્રતિષ્ઠા કરી (જૈન ગૂર્જર કવિ ભાગ ૨ પૃ. ૭૩૮. આ સખંધીનેા પ્રથમના અર્ધા માટા શિલાલેખ માંડલિકના રાજવંશનું વર્ણનવાળા અને પછી શાણુાજના વર્ણનના એ Àાક જણાવી અટકના અત્યારે ગિરનાર પર મેાજૂદ છે ) આ શાણુરાજ તે હરપતિ સંઘપતિ કે જેણે સ. ૧૪૫૨ માં૭ દેવાલા સાથે શેત્રુ ંજય વગેરે તીર્થની ચાત્રા કરી હતી. અને જેણે ત્યાં રત્નસૂરિનાં અને રત્નચૂલા સાધ્વીનાં પગલાં પધરાવ્યાં હતાં. તેના નામલદે પત્નીથી થયેલ પુત્ર સજ્જનસિંહને ક્રૌતુકદેવી નામની સ્રીથી થએલ પુત્ર હતા, તેણે સ. ૧૫૧૭ માં શત્રુ'જય તથા ગિરનાર તીર્થની ૨૪ દેવાલયે સહિત યાત્રા કરી હતી. અને તેજ વર્ષમાં તેના આગ્રહથી જ્ઞાનસાગરસૂરિએ ખ’શાતમાં વિમલનાથચરિત્ર રચી પૂર્ણ કર્યુ હતું. (જુએ તે ચરિત્રનું ભા ષાંતર પ્રકાશક આંત્માનદ સભા ભાવનગર. ) (૪૮) ચંપાબાઇ અકબરને કહે છે કે:-હીરવિજયસૂરિ અમારા દેવ છે કે જેની પ્રતિમા રચીને જેનું ધ્યાન ધરીયે છીએ. અને જે સિદ્ધિ આપે છે, તથા અમારાચિત્તમાં હમણાં સુશુરૂ તા સુસાધુઓમાં ઉત્તમ એવા હીરવિજયાચાર્ય નામના છે કે જેનું ધન તે સચમ જ છે. જેના આશય પેાતાના અને પારકાને આત્મત્તુર ગણવાના છે. અને જેએ મિત્ર અને શત્રુના સમ્રુદ્ધને પથ્થર અને મણિને સ્રી અને તૃણુમાં સમસૃષ્ટિ છે. (જૈન સાહિત્યના ઇતિહાસ પૃ ૫૩૬) • (૪૯) હીરવિજયસૂરિના આગમનથી અકબર બાદશાહે શું કર્યું. એ ટુકામાં તેમના જ સમયમાં શેત્રુંજય પરના આદિનાથ મંદિરના હેમવિજય અણુિએ રચેલા સ. ૧૯૫૦ ના પ્રશસ્તિમાં જણાવ્યુ છે. તેને ભવા અત્રે લખેલ છે. 333 તમામ રાજાઓના શિરે જેની આજ્ઞાએ માળાની માફક ધારણુ કરવામાં આવતી એવા શ્રીમાન અમરશાહે તે ( હીરવિજય ) સૂરિના વાક્ચાતુર્યથી ર્છત થઈ ને છ મહિના- સુધીતે। અમારતાં પડહ વગડાવી સમસ્ત દેશમાં પાપને નાશ કરનારી ઉદ્ઘોષણા કરાવી. ॥ ૧૭ ॥ તેમના ઉપદેશને વશ થઈ હ` ધરીને બાદશાહ અકબરે પેાતાના સમસ્ત મડળના વાસીજનામાં નવ શું મરી જાય તેનું ધન તથા જજીમા વેરા માફ કર્યાંઃ ॥ ૧૮ ॥ તેમની તક જેવી વાણીવડે નિ`ળ થયું છે અંતઃકરણરૂપ સાવર જેનું એવા કૃપાપૂર્ણ બાદશાહે પવિત્ર નીતિરૂપ ઓધારણુ કરીને લેપ્રીતિ સ ંપાદન કરવા સારૂં, ખા રાજાએ માફ ન કરી શકે એવા કરા માફ કર્યાં અને વળી પાં પક્ષી તથા ખદીવાનાને છોડી મૂક્યા. ! ૧૯ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન -- સુધાને પણ કેરે મૂકે એવી તેમની વાણીથી અહલાદ અને સંતોષ પામેલા અકબર બાદશાહે તેમના મનની પ્રીતિ ખાતર પૈસા સાથેને કર વિશેષ લેવાતો હતો તે માફ કરીને મહાતીર્થ શત્રુંજય પર્વત જેને આપી દીધો. ૨૦ છે તેમની વાણીથી મુદિત થએલા તેણે (શાહ) કરૂણવંતા હૃદયથી જાણે કે સરસ્વતીનું ગૃહ હેય નહિ એવું અપાર રામવાળું પુસ્તકાલય બનાવ્યું. તેમના મોક્ષાભિલાષના પુજથી ભાવનાવાળી બુદ્ધિવાળ, પવિત્રા અને રૂડા દર્શનવાળા શાહ તે મહાત્માના દર્શનને હંમેશ બહુમાન તરીકે ગણત. છે૨૧ ( જે સાહિત્ય તો ઇતિહાસ પૃ. ૫૪૩-૪૪) (૫૦) બાદશાહની ત્રીજી આંખ જે તુરૂષ્ક (મુસ્લિમ) શાસ્ત્રોને જ્ઞાતા શેખ અબુલફલઝ૯ હીરવિજયસુરિને પિતાને ત્યાં લઈ ખુદા (દેવ) કુરાન (શાસ્ત્ર) અને ધર્મ સંબંધી કરેલા પ્રશ્નના ઉત્તર (વિગત માટે જુઓ હીરસૌભાગ્ય સર્ગ ૧૩ શ્લોક ૧૩૭–૧૫૦ ) સાંભળી ખુશી થ. પછી અકબર બાદશાહે દરબાર ભરી ત્યાં સૂરિને બોલાવી તેઓ ગાંધારથી ઠેઠ સીકરી સુધી પગે ચાલીને આવ્યા ને જૈન મુનિ પિતાના આચાર પ્રમાણે પગે જ ચાલીને વિહાર કરે એક વાર જમે ને તે પણ નિર્દોષ આહાર, ભૂમિ પર સૂએ ઉપવાસાદિ તપ કરી શરીર શેષી રાગશ્રેષને જીતે સંસારની અનિત્ય ભાવના ભાવે એ જાણ્યું. ત્યારે તેને આશ્ચર્ય થયું. પછી ચિત્રશાળમાં સૂરિને લઈ ગયા. ત્યાં ગાલીચો હતો તે પર ન ચલાય રખેને તેની નીચે જે હોય તે ચંપાઈ જાય, ગલી ઉપાડે ત્યાં સાચેજ નીચે કીડીઓ દેખાઈ એટલે બાદશાહ વિમિત થયે. આચાર્યે ધર્મદેશનાથી સંસાર અને લક્ષમીની અસ્થિરતા દેવ ગુરુ ધર્મનું સ્વરૂપ મુનિનાં અહિંસા સત્ય અસ્તેય બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ વતે છડું રાત્રિ જન વિરમણ અને સાતમું નિમિત્તાદિનું અકથન એમ સાત વતે-નું નિરૂપણ કર્યું શાહે પરિક્ષા કરવા પિતાના અમુક જન્મગ્રહનું ફળ જાણવા માગતાં એ ફળ મોક્ષપંથે જનાર કદિ કહેતા નથી એમ આચાર્યે જણાવ્યું, તેથી શાહ મુગ્ધ થયે, શિષ્ય * શંખ્યા પૂછતાં એ વાત જણાવવી એ આત્મગૌરવ કરવા જેવું છે. એમ સૂરિએ કહ્યું. શાહે કહ્યુતિ પ્રમાણે તેમના બે હજાર શિષ્યો જાણે સંતેષ બતાવ્યા. (જૈન સાહિત્યને ઇતિહાસ પૃ. ૫૪૪-૪૫ ) (૯) આઇને–આબરીને કર્તા. તેમાં તેણે બીજા ધર્મોની અપેક્ષાએ જૈન ધર્મને લાંબે તથા યથાર્થ ખ્યાલ આવે છે અને તેને જૈન મુનિઓ-હીરવિજયસૂરિ, વિજ્યસેનસરિ * શાંતિચંદ્ર આદિ સાથે સારો પરિચય હતું એમ પણ તેમાં જણાવે છે. અબુલફજલ અકબરની જીભ તરીકે વર્ણવવામાં આવેલ છે અકબરની ધાર્મિક નીતિ તેણે ઉતરાવી હતી અને ધર્મ સંબંધી સવાલમાં તે સર્વસ્વ હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #405 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જાની ઐતિહાસિક નોંધ (૫૧) તેના ( અકબર બાદશાહના ) મોટા પુત્ર શૈખુજી (સલીમ-જહાંગીર) એ પેટીમાંથી પુસ્તકા કાઢી મેલ્યાં. "આવા જૈન અજૈન પુસ્તકાના માટી જશે। શાહ પાસે કયાંથી ?' એમ આચાર્યે પૂછતાં શાહે જણાવ્યું, પથસુંદર ૧૦ નામના તેના મિત્ર હતા તેણે વારાણસીના વિપ્રને સભા સક્ષ જીચા હતા. તે વિદ્વાન સ્વસ્થ થતાં પેાતાનું સર્વ લિખિત પુસ્તક મને આપ્યું હતું. આ સર્વ આપને આપું છું. ' સૂરિએ કહ્યું– અમારે તેની જરૂર નથી, કારણકે અમારી પાસે ખપ પૂરતું છે. વિશેષની મૂઓં શા માટે ? ' બાદશાહે શેખ અબલૅફેજ તથા થાનસિંહને એલાવી તેઓ દ્વારા ગમે તે પ્રકારે સમજાવી સૂરિ તે પુસ્તકને ગ્રહણુ કરે તેમ ઈચ્છયું. બંનેની અત્યંત વિજ્ઞપ્તિથી સૂરિએ તે ગ્રહણ કરવાનું સ્વીકાર્યું, ઉક્ત પુસ્તકા માટે કાશ-ભ`ડાર સ્થાપી તેને થાનસિહની અશ્વીનતામાં રાખ્યા. પછી આગ્રા જઈ ચાપાસુ ગાળ્યું ( સ. ૧૬૩૯ ) ( જૈન સાહિત્યના ઇતિહાસ પૃ. ૫૪૫ ) ૩૩૫ 2 (૫૨) ત્યાર પછી સૂરિને શેખ અલમક્જે મેલાવતાં તેને ત્યાં ગયા. ખાદશાહે ત્યાં આવી અન્ય, હાથી વિગેરેની ભેટ લેવા જણાવ્યું, પણ પાતે નિઃસ્પૃહ જૈનમુનિ હાઈ સ્વીકારી ન જ શકે તેમ આચાર્ચે ઉત્તર આપતાં કંઈક ૮ ભેટ તા સ્વીકારા જ તેવા આગ્રહ કર્યો. આચાર્ય ક્રિયાનાને કેંદ્રમાંથી મુક્ત કરવા, અને પિંજરમાં પૂરેલાં પક્ષીઓને છેડી મુકવા કહ્યું, પાતા માટે કંઈ માગવાનું કહેતાં અમારા પર્યુષણુના આઠ દિન હિંસા ન થાય એમ કરવા જણાવ્યું. બાદશાહે તેમાં પેાતાના પુણ્યાર્થે ચાર દિન ઉમેરી ખાર દિવસ સમસ્ત રાજ્યમાં અમારિ • પ્રવર્તે એમ પેાતાની સહી અને મહેારવાળાં છ ક્રમાન લખી આપ્યાં. ૧ લું. ગૂર્જર અને સૌરાષ્ટ્ર મડલ માટે, ૨ જી. ત્તેહપુર રાજધાનીવાળું માતમ ટલ ( જેમાં ક્રિ લ્હીની પાસેને ભાગ અંતત હતા.) માટે ૩ જી: અજમેર્દેશ (જેમાં મરૂસ્થલી નાગેારાવિંદેશ સમાતા) માટે, ૪ થું. માવલમ ડેલ— અવન્તિ દેશ (જેમાં દક્ષિણના સર્વ ભાગ આવી જતા હતા ) માટે, ૫ મું. લાલપુર ( લાહેાર) દેશવાળા પંજાપ (પજામ) મડલ માટે, ફ્ હું. સૂરિ પાસે રાખવા માટે, પછી શાંતિચંદ્ર ગણિએ ( ફત્તેહપુર સીક્રી પાસેના ) ડામરતળાવના માછલાં વિનતિ કરતા હાય નહિ એવા àાકા કહેવાથી આખું તળાવ હીરવિજયસૂરિને અર્પણ કર્યું. એટલે ૧૦. પદ્મસુંદર–જૈનસાધુ હતા એ નિશ્ચિત છે કારણુ કે જૈનગ્રંથા જૈનેતર પાસે ન હોય વળી તેવું નામ જૈન મુનિમાં ઉપલબ્ધ થાય છે, કાઈ કહે છે કે નાગારી તપાગચ્છના તે હતા, (સૂરીશ્વર અને સમ્રાટ પૃ. ૧૧૯-૨૦ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #406 -------------------------------------------------------------------------- ________________ ઉ૩૬ મેવાડના અણુમાલ જવાહર યાને આત્મબલિદાન ત્યાં માછલાંને તે વધ બંધ કર્યો હવેથી કદિપણ શિકાર નહિ કરું એવી શાહે પ્રતિજ્ઞા લીધી. ૧૧સર્વ પશુ પ્રાણી મારા રાજ્યમાં મારી સમાન સુખપૂર્વક રહે એવું કરીશ એમ જણાવ્યું નવરોજ નામના પર્વને દિને “અમારિ” નું પ્રદાન કર્યું. તે અવસરે હીરવિજયસૂરિને “જગગુરૂ એ નામનું બિરૂદ આપ્યું (સં. ૧૬૪૦) આ વખતે બંદીવાનેને છી મૂક્યા સૂરિસચિવ ધનવિજયને સાથે લઈ જઈ ડામરતળાવે જઈ ત્યાંનાં પાંજરામાં પૂરેલાં પક્ષિઓને મુક્ત કર્યો. (આ ધનવિજયે સૂરિ સાથે રહીને મેડતામાં જૈનવિહારને વેચ્છ-કરથી મુક્ત કરાવ્યા અને વાજાં અગાઉ બંધ થયાં હતાં તે વગાડવા ચાલુ કરાવ્યાં). જૈન સાહિત્યનો ઈતિહાસ પૃ. ૫૪૭ (૫૩) હીરવિજયસૂરિએ પછી રેહસતરા માર્ગે વિહાર કરી પાટણમાં આવી ચોમાસું કર્યું (સં. ૧૬૪૫) આ દરમ્યાન શાંતિચંદ્ર ઉપાધ્યાય કે જેઓ સૂરિની આજ્ઞાથી બાદશાહ પાસે રહી તેની પ્રશસ્તિ રૂપે રચેલ કૃપારસ કેશ” નામનું કાવ્ય સંભળાવતા હતા, તેમણે આચાર્યને મળવાની ઈચ્છા થતાં પિતાને સ્થાને ભાનચંદ્ર વિબુધને રાખીને જવાની રજા બાદશાહ પાસે માગી, ત્યારે બાદશાહે પિતાના તરફથી સૂરિને ભેટ કરવા અથે જયા નામનો હજુ પણ ગુજરાતમાં કર લેવા તે કાઢી નાંખનારું ફરમાન સમુદ્રાંકિત આપ્યું : વિશેષમાં દયાળુ થઈ અમારિ માંટે અગાઉ પષણાદિ બાર દિવસે સૂરિના ઉપદેશે સર્વ દેશમાં જાહેર કર્યા હતા. તેમાં બીજા દિવસે ઉમેર્યા કે –સર્વે રવિવારે, સોફીયાન દિવસે–: સૂકી લેકના દિવસે, ઈદના દિને, સંક્રાતિની સર્વ તિથિઓ, પિતા ' જન્મ જે માસમાં થયે તે આ માસ, મિહિરના દિવસો, નવરેજના દિને, પોતાના (ત્રણ) પુત્રના જન્મ માસે, રજબ (મોહરમ) મહિનાના રોજ એટલે કુલ મળી એક વર્ષમાં છ માસ ને છ દિન થયા તેમાં કઈ પણ જીવની હિંસા કઈ પણ ન કરે એવા હુકમ બાદશાહે કાઢયા. આ હીરવિજયસૂરિ આદિના ઉપદેશનુ પરિણામ છે. (જેન સાહિત્યને ઈતિહાસ પૃ. ૫૪૯) ૧૧. અબરની કહેવત-વકતવ્ય આઈને અકબરી જે છે તેમાંની લીટી નીચે લગી ; રાજ્યને નિયમાફલ યાપિ શિકાર ખેલ બુરે નથી તથાપિ પહેલાં જીવરક્ષાને ખ્યાલ રાખવે ઘણું જ આવશ્યક છે. ' ૧૨. અકબરે મહિનાઓ સુધી જીવવધ બંધ કરવાનો હુકમ કર્યો હતો એ વાત બાઉની નામની કદર મુસ્લિમ ઇતિહાસ લેખક જણાવે છે કે – - “ આ દિનમાં (૯૮૧ હીસંન ૧૫૮૩) નવા હુકમ કરવામાં આવ્યા કેટલાક દિવસે માં જેવાકે રવિવાર સૂર્ય દિન હોવાથી સર્વ રવિવારના દિવસોમાં. ફરવરદિન માસના પ્રથમના ૧૮ દિનેમા, અવેનમાસ કે જેમાં બાદશાહને જન્મ થયો હતો તે આખા માસમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #407 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનેની એતિહાસિક ધ (૫૪) વિજયસેનસૂરિ લાહોર જતાં લુધિઆણું આવતાં શેખક્યજી સામે આવી મળે. તેની પાસે સૂરિશિષ્ય નંદિવિજયે અષ્ટ અવધાનો કર્યા. આ વાતની ખબર પડતાં બાદશાહે તે જોવા માટે બોલાવતા નંદિવિજયે આવી રાજસભામાં મંડોવર રાજા મલદેવના પુત્ર ઉદયસિંહ, કચ્છવાહના છ હજારી સેન્ચેશ્વર માનસિંહ, શેખ આબુલફેજલ, અજમખાન, જાહેરના ગજનીખાન બ્રાહ્મણ, કાજી, કાયસ્થ સમક્ષ અષ્ટ અવધાન કર્યા. સરિએ પછી લાહેરમાં જેઠ સુદ ૧૫ ને દિને પ્રવેશ કર્યો. અકબરને મળ્યા. પુનઃ અષ્ટ અવધાન નંદિવિજયે કરતાં તેને “ ખુશ-કડમ ' (સુમતિ) નામનું બિરૂદ આપ્યું. (સં. ૧૯૫૦) ઈશ્વરને જેને માનતા નથી એવું અકબરને સમજાવતાં એ સંબંધીને વાદ ભર સભામાં બ્રાહ્મણે સમક્ષ કર્યો ને “ ઈશ્વરસિદ્ધિ” કરી બ્રાહ્મણને ચૂપ કર્યા. એકદા સૂરિએ અકબર પામે છ કાર્યોની ઉપાગતા સમજાવી ૧ ગાય, ૨ બળદ. ૩. ભેંસ, ૪. પાડાની હિંસા યંગ્ય નથી, ૫. મરણ પામેલાનું દ્રવ્ય સરકાર લે છે તે, તથા ૬. બંદિવાનને પકડવા એ પ્રતિષ્ઠાવાળું નથી આથી આ છ બાબત આખા દેશમાં બંધ કરવાનું ફરમાન આખા દેશમાં શાહ મોકલી આપ્યું. આમ ઘણા લાભ થતા સૂરિએ લાહેરમાં બે ચોમાસા કર્યા. (વિજય પ્રશસ્તિ સર્ગ ૧૨. બુ. ૨ નં. ૧૧૨૧ ના સં. ૧૯૬૧ના વિજયસેનસૂરિના પ્રતિષ્ઠા લેખમાં પિતાને માટે વિશેષણ પાતિશાહિ શ્રી અકબર સભાસમક્ષ જિતવાદિછંદ–ગબલીવ મહિષ મહિષીય નિવૃત્તિ સ્ફરન્સાનકારક ભટ્ટારક” મૂકેલ છે ) ૩ (૫૫) વિજયસેનસૂરિએ અકબરને પ્રસન્ન કર્યા, ભાનચંદ્રના ઉપાધ્યાર પરનો નન્દિવિધિ કર્યો તે મહત્સવમાં શેખ અબલકેજે ૬૦૦ રૂપીઆ અશ્વદાન પૂર્વક યાચકને આપ્યા. (હીર સૌભાગ્ય સર્ગ ૧૪ હેક ર૯૨) વિજયજીવહિંસાને નિષેધ “ હિંદુઓને ” ખુશ કરવા માટે કરવામાં આવ્યું. આનું કરમાન આખા રાજ્યમાં વ્યાપ્ત કરવામાં આવ્યું અને જે કઈ તેની વિરહ વહેં–તો તેને મદન મારવાની શિક્ષા અપાતી હતી. ” આમ “ હિંદુઓ ' શબ્દ છે તેથી જેને સમજવા કારક કે જૈન લોકજ આ વાતને (ઝવ વધ) નિષેધ કરાવવામાં સદા પ્રયત્ન કર્યા કરે છે, તેઓ હમણાં પણ ભારતીય રાજા મહારાજાઓ વિગેરે પાસે હજારો અરજી મોકલે છે ને તે માટે ઘણો ખર્ચ કરે છે. આનું વર્ષ ભાષાંતરકાર ૯૯૧ હીઝરી મૂકે છે માટે કૌસમાં તેણે મોલ છે તે બરાબર નથી તે વર્ષ ૯૯૬ હઝરી જોઈએ વળી આઈને અકબરી ૩, ૧ માં લખેલું છે કે “રવિવારે તથા તહેવારના દિવસે પશુની હત્યા નહિ કરવાના . ખાસ હુકમ પણ બહાર પાડવામાં આવ્યા હતા. ' (૧૩) હી. ૯૯૯ (સન ૧૫૯૦) માં બળદ, ભેંસ, બકરાં, ઘેડા અને ઊંટના માંસને નિષેધ કરવામાં આવ્યા (બાઉનિ પૃ. ૩૭૫) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #408 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમેલ જવાહર યાને આત્મબલિદાન સેને અકબરની પરિષદ-રાજસભામાં ૩૬૬ બ્રાહ્યાણવાદીઓને જીત્યા તેથી અકબરે તેમને “સવાઈવિજયસેનસૂરિ' (હીરસૂરિથી પણ ચડયા એ બતાવતું) બિરૂદ આપ્યું, આ જાણી હીરસૂરિ આનંદ પામ્યા. ( હીર સૌભાગ્ય. સર્ગ ૧૪) હીરસૂરિના સ્વર્ગવાસ પહેલાં અકબરે ઉપરનું છે બાબતનું ફરમાન વિજયસેનસૂરિને આપી તેમને સૂરિ પાસે જવા મોકલ્યા હતા. (હી. સી. ૧૭,૨૦૦) (૫૬) શાંતિચંદે અકબરના ગુણગ્રામ કરનારૂં “કૃપારકેશ'. નામનું કાવ્ય રચી તેને હંમેશા સંભળાવી તે બાદશાહના પર ભારે અસર કરી હતી અને તે એટલે સુધી કે જીવદયાનાં જજીયા આદિ કર કાઢી નાંખવાનાં તેણે જે જે સત્ કાર્યો કર્યા તે એને આભારી છે એમ તે કાવ્યમાં મૂકેલાં છેલ્લાં બે વાકથી જણાવ્યું છે. તેમની કારકીર્દિ જાણવા જેવી છે -તેઓ વિદ્વાન સાથે વાદવિવાદ કુશલ પણ હતા ઈડરગઢના મહારાય શ્રી નારાયણ (બીજા)ની સભામાં (સં. ૧૯૩૩ પછી) ત્યાંના દિગમ્બર ભટ્ટારક વાદિભૂષણ (બુ ૧, નં. ૧૪૫૧ લેખ સંવત્ ૧૬૬૦ ) સાથે વિવાદ કરી તેમને પરાસ્ત કરેલ હતા. વાગડદેશના ઘાટશિલ નગરમાં ત્યાંના અધિપતિ અને જોધપુરના મહારાજ શ્રી માલદેવ ( સં ૧૫૮૮ –૧૯૧૯) ના ભત્રીજા રાજા સહસમલની સનમુખ ગુણચંદ્ર નામના દિગમ્બાચાર્યને પણ જીત્યા હતા. ૧૫ આ રીતે શાસ્ત્રાર્થમાં કુશલતા તેમજ શતાવધાનાદિથી અનેક નૃપતિઓને સદભાવ પ્રાપ્ત કર્યો હતે. (જેન સા. નો ઈતિહાસ પૃ ૫૫૩). (૫૭) શાંતિચંદ્ર અકબરની રજા લઈ ગયા ને તેના દરબારમાં ભાનચંદ્ર અને સિદ્ધિચંદ્ર એ બે ગુરૂશિષ્ય રહ્યા છે પણ તેમની માફક બાદશાહથી (૧૪) તેના ૧૨૬-૭ પલમાં સ્પષ્ટ લખ્યું છે કે “ આ બાદશાહે જજીયાને કર માફ કર્યો, ઉહત મેગલોથી મંદિરને જે મૂકિત, કેદમાં પડેલા કેદીઓ બંધન રહિત થયા, સાધારણુ રાજ ગણે પણ મુનિએનો સત્કાર કરવા લાગ્યા, એક વર્ષમાં છ માસ સુધી જીવને જે અભયદાન મળ્યું અને વિશેષે ગાય, ભેંસ, બળદ અને પાડા આદિ-સુરભીસમુહ (કસાઈની છરીથી) નિર્ભય થયો ઇત્યાદિ (જૈન) શાસનની સમુન્નતિનાં કારણેમાં આ ગ્રંથ જ પરમ નિમિત્ત થ છે ” (૧૫) શાંતિચંદ્રના શિષ્ય લાલચંદ શબ્દરૂપ વાક્યની અને પ્રશસ્તિ લખી છે તેમાં જણાવ્યું છે, તેમના બીજા શિષ્ય અમરચંદે સં. ૧૪૪૮માં રચેલ કુલધ્વજ રાસની પ્રશસ્તિમાં પણ સ્વગુરૂ વિષે નિચેની એક વાત જણાવી છે કે – રાય નારાયણ રાજસભાઈ, ઈડર નયન મઝારિર. વાદિભૂષણ દિગપટ જીતી, પાયે, જ્યત્યકારરે. (જેન ગુ. કવિઓ પ્ર. ભાગ પૃ. ૫૦૭) www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #409 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનની અતિહાસિક નોંધ સન્માનીત થયા. ઉપાધ્યાય ભાનુવંદે અકબર પાસે સંસ્કૃતમાં “સૂર્ય સહસ્ત્રનામ” બોલતા એટલે અકબર તેના મુખેથી દર રવિવારે સૂર્યનાં સહસ્ત્ર નામે શ્રવણુ કરતી સિદ્ધિચંદ્ર પણ બાદશાહને રંજિત કરેલ અને બાદશાહે પછી સિદ્ધાચલ પર મંદિર બંધાવવાને જે નિષેધ કર્યો હતો તે તેની પાસેથી દૂર કરાવ્યો હતો, યાવની એટલે ફારસી ભાષાના ઘણા ગ્રંથે પ્રતિભા ગુણથી અધિક જાણીને બાદશાહને ભણાવ્યા હતા, વળી સિદ્ધિચંદ્ર શાંતિચંદ્ર સમાન શતાવધાની પણ હતા, ને તેના પ્રાગ જોઈ તેમને પણ બાદશાહે “ ખુશફહેમ ” ની માનપ્રદ પદવી આપી હતી, એકવાર બાદશાહે બહુ સ્નેહથી, એમને હાથ પકહીને કહ્યું “ હું આપને પાંચ હજાર ઘેડાના મનસબવાળી માટી પદવી અને જાગીર આપું છું તેનો સ્વીકાર કરીને તમે રાજા બને અને આ સાધુવેષને ત્યાગ કરે, એ પોતે બહુ સુંદર રૂપવાળા હતા પાસ્ત્રોના જ્ઞાતા. સ્વગુરૂના અતિ ભક્ત હતા. (જે સા. ઈ. પૃ ૫૫૪) (૫૮) આવી રીતે હીરવિજયસૂરિ પોતે તેમજ તેમના ઉપર્યુક્ત શિષ્ય પ્રશિષ્યએ તેમજ ખરતર ગચછના જિનચંદ્રસૂરિઆદિએ સમ્રાટ અકબર –પર ધીમે ધીમે ઉત્તરોત્તર વિશેષ પ્રમાણમાં પ્રભાવ પાડી તેને જીવદયાના પૂરા રંગવાળે કર્યો હતો તેમાં કિંચિત્તમાત્ર શક નથી એ વાતની સાક્ષી તે બાદશાહે બહાર પાડેલ ફરમાને (કે જે પૈકી કેટલાંક અત્યારે પણ મળી આવે છે તે) પરથી તેમજ અબુલફજલની આઈને અકબરી, બહાનીના અલબદાઉનિ, અકબર નામા વિગેરે મુસલમાન લેખકોએ લખેલા ગ્રંથ પરથી સપષ્ટ જણાય છે, ( જે. સા. ઈ. પૂ. પપદ (૫૯) સમ્રાટ અકબર એક વિચારશીલ તથા દેશહિતેષી પુરૂષ હતો. તે ઘવાર કહેતો કે “ જ્યાં સુધી ભારતમાં અનેક જાતિઓ તથા ધર્મો રહેશે ત્યાં સુધી મારું મન શાંત નહિ થાય. ” (આઈને ૩ પૃ. ૩૮૬) વળી “ લે ગમે તેટલા હોય અને ગમે તેટલી ભિન્નતાવાળા હોય તો પણ જે તેમને સત્યના સુદઢ મૂળ ઉપર પ્રતિષ્ઠિત કરવામાં આવે તો તેમની વચ્ચે એકવાક્યતા કિંવા યથાયોગ્ય સંમેલન થયા વગર રહે નહિ”(આ. અ. ૧, પૃ. ૧૨) સર્વ ધર્મોની જાહેરમાં સમાલોચના થઈ શકે એટલા માટે ફત્તેહપુર સીકી ખાતે એબાદતખાના ”(પ્રાર્થના ગ્રહ) ની સ્થાપના કરી હતી. ઉકત મંદિરમાં (સને. ૧૫૭૮ સં. ૧૯૩૫) (૧૬) બ્રાહ્મણોની માફક સમ્રાટ પણ પ્રાતઃકાળે પૂર્વદિશા તરફ મુખ રાખી ઉભો રહે અને સૂર્યની આરાધના કરતા તેમજ તેનાં સહસ્ત્રનામાને પણ સંસ્કૃત ભાષામાં જ ઉચ્ચાર કરતો બદાઉનિ ૨, ૩ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #410 -------------------------------------------------------------------------- ________________ = મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાને ઘણા ધર્મના પ્રતિનિધિઓ ચર્ચા ચલાવતા. “સુફી, દાર્શનિકે વકતાઓ, કાયદાશાસ્ત્રી સુની, શીઆ, બ્રાહ્મણ, જતી સિરા, ચાવક, (નાસ્તિકા), નાઝરેન (ખ્રિસ્તીઓ), જળુ, શાતુ (શત્રન) રોસ્ટ્રીઅન (પારસીઓ) અને બીજાએ અતિ ઉમદા આનંદ મેળવતા. ”( અબુલફજલ આઈને અકબરી પુ. ૩ પ્રકરણ ૪૫ પૃ. ૩૬૫ બીવરેજને અનુવાદ). આમાં જણાવેલ જતી અને સિરા (શ્રમ) એ *વેતામ્બર જૈન સંબંધે અચૂક વપરાયા છે. જ્યારે તેને અર્થ બધાએ “બૌદ્ધો' કરેલ છે તે તદન ખોટું છે કદિ પણ બૌદ્ધોએ આવી ચર્ચા કરી નથી, બૌદ્ધ પંડિત હિંદમાં તે સમયે હતા જ નહિ, (વિનેંટ સ્થિથ). (૨૦) અકબરને ધર્મ Eclectic હતા. કારણ કે તે સત્યને સહદય શેાધક હતે. જ્યાંથી મળે ત્યાંથી તે સત્ય સ્વીકારતે. જૈન ધર્મમાંથી તેણે પ્રાણીઓના વધનો ત્યાગ જીવતાં પ્રાણીઓ પ્રત્યે દયા. માંસાહારથી અમુક અંશે અલગ રહેવું, પુનર્જન્મની માન્યતા અને કર્મનો સિદ્ધાંત-એ વસ્તુઓ સ્વીકારી અને તે જૈન ધર્મ પર તેનાં તીર્થોને તેના અનુયાયીઓને સેંપીને તથા તેના વિદ્વાન પંડિતેને માન આપી કૃપા બતાવી. ( જે. સા. ઈ પૃ. ૫૭) (૨૧) આઈને અકબરી (પુ. ૧ પૃ પ૩૮ અને ૫૪૭) માં આપેલ અકબરના દરબારના વિદ્વાની ટીપ પર દ્રષ્ટિ ફેંકતાં આપણને ત્રણ નામો-હરિજીપુર, બિજઈ સેનસુર અને ભાનચંદ મળી આવે છે. આ ત્રણ નામો આપણે તુરત જ ઓળખીને કહી શકીએ કે તે હીરવિજયસૂરિ, વિજયસેનસૂરિ અને ભાનુચંદ્ર ઉપાધ્યાયનાં નામો અકબરના દરબારના વિદ્વાને પાંચ વર્ગમાં વિભક્ત કર્યા હતા (કે જે બધાની સંખ્યા ૧૪૦ ની હતી). “સમ્રાટ કે જે પિતે ભૌતિક અને અધિભૌતિક જગતને નાયક અને બહારની (૧) માંસાહાર-પહેલાં અકબર કરતે, પણ ધીમે ધીમે તેણે તજી દીધું હતું ને વનસ્પતિ આહાર કરતો. તેણે જણાવ્યું છે કે “(૧) મનુષ્ય પોતાના ઉદરમાં પશુઓની કબર કરે અર્થાત પશઓને માર ખાય તે ઉચિત નથી. (૨) મારા જીવનના પ્રારંભમાં જ્યારે મારે માટે કદિ માંસ બનતું ત્યારે મને સારું લાગતું. તેમાં મને કંઈ સ્વાદ ન આવે, અને તેથી મેં તે ખાવાની પરવા ઘણી ઓછી કરી હતી. અને માલમ પડ્યું કે જીવહિંસાને રોકવી પાણી જરૂરી છે. અને તેથી મેં માંસ ખાવું છેડી દીધું (૩) લેકે દર વર્ષે મારા રાજ્યાભિષેકના દિને માંસ ખાવું ન ઘટે (૩) કસાઈ, મચ્છીમાર અને એવા ધંધાવાળા–મારી માંસ વેચનારાને અલગ મહોલા રાખવા કે બીજા સાથે ભેળભેળા ન કરે. કરે તો સજા કરવી. (આઈને અકબરી. ૩, ૫. પૃ ૩૩૦-૪૦૦) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #411 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનાની અતિહાસીક નોંધ ૩૧ તેમજ આંતરિક જગત્ ઉપર્ સ`ભૌમ સત્તા ચલાવે છે તે પણ ખાસ લક્ષમાં લેવા યોગ્ય પાંચ પ્રકારનાં સતાને માન આપે છે. પ્રથમ વર્ગના પેાતાના સીતકરા ના પ્રકાશમાં બાહ્ય તેમજ અંદરની વસ્તુઓના ગુપ્ત ભેદા—રહસ્યા જોઈ શકે છે અને પેાતાની સમજ તથા પેાતાની વિશાળતા વડે વિચારનાં ખતે રાજ્યા-પ્રદેશા પૂર્ણરીતે જાણી શકે છે. (આઈને અકબરી પુ. ૧, પૃ. ૫૩૭). (૬૨) હીરવિજયસૂરિને આ પહેલા વર્ગમાં મૂકવામાં આવ્યા છે અને ઉક્ત ખીજા, એ ( વિજયસેન અને ભાનુચ ) ને પાંચમા વર્ગમાં મૂકેલ છે” (કે જે વર્લ્ડ નકલ ( પુરાવા ) પર આધાર રાખતા વિજ્ઞાનાને સમજનારા છે.) (૬૩) ' અકખરે ઘણી છતા મેળવી અને હવે કાઇ શત્રુ ખાકી નહાતા રહ્યો કે જેને જીતવાનું રહે. ' ( અઢાઉની ) તેથી તેનુ મન ધાર્મીક પ્રશ્નોમાં ખેંચાયું. ચુસ્ત મુસલમાન ન હૈાવાથી તે એમ માનતા કે સર્વ ધર્મોમાં એવી ઘણી ચીજો જાણવાની છે અને એવા ઘણા વિદ્વાને છે કે જેમની પાસેથી શિખવાનું છે. તે પેાતાના દરબારમાં દેશના શ્રેષ્ઠ વિદ્વાનાને આમ ત્રતા અને તેમની પાસે ધામીક પ્રશ્નોની ચર્ચા કરાવતા ( અનુદાર ) મદાનીઉ લખે છે કેઃ— સમ્રાટે ઇસ્લામ ધર્મના પરિત્યાગ કર્યાં હતા તેમાં અનેક કારણેા હતાં. મુખ્ય એ હતું કે જુદા જુદા દેશામાં જુદા જુદા ધર્મવાળા ભ્રૂણી સંખ્યામાં વિદ્વાના સમ્રાટના દરબારમાં છુટથી આવજા કરી શકતા, અને સમ્રાટ સાથે પ્રત્યક્ષ વાર્તાલાપ સહૃદયતાપૂર્વક કરી શકતા. રાતદિન ધર્મ સંબંધી વિચાર કર્યો કરવા અને તેનું યથાર્થ મુળ શેધી કાઢવું તે સિવાય તે ખગ્ન કાઈ કાર્ય પ્રત્યે મુદ્દલ લક્ષજ આપ નહાતા...સમ્રાટ દરેક પાસેથી ખાસ રીતે જે ખીન-મુસ્લિમ હાય તેઓના મતા સધરતા. જે જે વાત તેને પ્રીતિકર થતી તે તેના સ્વીકાર કરતા, અને જે વાત તેના સ્વભાવથી વિરૂદ્ધ અને પેાતાની ઇચ્છાથી વિાષી લાગતી તેને રદ્દ કરતા. આ પ્રમાણે કેટલાક પ્રાથમિક મુળ રિદ્ધાંતાના પાયા પર થએલી શ્રદ્ધા તેના હૃદયની આરસીપર અંકિત થતી અને સમ્રાટપર જ સસરા દૃઢપણે થઇ તેના પરિણામે તેના હૃદયમાં શિલાપર કરેલા રેખાદર્શનની જેમ ધીમે ધીમે એવી પ્રતીતિ થઈ કે સધળા ધાર્મીક સપ્રદાયામાં સુન-વિદ્વાન મનુષ્યા હૈાય છે જ અને સવ* પ્રામાં જખરા વિચાર અને આશ્ચર્યકારી શક્તિવાળા મનુષ્યા હાય છે જ. * વિશેષમાં સમ્રાટ અન્ય સમ્પ્રદાયના વિદ્વાના કરતાં સુમુનિઓ ( શ્રમણાજૈન મુનિઓ ) અને બ્રાહ્મણેા તેની સાથે એકાંતમાં ખેસી વિશેષવાર વાર્તાલાપ–મેળાપ કરી શકતા તેઓ પેાતાનાં ધર્મતત્વ અને નીતિશાસ્ત્રઓમાં અને શારીરિક તથા ધાર્મિક વિજ્ઞાનામાં બીજા ( ધના ) વિદ્વાનથી ચડી જાય છે અને ભવિષ્યના જ્ઞાનમાં આત્મિક શક્તિમાં અને મનુષ્ય તરીકેની પૂર્ણતામાં ઘણી ઉંચી કક્ષાએ પહેમિલા રાય છે. તેથી તે પેાતાના અભિપ્રાયતે પ્રમાણિક ઠરાવવા તથા અન્ય વર્માના દાષા સિદ્ધ કરવા યુક્તિ અને પ્રમાણુ ઉપર રચાયેલ સાખીતીએ રજી . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #412 -------------------------------------------------------------------------- ________________ જ મેવાડના આણલ જવાહિર યાને આત્મલિદાન કરતા અને પિતાના (ધર્મના) સિહાંતિને એવી રીતે તે દઢતાથી તેનામાં ઠસાવતા અને એટલી બધી બુદ્ધિમત્તાથી ધ્યાનમાં લીધા વગર છુટકે નહિ એવી તદ્દન સ્વતઃ સ્પષ્ટ જણાય એવી રીતે વાતને દાખવતા કે કઈપણ મનુષ્ય પોતાની શંકા જાહેર કરી સમ્રાટના હદયમાં સદેહ ઉત્પન્ન કરી શકતો નહતો, પછી ભલે પર્વતના ચુરા થઈ ધુળ થાય યા આકાશમાં ચીરા પડી જાય. “આથી સમ્રાટે ઈસ્લામ ધર્મના પુનરૂદ્દભવ સંબંધીના ખ્યાલો, કયામતના દિવસ અને તેને લગતી વિગત તેમજ અમારા પયંગબરની દંતકથા પર રચાએલા બધા હુકમોમાં શ્રદ્ધા કાઢી નાખી. ખાસ કરીને આત્માઓના પુનર્જન્મના સિહોતે તેના ચિત્તમાં દઢ મુળ નાંખ્યું, અને તેણે એ કહેવત સ્વીકારી કે “એવો કોઈ પણ ધર્મ' નથી કે જેમાં પુનર્જન્મના સિદ્ધાંતે ઉંડાં મુળ ઘાલ્યા ન હોય.” અલ–બદાઉનિ ૨, ૨૬૩-૨૬૪. ઉપરના લખાણથી એ સ્પષ્ટ છે કે સમ્રાટ સત્યને જબરો શોધક હતો. તેણે પોતાના અધિકારીઓ પાસેથી હીરવિજયસૂરિનાં તદ્દન સંતશીલ ચારિત્ર અને બીજા શ્રેષ્ઠ સદગુણેની વાત સાંભળીને................. પોતાની પાસે બોલાવ્યા હતા. (જે. સા. ઈ. પૃ. ૫૫૮) (૬૪) ભાનુચંદ્રજી બાદશાહ કાશ્મીર ગયા ત્યારે ત્યાં ગયા. ત્યાંના રાજા જયન બંધાવેલ જયલલંકા નામના ૪૦ કેશના સરોવર ઉપર તેમણે બાદશાહને અરજી કરી કે શેત્રુંજય તીર્થમાં યાત્રાળુ પર લેવાતે કર માફ કર. એટલે તે પવિત્ર પર્વતને કરથી મુક્ત કરી. હીરવિજયસરિને અર્પણ કરી દીધાનું ફરમાન બાદશાહે પિતાની મહોરવાળું કરી સરિ પ્રત્યે મોકલી આપ્યું. ( પૃ. ૫૫૦ ). (૫) સં. ૧૯૩૫ માંઈબાદતખાનામાં જેને આવી ચર્ચા કરતા અને ભાનચંદ્ર ઉપાધ્યાય પ્રાય: અકબરના મરણ સુધી (સં. ૧૮૬૧ ) તેના દરબારમાં રહ્યા હતા. અગર સં. ૧૬૩૯ થી ૧૯૬૦ તો અવશ્ય અકબરને જેને સાથેનો સહવાસ-પરિચય આ રીતે ઓછામાં ઓછાં વીસ વર્ષ કરતાં વધું ચાલે. બધા ધર્મો પિકી જૈન અને જરથોસ્તી ધર્મ એ બેની અસર અકબરના મન પર ઘણી થઈ હતી. (વિમિથ. ) સૂર્યનાં નામ ગણવાં અમારિના દિવસોમાં પારસીના તહેવારો નવરોઝાદિ મુકવા એ જરથોસ્તી ધર્મની અસર છે. સં. ૧૬૩૬ માં દીને ઇલાહી (ઈશ્વરને ધર્મ) નામને નવ ધર્મ પ્રચલિત કરી તેમાં વિવિધ ધર્મોનાં રહસ્ય સમજી લઈ તેની પસંદ પડતી વિધિઓ અને સિદ્ધાંત પોતાના ધર્મમાં આમેજ કર્યો જતે હતે. માત્ર ૫-૬ વર્ષમાં જ ઈસ્લામ ધર્મનું નામ નિશાન પણ ભુંસાઈ ગયું હતું અને સર્વત્ર એક પ્રકારનું વિચિત્ર દ્રશ્ય જ નજરે પડતું હતું. (૧૮) એ જૈન સાસનને વીરાત ૨૪૩૭ ને દીવાળીને ખાસ અંક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #413 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન નાની એતિહાસિક નોંધ (બદાઉનિ ૨. ૨૯૨ ) અકબરે ઘણે અંશે કીધેલો અહિંસાનો સ્વીકાર તે સંબંધી તેનાં ફરમાનેએ હીરવિજયસૂરિ અને તેમના શિષે આદિ વેતામ્બર જૈનેના પ્રયાસને આભારી છે. દિગમ્બર જૈન પંડિત એક પણ અકબરને મળેલ નથી. તેથી અબુલ ફઝલે જે જૈન ધર્મ સબંધી લખ્યું છે તે શ્વેતામ્બરાના પરિચયથી લખ્યું છે. ને દિગમ્બર વિલક્ષણ તાઓનું વર્ણન અંધકારમાં રહીને જ્ઞાનવગર લખેલ છે. એમ પિતે જ જણાવે છે. ( આઈને અકબરી જેરેટને અનુવાદ વોલ્યુમ ૩ પૃ ૨૧૦. ) (૨૬) કેટલાક હિંદુ રાજાઓ અકબરના બળને સાંભળી પિતાના રાજ્યને બચા વવા સ્વપુત્રીના સમુદાયને ઘણી વિનંતિ કરી આપે છે. કેટલાક શશિકાંતાદિકજવાહિર મૂકીને તેના પગે પડે છે. અને કેટલાક તેના અનુયાયી થાય છે. પરંતુ આ સર્વે અકબરના સેવકો છે. (એક મેદપાટને પતિ સમસ્ત હિંદુના કળશરૂ૫ પ્રતાપસિંહ અણનમ છે. ) (૨૭) મહારાણા પ્રતાપસિંહે ઉદયપુરના ઈતિહાસમાં અકબર બાદશાહને સિસો દિયા વંશની પુત્રી કે તેના પુત્રાદિકને નહિ આપી અણનમ રહી લડાઈ લડીને ગિરિવાસ સેવીને પોતાને ઉજજવલ પ્રતાપ બતાવતું ગૌરવશાળી સ્થાન અવિચળ રાખ્યું છે. તેને પ્રધાનમંત્રી પ્રસિદ્ધ ભામાશાહ જૈન ઓસવાલ હતું. તેણે રાણાના સુખદુ:ખમાં ભારે આત્મભોગ સાથે સાથ આપ્યા હતા. રાણાના સ્વર્ગવાસ પછી ગાદી પર આવેલ રાણા અમરસિંહના પહેલાં ત્રણ વર્ષ સુધી પ્રધાનપદે રહી સં. ૧૬૫૬માં ભામાશાહનો સ્વર્ગવાસ થયો. ત્યાર પછી તેના પુત્ર જીવાશાહને પ્રધાનપદ મળતાં તેણે પિતાના પિતાની લખેલી વહી અનુસાર જુદે જુદે સ્થળેથી ખજાનો કાઢી રાજ્યનું ખર્ચ ચલાવ્યા કર્યું. જહાંગીર બાદશાહ સાથે સુલેહ થતાં કુંવર કર્ણસિંહ બાદશાહ પાસે અજમેર ગયો ત્યારે રાજભક્ત પ્રધાન જવા. શાહ તેની સાથે હતો. તેને દેહાંન્ત થતાં મહારાણા કર્ણસિંહે તેના પુત્ર અક્ષયરાજને મંત્રી તરીકે નીમ્યા. આ પ્રકારે ત્રણ પેઢી સુધી સ્વામીભક્ત ભામાશાહના કુટુંબમાં પ્રધાનપદ રહ્યું,૯ (એઝાજીકૃત રા. ઈતિહાસ તીસરાખંડ પૃ. ૭૮૭ ). (૧૦) આ કુંટુબના સર્વ પુરુષ રાજ્ય શુભચિંતક રહ્યા. ભામાશાહની હવેલી ચિત્તોડમાં તોપખાનાના મકાનની સામેની કવાયતના મેદાનના પશ્ચિમ કિનારાની મધ્યમાં હતી. કે જેને મહારાણા સજનસિંહે કવાયતનું મેદાન તૈયાર કરાવતાં તોડાવી નાખી, ભામાશાહનું નામ મેવાડમાં એટલું બધું પ્રસિદ્ધ છે કે જેવું ગુજરાતમાં વરતુપાલ તેજપાલનું છે. તેના વંશમાં હાલમાં કોઈ પ્રસિદ્ધ પુરૂષ નથી રહ્યો, તે પણ તેના મુખ્ય વધરની એ પ્રતિષ્ટા ચાલી આવી હતી કે જ્યારે મહાજનમાં સમસ્ત જાતિ સમુદાયનું ભોજન વગેરે થતું. ત્યારે પહેલાં પ્રથમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મબલિદાન (૬૮) એમ કહેવાય છે કે આ ભામાશાહના ભાઈ તારાચંદ ગાડવાડની હાકમી મળતાં સાદડીમાં રહી લુકા પક્ષમાં ગા ને જો કે સાથે મુર્તિ પૂજા સાચવી રાખી. પરંતુ મુર્તિ પૂજામાં પુષ્પાદિથી થતી પૂજામાં અનુચિત હિ'સા છે. એમ જણાવી પેાતાની સત્તાથી અનેકને ટુંકાગચ્છમાં લાવી જે ન બન્યા તેવા મુર્તિ પૂજકા ઉપર ઘણા જુલમ કર્યા, તેના મરણ બાદ સાદડીમાં વાવ છે, ત્યાં તેની તથા તેની શ્રી મર્દિની મુર્તિની પ્રતિષ્ઠા સ. ૧૯૪૮ વૈશાખ વદ ૯ કરાવાઈ છે, ને ત્યાં હજી સુધી "ફુંકાવાળા તે સુતિ આની કેશરચંદનાદિથી પૂજા કરે છે. ( શ્રી જૈન વે. મુર્તિ પૂજકગાડવાડ ઔર સાદડીન્ધુકા અતિએ કે મતભેદ કા દિગ્દન નામની ચાપડી શ્રી રત્નપ્રભાકર જ્ઞાન પુષ્પમાલા પુષ્પ ન. ૯ મું જુઆ આઝા જીને રા. ઈ. ખંડ ૩ પૃ. ૭૪૩; સરસ્વતી પુ. ૧૮ રૃ. ૯૭. ) (૬૯ ઉદયપુરના મહારાણા જગસિ ંહ ( રાજ્ય સ ૧૬૮૪ થી સં ૧૭૦૯ ) પર વિજયદેવે અને તેમના શિષ્ય વિજયસિંહસૂરિએ ભારે પ્રભાવ પાડયા હતા. વિજયદેવના ઉપદેશથી તે રાણાશ્રીએ વરકાણા તીર્થ માં પૌષ દેશમીના દિને આવતા યાત્રાળુઓ પાસેથી સુકુ લેવામાં આવતું તે ખંધ કર્યું. તેના શિલાલેખ તે મંદિરમાં કરવામાં આવ્યા (હજી પણ તે પથ્થર માજીદ છે. ) તેમ તામ્રપત્ર પણ કરી આપ્યું હતું. પછી રાણાએ પેાતાના પ્રધાન ઝાલા કલ્યાણજી દ્વારા માલેલ આમંત્રણથી તેમણે ઉદ્ભયપુરમાં ચૈામાસું કર્યું અને ઉપદેશ કરતાં રાણાએ–(૧) પીલા અને ઉદયસાગર એ એ તળાવામાં માછલાં પકડવા જાળ નાખવા ધ્રુવી નહિ. (૨) પેાતાના રાજ્યાભિષેક દિન-ગુરુવારે અમારી પળાવવી—કાઈ જીવ મારે નહિ. (૩) પેાતાના જન્મમાસ-ભાદ્રપદ માસમાં હિંસાનું નિવારણ કરવું– કાઈ જીવહિંસા કરે નહિ. (૪) મચિન્હ નામના દુ માં કું ભલવિહાર– કુંભારાણાએ કરાવેલ જૈન ચૈત્યના ઉદ્ધાર કરવા-આ ચાર મામતા સ્વીકારી હતી. (જૈન સા. ઇ. પૃ. ૫૬૭) (૭૦) અકમ્મરના સમયમાં રાજપૂતાના (મારવાડના વીકાનેરમાં) કર્માંચ'દ્ર મત્રી કરીને એસવાલ વણિક જ્ઞાતિમાં શૂરવીર, બુદ્ધિશાળી દાની પુરુષ થયા. તે ચુસ્ત જૈન અને કુશળ રાજદ્વારી નરપુંગવ હતા. તેની કીર્તિ આખા રાજપૂતાનામાં અને માગલ સામ્રાજ્યમાં ઘણીજ પ્રસરેલી હતી. તેનું કુલ પ્રાચીનકાળથી ઘણું પ્રખ્યાત અને ગૌરવશાળી હતું. ( જૈ. સા. પૃ. ૫૭૧) તેને તિલક કરવામાં આવતુ પાછળથી આ પ્રથા થઇ હતી તે મહારાણા સ્વરૂપસિંહું સ. ૧૯૧૨ ના પરવાનાથી પુનઃચાલુ કરી. તે આનાનું વળી પાલન ન થયું ત્યારે હમણાંજ સ્વર્ગસ્થ થયેલ મહારાણાએ સ. ૧૯૫૨માં ફરી આજ્ઞા આપી ચાલુ કરી. એઝાજી પૃ. ૭૮૬ની નોંધ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #415 -------------------------------------------------------------------------- ________________ * પ્રાચીન' ની ઐતિહાસીક ધ ૫ (૭૧) જય સમકૃતસંસ્કૃત મંત્રીકર્મચંદ્ર પ્રબંધ અને જયસોમના શિષ્ય ગુણવિજયે ગૂજરાતી પદ્યમાં રચેલ તેનો અનુવાદ કે જેમાંથી નીચેની હકીક્ત લીધી છે. ) તેને બીકાનેરના રાયકલ્યાણ મંત્રી બનાવ્યો, તેણે શેત્રુ; ગીરનાર; ખંભાત, આબુની યાત્રા કરી, રાજકુમાર રાયસિંહને લઈ સેના વડે જોધપુરનું રાજ લઈ રાજના ગોખમાં રાયકલ્યાણને બેસાડી તેના પૂર્વજ ને સંકલ્પ પૂરો કર્યો. તેથી તે રાજાએ ખુશ થઈ વર માગવાનું કહેતાં મંત્રીએ માગ્યું કે આખા ચર્તુમાસ દરમ્યાન કંઈ ઘાંચી, કુંભાર પોતાનો ધંધો ન કર, વણિકા માલ નામને રાજકર છોડી દેવો ને તેમને માંડવીના દાણને ચે ભાગ માફ કર તથા છાતીને (ઉરભ્ર આજ આદિને) કર કાઢી નાખ. આ પ્રમાણે રાજાએ કરી આપ્યું અને વણમાગ્યાં ચાર ગામ વંશપરંપરા બક્ષિસ કર્યા. (૭૨) આ મંત્રીએ બાદશાહને આદેશ થતાં દિલ્હી પર હલ્લો કરવા નાગરથી જતા ઇબ્રાહીમ મીના લશ્કરને નસાડયું–તોડયું. વળી ગુજરાતમાં પહેલા મહમદ હુસેન મીજીની સાથે લડાઈ કરી તેને જીત્યો. સોજીત, સમીયાણું જાલોર અને આબુ દેશને પણ સર કર્યા. મેગલ સેનાએ આકમેલ આબુ તીર્થ પર અકબરના ફરમાનથી ત્યાંના ચિત્યની પુનઃ સુવ્યવસ્થા કરી. શિવપુરી-સીરોહીથી આવેલાં બંદિજાને અન્નવસ્ત્ર આપી પોતાને ૧૨ લાવી સન્માન્યા. આબુ પરના પ્રસાદને સુવર્ણદંડ ધ્વજા અને કલશથી મંડિત કર્યો. સમિયાણા સર કરતાં પકડાયેલ બંદિવાનેને છેડાવ્યા. સં. ૧૬૩૫ માં પડેલા મહા દુષ્કાળમાં ૧૩ માસ શત્રુકાર ખોલી રોગગ્રસ્ત દીન અને નિંબલજનેનું રક્ષણ કર્યું. મગલર” તરસમખાને સીરાહી દેશ લુટો ને ત્યાંથી હજાર જેની પ્રતિમા તેમાંથી સેનું નીકળશે એમ જાણી શાહી દરબારમાં લઈ ગયે તેને સેનેયા આપી કર્મચદે બીકાનેરમાં આણી (રબા ૧૦૮૫ અતિ પ્રાચીન પ્રતિમાઓ બીકાનેરમાં ચિંતામણીજીના મંદિરના સેંયરામાં રાખેલી છે. તે આ ૧૯૮૭ ના વર્ષના કાર્તિક સુદી ૩ ને દિને ઉત્સવ પૂર્વક બહાર કાઢી વદી ૪ ને દિને પુન: ભેચરામાં મૂકી દીધી છે. ) (૭૩) કર્મચંદ્ર વછરાજ (વછરાજ) નો વંશજ હોવાથી બછાવત કહેવાતે. તેનું મહત્ત્વ વધારવા માટે અકબરે એવો પ્રસાદ કર્યો કે તેના–વસ્તરાજના ૨૦. સુરસમખાનનું નામ અમુલફજલના અકબર નામની હકીકતમાં આવે છે. પણ શ્રીયુત ઓઝા તે અકબરનામના વૃત્તાંતની ઘણું ઘણી વાતે બેટી જાહેર કરે છે. ગમે તેમ હે આ પ્રબંધમાં જણાવ્યા પ્રમાણે સુરસમ ખાને સીહી લુંટવાની વાત સત્ય છે. કારણ કે આ પ્રબંધલગભગ સમકાલીન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન 머 વશજોની સ્ત્રીઓના જ પગે સેાનાનાં આભૂષણેા પહેરી શકાય. ( ત્યારથી તેમ થાય છે.) તુસમખાને ગુજર વિષય (ગુજરાત) માંથી આઘેલા વિક દિવાનાને વગર ઢળ્યે છેડાવ્યા. સ્વધમી ઓને અનેક પ્રકારનું દાન દઈ સંતુષ્ટ કર્યાં. શેત્રુજય અને મથુરાંનાં જીણું ચૈત્યેાના ઉદ્ધાર કર્યો અને કાબુલ સુધીના પ્રદેશમાં દરેક સ્થળે લ્હાણી કરી. ખરતર જયસેામ ઉપાધ્યાય પાસેથી ૧૧ અંગનું શ્રવણુ મીકાનેરમાં કર્યું. અને લેખકો પાસે પવિત્ર આગમાં લખાવવામ. ઘણું દ્રવ્ય ખરચ્યું. શેત્રુજય અને ગિરનાર ૫૨ નવાં જિનમંદિરો કરવા ધન મળ્યુ. ચાર ૫ (આઠમ, ચૌદશ, પૂર્ણિમા, અમવાસ્યા ) પાતે પાળી, રાજ્યદેશથી કારૂ લેાક–કુમાર આદિ પાસે પળાવી. અને આખુ' ચર્તુમાસ તે લેાકા પાસે પળાવ્યું. રાજા રાજસિદ્ધ પાસે આખા મરૂમ ડલમાં વૃક્ષના છેદનના નિષેધ કરાવ્યા. તથા સતલજ, ૐક અને રાવી એ ત્રણ નદીઓમાં માછલવી હિંસા બંધ કરાવી. સેના લઈ હડફામાં રહેતા ખલેાચી ( બલુચી આને હરાવી તેમના અદ્ઘિઓને છેાડાવ્યા. જિનમંદિરમાં સ્નાત્ર પૂજાએ કરાવો. ફ્લેાધિમાં રહી ખતર જિનદત્તસૂરિ અને જિનકુશલસૂરિના સ્તૂપ કરાવ્યા. (૭૪) પછી પેાતાના રાજાનું કલુષચિત્ત વલણુજાણી પાતે મેડતામાં વાસ કર્યો.. અકબર બાદશાહનું ક્માન કર્યાં ચદ્રને માકલવાનું રાજા રાયસિંહુ પર આવતાં રાજાએ મંત્રીને માલ્યું. આથી કર્મચદ્ર અજમેર આવી જિનદત્તસૂરિના સ્તૂપની યાત્રા કરી ત્યાંથી લાહાર આવી અક્બર બાદશાહને મળ્યા, શાહે રાજ્યની અવકૃપા વગેરે જાણી મંત્રીને પેાતાની પાસે રાખ્યું. સારા હાથી પછી શિકારી ઘેાડા બક્ષી તેને ગજાધિકારી–ભારી બનાવ્યે. (૭૫) એક દિવસે અકબર બાદશાહે જિનદર્શીનમાં કાણુ સારા ગુરૂ છે. તે પૂછતાં ાઈએ ખરતર ગચ્છના આચાર્ય જિનચંદ્રસૂરિનું નામ આપ્યું. પછી તેમના શિષ્ય કર્મ ચંદ્ર છે. એમ જાણી તેમને માલાવી પેાતાના પાસે સૂરિને લઈ આવવા તેને ફ્માન દીધું. આચાર્ય (ગુજરાતમાં) ખંભાતમાં હતા. તે શાહી હુકમ જોઇ અમદાવાદ–સીરાઢી થઈ સુવર્ણગિરિ (જાલેાર) ક્રમે આવી ત્યાં ચામાસું કર્યું માગશર માસમાં વિહાર કરી મેડતા, નાગાર, વીકાનેર, ખપે, રાજલદેશર, માલસર, ણિપુર થઈને સરસ્વતીપત્તન (સરસા) માં આવી ફાગણ સુદ ૧૨ (ઈ) તે દિને લાહારમાં આવ્યા. બાદશાહે ગાખમાં આવી સન્નુિ સન્માન કર્યું' અને તેના આગ્રહથી આચાયે લાડારમાં ચતુ પાસ કર્યું. આ વખતે જયસામ, રત્નનિધાન, ગુણવિનય અને સમયસુંદર સાથે હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #417 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જનની એતિહાસિક નેંધ ૩૪૭ (૭૬) જિનચંદ્રસૂરિ અને અકબર બાદશાહ એ બે વચ્ચે વાર્તાલાપ થયે, તે સૂરિએ જણાવ્યું કે દ્વારકામાં બધાં જેને જેનેતર દહેરાદેવ-મંદિરે નવરંગખાને વિનાશ કર્યો છે. તે જિનમંદિરોની રક્ષા થવી ઘટે બાદશાહે ત્યાં ઉત્તરમાં કહ્યું કે શેત્રુજયયાદિ સર્વ જૈન તીર્થો હું આ કર્મચંદ્ર મંત્રીને સ્વાધીન કરું છું. તે સબંધીનું ફરમાન પોતાની મુદ્રાથી અંકિત કરી આજમખાનને આપ્યું કે સર્વ તીર્થ કર્મચંદ્રને બક્ષેલાં છે તે તેની રક્ષા કરે, આથી શેત્રુજય પર સ્વેચ્છાએ કરેલા ભંગનું નિવારણ થયું. (૭૭) અકબરને કાશમીર જવાનું થયું તે પહેલાં તેણે મંત્રી પાસે જિનચંદ્રસૂરિને બોલાવી તેને ધર્મલાભ લીધે અને તે વખતે તે સૂરિના પુણ્યહેતું માટે અષાઢ સુદ ૯ થી સાત દિવસ સુધી આખા સામ્રાજ્યમાં અમારિ પળે જીવહિંસા ન થાય એવું ફરમાન કાઢી તેને ૧૧ સુખામાં મોકલી આપ્યું. આ ૨૧ હુકમ સાંભળી શાહને રંજવા તાબાના રાજાઓએ પોત પોતાના દેશમાં કોઈ એ ૧૫, કેાઈએ ૨૦, કોઈએ ૨૫, કોઈએ એક માસ તે બે માસ સુધીની અમારિ પાળવાના હુકમ કર્યા સૂરિ લાહોર રહે પણ તેમના શિષ્ય માનસિંહને કાશ્મીર મેકલવા શાહે કહેવરાવ્યું. માનસિંહ કાશમીર ગયા અને તેમના કહેવાથી શાહે ત્યાંના સરોવરનાં જલચરને જીવને હિંસાથી મૂક્ત કર્યા. શાહે કાશ્મીર સર કર્યા પછી તે લાહાર આવ્યું. (૭૮) અકબરશાહે લાહેરમાં જિનચંદ્રસૂરિને યુગપ્રધાન પદ ને તેમના શિષ્ય માનસિંહને આચાર્યપદ આપ્યું ને નામ જિનસિંહસૂરિ રાખ્યું. (સંવત ૧૬૪૯ ના ફાગણ સુદ બીજ ) તે વખતે જયસોમને તથા રત્નનિયાનને પાઠક પદ અને ગુણવિનય તથા સમયસુંદરને વાચક પદ આપવામાં આવ્યું. કર્મચંદ્ર મંત્રીની વિનંતિથી આ અવસરે બાદશાહે અમારિ ઘોષણ કરી, સ્તંભતીર્થ (ખંભાત) ના સમુદ્રમાં એક વર્ષ હિંસા ન થાય તેમ કર્યું અને લાહોરમાં એક દિવસ માટે સર્વ જીવની રક્ષા કરી. કર્મચંદ્ર મૂળવામી રાજ રાજસિંહ પાસે જઈ તેને નમી આજ્ઞા લઈ આ મહેત્સવ અતિશય દાન પૂર્વક કર્યો. ( આ ઉપર જણાવ્યા પ્રમાણે મંત્રી કર્મચંદ્ર પ્રબંધમાંથી લીધું છે. તે મૂળ સંસ્કૃતમાં ક્ષેમ શાખામાં પ્રદ - ૨૧ આ ફરમાનની નકલ માટે જુઓ વધતો માસક જુન ૧૯૧૨, હીરવજયસૂર પર લેખ, કૃપાથમાં શ્રી જનવજયની પ્રસ્તાવના, જેનયુગ જેઠ-શ્રાવણ ૧૯૮૬ ને અંક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #418 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ ; મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન માણિક્ય શિષ્ય જયસોમ ઉપાધ્યાયે સં. ૧૯૫૦ ના વિજયાદશમી દિને લાહોરમાં રમ્યો ને તે પર સંસ્કૃત વ્યાખ્યા તેના શિષ્ય ગુણુવિનયે સં. ૧૫૫માં રચી અને તે વર્ષમાં તે ગુણવિનયે ગુજરાતી પદ્યમાં અનુવાદ રચે. (૭૯) સં. ૧૬૬લ્માં જહાંગીર બાદશાહે એ હુકમ કર્યો હતો કે સર્વ દર્શનના સાધુઓને દેશ બહાર કરવા. આથી જન મુનિમંડળમાં સર્વત્ર ભીતી ઉત્પન્ન થઈ જિનચંદ્રસૂરિએ પાટણથી આગ્રા આવી બાદશાહને સમજાવ્યા ને આગળને હુકમ રદ કરાવ્યો. ( જે. સા. ઈ. પૃ. ૫૭૫ ) (૮૦) જિનસિંહરિના પટ્ટધર જિનરાજસૂરિએ લોદ્રવપત્તનમાં જેસલમેરવાસી થીરૂશાહે ઉદ્ધાર કરાવેલ વિહાર શંગાર ચિતામણિ પાશ્વનાથના ચિત્યની પ્રતિષ્ઠા કરી. સં. ૧૬૭૫ માં અને તે વર્ષમાં અમદાવાદના પિરવાડ સમજી પુત્ર રૂપજીએ શત્રુંજય પર કરાવેલ ચતુર્કાર વિહારમાં ઋષભનાથની અને ૫૦૧ પ્રતિમાની પ્રતિષ્ટા આ સૂરિના હાથે કરાવી. ઉક્ત થીરશાહે સં. ૧૯૮૨માં શત્રુંજયને સંઘ કાઢો ત્યાં ગણધરોની પાદુકા કરાવી. અને સં. ૧૬૩ માં દ્રવામાં અનેક દેવગૃહે બંધાવ્યા. આ થીરૂશાહને પુસ્તક ભંડાર જેસલમેરમાં છે. (જેન સા ને ઈતિહાસ પૃ. ૫૭૫). (૮૧) ગામ બનેડા, સ્ટેશન મંડલથી ઉત્તર દિશામાં ભીલવાડાની પાસે જેનનું મોટું શીખવદેવ ભગવાનનું મંદિર છે. તેમાં ત્રણ પ્રતિમાઓ છે. તે ત્રણ પ્રતિમાની નિચે એક માટે ભંડાર છે. તે મંદિરને સભામંડપ એવડે વિશાળ છે કે તેમાં એક હજાર માણસ ખુશીથી બેસી શકે. આ મંદિર જોવા લાયક ને એતિહાસિક છે. (૮૨) ગામ ગેગુંદા (મોટા ગામ) ઉદેપુરથી નવ માઈલ પશ્ચિમ દિશાએ છે.. ત્યાં જંગલમાં એક મોટું જૈન મંદિર છે, તે મંદિરમાં પ્રતિમાના મસ્તક ઉપર બે ખીલા ઠેકેલા છે, તે ખીલાઓ થોડા વર્ષ પહેલાં ગામના લોકો કાઢવા ગયા હતા, અને તે કાઢી નાંખવા જતી વખતે કાળો નાગ, ધોળે નાગ એમ બને નીકળ્યા હતા. તેથી ખીલા કાઢનાર માણસ બેભાન થઈ ગયા. આવી ચમત્કારી ઘટના ઉદયપુર રાજ્યના રેવન્યુ કમિશ્નર સાહેબ શ્રીયુત મોતીલાલ વોરાએ કહી હતી. (૮૩) નંદરાય ગામના મંદિરમાં શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ છે. (સં. ૧૧૭ ની જણાય છે) આથી માલુમ પડે છે કે જૈન ધર્મ પુરાણા કાળથી ચાલ્યો આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #419 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન નાની ઐતિહાસીક નોંધ ૩૪૯ જેનેની પ્રાચીન એતિહાસિક નેધ” જેટલી બની તેટલી સારા સારા પ્રાચીન સાહિત્ય દ્વારા મારી શક્તિ અનુસાર મેળવી જનતા સમક્ષ રજુ કરી છે, આજે જૈન સમાજની સ્થિતિ છિન્નભિન્ન દશામાં છે, એક જમાનામાં જેને ચાલીસ લાખની સંખ્યામાં હતા, આજે ત્રણ ફિરકાઓમાંની સંખ્યા ફક્ત સાડા અગીઆર લાખના આશરે છે, તેમાં મંદિરમાગી ફક્ત સાડા ચાર લાખની સંખ્યા છે, જેન મંદિરો આખા હિન્દુસ્થાનમાં લગભગ છત્રીસ હજાર છે, એકલા મેવાડમાં જ પાંત્રીસે મંદિર છે. આ વસ્તુ શું બતાવે છે? આખી દુનિયાની દેલત એક વખતના જમાનામાં જૈનોના ચમાં હતી. રાજસત્તા પણ જેનોના હાથમાં હતી, આજે એ જેને કઈ સ્થિતિમાં છે, તે આજના સંચાલકો અને મોટેરાઓ જરૂર ખ્યાલ કરશે. * “મને આશા છે કે જનતા આ અતિહાસિક નેધ ઉપર પુરેપુરું ધ્યાન આપશે, અને ભૂતકાળના જેની શું જાહોજલાલી અને જેનાચાર્યોને અન્ય કેમ ઉપર કે પ્રભાવ હતો તેને વિચાર કરી વર્તમાન કાળમાં સુધારો કરી જૈન તરીકેની ફરજ બજાવવા કટીબદ્ધ થશે, અને જનતાને સુખી કરવા અને ધાર્મિક શ્રદ્ધા મજબુત કરવા પ્રયત્ન કરશે.' લી. ભોગીલાલ કવિ, મા સમાપ્ત છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #420 -------------------------------------------------------------------------- ________________ શેઠ કસ્મશાહને ટુંક સાર ભાગ્યશાળી પુરૂષનું નામ હરહંમેશ જગતની ભૂમિ ઉપર આવ્યા * 'જ કરે છે. એ એક મહાપુરૂષ મેવાડની ભૂમિમાં ઉત્પન્ન થયો અને જેણે પોતાના બાહળથી અને શ્રદ્ધાથી રાજાઓના અને બાદશાહના મન જીત્યા. એ મહાપુરૂષનું નામ કર્માશાહ હતું. અને જેણે પવિત્ર શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કર્યો હતો તેનું ટુંકુ જીવન અત્રે આપવામાં આવ્યું છે. ૧ સં. ૧૫૮૭માં શેઠ કશાહે વૈશાખ (ગુજરાતી ચિત્ર) વદ ૬ ને દિને શત્રુ જયને સેળભે ઉદ્ધાર કર્યો. તેને ટૂંકમાં ઈતિહાસ એ છે કે ચિત્તોડમાં એસવંશ (એસવાલ જ્ઞાતિ) ની વૃદ્ધ શાખામાં (વીસા) સારણુદેવ નામને પુરુષ થયે, તે જૈન આમ રાજાને વંશજ હતું. તેના રામદેવ-લક્ષમણસિંહભુવનપાલ–ભેજરાજ-હકરસિંહ-ખેતાનરસિંહ-તેલા અનુક્રમે થયા તેલાશાહ મેવાડના મહારાણા સાંગાને પરમ મિત્ર હતો તેને લીધુ નામની પત્નિથી થએલ પાંચ પુત્રોમાં સૌથી નાને કર્માશા શ્રેષ્ઠ અને ખ્યાતિમાન હતે. તપાગના રત્નાકર પક્ષની ભગુકચ્છીય શાખાના વિજયનસૂરિ શિષ્ય ધર્મરત્નસૂરિ સાથે સં. ધનરાજને સંઘ આબૂ વગેરે તીર્થની યાત્રા કરતો મેદપાટ (મેવાડ) માં આવ્યો. ચિત્રકૂટમાં રાજ્ય કરતા સાંગા મહારાણા (રાજ્ય સં. ૧૫૬૫થી ૧૫૮૫) નામના મહા પ્રતાપી રાજાએ માન પૂર્વક સામા જઈ માન આપ્યું. તલાશાહે સૂરિ પાસે જઈ શત્રુંજય પર સમરાશાહ સં ૧૩૭૧માં સ્થાપિત કરેલ બિંબનું મસ્તક હે (મુસલમાનો) એ પુનઃ કેઈ સમયે ખંડિત કરી દીધું હતું તેને ઉદ્ધાર કરવાને મનેરથ સિદ્ધ થશે કે નહિ, એ પૂછતાં સૂરિએ જણાવ્યું કે તારા પુત્ર કર્માશાહ તે ઉદ્ધાર કરશે.” સૂરિ સંધ સાથે ચાલ્યા ગયા પણ પિતાના શિષ્ય વિનયમંડને ત્યાં રાખી ગયા. પછી તલાશાહ સ્વર્ગસ્થ થયા. પછી ગુજરાતને શાહજાદે બહાદુરખાન ચિત્તોડમાં જતાં ત્યાના રાણાએ તેન સન્માન કર્યું કશાહ કાપડને વેપાર કરતો હતો તેની પાસેથી શાહજાદાએ પુષ્કળ કાપડ ખરીદ્યું, અને બંને વચ્ચે મિત્રી થઈ, શાહજાદાને દેશમાં જવા માટે ખર્ચ ખૂટી એટલે કર્મશાહે એક લાખ રૂપિયા મિન. સને આપ્યા. પછી આ શાહજાદે સં. ૧૫૮૩માં બહાદસ્થાહ એ નામધારી અમદાવાદની ગાદી પર બેઠા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #421 -------------------------------------------------------------------------- ________________ (શેઠ કસ્મશાહના વંશજ ) શ્રીમાન અમ્બાલાલજી દોસી ઉદયપુર (મેવાડ) જેન તરીકે અજોડ સેવા કરનાર શેઠ કર્માશાહ કે જેને સં. ૧૫૮૭ ના વૈશાખ (ગુજરાતી ચૈત્ર) વદ ૬ ના દિવસે શત્રુંજયને ઉધ્ધાર કર્યો હતો, જેઓએ જેનોનું તેમજ શાસનનું ગૌરવ વધાર્યું હતું તેઓશ્રીના વંશજ શ્રીમાન અબાલાલજી દોશી હાલ ઉદયપુર રાજ્યમાં સારા હોદ્દા ઉપર છે. તેઓ ઘણીજ ધાર્મિક ભાવનાવાળા છે, પરમાત્મા નરવીર કર્માશાહના વંશજને સદા સુખી અને દીર્ધાયુ રાખે. લી. કવિ ભેગીલાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #422 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણુમલ જવાહિર યાને આત્મબલિદાન. જૈનોને અસલ ઐતિહાસીક પુરાતન ૧૦૦૦ વરસ જુનો કીર્તિસ્તંભ ચિતોડ (મેવાડ). | (સરસ્વતિ સાહિત્ય રત્ન ગ્રંથાવલિ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #423 -------------------------------------------------------------------------- ________________ શેઠ કમશાહને ટુંક સાર . ૩૫૧ ૪ પછી કર્માશાહ બાદશાહને મળવા આવતાં તેને બહુમાન મળ્યું. ત્યાં રહેલા મધીરગણિને ઉપદેશ સાંભળવા લાગ્યા. અગાઉનાં આપેલાં નાણાં બાદ શાહે પાછા આપ્યાં ને બીજું કંઈ હું શું કરું? કઈ પણ સ્વીકારે” એમ કહેતાં કર્મશાહે કહ્યું કે શત્રુંજય પર મારી કુલદેવીની સ્થાપના કરવા ચાહું છું. તો આપે અગાઉ આપેલ વચન યાદ કરી તેમ કરવા આજ્ઞા આપે. બાદશાહે તે સ્વીકારી કોઈ પણ પ્રતિબંધ ન કરે તેવું ફરમાન કરી આપ્યું. આ લઈ કર્માશાહે શત્રુંજય તરફ પ્રયાણ કર્યું. માર્ગમાં આવતા દરેક જૈન ચિત્યમાં સ્નાત્ર મહેન્સવ અને ધ્વજારો પણ કરતા, દરેક ઉપાશ્રયમાં સાધુના દર્શન કરી વસ્ત્ર-પત્રાદિનું દાન કરતા, દરિદ્ર લેકને યથાયોગ્ય દ્રવ્યસહાય આપતા અને ચીડીમાર-મચ્છીમાર આદિ હિંસકને તે પાપકર્મથી મુકત કરતા કર્મશાહ સ્તંભનતીર્થ (ખંભાત) પહોંચ્યા, ત્યાં વિનયમંડન પાઠકને વંદન કર્યું. પાંચ છ દિનમાં શત્રુંજયગિરિ દેખાયે ને પછી છેટેથી વંદન સ્તુતિ કરી તલેટીમાં સંધ પહેઓ આ વખતે સૌરાષ્ટ્રનો સુબો મયાદખાન (મુઝાહિદખાન) હતો તે આથી મનમાં બળતો હતો છતાં બહાદુરશાહનું ફર્માન એટલે કંઈ વિરૂદ્ધ કરી ન શકયે ગુજરવંશના રવિરાજ અને સિંહે (કે જે બંને તે સુબાના મંત્રી હતા.) કર્માશાહને ઘણી સહાય આપી. પછી ખંભાતથી વિનયમંડન પાઠક પણ સાધુ સાધ્વીને પરિવાર લઈ આવી પહોંચ્યા મહામાત્ય વસ્તુપાલે લાવી શખેલી મમ્માણી ખાણના પાષાણખંડે ભૂમિગૃહમાંથી કઢાવી તેની પ્રતિમા વસ્તુશાસ્ત્રમાં વિદ્વાન વાચક વિકમંડન અને પંડિત વિવેકધીરની દેખરેખ નીચે બનાવરાવી. પછી સર્વ સંઘને આમંત્રણ મોકલી બોલાવી સં. ૧૮૫૬ના વૈશાખ વદિ (ગુજરાતની ગણનાએ ચૈત્ર વદિ ૬ રવિવારને દિને ધર્મરત્નસૂરિ શિષ્ય-પટ્ટધર વિધાનમંડનસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી. આ રીતે શત્રુંજયની ખંડિત પ્રતિમાનો ઉદ્ધાર કર્માશાહે કર્યો અને અને તેની પ્રશસ્તિ ઉકત સૂરિના શિષ્ય વિવેકધારે બનાવી અને તે ઉપરાંત તેમણે તે સંબંધી શત્રુંજય તીર્થોદ્ધાર પ્રબંધ સંસ્કૃતમાં ર.૨૨ (જૈન સાહિત્યનો ઈતિહાસ પૃ. ૫૦૩). ૨૨. આ કર્મશાહ અને તેમના ઉલાર સંબંધી વિશેષ માહીતી માટે જુઓ શ્રી જિનવિજય સંપાદિત તે પ્રબંધ તથા શિલાલેખ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #424 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat શ્રી કસ્મશાહની વંશાવલી શ્રી જૈનાચાર્ય બપ્પભદ્રસુરિજીના ઉપદેશથી આમરાજા જૈનધમી બન્યા. એમના વંશમાં સારણદેવજી થયા. સારણવદેશ રામદેવજી : લક્ષ્મીસિંહજી ભુવનપાલજી જરાજજી ઠાકૂરસિંહજી બેતા નરસિંહ તેલાશાહજી (સ્ત્રી-તારાદેવીલ) ભોજાશાહજી રત્નાશાહજી * સી.ડાયરા " (સ્ત્રી-રજમલદ) શ્રીરંગજી પમાશાહજી ગણેશ શાહજી દશરથજી સ્ત્રી-પદમાદે. સ્ત્રી–ગડાદે સ્ત્રી-દેવલદે પાટમદે ટ છે ગરવર , રમ » ઉંમદ સ્ત્રી-કામલ' સુહલી (પુત્રી) » કપૂર છે હર્ષમ www.umaragyanbhandar.com સી-માલવ છે મેડનજી માણેકજી હીરજી દેવાઇ કહા Page #425 -------------------------------------------------------------------------- ________________ ભીખુ માબાઇ શનાભાઈ માનાબાઈ પનામાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat શ્રી કમશાહની વાવણી રાયચંદજી. રામરાહક ચંનમ: અભ્યાસ જામવાલહાયહાય અને સરાહક છત િનવલિ • હાલમાં તેઓ (કમીશાહના વંશ) (આ નિશાનીવાળા) ઉદયપુરમાં હયાત છે. જેનું નામ શ્રીયુત ખાલાલ મી છે અને સરકારી હેલ ઉપર છે. www.umaragyanbhandar.com મક Page #426 -------------------------------------------------------------------------- ________________ બારોટ ના જુના કાવ્ય પરથી નીચેની વંશાવલી લીધેલી છે એટલે સાધારણ સંદેહ છે છતાં શુદ્ધિ કરીને મેવાડના મહારાણાઓની સંવત ૧૯૧ ત્રિી સાલથી રાજ્યાભિષેકની નામ વાર યાદી કરી છે. રાજ્ય અધિકારને સમય * ૧ | સાવ વિમી.. વર્ષ ! મહિમા | નિ નંબર) મહારા રાવલબાપા ૨૯૨ ૩૫૨ ૫૨ ૫૮૭ રાવલ ખુમાણ વહ શેવિંદ્ર રાવલ મહેન્દ્ર રાવલ અલ્લ રાવલ સહિત રાવલ શકિતકુમાર | રાવલ શાલિવાહન રાવલ નરવાહન | રાવલ અમ્બા૫સાવ રાવલ કીર્તિવમ રાવલ નવમ રાવલ નવે શવલ ઉત્તમ શવલ રિવ ૧૧| રાવલ દિયા ૧૪ K Cou Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #427 -------------------------------------------------------------------------- ________________ મેવાડના મહારાણાઓની રાજ્યાભિષેકની યાદી ઉપપ E નંબર મહારાણુઓના નામ રાજ્યાભિષેકની સાલ વિક્રમી રાજય અધિકારના સમય મહિમા | રાવલ ભાવસિંહ ૮૩૯ ૮૦ GE ૬ રાવલ ગાત્રસિંહ શવલ હંસરાજ શવલ ચોગરાજ રાવલ ઐરડ રાવલ વેરિસિંહ રાવલ તેજસિંહ રાવલ સમરસિંહ રાવલ રતનસિંહ રાવલ કર્ણસિંહ ૧૦૩૬ ૧૦૬૬ ૧૧૦૬ ૧૧૫૮ ૧૧૫૯ રાણુ રાહ૫ ૧૨૧ ૧૨૯૨ રાણું નરપતિ રાણા દીનકરણ રાણા જકરણ ૧૨૫ ૨૦ * I ૧૩૦૨ ૧૩૧૧ રાણ નાગપાળ | રાણા પુરપાળ રાણા પૃપાળે ૩૪/ રણ ઘણસિંહ ૫ | શણા ભીષસિંહ ૧૩૧૫ ૧૩૧૯ ૧૨૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #428 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન નબર મહારાણાઓના નામ રાજ્યાભિષેકની સાલ વિક્રમી. રાજ્ય અધિwારના સમય મહિના | નિ ૧ ૧૩૨૬ ૫ ૧૩૩૧ - ૧૩૪૬ - ૧૩૪૬ ૧૩૭ ૦ ૧૪૨૧ ૦ ૧૪૩૯ ૦ ૧૫૪ ૦ ૦ ૧૪૭પ | રાણા જયસિંહ ૩૭. રાણાગડલક્ષમણસિંહ | શણા અરિસિંહ, ૩૯ | રાણા અજયસિંહ ૪૦| શણા હમીરસિંહ ૪૧| રાણા ફેવસિંહ ૪૨) રાણા વણસિંહ(લાખા) શણ મોકલ ૪૪. રાણા કુંભા શણ ઉદા ૪૨ | રાણા શયમ રાણા સંગ્રામસિંહ (સાંગા) | રાણા રત્નચિહ | શણા વિમાદિત્ય | શણા ઉદયસિંહ શણા પ્રતાપસિંહ પર શણા અમરસિંહ ૫૩] શs કરણસિંહ ૫૪. પણ જગતસિંહ ૧૫૨૫ ૦ ૧૫૩૦ ૦ ૦ ૧૫૬પ ૧૫૮૯ ૦ ૧૫૦૦ ૦ ૦ ૧૫૯૨ ૧૯૨૮ ૧ ૧૫ર ૦ ૧ ૧૬૪ - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #429 -------------------------------------------------------------------------- ________________ મેવાડના મહારાણાઓની રાજ્યાભિષેકની યાદી ઉ૫૭ નબર મહારાણુઓના નામ રાજ્ય અધિકારનો સમય મહિના | રાજ્યાભિષેકની | સાલ વિક્રમી. વર્ષ - ૫૫ રાણા રાજસિંહ ૧૭૦૯ પર રાણા જયસિંહ ૧૭૩૭ રાણ અમરસિંહ ૧૭૫૫ રાણા સંગ્રામસિંહ ૧૭૬૭. ૫૯ | રણ જગસિંહ ૧૭૯૦ | રાણા પ્રતાપસિંહ ૧૮૦૭ ૬૧રાણા રાજસિંહ ૧૮૧૦ દર શણા અરિસિંહ | રાણા હમીરસિંહ ૧૮૯ રાણા ભીમસિંહ ૧૮૩૪ | રાણા જવાનસિંહ | શણા સરસિંહ શણા સ્વરૂપસિંહ ૧૮૯૮ | શણા શખુસિંહ રાણા સજનસિંહ ૧૯૩૧ ૭૦રાણા ફતેસિંહ ૭૧ | પાળસિંહ હાલમાં અન્ય કરે છે. તા. ક. ઉપરની નામવાર મહારાણાઓની યાદી ઈતીહાસના સ્વરૂપમાં વાણી જ ઉપચગી રહેવાથી ઘણી જ મહેનતે સંશોધન કરી મેળવી છે. ત્યારે ઇતીહાસની શરૂઆત જ રાણામીના નામથી થશે ત્યારે આ વંશાવલીના યાદગીરી જગતને પણ જાણવા જેવી લાગશે. * ૧૮૫ ૧૯૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #430 -------------------------------------------------------------------------- ________________ મેવાડના મહારાણાની જન્મ તથા મૃત્યુની નામવા યાદી બારોટ લાકાના જુના કાળ્યા પરથી લીધી છે. નંબર મહારાણાના નામ નૈષ્ક્રિયત ૧ | ગુહિલ ૧ ભાજ મહેન્દ્ર ' ૪ ૫ ૬ ७ . : ૧૨ નાગ ૯ ખુમાણુ ૧૦ ભતું ભટ્ટ સિંહ શીવ અપાતિ * મહેન્દ્ર (બાપા) કાળાજ અલટ ૧૩ નવાહન ૧૪ શાલિવાહન ૧૫ શક્તિમાર જન્મ સવત . . О . 0 0 . . . . . . . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat રાજ્યાભિ પકની સ વત · · . . . . • * . • . . · . મૃત્યુકા સવત . ર ર . . . . ર . O ર . ર કુંડાં ગામની પ્રશસ્તિથી માલમ પડે છે કે આ રાજા વિક્રમી ૭૧૮ માં રાજ્ય કરતા હતા. રાજધાની ઉયપુર ના દિલ્હી કરવાન મહાર શારીશ્વર મહાદેવના મંદિરની પ્રથમ્તિથી વિક્રમી ૧૦૧૦ માં આ રાજ રાજ્ય કરતા માલુમ પડે છે. આ નામ આણુ અથવા રાષ્ટ્રપુરની પ્રશસ્તિમા નથી. પ ખેતપુરની પ્રશસ્તિથી લખેલ છે. ખેતપુરની પ્રશસ્તિથી વિક્રમી ૧૦૩૪ માં આ શબ્દ રાજ્ય કરતા માલુમ પડે છે, www.umaragyanbhandar.com Page #431 -------------------------------------------------------------------------- ________________ મેવાડના મહારાણાની જન્મ, મૃત્યુની યાદી રાજ્યાભિ કિતી સ વત નંબર | મહારાણાઓના નામ ૧૬ શુચિવો ૧ ૧૭ નર વાં ૧૮ કીર્તિવર્મા ૧૯ વેટ ૨૦ ૧ મેરીસિ વિજયસિંહ ૨૨ | અરિસિંહ ર૩ ચોપસિંહ ૨૪ - વિક્રમસિંહ ૨૫ | ક્ષેમર્સિડ ૨૧ | સામન્તસિ જન્મ સંવત . O 0 છે 0 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat a . O ર Q 0 ५ મૃત્યુમા સુવત ૧ . ' a . . પર *ફિયત શીમાની છત્રીની પ્રશસ્તિમાં શક્તિકુમારના પુત્ર આમ્રપસાવ લખેલ છે. પરતુ ઉદયપુરથી એક માઈલફાસીલેપર સુરજપાળની મહાર હરિસિદ્ધિના સદ્ધિની સીડીઓ પરની પ્રશસ્તિમાં શક્તિ મા પછી ગુચિવર્મા લખેલ છે. એટલે તે નામ અહીં લખ્યું નથી. રાણપુરની પ્રશસ્તિમાં કીર્તિ. વસ્ત્રોની પછી ચાગરાજ લખેલ છે. પરંતુ આયુની પ્રશસ્તિમાં નથી, તેથી અહીં લખેલ નથી. રાણપુરનો પ્રશસ્તિમાં ચૈટની પછી વશપાલ હોલ છે. પણ માણુની પ્રશસ્તિમાં હિં હાવાથી અહીં લખેલ નથી. શણપુરની પ્રશસ્તિમાં વેરીસિ હની પછી વીરસિંહ લખેલછે અને રસિયાની છત્રીમાં વિજયસિંહ લખેલ છે. www.umaragyanbhandar.com Page #432 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ નખર મહારાણામાના નામ ૨૭ | કુમારસિંહ ૨૮ | મથનસિત ર પદ્મસિંહ તર્સિડ ૩૦ ૩૧ ૩૧ ૩ તેજસિડ સમરસિ ત્નસિંહ ૩૪ સિંહ ૫ શહપ નરપતિ 8$ ૩૭ | નિર ૩૮ જ જન્મ નવત . • મેવાડના શુમાલ જવાહિર યાને આત્મમલિયન રાજ્યાભિ। વસ્તી સ વત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat • ર · 0 · . • પ્રા સવત • • . • . O . • • મિત એકીંગેતરમાં એક સમાધિના લેખથી વિક્રમી ૧૫૭૦માં આાનું રાજ્ય હતું એવું માલૂમ પર છે. ( સાબીત થાય છે) ચિત્તોડમાં ગભીરી નદીના પુ ઉપર જે પ્રશસ્તિ છે. તેનાથી માલમ પડે છે કે વિટમી ૧૩૨૪ માં તેજસીંહ રાજ્ય કરતા હતા. વિક્રમો ૧૭૩૦ થી ૧૩૪૪ સુધી આનું રાજ્ય હતું એવું કંઈક પ્રશસ્તિથી સાખીત થયું છે. વિકમી ૧૩૫૯ માં અલાઉદ્દીન ખલજીની સાથે સ્થાને વઢાઈ પઈ. આ નામ રાણપુરની પ્રશક્તિમાં નથી. આ નામ રાણપુરની પ્રશક્તિમાં નથી. www.umaragyanbhandar.com Page #433 -------------------------------------------------------------------------- ________________ મેવાડના મહારાણાઓની જન્મ, મૃત્યુની યાદી નંબર મહાશાઓના નામ રાજપાલન જન્મ પિકની સં. સંવત | સંવત મિત વત 1 ૨૯] નાગપાળ ૦ ૦ \પાળ પૃથ્વી પાળ ભુવનસિંહ ૦ ૦ ૦ ભીમસિંહ જયસિંહ આ નામ સમરસિંહની પછી રાણપુરની પ્રશસ્તિમાં લખેલ આ નામ રાણપુરની પ્રશસ્તિમાં નથી. આ આ નામથી માંડીને કુલકર્ણ સુધી બધી પેઢીઓ રાણપુરની પ્રશસ્તિમાં ક્રમવાર લખી છે. ૦ ૦ ૦ લમસિંહ અજયસિંહ અરિસિંહ હમીરસિંહ ક્ષેત્રસિંહ લક્ષસિંહ પા] મકલ પર| કુંભકર્ણ T૧૪૩૯ ૧૪૫૪ ૧૪૫૪ I૧૪૦૦, [૧૫૨૫ અમરકાવ્ય નામના ગ્રન્થમાં પણ મહારાણુ મુક્સાની રા જ્યાભિષેકની સાલ ૧૪૯૦ લખી છે. ૫૩. ઉદયકર્ણ I૧૫ આને પોતાના બાપને મારી નાખ્યો, અને પાંચ વર્ષ પછી એને પોતાના ભાઈ સયમ ગાકથી પણ કરી કાઢી મુકો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #434 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન નંબર મહારાણાઓના નામ રાજ્યાભિનું પકની સં અસુકા સવિતા વત | શૈક્ષિત સંવત ૧૫૩૦ ૧૫૬૫ ૫૮૪ રાયમલ. સંગ્રામસિંહ | રતનસિંહ | વિક્રમાદિત્ય ઉદયસિંહ I ૧૫૮૪/૧૫૮૮ ૧૫૭૪] ૧૫૮૮૧૨ ૧૫૭૯T ૧૫૯૪/૧૯૨૮ | વિક્રમાદિત્યના મૃત્યુ પછી વનવીરના કુત્ર ખડા હોવાના કારણથી આ મહારાણા બે વર્ષ પછી ગાય ઉપર આભ્ય. ૧૫૯૬/૧૬૨૮૧પ૩ ૧૬૧૬૧૫૭/૧૬૭૬ ૧૨૪|૧૨૭૦૧૯૮૪ ૧૬૬૪/૧૬૮૪|૧૭૦૯ ૧૬૮૬૧૭૦૯/૧૩૭| ૫૯. પ્રતાપસિંહ અમરસિંહ કર્ણસિંહ જગતસિંહ રાજસિંહ જયસિંહ અમરસિંહ સંગ્રામસિંહ જગતહિ પ્રતાપસિંહ રાજસિંહ ૧૭૩૭/૧૭૫૫ ૧૭૫૫/૧૭૬૭ ૧૭૬૭ ૧૭૬૯ - ૧૭૯૦ ૧૮૦૮ I ૧૮૦૮ ૧૮૧૦ ૧૮૧૦ I૧૮૧૭ અરિસિંહ { ૦ 1 ૧૮૧૭/૧૮૨૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #435 -------------------------------------------------------------------------- ________________ મેવાડના મહારાણાઓની જન્મ, મૃત્યુની યાદી રાજ્યાભિ નંબર મહારાણાઓના નામ સંવત મકની સંવન વત | ૧૮૧૮|૧૮૨૯/૧૮૩૪ ૧૮૨૪|૧૮૩૪|૧૮૮૫ ૭૧ હમીરસિંહ ભીમસિંહ જવાનસિંહ ૭૪ | સરદારસિંહ | સ્વરૂપસિંહ | મુસિંહ | સાજનસિંહ ફતેહસિંહ પાલસિંહ ૧૮૭૧|૧૮૯] ૧૯૧૮ ૭૯) | હાલમાં રાજ્ય કરે છે. આ વંશાવળી આગલની વંશાવળી કરતાં ઘણી જ કાળજીથી સંશોધન કરી લખી છે. આ વંશાવળીમાં કઈ જાતને સંદેહ નથી. આ વંશાવાળી સાબીત કરવાને અનેક પ્રશસ્તિ છેએકલીગેશ્વરની પશ્ચિમ કુંડા ગામમાં વિક્રમી ૭૧૮ ની બહાએલી અપરાજીતના રાજ્ય સમયની. ઉદયપુથ્વી દિલ્હી દરવાજા બહાર શારણેશ્વર મહાદેવના મંદિરમાં વિકમી ૧૦૧૦ ની ખેાદાએલી અલટના રાજ્ય સમયની ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #436 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મલિતાન 3 ઉદયપુરથી એક માઈલ પૂર્વ િિસદ્ધિ દૈવીના મંદિરની સીડીઓ ઉપર૧ ૪ અતપુરની પ્રશસ્તિ વિક્રમી ૧૦૩૪ ની, જો કર્નલ ટોડને મલી, એકલીંગેશ્વરમાં વિક્રમી ૧૨૭૦ ની, રાવલ જૈસિંહૅના સમયની. ચિત્તોડમાં ગભીરી નદીના પુલમાં વિક્રમી ૧૩૨૪ની, રાવલ તેજસ’હના સમયની. મ * ૩૪ ૧ ચિત્તોડગઢમાં મહાસતીની ઉત્તર દરવાજાની પાસે પ્રસિદ્ધ રસિયાની છત્રીમાં વિક્રમી ૧૩૩૧ ની રાવલ સમરસિહુના સમયની, ૧. આ પ્રાપ્તિ અપૂર્ણ મલી છે, એટલે સંવત લખી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #437 -------------------------------------------------------------------------- ________________ અજોડ મેવાડ મેવાડનું નામ લેતાં જ મહારાણુ પ્રતાપ તથા વિર ભામાશાહનું જ નામ યાદ આવે છે. સુપ્રસિદ્ધ કેસરીયાજી પણ યાદ આવે છે. મેવાડના ઈતિહાસ માનેલી ગૌરવકથાઓ પાણી તથા પહાડોથી સુશોભિત મેવાડ દેશ કે પ્રીય ન લાગે ! મેવાડની પ્રજાની નમ્રતા અને મૃદુ ભરી ભાષા હજુર જે હુકમ અન્નદાતા આદી અત્યંત મધુર ભાષાથી તેમજ વિવેકભરી વાણીથી મેવાડ આજે ભારતવર્ષ સવસ્ત પ્રાન્તમાં અપૂર્વ સ્થાન શોભાવી રહ્યું છે. દેહ મેવાડે પંચ રત્નાનિ કંટા ભાટા ચ પર્વતા; ચતુર્થી રાજ દણું સ્યાત પંચમ વસ્ત્ર લૂંટનમ. ૧ કાંટા, ૨ પત્થર, 8 પર્વત, ૪ રાજદંણું તથા ૫ ચાર લોકોને ઉપદ્રવ. એ પાંચ કારણથી મેવાડને પ્રસિદ્ધ માને છે. એક દુઃખી હૃદયના આત્માએ મેવાડ જવા માટે ના પસંદગી બતાવી છે. તે બાબતનું મળેલું કાવ્ય વાંચવાથી માલુમ પડશે. મેવાડ દેશે ભૂલેચૂકે મત કરી પરવેશ, નહિ આઓ ખાન બહુ દુઃખ જાણે રાણાજી રે દેશ. જબ મક્કી રેટી ઉવજ બટા પેટે ખાય હમેશ, ઉજવળ ભક્તારી સૌ નરનારી કાળા પહિરે વેશ. મેવાડ દેશે ભૂલેચૂકે મત કરી પરવેશ. માથે પાઘડીયાં ભેંસકી જડીયાં કર્મને બાંધે તાણ, મનમે મોટા ઘરમે ટેટા ઝાડયાં બાંધે કાન. ભાગે પહેલસે ફેજા ફટે રાસતર બાંધે વિષેશ, મેવાડ દેશે ભૂલેચૂક મત કરી પરવેશ. નહિં ચાલે ગાડાં રથ મતવાલા ઘાડા કંપે તેહ, જ્યાં પિઠી જા જા ભર લાવે મક્કા ખાવ જેહ, ષટદર્શન બેઠા ભૂખા ૨ પ્રભુ ગુણ ગાવે કેમ, મેવાડ દેશે ભૂલેચૂકે મત કરી પરેશ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #438 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન આવા અનેક પદોમાં આવું અનુભવી ગીત મેવાડની કઠણાઈને ગાઈ બતાવી છે. આનું મુખ્ય કારણ તો એક જ છે કે મેવાડના વિશાળ પહાડી ભાગોમાં ઉતરવાવાળા મુસાફરને આવે અનુભવ જરૂર થાય છે. મેવાડમાં કાંટા કંકર પહાડ તથા પત્થર નદી વગેરે નાળાવાળ સુકો દેશ હોવા છતાં પણ દેવ ભૂમિવાળો દેશ છે અને ચારિત્રશાળી પુર્વો ચાની ચરણ રજથી પવિત્ર બનેલો દેશ છે. હિંદુધર્મને રક્ષણ હાર દેશ છે. તથા આત્માભિમાન સાથે ગૌરવશાળી દેશ છે. એમાં જરા પણ સંદેહ નથી. મેવાડમાં કેશરીયાજી, કડા, દેલવાડા, અદબદજી, દયાળશાહને કિલે, ચિત્તોડગઢ, વિગેરે જેન તિર્થો હાલ મોજુદ છે. આ સિવાય સારા મેવાડમાં લગભગ ત્રણ હજાર જૈન મંદિરે વિમાન છે. મેવાડના એ મંદિરે તથા તિર્થોનું નિરીક્ષણ કરવાથી માલુમ પડે છે કે શીલસૂરિ. સોમસુંદરસૂરિ સવોનંદસૂરિ, ઉદયરત્નસૂરિ, ચારિત્રરત્નસૂરિ, જીનચંદ્રસૂરિ, જીનસિંહસૂરિ, વિજયદેવસૂરિ, શાંન્તિસૂરિ, તથા માનસૂરિ. એવા અનેક આચાર્યોએ મેવાડની ભૂમિમાં પધારી ભૂમિને પવિત્ર કરી શાશનની શોભા વધારી છે. ઉપરોકત આર્ચાના સમયે મેવાડ દેશમાં જેનધર્મને માનવાવાળી વસ્તીનો લગભગ પચાસ હજાર જેના ઘર હતા આજ વર્તમાન યુગમાં આજ એજ મેવાડમાં તેમજ ઉદયપુરમાં મામૂલી મુશકીલથી પાંચથી સાતશે ઘર ફક્ત મૂતિપૂજકોન છે મેવાડની આવી શોચનીય દશા આવવાનું મુખ્ય કારણ અનુભવથી એકજ જણાય છે કે વેતામ્બર મૂર્તિપૂજક સાધુઓના વિહારને અભાવ અને સાધુઓમાં આવેલી શીથીલતાના કારણથી પાછળથી ઘણા વર્ષોથી વિહાર બીલકુલ બંન્ધ રહ્યો હતે ખરું કારણ તે એક જ છે કે જે સાધુઓ શીથીલ ન બન્યા હોત અને મેવાડને પ્રવાસ જારી રાખી ઉપદેશ રૂપી અમૃતવાણીનું જે પ્રજાના હૃદયમાં સીંચન કર્યું હતું તે આજે આ દશા મેવાડની ન આવત પણ લાચાર કે જ્યાં ભાવિજ પ્રતિકુળ હોય ત્યાં કે શું કરે. તે પછી તો યુગનાયુગ બદલાયા. પણ વર્તમાન યુગમાં ચોદથી પંદર વર્ષથી સ્વર્ગવાસી વિજય નિતિસૂરિશ્વર મેવાડમાં પધાર્યા તેઓશ્રીએ મેવાડના ગામડાઓમાં વિહારમાં જે જનતાની કુદર્શી જોઈ અને અન્ય ધમીઓનાં સતત પ્રચારથી અને ઉપદેશથી જૈન મંદિરની પણ ખરાબ હાલત થઈ રહી હતી લગભગ આખા મેવાડમાં પણ હજારો મંદિરોની હારમાળા હોવા છતાં એક પણ મંદિર ઉપર સફાઇ કે રોણુક જેવામાં ન આવી તે પછી ચિત્તોડના કિલ્લાની મુસાફરી કરી તે કિટલે જતાં કિલાના ઉપર કસ્મશાહ શૃંગાર ચવરી જેના કીર્તિસ્થંભ સત્તાવીશ દેરીનું દહેરાસર, આવા અજોડ મંદિરોની હારમાળા જેતાં જ તેમજ તે મંદિરની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #439 -------------------------------------------------------------------------- ________________ અજોડ મેવાડ ૩૬૭ પરિસ્થિતી જોતાં ગુરૂદેવના હૃદયને મહા આગાધ લાગે. મન સાથે અભિગ્રહ ધાર્યો અને ચિત્તોડને તેમજ મેવાડને ઉદ્ધાર કરવા નિશ્ચય કર્યો મેવાડના ગામડે ગામડે મક્કાઈને રોટલો ખાઈ વિહાર કરી પોતાની આત્માશ્રદ્ધાથી તેમજ ભાવનાથી જ પ્રભુના ભરૂસા ઉપર પ્રચાર કાર્ય ચાલુ કર્યું ભીલવાડા પાસે આવેલા પુર ગામમાં જન મંદિરોની પ્રતિષ્ઠા કરાવી. બાળકો બાળીકાઓને ધામીક ભણાવવા, માટે ગામોગામ પાઠશાળાઓ ખોલાવી, અને પોતાના ભકતેને ઉપદેશ આપી, તે ભક્તો દ્વારા ચિત્તોડ તેમજ મેવાડના ઉદ્ધારની શરૂઆત કરાવી અને ગુરૂદેવની આજ્ઞાનુસાર ઘણા ગૃહસ્થોએ ચિત્તોડ તેમજ મેવાડના ઉદ્ધારના માટે લાખ રૂપીયાની ઉદારતા બતાવી અને કામની શરૂઆત કરી સંવત ૧૯૮ મહા મહિનામાં ચિત્તોડના મંદિરની પ્રતિષ્ઠાનું મુહંત હતું. ગુરૂદેવની તબીયત નરમ હોવા છતાં એકજ તમન્ના હતી કે મારા ચિત્તોડને ઉદ્ધ ૨ કેમ જલદી થાય અને શાશનની સેવા બજાવું એજ ભાવનાથી વિહાર કરતાં કરતાં એક લીંગજી પધાર્યા તે વખતે શરીર ઘણુંજ નબળું પડયું શકિત ઘટતી ગઈ વૃદ્ધ ઉંમર હોવા છતાં ઉત્સાહ એ હતું કે ભલભલા યુવાનને પણ શરમાવે, પરંતુ કુદરત ગુરૂદેવ માટે પ્રતિકુલ હતી. તેની ઈરછા કઈ જુદીજ જણાતી હતી આખરે ગુરૂદેવ પ્રભુ સ્મરણ કરતાં કરતાં સં ૧૯૮ના પોષ વદી ૩ ત્રીજના રોજ કાળના પંજામાં સપડાયા અને મનની વાત મનમાં રહી. અને ગુરૂદેવ પ્રતિષ્ઠા ઉપર ન જઈ શકયા પરંતુ તેઓએ અંતિમ અવસ્થા વખતે ચેખા શબ્દોમાં કહેલું કે મારું ગમે તે થાય તે પણ તમે પ્રતિષ્ઠા બંધ ન રાખશે આખરે ગુરૂદેવના વચનપર વિશ્વાસ રાખી આવેલા ભકતએ અને ભાવિકેએ ૨ડતા હદયે ચિત્તોડના મંદિરની પ્રતિષ્ઠા કરી, અને તે પ્રતિષ્ઠા વખતે શેઠ ભગુભાઈ ચુનિલાલ સુતરીયા તથા શેઠ ત્રીકમભાઈ મગનલાલ સુતરીયા તથા શેઠ મોતીલાલજી વેરા તથા અંબાલાલ દોશી શેઠ સનલાલજી ચતુર વિગેરે ઘણા સંભાવિત ગૃહસ્થાએ પિતાની લક્ષમીને સદ પયાગ કર્યો અને શાસનની શોભા વધારી હતી આજે એ સ્વર્ગવાસી ગુરૂદેવને આત્મા સ્વર્ગમાં બિરાજમાન હોવા છતાં પોતાની ભાવના જે ચિત્તોડ માટે હતી. તેજ ભાવના હજુ પણ એની એજ છે, સ્વર્ગવાસ ગુરૂદેવના, સુ શિખ્યા, ગુરૂદેવની અંતિમ ઈચ્છા પૂરી કરી ગુરૂદેવના નામને દીપાવશે. એ ભાવના તે હરકેઈ જન તે બાલક રાખી શકે અને ગુરૂદેવના જે શિષ્યો છે તે પણ ગુજરાત કાઠીયાવાડને મોહ છોડી, આ કાંટાળ અને પ્રહાડી પ્રદેશમાં વિહાર કરી, અજ્ઞાન આત્માઓમાં જ્ઞાનનું સિંચન કરે, અને શોભા વધારી ગુરૂદેવનું રૂણ અદા કરે, શાસન દેવ ગુરૂદેવના સંઘાડાના સર્વ આચાર્યો. પંન્યાસો, મુનીમહારાજે, વિગેરેમાં મેવાડનો ઉદ્ધાર કરવાની પ્રેરણા કરે. અને શાસન ને દીપાવવા માટે કાર્યને પોતાનું સમજી પુરૂ કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #440 -------------------------------------------------------------------------- ________________ કેશરીયાજીની પ્રતિમાની ( પ્રાચિનતા.) જૈન શ્વેતામ્બર તીર્થ કેશરીયા નાથજીમાં જે ઋષભદેવ ભગવાનની શ્યામ પાષાણની જે પ્રતિમા છે. તે લગભગ ત્રણ ફૂટની ઉંચી છે. ઘણી જ પ્રાચીન પ્રતિષ્ઠાપિત છે. જેનું વર્ણન લગભગ-૧૯૪૭ વિ. સવતમાં ઝવેર સાગરજી નામના મહારાજે પ્રકાશિત કર્યું છે. જેમાં એ બતાવવામાં આવ્યું છે કે, આ પ્રતિમા ગામ ખડો એ વખત ૫૨ ડુંગરપુર રાજ્યાન્તગત છે. ત્યાં દૈન્ય ચેાગેલુધૈવ ગામમાં આવ્યા, આ મામત શ્રીમાન ગૌરીશંકર ઓઝ પણ પ્રમાણિક પણે પેાતાના બનાવેલા રાજપૂતાના ઇતિહાસમાં લખે છે કેઃ— એ પ્રતિમા ડુંગરપુર રાજ્યની પ્રાચીન રાજધાની મડૌદ ગામના જૈત મંદિરમાંથી લાવીને અહીંયાં બિરાજમાન કરી છે. પૃષ્ટ ૩૪૬ આ સિવાય મુનિ મહારાજ અવેર સાગરજીને શ્રી કેશરીયાજી તીર્થીના વૃત્તાંત નામનું જે પુસ્તક પ્રકાશિત કર્યું છે. તેમાં પણ નીચે મુજઅ વૃત્તાંત લખેલા છે. શ્રી કેશરીયાજી ઉં. ઋષભદેવની જે મુર્તિ હાલ ફુલેલ ગામમાં બિરાજમાન છે. તે શ્રી મુનિ સુવ્રત સ્વામી વીશમા તીર્થંકરના વખતમાં પ્રતિ વાસુદેવ, રાવણુના વખતમાં લંકામાં બિરાજમાન હતી. ત્યાંથી શ્રી રામચંદ્રજી રાવણને છતી અધ્યા ભાવતી વખતે શ્રી કેશરીયાજીની મુર્તિ સાથે લાવ્યા હતા. તે વખતે ઉજેનમાં બિરાજમાન કરી; ઉજજૈનમાંથી કાઇ કારણસર શ્રી કેશરીયાજીની મુર્તિ વાગડ દેશના ખડૌદ ગામમાં આવી. ત્યાં ઘણાં વર્ષો સુધી બિરાજમાન રહી. ખડોદ ગામથી લેવની નજીક જ્યાં હાલમાં કેશરીયાજીનાં પગલાં છે. તે ઠેકાણું. દેવચેાગથો જમીનમાંથી નીકળી. આ ઉપરથી પણ સાખીત થાય છે. કે તે મુર્તિ જૈન શ્વેતામ્બરની જ હતી. એક વખતના જમાનામાં એજ પ્રતિમાના કારણથી ખડૌદ ગામ એક તીર્થ સ્થાન ગણાતું હતું. એ પ્રમાણે ઇતિહાસથી પણ સાખીત થાય છે અને તેનું ટુંકમાં માલવા દેશાંન્તરગત માંડવગઢ ના મંત્રી પેઢશાહના ચરિત્રમાં મુનિ મહારાજ શ્રી સુકૃત સાગરજીએ પ્રતિપાદન કર્યુ છે. પૃષ્ઠ ૨૨ ઉપ૨ લખ્યુ છે નાગહદે નાગપુર, નાસિકથ વપયો સાપારક રત્નપુર, કારટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat કહેટકે. ૫ ૪૪ ॥ www.umaragyanbhandar.com Page #441 -------------------------------------------------------------------------- ________________ શીયાળ પ્રતિમાની પ્રાચીનતા આ ચરિત્રમાં ખુલાશે લખ્યો છે કે પિઠડશાહને ચારાશી જૈન મંદિર બનાવ્યાં હતાં. તે તીર્થોમાં કરેડા (મેવાડનું નામ લખે છે, “વટપદો”) બડોરને પણ ઉલેખ આવે છે. એ પ્રતિમા ડુંગરપુર રાજ્યના પ્રાચિન રાધાની (બડૌદ) વટપ્રદકના જેન મંદિરમાંથી લાવી. અહિયાં પધરાવી છે. બડૌદનું પુરાતન મંદિર પડી ગયું હતું. અને તેના પત્થર અહીં વટવૃશના નીચે એક ચબુતરા પર લાવ્યા છે. તે પોતાના બનાવેલા મેવાડના ઈતિહાસના પ્રથમ ભાગ પૃષ્ઠ ૪૦ ના ઉ૫ર લખે છે. કે અહીં પૂજનની મુખ્ય સામગ્રી કેશરની છે. આ પ્રમાણે કેશરીયાજીની પ્રતિમા બાબત લખી. તે પછી બાવન છનાલયના બાબતમાં ગૌરીશંકરને બનાવેલો મેવાડ રાજ્યના ઈતિહાસના પ્રથમ ભાગના પૃષ્ઠ ૪૩ઉપર લખ્યું છે કે એ મંદિરના પહેલા મંડપમાં તીર્થકરોનો ૨૨ અને દેવ કલ્લાઓમાં ૪ મુર્તિ બિરાજમાન છે. દેવ કુલ્લોઓની વિક્રમ સંવત ૧૭૪૬ની બનેલી. તે પિકી વિજયસાગરસૂરિની યુતિ પણ છે. અને પશ્ચિમ બાજુમાં દેવ કુલીઓમાંથી એકનું અનુમાન. ૬ ફૂટ ઉચા પથ્થરનું એક બનાવેલું છે જેના ઉપર તીર્થ કરોની થઈ નાની મુર્તિઓ ખેદેલી છે. એને લેકે ગિરનારનું બિંબ કહે છે, ઉપરાંત ૭૬ મુર્તિઓમાં ૧૪ મુર્તિઓ લેખવાળી. ૩૮ દિગમ્બર સંપ્રદાયની અને ૧૧ વેતામ્બરની છે. લેખવાળી મુર્તિઓ વિક્રમ સંવત ૧૬૧૧ થી ૧૮૯૩ સુધીની છે. ઉપરની હકીકત અનુસાર ૧૭૫૬માં બનેલી. શ્રીમાન વિજયસાગરસૂરિજી મહારાજની મુર્તિ એજ આચાર્ય મહારાજની પ્રતિષ્ઠા કરાવેલી છે સંવત ૧૭૪૦ ની પ્રતિમા મોજુદ છે. તે જેવાથી નિશ્ચય થાય છે કે કેશરીયાજીનું મંદિર શ્વેતામ્બર મંદિર છે. તેથી જ વેતામ્બર જૈનાચાર્યની મુર્તિ સ્થાપન કરવામાં આવી છે. અગર જો બીજ સંપ્રદાયનું કે બીજા ધર્મનું મંદિર હેત તે જેનાચાર્ય વિજયસાગરસૂરિજીકી મૂર્તિ કેણ સ્થાપિત કરત. શ્રીમાન વિજયસાગરજી મહારાજ વિજય ગછના હતા. જેની યુતિ લગભગ દેઢ ફુટ ઉંચી બિરાજમાન છે. એમને અંતિમ કાળ પણ ધ્રુવ નગરમાં જ થયો છે. સૂરિજી મહારાજ શ્રીએ મેવાડમાં ઘણે જે વિહાર કર્યો હતો. તેની સાબીતીને આધાર વડોદરા પાસે છાની ગામના વેતામ્બર જૈન મંદિરમાં શ્રી આદિનાથ ભગવાનની પ્રતિમા સ્થાપિત છે. તેના પદમાસન ૫ર સંવત ૧૨ માં પ્રતિષ્ઠા કરાવી. તેને લેખ નીચે મુજબ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #442 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણુમાલ વાહિર યાને આત્મબલિદાન એ શ્રી ગણેશાય નમ: સરસ્વતિ શ્રી (પ્ર) જીનેદ્રાય સિદ્ધાય પરમાત્માને ધર્માત્ય કરશાય ઋષભાય નમાઃ નમ: સંવત ૧૭૩૨ વર્ષ શાકે ૧૫૮૭ પ્રવતમાને વૈશાખ શુકલ પચ્ચખ્યાં ગુરૌ પુષ્પ નક્ષત્ર શ્રી મેઢ પાટ દૈયા શ્રી પ્રહતશકે (ચ,) ચિત્રકાટ પતિ સીસેાદિયા ગોત્ર મહારાણા શ્રી જગતસિંહજી તદ્નશાકરણાખીર મહારાજા ધિરાજ મહારાણા શ્રી વિજય રાજ્યે શ્રી બૃહત એસવાલ જ્ઞાતીય સીસેાદિયા ગાત્રે સુરપુરીયા વશે સંઘવી શ્રી તેનીજી ચર્તુથ પુત્ર સ દચાલદાસજી તદ્ગાર્યો સૂર્ય કે પાટમઢે પુત્ર સાંખલદાસજી ભાર્યો મૃગાદે સમજી પરિવાર સહિતો શ્રી ઋષભદેવ શ્રી વિજયગમ્બે શ્રી પૂજ્ય કલ્યાણુસાગર સૂરિન્દ્રા તત્પરે શ્રી પૂજ્ય શ્રી સુમતિસાગર સૂશ્વિર તપદે શ્રી આચાર્ય શ્રી વિજય સાગર સૂરિભિ શ્રી ઋષભદેવ બિંબ પ્રતિષ્ટત ક મા સિવાય વિ સ. ૧૭૩૨ માં મહારાણા શ્રીના મંત્રી યાળશાહે રાજ સમુદ્રના કિનારા ઉપર એક પહાડની ટેકરી ઉપર લગભગ એક કરોડ રૂપીયા ખરચી એક ભવ્ય મંદિર બનાવ્યું હતું. એની પ્રતિષ્ટા પણ ઉપરોક્ત સાલમાં શ્રી વિજયસાગરજી મહારાજે કરાવી હતી. એ સમય પર અંજન સલાકા છાની ગામમાં પ્રતિષ્ટા નહિ થઇ હાય એમ સરંભવિત લાગે છે. ( પગલી પ્રકષ્ણુની નોંધ ) પ્રતિમાઓનુ` વર્ણન કર્યાં બાદ ચરણ સ્થાપના તરફ્ લક્ષ ખેંચાયા વગર રહેતુ નથી. ભગવાન ઋષભદેવનાં માતાજી મરૂદેવીની મુર્તિ મંદિરમાં જાતા નીસરણીની છત ઉપર પાષાણુના હાથી૫૨ સ્થાપિત છે. અને તેની પાસે શ્રીમાન સિદ્ધિમજી તથા ભાનુંચંદ્રજીના પગલાં સ્થાપિત કરેલાં છે. અને સ્થાપિત કરેલાં પગલાંની સવત ૧૬૮૯ ના માલુમ પડે છે. શ્રીમાન સિદ્ધિચંદ્રજી અને ભાનું ચંદ્રજીનું નામ ઈતિહાસ જાણુવા વાળાથી અજાણ્યું નહિ ડાય. કારણ કે તેઓશ્રી કાદમ્બરી નામના ગ્રંથની ટીકા બનાવી છે, અને પાતે ઉચ્ચ કોટીનાં વિદ્રાન હતાં. અને આદશાહ અકબરની સાથે એઓશ્રીના ગાઢ સબંધ હતા. મહારાજ શ્રીએ જ ખાદશાહ અકબરને પ્રતિબેાધ આપી, જીવ હિંસા બધ કરાવી હતી. વળી હીરવિજયસૂકિ મહારાજશ્રીને જૈન તીર્થાના પરવાના પણુ ઉપરોક્ત મહારાજશ્રીની સાથે મેાકલ્યા હતા. આથી વિશેષ અતિરેક્ત કુપાતુરા કોષ પ્રકાશિત કરો, શ્રીમાન જીનવિજયજી પૃષ્ટ ૨૩ ઉપર લખે છે કેઃ— શ્રો સિદ્ધિચંદ્રજી પણ શાંતિચંદ્રજીની માફક શતાવધાની હતા. તેથી આ પ્રતિમાજીના અદ્ભૂત ચમત્કાર દેખી બાદશાહે “ ખુશરૂઙેસ” ની માનવંતી પદવી “ ફારસી ભાષામાં ” આણુ કરી. જેથી ઘણા રાજદ્વારો પુરુષા સાથે ગાઢ સબંધ થયા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #443 -------------------------------------------------------------------------- ________________ કેશરીયાજી પ્રતિમાની પ્રાચીનતા આ મહાનુભાવના ચરણ સંવત ૧૬૮૮ માં પ્રતિષ્ઠા કરાયેલ મરુદેવી માતાના હાથીની પાસે સ્થાપિત કરેલ છે. આ બધી હકીકત વેતામ્બર સંપ્રદાયની તરફેણમાં મજબૂત છે. કારણ કે સંવત ૧૯૭૫ માં દેરાસર પૂર્ણ થયું. અને ૧૯૮૮ માં શ્રીમાન સિદ્ધિચંદ્રજી તથા ભાનુચંદ્રજીના ચરણ પાદુકાની પ્રતિષ્ઠા થઈ. આ ઉપરથી એવું સાબીત થાય છે કે સંવત ૧૬૮૮ માં શ્વેતામ્બર સમાજની આ તીર્થ ઉપર સંપૂર્ણ હકુમત હતી. આવા આવા અનેક ઈતિહાસીક પ્રમાણેથી પણ સાબીત થાય છે. અને જેન વેતામ્બરના હકક સાબીત થવાના કારણે પણ મજબૂત છે. સંવત ૧૮૬૩ માં શ્રીમાન વિજય રુદ્રસૂરિજી મહારાજના ઉપદેશથી છત્રી બનાવવામાં આવી હતી. અને એમને જ છત્રીમાં ચરણ સ્થાપનાની પ્રતિખા સંવત ૧૮૬૩ ના જેઠ સુદ ચર્તુદશી ગુરુવારના રોજ ઘણી જ ધામધુમથી કરાવી હતી. મેં જેની હકીક્ત નીચે પ્રકારની છે. અને તેજ સ્થાનમાં હાલ પણ મોજૂદ છે. સ્વસ્તી શ્રી સંવત ૧૮૯૭ શાકે ૧૯૩૯ માં શ્રેષ્ઠ માસ જેઠ માસમાં સુધી ૧૪ ગુરુવારના રોજ ઉપદેશ જ્ઞાતિમાં વૃદ્ધિ શાખામાં ઠાગાર ગાત્રે સુશ્રાવક પૂણયપ્રભાવક શ્રી દેવગુરુ ભક્તિકારક શ્રી જિનાજ્ઞા પ્રતિપાલક શાહ શ્રી શંભુ. દાસ તેના પુત્ર કુળ ઉદ્ધારક કુળ દીપક શીવલાલ અંબાવિદાસ તેના પુત્ર દેવતરામ ઋષભદાસ શ્રી ઉદેપુર નિવાસી શ્રી તપગચ્છમાં સકલ ભટ્ટારક શિરામણી ભટ્ટારક શ્રી વિજય જિનદ્રસૂરિજીના ઉપદેશથી પન્યાસજ મોહનવિજયજીએ કરાવી હતી. ઉપર ચરણ સ્થાપના સિવાય “વેતામ્બર જૈનાચાર્ય શ્રી છનદ્રતસૂરિજી મહારાજ જેઓ દાદા સાહેબના નામથી પ્રસિદ્ધ છે. જેઓની ચરણ પાદુકા સંવત ૧૦૧૨ ફાગણ વદી ૭ ગુરુવારના રોજ સ્થાપિત કર્યા હતા જેને લેખ ઉપરોક્ત સ્થાનમાં મોજૂદ છે. તે પછી શ્રીમાન પંચાસજી મહારાજ રૂપવિજયજીના ચરણ સંવત ૧૯૦૫ માં સ્થાપિત કરાયાં હતાં. તેના લેખની નકલ નીચે પ્રમાણે, સં. ૧૯૦૫ ના વર્ષે વિશાખ માસે શુકલ પક્ષે અક્ષયત્રીતીયા દિવસે શ્રી તપગચ્છા ધિરાજ ભટ્ટારક શ્રી વિજયસિંહસૂરિ વિનય યોગાચાર્ય શ્રી સત્ય વિજય ગણિતત્પદ્ વેગાચાર્ય શ્રી સત્ય વિજય ગણિત૫ટ્ટરે ગાચાર્ય શ્રી ખીમવિજ્ય ગણિતત્પરે યોગાચાર્ય વિટતજિનેત્તમ શ્રી ઉતમ વિજય ગણિત૫ટ્ટરે કેવક કુલ કમલ દિન કરાય માત યોગાચાર્ય શ્રી પદ્ધવિજય ગણિતત્પર પંકજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #444 -------------------------------------------------------------------------- ________________ ૩૨ મેવાડના અણુમાલ જવાહિર યાને સાત્મબલિદાન મધુકરાય માન પન્યાસ વિદ્વાન જિત શીરામણિ રૂપવિજય ગણિતપાદુકા થયા નિમિત પ્રતિષ્ઠીત ૫. અમિવિજય ગણી શ્રો શુભ ભવતું ( વાંચક જરા વિચારી નક્કી કર કે કાના હુક છે. ) ધ્વજ દુડા રાહનની તિહાસીક નોંધ. સમાજના વિચારક અને સમજી માસે પ્રતિમા પ્રકરણ અને ચરણ પાદુકાની હકીકત પર જોશે તેા જરૂર તેને ખ્યાલ આવશે અને સમજાશે કે કેશરીયાજીના મંદિરના હૅક જૈન શ્વેતામ્બર સમાજના હતા અને છે. વિ. સ. ૧૮૮૯ માં શેઠે સુલતાન મલજીએ ચઢાવ્યેા હતા. જેનું પ્રમાણ ધ્વજા દંડની પાટડી હાલ પણ ભંડારમાં મેાજૂદ છે. તેના ઉપ જે લેખ લખ્યા છે. તેની નકલ નીચે પ્રમાણે છે. ધ્વજા ઈંડકી પાટીકે લેખકી નકલ. શ્રી ઇષ્ટ દેવાય શુભ સંવત ૧૮૮૯ શાકે ૧૬૫૪ પ્રવત માને માગશર માસ શુકલ પક્ષ દજ્ગ્યા રવિવારે ષડક દેશે શ્રી બુધેલ નગરે શ્રી દેવાધિદેવ શ્રી રીવદેવ મહારાજને દંડ ચઢાવ્યા. મહારાજાધિરાજ મહારાજાનું શ્રી યુવાન સિહજી રાજ્યે જેશલમેર વાસ્તવ્ય એસવાલ જ્ઞાતીય વૃદ્ધિ શાખામાં ભારૂણા આત્રે શેઠ બહાદુર મસિવાઈ સિ મગનીરામ જોરાવરમલ પ્રતાપસિદ્ધ કુંવર સુલતાનચંદ સ. પરિવારેજી કરાષિત' પ્રતિષ્ટિત સર્વસૂરિ ભીડ્વદાસ ઉપદેશાત ભંડારી શ્રી દલચંદજી ભાઈચંદ્રજી શ્રી રતુ ભદ્રં ભૂયાત્. તે પછી સ ંવત ૧૯૮૪ ના વૈશાખ શુકલ પાંચમ શેઠ પુનમચ’ધ્રુજી કરમસંછ કાટવાળા ( પાટણુ ગુજરાત ) એ પાંચ હજાર રૂપીયા ભેટ આપીને ધ્વજા દંડ ચઢાવ્યે હતેા. જેની તમામ ક્રિયા વિધિ શ્રીમાન આગમાર શ્રી સાગરાન દસૂરિજીની દેખરેખ નીચે કરવામાં આવી હતી. તે ધ્વજા ફ્રેંડની પટરી ઉપર જે લેખ લખ્યા છે તેની નકલ નીચે મુજબ છે. ધ્વજા ઈંડના લેખની નકલ વીર. સંવત. ૨૪૫૩ વિ. સં. ૧૯૮૪ વૈશાખ શુદીપ'ચમ્યાં શુક્રવારે મેદ પાટેશ્વર મહારાણાશ્રી ૧૦૮ શ્રી ક્રુત્તેહસિંહજી મહારાજ કુમાર શ્રી ભૂષાળસિંહજી રાજ્યે શ્રી કેવ નગરે શ્રી ૧૦૦૮ શ્રી આદિનાથા વિષ્ટ તે શ્રી કેશરીયાજી સંઘકે તીર્થ એ તે તીર્થ સતકાય પુરીત શ્રી શ્વેતામ્બક સંસ્થાય ધ્વજ દશ્યેારાશેપ કારિત પ્રતિષ્ટાચ કુંતા તપાગચ્છાચાર્ય શ્રી આન સાગર સૂરિલી જીભ લવતુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #445 -------------------------------------------------------------------------- ________________ સિરીયાળ પ્રતિમાની પ્રાચીનતા વાંચક વર્ગ ઉપરોક્ત હકીકત જેટલી સત્ય અને પ્રમાણસર લાગી તેટલી જ મેં મારી બુદ્ધિથી રજુ કરી છે. ઈતિહાસીક પ્રમાણે છે પણ વધુને વધુ શોધ ખેળ કરવામાં આવે તે ઘણી જ હકીક્ત મળી આવે તેમ છે પણ અફસોસ એટલો જ છે કે જૈન સમાજને આજે તે બાબતની લાગણી કે ધગશ નથી. તેમજ ઇતિહાસીક પ્રમાણે જોધવા માટે પણ ઉદારતા નથી. તેમજ તે બાબતને લાભ પણ નથી. આશા છે કે જે જે સમાજ મારા કાર્યમાં મને સરળતાના સાધન કરી આપે આથી વિશેષ હકીકત ૨જુ ક૨વા પ્રયત્ન કરવાની અભિલાષા રાખું છું. કેશરીયા પ્રકરણ સમાસ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #446 -------------------------------------------------------------------------- ________________ Extract from The Imperial Gazetteer of India VOL XXI [ New Edition 1908 ] Page 168-169 The farnous jain temple secred to Adinath or Rakhabnath is annualle visited by thousands of pilgrims from all parts of Rajputanas & Gujarat. It is difficult to determine the age of this building, but three inscriptions mention that it was repaired in the fourteenth and fiftinth centuries. Indian Antlpuary Vol. I. શ્રી રૂષભદેવ અથવા માદિનાથ ભગવાનના જૈન પ્રસિદ્ધ દેશસરમાં દરસાલ રજપુતાનના અને ગુજરાતના દરેક પ્રાંતમાંથી હજારો યાત્રાળુઓ દર્શોન કરવા આવે છે આ દેરાસર ક્યારે બંધાયું તેની કલ્પના કરવી મુશ્કેલ છે પણ ત્રણ શિલાખેખ ઉપરથી જણાય છે કે આ દેરાસરજીના જીર્ણોદ્વાર ચોદમાં અને પંદરમા સૈકામાં કરવામાં આવ્યા થી કશ્મીરીયલ ગેઝેટ વાલ્યુમ ૨૧મું સને ૧૯૦૮ની નવી આવૃતિ પાનું ૧૬૮–૧૬૯ જુએ શિલાલેખની નકલ श्री कायासवास वासीता केवलावदाग नमो क्षमाप्रत (?) आदिनाथे प्रणमामि - विक्रमादित्य संवत १४३१ वर्षे वैशाख सुदि अक्षय तिथौ बुध दिने चादीना धुराळ - । ઉપરના લેખ વિક્રમ સંવત ૧૪૩૧ના વૈશાખ શુદ્ધિ ત્રીજને બુધવારને લખેલ છે. :[ Indian Antiquary Vol I. 1872 Page 96 ] Framed Rikhabnath-A large and dncient anaubatkhna ( room for muoicians) overhangs the great gat. The temple itself is made up of a series of temples, all counected; in each are imoges of the Jaina Lords, of course the great image is there. The inner shrine is shut off from the rest of the building by gates plated with siiver. Each full moon from the Bhandar the high priest brings fourth address valued at a lakd and a half of rupees where with to cleck the god, whilst gold & silver vessels are used in Pnja. All day long devotees lie prostrate befor the Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #447 -------------------------------------------------------------------------- ________________ પ્રખ્યાત જાતિય ૭૫ shrine, whilst others offer saffron upon pillars upon which are 8 upposed impressions of the feet of the god. All the rulers in · Rajputana send gifts to Rishabdalh-Saffron, Jewels, money and in return receive the high priest’s blessing. · [ Abridged from the Times ] પ્રખ્યાત બહષભદેવ શ્રી મંદિરના ભવ્ય દરવાજા ઉપર એક જુના વખતનું નોબતખાનું છે આ ભવ્ય દેરાસરની અંદર જુદી જુદી દેરીઓ હાર બંધ આવેલી છે દરકમાં તીર્થકર ભગવાનની મૂર્તિઓ છે. મુખ્ય પ્રતિમાજ શ્રી ઋષભદેવ ભગવાનની ભવ્ય પ્રતિમા મંદીના વચલા ભાગમાં છે મંદિરના બારણા ઉપર ચઢીના પતરા જડેલ હોવાથી તેના પ્રતિબિંબને લીધે બીજા ભાગમાંથી તેના દર્શન થઈ શકતા નથી, દરેક પૂનમને દિવસે દેઢ લાખ રુપિયાની ઝવેરાતના આભૂષણ પ્રતિમાજીને ચડાવવામાં આવે છે. પૂજામાં સોના ચાંદીના વાસણ ઉપયોગમાં લેવાય છે, હંમેશાં યાત્રાળુઓ દરક પ્રતિમાને પગે લાગે છે અને કેટલાક થાંભલા ઉપર રહેલ દેવ દેવીની પ્રતિમાને કેસર ચઢાવે છે. રાજપુતાનાના તમામ રાજાએ તે દિવસે શ્રી ઋષભદેવ ભગવાનને કેસર-જવાહી૨ વિગેરઉત્તમ વસ્તુઓ પૂજામાં મોકલે છે. અને તેના બદલામાં શુભાશિષ મેળવે છે. Extract from the Imperial Gazetteer of India. Vol. XXI (New edition 1908 ) Page 168-198 The Principal image is of black marble and in a sitting pasture about three feet in hight It is said to hove been brought from Gujrat towalds the end of the thirteenth centuary. Hindus as well as the Jains, the latter as one of the twentyfour Tirthankers or hierachhs of Jainism the Bhils call him kalaji, from the colour of the image and have great faith in him. Another name is Kesaryaji from the Saffran (Kesar) with which pilgrims Besmere the Idol. Every vatary is entitled to wash off the paste applied by a previous worshipper, and in this way saffron worth thousand of rupees is offered to the god annually. મૂખ્ય મૂર્તિ કાળા આરસની ત્રણ ફૂટ ઉંચી ધ્યાનસ્થ અવસ્થામાં છે. આ મૂતિ તેરમા સેંકડાના અંતમાં ગુજરાતના કોઈપણ ભાગમાંથી લાવવામાં આવી છે. હિંદુઓ તેમજ જેનો આ મૂર્તિની પૂજા કરે છે. જેનો વીસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #448 -------------------------------------------------------------------------- ________________ સો મેવાડના અણુમાલ જવાહિર યાર્ન આત્માંધાન તીર્થંકર પૈકી પ્રથમ તીર્થંકર તરીકે પૂજે છે. ભીલ લેાકા શ્યામ પ્રતિમા હાવાને લીધે કાળાદેવ તરીકે (કાલાજી) પૂજે છે. યાત્રાળુએ પ્રતિમાજી ઉપર કેસર મોટા પ્રમાણમાં ચઢાવે છે તેથી તેમને કેસરીયાજી તરીકે માને છે. દરેક યાત્રાળુએ ચઢાવેલ પ્રેસર સાફ કરીને નવું કેસર ચઢાવે છે. અને પ્રથથ પૂજાના લાભ મેળવવા ભાગ્યશાળી થાય છે. આ કારણથી હજારો રુપિયાનું કેસર દરસાહ મા મૂર્તિને ચઢાવે છે. સને ૧૯૫૪ના મે માસની ૨૨ તારીખે લખાયેલ શિલાલેખ : NOTICE To all whom it concerns the shrine of Rikhavdev being held in great sanctity by the Hindus of Gujrat and other counries gentlemen and others encamping at the place are requested not to kill peofoul or peageans pucka tank near the village or to kill animals } There Kherwar. 22nd may, 1854. કેપ્ટન જોન સાહેબ શિલાલેખમાં લખે છે કે શ્રી ઋષભદેવજીનું મંદીર ગુજરાત અગર ખીજા દેશી રાજ્યના હિંદુઓ મડું જ આ જગ્યા પર આવી માર અગર ખીજા પ્રાણીઓને કરવામાં આવે છે. ગામની બાજુમાં નાનું તળાવ છે અને વધ કરવાની તેમજ જૈન યાત્રાળુનું મન દુભાય તેવું કાઈપણ કાર્ય કરવાની મનાઈ કરવામાં આવે છે પવિત્ર માને છે તેથી મારવા નહિ તેવી પ્રાર્થના ત્યાં માટી પકડવાની (Sa, Johan C. Brooke Captain Sule Hilly trackts Mewar. ઉપરના શિલાલેખા ઉપરથી વાંચકવૃંદને ખાત્રી થશે કે કેસરીયાજીનુ તીર્થ કેટલું પ્રાચિન અને જગજાહેર છે તે આપ જાતે સપૂણુ વાકેક થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #449 -------------------------------------------------------------------------- ________________ મેવાડની પંચતીથી ચિત્તોડથી સાત માઈલ ઉત્તર તરફ નગરી નામનું એક પ્રાચીન સ્થાન છે. એ સ્થાનમાંથી પડી ગયેલા પત્થર તથા ત્યાંથી મળી આવેલા શિલાલેખે તથા પુરાના સિક્કાઓના આધારથી રાયબહાદુર પંડિત ગૌરીશંકર ઓઝા આ નગરીનું અનુમાન કરે છે. અને એમનું તે ત્યાં સુધી માનવું છે કે એ નગરીનું પ્રાચીન નામ મધ્યમિકા હોવું જોઈએ. કારણ કે અજમેર જીલ્લાના વલીના મના ગામમાંથી વીર સં. ૮૪ ના શિલાલેખમાં મધ્યમિકાને ઉલેખ આવે છે. મધ્યમિકા ઘણી પ્રાચીન હતી. તે નગરીમાં પણ તે જમાનામાં વાણાં ને મંદિર હતા એમ અનુમાન થાય છે. આજે ચિત્તોડથી સાત માઈલ ઉત્તર દિશાએ પુરાણ હાલતમાં પત્થરો અને મંદિર જોતાં જૈન મંદિર હોય તેવી ખાત્રી થાય છે. પંચતીથીનું પહેલું તીર્થ શ્રી કેશરીયાજી રાષભદેવ ભગવાનનું વિશાળ મંદિર છે. તે લગભગ ઉદયપુરથી ચાલીસ માઈલ દૂર આવેલું છે. અને તે ચમત્કારી પ્રતિમાની પ્રતિષ્ટા એટલી વધી છે કે દરેક કામ તે પ્રભુના ચરણુ કમલની સેવા કરી જીવનને ધન્ય માને છે. ૨ કરેડા બાવન જીનાલયની દેવીની પાટ પર જે શિલાલેખ છે. તે કપડાને કહેવાય છે. આ તમામ લેખમાંથી પ્રાચીન લેખ ૧૦૩૯ વીર સંવતને છે. બીજે લખ ચૌદમી અને પંદરમી શતાબ્દીને છે. સં. ૧૦૩૯ ના લેખમાં એ બતાવ્યું છે કે કારક ગયિ શ્રી યશોભદ્રસૂરિજીએ પાર્શ્વનાથના બિંબની પ્રતિષ્ઠા કરી છે. તેથી સાબીત થાય છે કે કરોડાનું તીર્થ એક પ્રાચીન તીર્થ છે. આ સિવાય બીજો શિલાલેખ સં. ૧૪લ્મ ના જેક્ટ શુકલ ત્રિીજને બુધવારનો છે. તેમાં પણ કરડાનો ઉલ્લેખ આવે છે. તેની હકીકત નીચે પ્રમાણે છે. ઉકેશ વંશીય નહાર ગાત્રીય એક કુટુંબને પાશ્વનાથના મંદિરમાં વિમલનાથની ટેવકુલીકા બનાવી જેને પ્રતિષ્ટા ખરતરગચ્છીય જનસાગરસૂરિજીને કરાવી છે. આ સિવાય પણ એક બે હકીકત જાણવા જેવી છે. રંગ મંડપના ઉપરના ભાગમાં એક તરફ મરિજદને આકાર બનાવવામાં આવ્યો છે. તે બાબતમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #450 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મબલિદાન એમ કહેવાય છે કે જ્યારે બાદશાહ અકબર અહીં આગળ આવ્યા ત્યારે આ આકૃતિ બનાવી હતી ઞામ કરવાનું કારણ એ હતું કે કાઇ પણ મુસલમાન સ્મા મંદિરને નુકસાન ન કરે. બીજી હકીકત એ છે મૂળ નાયક પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ એવી રીતે વિરાજમાન કરવામાં આવી છે કે મૂર્તિના સામે એક છીદ્ધમાંથી પાષ સુદ ૧૦ ના દિવસે સૂર્યના કિરણેા પૂરેપૂરા મૂર્તિ ઉપર પડતા હતા. પછીથી જીર્ણોદ્ધાર કરાવ્યા પછી સામેની દીવાલ ઊંચી થવાથી હાલ એવી રીતે કિરણેા પડતા નથી. માટે યાત્રાળુજનાને મારી નમ્ર વિન ંતી છે. જ્યારે મેવાડ જાએ ત્યારે રેડાજીની યાત્રા કરવી ભૂલશેા નહિ. નાગદા (૩) અદબદજી ઉદયપુરથી ૧૪ માઈલ ઉત્તરમાં સૂર્યવંશનું પવિત્ર તીર્થં એકર્લીંગજીથી એક માલઈ દુર પહાડાની વચમાં અદબદજીનું તી શાલે છે. આ સ્થાન પર કેટલા સમય પહેલાં એક નગરી હતી. અને તેનુ નામ નાગદા હતું. પહેલાં નગરો અત્યંત સમૃદ્ધિશાળી તથા મેવાડના રાજાઓની રાજધાની હતી તે સમયમાં આ તીર્થની પ્રસિદ્ધી હતી. લગભગ એક માઈલના વિસ્તારમાં અનેક હિન્દુ તથા જૈન મંદિરનાં ખશ ષ્ટિગેાચર થાય છે. અહીં શાન્તિનાથજીનું મંદિર એક માજીદ છે. શાન્તિનાથ ભગવાનની બેઠી મૂર્તિ લગભગ ૯ ફૂટ ઊંચી છે. તેના પર લખેલા લેખના સારાંશ નીચે જણાવ્યા પ્રમાણે છે— 66 નાગદા અમદ૭ સંવત ૧૪૯૪ ના મહા સુદી ૧૧ ગુરુવારના રાજ મેદપાટ ( મેવાડ ) દેશમાં દેવકુલપાટક ( દેલવાડા ) નગરમાં મેલના પુત્ર મહારાણા કુંભા રાણાના રાજ્યમાં ઓસવાળ વશના નવલખા ગોત્રના શાહ સારંગ શેઠે પાતે ઉપાન કરેલ લક્ષ્મીના સદુપયેાગ કરવા માટે ‘નરુપમદ્ભુત...' કાઈની ઉપમા આપી ન શકાય તેવા અદ્ભુત શાન્તિનાથ ભગવાનની પરિકર સહિત બનાવડાવી શ્રી ખરતગચ્છના શ્રી જિનસાગરસૂરિજીના હાથે પ્રતિષ્ઠા કરાવી. 33 શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિ ઉપર શિલાલેખમાં અદ્ભુત એવું વિશેષણ લગાડવામાં આવેલું છે. તે હેતુસર છે. ખરેખર જે મૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે તે નવ પ્રી લગભગ ઊંચી છે. જેને લીધે તેનુ નામ અદબદજી પ્રસિદ્ધ છે. શ્રી શાન્તિનાથ ભગવાનના દેરાસરજી પાસે એક માટુ વિશાળ મીશ જિર્ણ અવસ્થામાં મેજુદ છે. જેમાં એક પણ મૂર્તિ નથી. અનુમાનથી જણાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #451 -------------------------------------------------------------------------- ________________ મિવાડની પંચતીર્થી છે કે અગાઉ આ મંદીર કોઈ પણ વખતે તે પાશ્વનાથ અગર નેમિનાથનું મંદીર હશે. કારણ કે પ્રાચીન તીર્થમાળામાં તેમજ ગુર્નાવલીમાં અગાઉ અહીં શ્રી પાર્શ્વનાથ તથા નેમિનાથના મંદીરની હકીકત મળી આવે છે. શ્રી મુનિ સુંદરસૂરિજીએ બનાવેલ ગુર્નાવલીમાં બત્રીસમા લેકમાં જણાવ્યા અનુસાર ખેમાણ રાજાના કુળમાં ઉત્પન્ન થએલ શ્રી સમુદ્રસૂરિજીએ દિગંબરને જીતીને નાગદહ નામનું શ્રી પાર્શ્વનાથનું તીર્થ આપણા કબજે કર્યું હતું શ્રી મુનિ સુંદરસૂરિજીએ બનાવેલ શ્રી પાર્શ્વનાથના સ્તોત્ર ઉપરથી જણાય છે કે આ જગ્યાએ પાર્શ્વનાથનું સમ્મતિરાજાએ બનાવ્યું હતું. શ્રી નેમિનાથ ભગવાનનું નામ શ્રી શીતવિજયજી તથા શ્રી જિનતિલકસૂરિજીએ પિતાની બનાવેલ તીર્થમાળામાં પણ લખ્યું છે. શ્રી સંમતિલકસૂરિ જીએ એક તેત્ર બનાવ્યું છે તેમાં નેમિનાથ ભગવાનનું દેરાસર પેથડશાએ બનાવ્યાને ઉલેખ છે. અત્યારે આ જગ્યાએ શ્રી પાર્શ્વનાથનું કે શ્રી નેમિનાથનું મંદીર નથી. ફક્ત અદબદજી-શાન્તિનાથ ભગવાનનું મંદીર છે. જે આસપાસ બીજા દેરાસરોની શોધખોળ કરવામાં આવે તે જુના વખતનાં ઘણાં શિલાલેખે તેમજ મૂર્તિએ મળી આવે. શ્રી શક્તિનાથ ભગવાનના આ મંદિરની પ્રથમ સેવા પૂજાની વ્યવસ્થા બરાબર ન હતી. પરંતુ હાલ એકલિંગજીમાં જે હાકેમ સાહેબ છે. તેઓએ પોતાના મદદનીશ અધિકારીઓ મારફત તેમજ બીજા પ્રયત્ન મારફત પૂજની ગોઠવણ બરોબર કરી છે. અને ત્યારથી નિયમસર પ્રથા ચાલી આવે છે. ઉદેપુર આવનાર યાત્રાળુઓ અહીં જરુર દર્શન કરે. જવા આવવા માટે પાકી સડક છે તેમજ મેટર-ઘોડાગાડી અગર બળદ ગાદીની વ્યવસ્થા છે. અહીંથી ફક્ત ત્રણ ચાર માઈલ દૂર દેલવાડા તીર્થ છે. દેલવાડા એકલિંગથી ૩-૪ માઈલ છેટે દેલવાડા નામનું ગામ છે. મજકુર ગામમાંથી પ્રાપ્ત થયેલ શિલાલેખ સાથે દેવકુલપાટક નામનું પુસ્તક સવ ગુરુદેવ શ્રી વિજયધર્મસૂરિ મહારાજે લખેલ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ પુસ્તક ઊપરથી ઘણુંજ જાણવામાં આવ્યું છે. દેલવાડા દર્શન કરવા આવનાર કોઈપણ યાત્રાળ કહી શકે કે આ જગ્યા ઉપર જુના સમયમાં ઘણા દેરાસર હોવા જોઈએ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #452 -------------------------------------------------------------------------- ________________ ૯. મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન પ્રાચીન તીર્થમાળામાં પણ ઘણા દેરાસર હોવાના ઉલ્લેખ કરવામાં આવ્યું છે. એટલું જ નહિં પણ એક તીર્થમાળા નામના પુસ્તકમાં અહીં પર્વત ઉપર શત્રુંજય તથા ગીરનાર ની સ્થાપના કર્યા હેવાલ મળી આવે છે. દેલવાડામાં દેવ જ થણા, બહુ જિનમંદિર રળીયામણ, અને પર્વત ત્યાં થાપ્યાસાર, શ્રી શત્રુંજય ને ગિરનાર ૩૭ (શ્રી શીતવિજયજી કૃત તીર્થમાળા) ૧૭૪ અત્યારે અહીં ત્રણ દેરાસરજી મેજુદ છે. જેને “ વસહી ” કહેવામાં આવે છે. આ દેરાસર ઘણા મોટા છે. અંદર ભેંયરા પણ છે. ભવ્ય આહિર જિન પ્રતિમાઓ સાથે ઘણા આચાર્યોની પણ મૂતિઓ છે. સંવત ૧૯૫૪માં જિર્ણોદ્ધાર કરાવતી વખતે ૧૨૪ મૂર્તિઓ જમીનમાંથી મળી આવી હતી. જુના વખતમાં અહીં એક મોટું શહેર હતું અને કહેવામાં આવે છે કે કોઈ પણ વખતે ત્રણસો ઘંટને અવાજ એકી સાથે સાંભળવામાં આવતું હતું. એટલે કે ત્રણસો અગર સાડા ત્રણું દેરાસર અગાઉના વખતમાં હતા. આ શહેરમાં કેટલોએક એતિહાસીક બીનાઓ પણ મળી આવે છે. શ્રી સેમસુંદરસૂરિ મહારાજ પંદરમાં સિકામાં થયા તેઓ અહીં અનેક વખત આવી ગયા અને પ્રતિષ્ઠા વિગેરે પણ કરાવેલ આ વાત “ સોમસોભાગ્ય કાવ્યમાં” મળી આવે છે. અત્રેના શિલાલેખે તેમજ અતિહાસીક ઘટનાઓથી માલમ પડી આવે છે. કે પંદરમાં-સોળમા અને સત્તરમાં સિકામાં આ શહેર ઘણું જ રોનકદાર હતું અહીં ઘણું કરીને દરેક મૂર્તિ ઉપર શીલાલેખ છે તેમજ બીજા શિલાલેખે પણ મળી આવે છે સ્વ ગુરુદેવ શ્રી વિજય ધર્મસૂરિજી મહારાજે જેમ દેવકુલપાટકમાં શિલાલેખાને સંગ્રહ કર્યો છે તેમ શ્રીયુત પુરચંદજીએ પણ ઉતારે કર્યો છે. આ શિલાલેખ ન લેબ સંગ્રહના બીજા ભાગમાં છપાયા છે” અત્યારે જે ત્રણ દેરાસરો છે ને બાવન જિનાલય છે. મૂર્તિઓ ભવ્ય અને સુશોભિત છે. ચેાથું દહેરાસર યતિ મહારાજના ઉપાશ્રયમાં છે. ત્રણ દેરાસર પૈકી બે દેરાસર શ્રી ઇષભદેવ ભગવાનના છે અને એક શ્રી પાર્શ્વનાથ ભગવાનનું કહેવાય છે. અહીં એસવાળાના સે સવારે ઘર છે પણ સર્વ સ્થાકવાસી સંપ્રહાયના છે. એક ગૃહસ્થ શ્રીયુત મોહનલાલભાઈ ઉદેપુરના રહીશ છે જે મૂર્તિપૂજક છે અને યથાશક્તિ સેવા પૂજા કરે છે. અહીં મહાત્મા શ્રી લાલજી અને મહાત્મા શ્રી રામલાલજી સજજન પુરુષ રહે છે. મહાત્માઓના અડ્ડો દસ બાર ઘર છે જેમાં પુરોહીત છે તેમજ જેને ૫ર્મ ઉપર તથા મૂર્તિપૂજા ઉપર સારી શ્રદ્ધા ધરાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #453 -------------------------------------------------------------------------- ________________ દયાળશાહને કાલે નવ કી નવ લાખકી, કોડ રૂપેરો કામ; રાણે બંધાવ્યે રાજસિંહ, રાજ નગર હૈ ગામ. વહી રાણું રાજસિંહ, વહી શાહ દયાળ; વણે બંધાયે દેહરે, વણે બંધાઈ પાળ. | વિક્રમ સંવત ૧૮૦૦ રાણા રાજસિંહે કાંકરોલી પાસે રાજનગર નામનું ગામ વસાવ્યું. તે જગા ઉપર રાણા રાજસિંહે લગભગ એક કોડ રૂપીયા ખરચી રાજસાગર બંધાવ્યું. તે તળાવની પાળ પાસે એક મોટા પહાડ ઉપર એક કિલો છે. તે કિલાનું નામ દશાળશાહને કિલ્લે તે નામથી પ્રસિદ્ધ છે. દયાળશાહ જાતે ઓશવાળ હતા. રાણાના વફાદાર મંત્રી હતા. દયાળશાહના જીવનનું વર્ણન શ્રીમાન પંડિત ગૌરીશંકર ઓઝાએ પિતાના રાજપુતાના ઇતિહાસમાં નીચે મુજબ લખ્યું છે. એશિવાળ કુળ ભુષણ રયાળશાહે ઉત્તમ પ્રકારની વિરતાભર્યા કામ કર્યા હતાં. તેમને એક કરોડ રૂપીયા ખચી નોમંછલા ગગનસ્પશી જેન મંદિર બનાવ્યું હતું. અને તે મંદિર કાંકરેલી તથા રાજનગરના વચમાં રાજસાગરની પાલની પાસે એક પહાડ પર સુશોભિત છે. અને આજે વર્તમાનયુગમાં તે દયાળશાહના કિલા નામથી પ્રસિદ્ધ છે. યાત્રા કરનાર દરેકને મારી નમ્ર સૂચના છે. જ્યારે કેસરીયાની યાત્રાએ જાઓ. ત્યારે કરેડા નાગદા (અદબદજી) દેલવાડા તથા દયાલ કિલ્લાની પંચ તીથીના દર્શન અવશ્ય કરી આત્માનું કલ્યાણ કરશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #454 -------------------------------------------------------------------------- ________________ ઉદયપુરના મંદીરેને પરિચય ઉદયસિંહ રાણાએ વિક્રમ સંવત ૧૫૯૪ માં ઉદયપુર વસાવ્યું હતું. ઉદયપુરની સત્તરમી શતાબ્દીના પ્રારંભમાં ૧૬૨૪ ની સાલમાં જૈન મંદિર શ્રી શીતલનાથજીનું મંદિર ઉદયપુર વસાવ્યું તે વખતે તેની પણ પ્રતિષ્ઠા થઈ હેય તેમ અનુમાન થાય છે. શીતલનાથજીના મંદિરમાંથી શીલાલેખ પ્રાપ્ત થ છે. તેમાંથી એક લેખ ' ધાતુની પરિકર ઉપર છે. તે સંવત ૧૬૩ કાર્તિક કૃષ્ણપક્ષને છે. તે શિલાલેખને સારાંશ નીચે પ્રમાણે છે. ૧ મહારાણા શ્રી જગતસિંહજીના વખતમાં તપગચ્છીય શ્રી જૈન મંદિરમાં શ્રી શીતલનાથજીની પ્રતિમા તથા પીત્તલની પરિકર, આસાપુર નિવાસી વૃદ્ધ સાખીય પિરવાલ. જ્ઞાતિય પં. કાન્હામૃત, પં. કેશરભાર્યા, કેશર દે જેનો પુત્ર પં. દાદરને સહકુટુંબ મળીને તે મંદિર બનાવ્યું હતું. અને ભટ્ટાર વિજ્યદેવસૂરિના પટ્ટ પ્રભાકર આચાર્યશ્રી વિજયસિંહસૂરિની આજ્ઞાથી પંડિત મતિચંદ્રમણિએ વાસક્ષેપ નાખી પ્રતિષ્ઠા કરી હતી.' આ સિવાય એક ધાતુની પ્રતિમા ઉપર નીચે લખેલા લેખ છે. ૨ સંવત ૧૮૮૬ ના વૈશાખ સુદ ૮ ના રોજ ઉદયપુર નિવાસી ઓશવાળ જ્ઞાતિના પુત્ર અને પોત્ર સહિત શ્રી વિમલનાથજીની પ્રતિમાની પ્રતિષ્ઠા શ્રી વિજયસિંહસૂરિના હાથે થઈ હતી. મહારાણા જવાનસિંહના વખતમાં ૧૮૮૬ ની સાલમાં શ્રી હેમ નામના કંઈ કવિએ ઉદયપુરનું વર્ણન કર્યું હતું. અને તેમાં તમામ હકીકતની સાથે જેન મંદીરનું વર્ણન આપ્યું છે. તે હમ નામના - કવિની કવિતા વાંચવાથી માલૂમ પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #455 -------------------------------------------------------------------------- ________________ ઉદયપુર (મેવાડ)ના વર્ણનનું કવિરાજહેમકનું રચેલ કવિત અશ્વસેન. જાન તેજ રિશું, આ સહસાણા નિત. બહ માટે મહિમા વિખ્યાત જાત્રહી ત્રાત, અષ મીન રે નિર્વાટ. શ્રી આદિ. જ. એટણ કલેશ, જસુ સુરત મહલ ભાન; શી ઉદયપુર મંડાણું. ૧ - શ્રી શીતલ વામ. ૩ ૨ પ્રણામ, લવિજન પૂછત જીનગ; થતીસ છણાવં ભુવન રસાલં, સર્વ જીર્ણશ્વવર સુખ અં; સુખમ સુમે. પુજ ઉઍ, પય સેવિત સુ સુરા રાંણું શ્રી ઉદયપુર મંડાણ. ૨ સંવેગી શાલ બડી વિશાલ, પ્રાસાદે જ પાસ કવેસારં; આદિ ણંદ. તેજ દીવું, જવરીયા લહેશ પારં; ચી સુખ પ્રાસ અતિ અહા, દર્શન શુભ હા પાન, ઉદયપુર મંડાણું. ૨ અતિ કુશલ પિલ. અતિ રંગ રાલ, સંગટવાડી શેરીએ તાસં; શ્રી સત શું વિમલેશ ધાન મઢી સાયર પાસે; દાદાવલી (હેરી સિખરા સેહરી, પ્રાસાદ મહાલક્ષમી કથાન આ ઉદયપુર મંડાણું. ૪ ઉદયપુર ના મંદિરોને વિસ્તાર કર્યા પછી ઉદયપુર કોટની બહારના મંદિરે નું વર્ણન કર્યું છે. - શ્રી. શાની નાથ હીં તેન જય, મહિમા અધિક મહિં સોય ચિત્રત ચિત્ય હી નવ રંગ, દર્શન દેખીયાં ઉમંગ સીબર બંન્ય પ્રાસાદ કરેત મેર સાં અતિવાદ શ્રી પદમનાથ જીનાલ, દેખ્યા દીલ હૈ ખુશાલ, નિમ વાસરે મેલાક નર થટ્ટ હત હે મેલાક, અરે હસ્તી હે ચાગાંવ, હસ્તી લડત હે તિહીન ૩ ઉદયપુરના કિલા બહારના મંદિરનું વર્ણન કર્યા પછી આગલ વર્ણન કરી કવિ શું કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #456 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણબેલ જવાહિર યાને આત્મબલિદાન ભલ્લ કહત હે કુજગાર, અગે ગ્રામ હે રિસાર. જ નાથકા પરસાદ, ક૨ત ગગનસે. નિત વાદ. ઇન પ્રાસાદ જી લારી કે, મૂરત બહાત મેં પ્યારી ક. સચ્ચા સોલમાં જીરું, પેસ્યાં પરમ છે આનંદ આદિ ચરણ હું મંડાણ, પૂન્યાં હેત છે સુષમાન. જંગી ઝાડ હૈ. અતિસંગ, ચાંદ જૂ પિલ હી રંગ. તે પછી કવિ આગળ સમીને ખડાનુ વર્ણન કરે છે મગશ માછલા ધનંગ, કીસના પિલ હીં અતિવંકા પડા સમીને શ્રી પાસ, પૂજે પરમહી ઉદલાસ. દસમી દિવસકા મેલાક નથટ્ટ હત હે મેલાક સાહની વચછલાં પકવાન, ચર્ચા અષ્ટ કા મંડાણ એ પછી કવિ કેસરીયાનું વર્ણન કરે છે. અઢાર કાસ હી અધિકાર, ઇલેવ નગર હૈ વિસ્તાર.. કેસરીયાનાથ કે વિખ્યાત, જાત્રુ આવતે કેઈ જતા અંન્તમાં કવિને આઘાટ(આહ) નું વર્ણન કર્યું છે આધારગામ છે પસિહ, તપા બિરૂદ તીઠાં લીધ; દેહરા પંચકા હે મઠાણ, શિખર બન્યું કે પહિચાણ ૧૦ પાર્શ્વપ્રભુનં જીનાલ, પંખ્યા પરમ હે દયાલ, શ્રી ભીમ રાણ કા મુકામ, તિસકા હેત હે અભકામ. ૧૧ તે પછી કવિએ સંખ્યાબાગના વનમાં પણ લખ્યું છે કે રાષભદેવન ચરણ ગચ્છપત્તિ રત્નસૂરિના સ્તૂપ આદિનો ઉલ્લેખ કર્યો છે. કવિ હેમકે આ કાવ્ય લગભગ સવાસો વર્ષ ઉપર બનાવ્યું છે. વાસુપૂજ્ય સ્વામીનું મંદિર મધ્ય બજારમાં આવેલું છે. તે ઘણું જ સુંદર અને મનહર છે. તેના માટે કહેવાય છે કે મહારાણા રાજસિંહના સમયમાં અઢારમી શતાબ્દીમાં પ્રારંભ કર્યું હતું. તે વખતે શ્રી રાયજી દેસી નામના ગ્રહસ્થ તે મંદિર બનાવ્યું હતું. શ્રી રાયજી સિદ્ધાચલજીને સોલ ઉદ્ધાર કરવાવાળા શ્રી કર્મચંદ્રજીના પૂત્ર શ્રી ભીખમજીના પુત્ર હતા. શ્રી ભીખમજી દેસી રાણા રાજસિંહના પ્રધાન મંત્રી હતા. અને ઉદયપુરના નિવાસી હતા. રાજસાગર તળાવની પાળ અને નવાકી ભીખમજીની દેખરેખ નીચે થઈ હતી. એમના વંશના હાલ ચંઆલાલ દેસી હાલ મોહ હે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #457 -------------------------------------------------------------------------- ________________ કવીત ૩૮૫ - ઉદયપુરના માનમાં જે મંદિર છે. તેમાં ખાસ વિષેશતા તે એ છે કે તેમાં મૂલનાયક શ્રી પદમનાથ પ્રભુની મુતિ લગભગ ૪-૫ ફીટની ઊંચી છે. પ્રતિમા ભવ્ય અને મનોહર છે. હેમ કવિએ પણ તેના કવિતામાં એ પ્રતિમા. માટે સુંદર વર્ણન કરેલું છે. એ વિશાળ મૂર્તિના પંચાસણ પર જે લેખ છે. તેને સારા નીચે મુજબ છે. સંવત ૧૮૧૯ કી માઘ શુકલા ૯ બુધવાર કે મહારાણા શ્રી અરિસિંહ કે રાજ્ય કાલમેં ઉદયપુર નિવાસી એસવાલ શીવ વૃદ્ધ શાખાય નવલખ ગોત્રાય શાહ માનકે પુત્ર કપુરચંદને ખરતર ગ૭ીય દોશી કુશલસિંહજી ઉનકી ભાયો કસ્તુરબાઈ ઉનકી પુત્રી માણેકબાઈ આદિકી સહાયતાનેં યહ બિંબ બન વાયા ઔર ખરતર ગચ્છીય હરિસાગર ગણિને પ્રતિષ્ઠા કી, મેવાડના ઉત્તર પશ્ચિમ પ્રદેશને પરીચય. (૧) આખા મેવાડમાં લગભગ ત્રણ હજાર મંદિર છે. (૨) ૧ બદલા, ૨ ભુવાના, ૩ એકલીંગજી (અદબદજી) ૪ દેલવાડા, ૫ ધાસા, ૬ પલાણું, ૭ માવલી, ૮ સનવાડ, ૯ ફતહનગર, ૧૦ કરેજ, ૧૧ કપાસણ, ૧૨ ડીંડોલી, ૧૩ રાશમી, ૧૪ પર્વના, ૧૫ ગાડરમાલા, ૧૬ પુર ૧૭ ભીલવાડા, ૧૮ સારણ, ૧૯ લાબોલા, ૨૦ ગંગપુર, ૨૧ સહકા ૨૨ પિોટલા, ૨૩ ગિલુંડા, ૨૪ જાસમા, ૨૫ દરીવા, ૨૬ રેમલધરા, ર૭ પી. પલી, ૨૮ કાંકરેઢી રાજનગર, ૨૯ કેલવા, ૩૦ પડાવલી, ૩૧ ચારભુજા (ગડબેર) ૩૨ સાથીયા, ૩૩ ઝીલવાડા, ૩૪ મઝેશ, ૩૫ કેરવાડ, ત્યાંથી મારવાડ ઘારાવ જવાય છે. આ દરેક ગામમાં જૈન મંદિરે ગગન ચુંવિત શોભે છે. તેમાં ફત્તેહનગર ગાડરમાલા અને પીપલી આ ત્રણ ગામમાં જૈન મંદિર નથી. બાકીના દરેક ગામમાં એકથી અધિક મંદિરે હાલ બિરાજમાન છે. પલાણાનું મંદિર ઘણું વિશાલ છે. આસપાસ ર૪ દેરીઓ છે. ત્યાં ચક્રેશ્વરીની મૂર્તિ પર સંવત ૧૨૪૩ ના વૈશાખ સુદ ૧૦ ને શનીવારને લેખ છે. તે લેખ નીચે પ્રમાણે છે. શ્રી નાણા ગચ્છીય ધકેટ વંશીય પાશ્વસુત ને ચક્રેશ્વરીકી યહ મતિ બનવાઈ ઔર શ્રી શાંતીસૂરિને ઉસકી પ્રતિષ્ઠા કી. ઈસી તરેહસે ૧૨૩૪ કી સાલકા લેખ છે. અમ્બીકા કી મૂર્તિ પર કે લેખ મેં ઈસ ગામકા પાણુણુ કે નામ મેં ઉલ્લેખ કયા ગયા છે. આજકાલ ઉસકી પલાણ કે નામ શું પ્રસિદ્ધી હૈ. ૪૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #458 -------------------------------------------------------------------------- ________________ = = ૨૮૬ મેવાડના અણમેલ જવાહિર યાને આત્મલિતાન ૧ કેલવામાં ત્રણ મંદિરો છે. તે ત્રણેય મહા વિશાળ અને ભવ્ય છે. ત્યાં તેરાપી વાળાનું જોર વધારે છે. ગાડવામાં ચારભુજાનું મંદિર ઘણ જ પ્રાચીન છે . આરણી ગામમાં એક નાનું મંદિર છે. તે સંવત ૧૯૯૨ ના મહા સુદ ૧૩ ના રોજ યતિ શ્રી અનુપચંદ્રજીને પ્રતિષ્ઠા કરાવી હતી. ઉપર મુજબ એતિહાસિક દષ્ટિએ ઘણી જ કાળજી રાખીને શંશાધન કરી ઉલલેખ કરવામાં આવ્યો છે. આથી વિષેશ કાળજી રાખી જે ઈતિહાસીક ઘટનાએ શોધવામાં આવે તે ઘણું જ જાણવા તેમજ સમજવાનું મળી આવે. તેમ છે. પરંતુ દીલગીરી સાથે જણાવવું પડે છે કે તે બાબતમાં જૈન સમાજમાં ધગશ કે પ્રેમ ઘણું જ ઓછા પ્રમાણમાં જોવામાં આવે છે. સારા સારા ધનાઢય ગુહા સંશોધનના કાર્યમાં પોતાની લહમીની મદદ આપવા ઉદારતા બતાવે તે આથી ઘણું જ સુંદર કાર્ય કરવાની મારી ધગશ બર આવે. જેવી ભાવની મરજી પ્રમાણે મારી ફરજ મેં બજાવી છે જનતા પોતાની ફરજ સમજશે. એ જ વિરાપ્તી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #459 -------------------------------------------------------------------------- ________________ ચાત્રકુટ ( ચિત્તોડના ) બુઢા યા ખિમર્ષિન પરિચય મહા વિદ્વાન સરસ્વતિના ઉપાસક કવિવર્ય શ્રી લાવણ્ય સમયે સ. ૧૫૮૯ ના માઢ માસ, એક રાસ રમ્યેા છે. તેમાં તેઓની કુતી અને તેએાની લઘુતા ભરેલી ભાવવાહી લાવતા વાઢી કવિતા નીચે પ્રમાણે છે. કુલ મીયે. નિય રાસ ટાળે નક તિલક ભાલે. હાર હિ નિહાલે. કૃષભયપષાલે પાપના પક ટાળે. અરજીનવર માટે ફૅટર નરલવ અજમાવે રાગ સમા સરિણિ બઇટ્ટા ચિત્ત મારઈ પટ્ટા. અસુષ સ્મૃતિ માિ ઉપચીય તે દીઠા. સુપરકિર ગરીઠા સૌખ્ય પામ્યા અનીઠા. ભવ હુઉ મણ મીઠા સંભવ સ્વામી દીઠા. મન મદ તમાચા ક્રોધ તૈધા નહાયા. સવ મચ્છુ ભમાયા રાગ દ્વાને ગમાયા. સકલ ગુજી સમાયા લક્ષ્મણા ના સમાયા. પ્રેમિ સુજીન પાયા ચંગ ચંદ્ર પ્રભાયા. 3 અંતનીકડી–તવગચ્છ દિવાઝર લષ્ટિ સાયર સામદેવ સૂરિશ્મા, શ્રી સામન્ય ગણુધાર બિા સમય રત્ના મુનીશ્વરા, માલિની છંદ ઈંચ પણધિઈ તવીયા જિન ઉલટ પણઈ, મલહી લાશ અનત મુની લાવણ્ય સમય સદા ભણુક. વિજ્ઞાને કટાક્ષ— ભૂમિ છંદ કવિત કવિત કહી સહુ વખાણુકે કવિત તા પુર્ણ ભાવન જાણુઈ, સાઈ કવિત જિણિ દુશ્મન દુખઇ કાન્તિ જનનિ લાગુ મર્ક, દેખી ચંદ ચકાશ હરખક વસ્તુ વિશેષઈ પારખી પરિખાઈ, કચ્ચુિ કવિતે જી ચતુર નવાહક સેઇ કવિત ૩ સીઈ શ્યામહિ. આજકાલ સુના ગાંઠીએ વૈક થઇ બેઠેલા મેિાને નામાટે પણ ખા ટકા કંઈ પ્રેમ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #460 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન મેવાડમાં આવેલા ચિત્તોડના નજીક વડગામમાં એક દુખી બેહ નામને એક ભાઈ રહેતો હતો. પુર્વ કર્મના પાપના ઉદયથી તે પોતે ઘણી જ દુખી અને દરિદ્ધિ અવસ્થા જોગવતો હતો તેલ ઘી વગેરે ચિત્તોડના બજારમાં વેચી તે પિતાનું ગુજરાન ચલાવતા હો, એક સમયમાં તે પાંચદ્રામનું કુડલીની અંદર ઘી લઈ પોતે વેચવા માટે ચિત્તોડ આવતો હતો. તેવામાં કર્મ યેગે પગ લપસી ગયો અને તમામ ઘી ઢોલાઈ ગયું. આથી લોકોને તેના પર દયા આવવા લાગી એટલું જ નહિ પણ તેને ઘીની કીંમતના નાણાં પણ ભેગા કરી આપ્યા તે ગાયનું ઘી લઈ પાછો વળે ત્યારે ફરી પાછી ઠેસ વાગી અને ઘી ઢોળાઈ ગયુ તેથી પિતાને જરી પણ ખેદ ન થયે અને મનમાં વિચાર કર્યો કે મને મારા કર્મનું જ ફળ મળે છે, આ વખતે ધનવગરના મનુષ્યોની શું સ્થિતિ થતી હશે તેને તેણે ખ્યાલ આવ્યો અને પોતાના હયદમાં અનેક વિચાર કરતે કરતે પોતાના નિવાસ સ્થાને આવ્યો, ઘેર આવ્યા પછી પણ તેનું ચિત્ત સ્થિર થયું નહિ; તેનું હૃદય વૈરાગ્યથી કેમ બન્યું, તેથી પિતે નિશ્ચય કરી પિતાના ઘેરથી નીકલી યશોભદ્ર ગુરૂ પાસે આવ્યો ગુરૂએ તેણે આશ્વાસન આપ્યું અને આત્મ કલ્યાણને ઉપદેશ આપ્યો તે ઉપદેશથી અને ગુરૂદેવના પ્રભાવથી તે જીન યતિ થઈ દીક્ષિત પણ થશે. આ ઉપરથી વિદિત થાય છે કે તે પહેલાં પિતે જેને નાતે દીક્ષા લીધા પછી, તે નિરતિચાર પ્રમાણે ચારિત્ર પાળવા ગયા, અને તેનું નામ બોડા રૂષિ પાડયું, ગુરૂની શિક્ષા અને ચારીત્ર પાળવામાં પોતાનું કર્તવ્ય સમજતો હતો; દશ વિધ યતિ ધર્મ શુદ્ધ રીતે પાળવા લાગ્યા, અને મહીનાની તેમ છ છ માસની ઘર તપશ્યાઓ પણ કરવા લાગ્યો. એક વખત બહારૂષિએ વિનય પૂર્વક ગુરૂદેવને બે હાથ જેઠ વિનંતિ કરવા લાગ્યાં કે. હે તરણતારણું ગુરૂદેવ આપશ્રીનું શરણુ લઈ મેં દિક્ષા–અંગિકાર કરી છે. તેથી આજ મહારા હૃદયમાં એવો વિચાર ઉદભવ્યો છે કે હું થોડો વખત મારૂ આત્મ કલ્યાણનું કાર્ય સિદ્ધ થાય તેમ કરૂ; અને તે કરવા માટે આપની આજ્ઞા પ્રમાણે આપ કહે તે સ્થાનમાં રહીને થતા ઉપસર્ગો સહન કરૂ. ગુરૂદેવે પણ લાભ જોઈ અવંતિ તરફ જવાની આજ્ઞા આપી ત્યાર પછી. શ્રી સંઘની શુભાશિશ લઈને ધામણુઉદ્દે ગામની નજીક એક સરોવરની પાળ પાસેના નિર્જન સ્થાનમાં આવીને રહ્યા. બહારૂષિ તે સાન તપસ્યા કરી કાઉસગ્નમાં ધ્યાનસ્થ રહેતા હતા. તેવા તે ગામના કેટલાક બ્રાહ્મણના તેમ અન્ય જ્ઞાતિના, છોકરાએ તે તળાવની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #461 -------------------------------------------------------------------------- ________________ ચીફટ (ચિત્તોડનો) બુહો યા મિમરૂષિને પરિચય ૩૮૯ પાળે રમવા માટે આવેલા હતા, તે વખતે રૂષિજીને જોતાં કરાંએ બોલી ઉઠયા કે આ તે વળી કઈ જાતનું ધબડેધીગ ઊભુ છે એટલેથી; તે બાળકો સંતોષ ન પામ્યા, અને ચન્ટી મુટી ઈટ પથરા વતી. રૂષિજીને કષ્ટ આપવા માંડયા, અને મારવા લાગ્યા. છતાં પણ રૂષિજી જરા પણ ક્રોધ લાવ્યા સિવાય પિતે પિતાના ધ્યાનમાં મશગુલ હતા. તે વખતે રૂષિને ઓટલે બધે ઉપસર્ગ થતો જોઈ તળાવના અધિષ્ઠાયક દેવે, ક્રોધમાં આવી તમામ છોકરાંઓને બાંધ્યા. અને છોકરાંઓના મેં માંથી લેહી વહેવા માંડયું તેઓ બધા જમીન ઉપર આલેટવા લાગ્યા. છોકરાંઓના મા-બાપ શોધતાં શોધતા ત્યાં આવ્યા. કોએ જાયયું કે રૂષિને સતાવવાથી, રૂષિજીએ આમ કર્યું છે, તે વખતે તમામ આવેલા લોકો રૂષિજીના ચમાં પડયા. ઘણુ કાલાવાલા કર્યો ગુરૂદેવ, દયા કરે, છોરૂ કરૂ થાય પણ માવતરથી આમ ન થવાય કૃપા કરે, ગુરૂદેવ, ક્ષમા કરો. જ્યારે ગુરૂ ધ્યાનમાંથી મુક્ત થયા તે વખતે દેવતા બાળ કના શરીરમાં આવી કહેવા લાગ્યો કે આ બધું ગુરૂદેવને પીડા થતી જોઈ મેં કર્યું છે. હવે જે રૂષિજીના ચરણનું જળ છાંટવામાં આવે તે, બધા છોકરાંએ બંધનમાંથી મુક્ત થઈ શકશે ને પછી દેવના કહેવા પ્રમાણે ગુરૂના ચરણનું પાણી છાંટવામાં આવ્યું. અને બાળકો બધા બંધનમાંથી મુક્ત થયા. આવેલા લોકોએ જ્યારે ગુરૂદેવના ચણું આગળ ઘણુંજ દ્રવ્ય મુકયું છતાં રૂષિએ જ્યારે દ્રવ્ય ન લીધું ત્યારે તે બધુ દ્રવ્ય જીર્ણોદ્ધાર ના કાર્યમાં વાપ૨વામાં આવ્યું આવખતે લોકોએ જે કર્યું તે રૂષીજીએ સહન કર્યું. માટે કેએ બહાં રૂષિનું નામ બદલી ખીમરૂષિ પાડયું. અર્થાત્ સૌ કોઈ ષિમરૂષિ (મર્ષિ ક્ષમારૂષિ) કહી બોલાવવા લાગ્યાં. રાસામાં પણ લખ્યું છે કે નોધદીપવિ, કવિએ, સં ૧૮૭૭માં સૂરતમાં બનાવેલા, સેહમ કુલ રત્ન પટ્ટા. વલી; રાસ કે જેની પ્રતિ કવિએ તે સં. ૧૮૭૭ના વૈશાખ સુદ ત્રીજ ને રવિવારે લખી છે. તેની અંદર લખ્યું છે. કે બુહા. કિન્નરસી વલી, ખીમરૂષિ મુનિરાજ જશભદ્ર ચેથા સહુ, ગુરભાઈ સુખ સાજ આ પદમાં બોટા, કિન્નરૂષિ, વિમરૂષિ અને યશભદ્ર, આ ચારેને ગુરૂભાઈ તરીકે વર્ણવ્યા છે, પરંતુ તે બરાબર નથી, કારણ કે બાહા અને વિમરૂષિ એકજ છે, પણ તે યશોભદ્રના ગુરૂભાઈ નહિ પણ શિષ્ય થાય છે. કિન્નષિને પણ યશોભદ્રના ગુરભાઈ ગણુવ્યા છે. પરંતુ આ રાસમાં આપેલા, વૃતાંત ઉપરથી, સ્પષ્ટ સમજાય છે કે કિન્નરૂષિએ, વિમરૂષિ પાસે જ દીક્ષા લીધી હતી, તેથી યશોભદ્રના ગુરૂભાઈ હોવાનું એક પણ પ્રમાણ મળતુ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #462 -------------------------------------------------------------------------- ________________ હેઠ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન એ રૂષિ રષિમ હિરપરધાન એહ ન ઈ દેવ દીય બહુમાન. જે જે ટીધું ત ત સહિયું. લેકે ખિમરૂષિ નામજ કહિઉ. ૩૯ રૂષિ મહારાજની સમતા અને ક્ષમા સર્વ જનતાની તેઓ પ્રત્યે અથાગ લાગણી વધવા પામી. એવા આદર પરિષહ ને ત્યાગી રૂષિજી ત્યાંથી નીકળી એક નીર્જન ગિરિગુફામાં વાસ કર્યો. . આ ગુફામાં આવ્યા પછી રૂષિજી અનેક પ્રકારની તપસ્યા કરી કર્મ ને ક્ષય કરવા લાગ્યા અને અભિગ્રહ ધારવા માંડયા. રૂષિજી એવા એવા દુસ્કર અભિગ્રહ ધારતા હતા. કે તે પૂરા થવા પણ અસંભવિત લાગતા હતા, છતાં પિતાની તપશ્યાના પ્રભાવથી તે બધા પૂરા થવા હતા. રૂષિજીનો પહેલે અભિગ્રહ એ હતો કે, સ્નાન કરીને ઉકેલે છૂટા કેશવાળે, મનમાં દુખી. એ કહન ડે (કૃષ્ણ) જે એકવીસ મુડા (પૂલા) આપે તો પારણું કરવું. હવે ખિમ રૂષિએ ધારેલો અભિગ્રહ કેવી રીતે પૂરે થયે, તે પર વાંચકનું ધ્યાન ખેંચુ છું. ધારા નગરીને સિંધુલ રાજા જે હજાર હાથીને ધણી કહેવાતો હતો, અને જેની પાસે અખૂટ વૈભવ હતું, તેનાથી પરિષ્ટ થએલે કૃષ્ણસ્નાન કરીને છૂટા કેશે કંઈની દુકાને બેઠા હતા. તે વખતે ખિમ રૂષિ શિક્ષાને માટે ફરતા હતા. તેમને જોઈને કુલ રૂષિજીને બોલાવી કહ્યું કે ત્યાં ભિક્ષા આપું, ક લાલાના અગ્રભાગથી માંડા (પુલા) આપવા માંડયા. ત્યારે રૂષિજી ઝટ તેને ગણવા લાગ્યા. ત્યારે કૃષ્ણ બોલ્યા. કે શું ગણે છે, શા માટે જેટલા પ્રારબ્ધમાં હશે તેટલા જ આવશે. રૂષિજી બોલ્યા કે ભાઈ અને તેને લોભ નથી. હું તો ફક્ત જોઉં છું કે મારે અભિગ્રહ પૂરે થયો કે નહિ. આ અભિગ્રહમાં મારે ત્રણ મહિના અને આઠ દિવસના ઉપવાસ થયા છે. અને મને જે ભિક્ષામાં એકવીશ માંડા પુલા) આપ્યા હશે તો જ મારો અભિગ્રહ પૂરા થયો ગણાશે. ભિક્ષામાં આવેલા કંડક ગયા તે તે થયા એકવીશ જ કુરણ તાજાબ નોંધ–સિંધુલ સુપ્રસિહ રાજા ભોજને પિતા હતા. અને રાજા મુંજને ના ભાઈ હતે. સિંધુને નવ સાહશાંક તથા કુમાર નારાયણ પણ કહેતા હતા. સિંધુલના સમયમાં રાધાની ઉરેનમાં હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #463 -------------------------------------------------------------------------- ________________ ચીત્રકૂટ (ચિત્તોડ) બુહ યા ખિમરૂષિને પરિચય થયે, રૂષિજી વિદાય થતાં, કૃષ્ણ પણ તેની પાછળ પાછળ ગયે અને રૂષિજીને પૂછયું કે – મહારાજ મારું આયુષ્ય કેટલું છે, ત્યારે કૃષિજી બોલ્યા-કે તારું આયુષ્ય છ મહિનાનું છે. કૃષ્ણ પિતાનું ટુંક આયુષ્ય જાણી, તેને રૂષિજી પાસે દિક્ષા અંગિકાર કરી તેનું નામ કુરણ રૂષિ પાડયું. કૃણું રૂષિની દિક્ષા વખતે દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી હતી, અહીં કૃષ્ણ રૂષિ છ મહિનાની દિક્ષા પાળી સવ સિધાવ્યા. તે પછી ખિમ રૂષિ બીજો અભિગ્રહ નીચે પ્રમાણે ધર્યો. સિંધુલ રાજાને મદમાં આવેલ હાથી, ગઢ મકાને ને પાડતે પિતાની સુંઢ વડે પાંચ મેક (લાડવા) વહેરાવે તે પારણું થાય. રૂષિજીને આ અભિગ્રહને પાંચ મહિના અને અઢાર દિવસના ઉપવાસ થયા. તે વઅતે સિંધુલરાજાને હાથી સાંકળ તેડી ગામમાં ના જતે હતે. જેવી ખિમષિજીની દષ્ટિ પડી કે તરત જ તેને કદઈના સૂના હાટમાંથી પાંચ મોદક લઈ લાંબી સૂંઢ વતી રૂષિજીને આપ્યા, અને તરત જ હાથીને મદ ઉતરી ગયો અને તે હાથીને ફરી તેના સ્થાન પર સાંકળે બાંધવામાં આવ્યો. એક હાથી જેવા પશુએ રૂષિને દાન કરી શાતિ પ્રાપ્ત કરી. આ જોઈ લેકો આશ્ચર્ય પામ્યા અને ઘણાં લોકોએ ધર્મ પ્રાપ્ત કર્યો. આ અભિગ્રહનું પારણું કરી તરત જ ત્રીજો અભિગ્રહ રૂષિજીએ નીચે પ્રમાણે ધર્યો. સાસુથી પ્રચંડ કવેશ કરતી વિધવા બ્રાહાણી ગામની વચમાં પૂરણપોળી આપે તે જ પારણું થાય. આવા અવસરમાં સાસુથી દુઃખી થએલી એક વિધવા બ્રાહ્મણ નગરીથી નીકળી વનમાં ફરતી હતી તે વખતે, કાષ્ટ ભરવા માટે એક વિપ્ર ત્યાં આવ્યો. તેને સૂના વનમાં આ બાઈને એકલી જોઈ. તેથી તેને દયા આવવાથી તે ભૂખી હશે તેમ ધારી તેને પૂરણપોળી આપી, તેજ વખતે આ બાઈએ ગિરિથી ઉતરતા રૂષિજીને જેયા, તેથી તેને ભાવ આવ્યો કે સંત સાધુને વહેરાવવાથી સરસ ઘણે લાભ થાય છે તેમ જાણી તેને ગુરૂમહારાજને પૂરણપોળી વહોરાવી, તેજ વખતે આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી, તે પારણું કર્યા પછી. ચા અભિગ્રહ નીચે પ્રમાણે ધર્યો. કાલી ખુંધવા, છે, અને છથી રહિત એવો સાંઢ. પિતાના સીવડા વતી ગોળ આપે તેજ પારણું થાય. એક વખત સિંધુલરાજાની ધાર (ધારા) નગરીનાં ઉપર કહ્યા પ્રમાણેનો મહથી ભરેલે સાંઢ ગામમાં ભટકતું હતું. તેણે રૂષિજીને જોયા, રૂષિજીને જોઈને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #464 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ મેવાડના અણમેલ જવાહર યાને આત્મબલિદાન સાંઢની ઈચ્છા દાન દેવાની થઈ, એણે એક સ્થળે ગોળને ઢગલો પડયો હતો. તેમાંથી સીંઘડા વતી મેળ ઉઠાવી, રૂષિજીને વહાવ્યો. આ વખતે પણ પશુએ દાન આપતાં જે લોકોને આશ્ચર્ય થયું. વળી જે વહેપારીને ગોળનો ઢગલો હતો, તેણે તે તે ગેળ વેચી એક જિન મંદિર બનાવ્યું. અને તેમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા પધરાવી. ત્યારબાદ તે વહેપારી શ્રી યશોભદ્રસૂરિ પાસે જઈ દિશા પણ લીધી. અને ઉત્કૃષ્ટ ક્રિયા પાળી તે વર્ગે ગયે. વહેપારીનું બનાવેલું જિન મંદિર આજે ગુડપિંડ નામથી પ્રસિદ્ધ થયું. તે પછી ખિમ રૂષિએ જુદા જુદા ઘણાં અભિગ્રહો ધર્યા હતા તેમાં એક અભિગ્રહ એવો ધર્યો હતો કે – કેટમાં સાંકળ બાંધેલું કઈ વાંદરૂ ભાદરથા માસમાં અબાની કેરીનો રસ આપે તે પારણું થાય. આવા આવા તે ઘણાં કષ્ટમય અભિગ્રહ ધારી રૂષિજીએ પિતાના આત્માની શુદ્ધિ કરી. આ પ્રમાણે થયા પછી એક વખતમાં એ પ્રસંગ બન્યું કે જે કૃષ્ણ રૂષિ દિક્ષા લઈ સંયમ પાળી દેવ થયા હતા, તે દેવ પિતાના તારક રૂષિજી. પાસે આવ્યા અને ગુરૂદેવને કહેવા લાગ્યા કે – સિંધુપતિને ત્યાં એક હજાર હાથી છે. તે બધા રોગથી અત્યંત પિડાય છે તે બધા રડે છે, બરાડા પાડે છે, આથડે છે, કાન કંપાવે છે, તે જે આપની પાસે કઈ આવે અને આપગના પગ પખાલેલું પાણી માગે તો તે જરૂર આપશે, તેમ કરવાથી જનસાશનની પ્રભાવના થશે, અને લોકભાવના ધર્મ પ્રત્યે જાગૃત બનશે. તેમ સૂચના આપી દેવતા ગયા. રાજ હાથીઓના ખિથી શકાતુર હતો. વૈદે દવા વિગેરે કરતા હતા, પણ લગાર આરામ થતું નહોતું. તે વખતે રાજાએ મંત્રીને કહ્યું કે આજે એવી ઉષણ કરાવે કે જે કોઈ હાથીઓને સાજા કરશે, તેને રાજા પિતાનું અર્થે રાજ્ય આપશે. તે પ્રમાણે ઉષણા થઈ તેજ વખતે આકાશમાંથી દેવ વાણી થઈ. કે કંબલગિરિમાં રહેલા રૂષિનું જે ચરણદક લાવીને હાથીને છાંટવામાં આવે તે હાથીઓ સાજા થશે. આવી ટેવ વાણી સાંભળ્યા પછી રાજાએ અને મંત્રીને કંબલગિરિમાં મા. રૂષિના પગ પખાલી મંત્રીશ્વર પાણી લઈ આવ્યો. જેવો હાથીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #465 -------------------------------------------------------------------------- ________________ ચીત્રકુટ (ચિત્તોડને બુહ યા ખિમરૂષિનો પરિચય = = પાણી છાંટે છે તે જ એક તાપસ લે કે, પટ્ટ હસ્તિને છોડી બાકીના તમામ હાથીને પાણી છાંટો (તાપસનો આંતરિક વિચાર એવો હતો કે આ બધા હાથી મરી જશે. અને મારા પ્રયત્નથી પટ્ટહતિ બચી જશે) પરંતુ થયું એવું કે બધા હાથી સાજા થયા. અને પટ્ટ હસ્તિને ઘણું ઉપાય તાપસે કર્યા છતાં પણ પટ્ટ હસ્તિ ન બચી શકે, અને તે આખરે મરી ગયે. આથી જિનશાસનની ઘણી જ પ્રસંશા થઈ, રાજાએ રૂષિજીને અરધું શક્ય લેવાનું કહ્યું. પરંતુ રૂષિજીએ કહ્યું કે, સંયમ આગળ રાજ્યની કંઈ પણ કીંમત નથી, જે રાજયથી નર્ક ગતિ મળે તે રાજ્યનું મારે શું કામ છે. - રાજાએ રૂષિની નિર્લોભતા જોઈ એક જિન મંદિર બનાવ્યું. અને તેમાં સિંહાસન કરાવી. રૂષિજીનાં પગલાં સ્થાપન કરી હંમેશાં પૂજા કરવા લાગ્યો. વળી રાજાએ રૂષિજીના નિમિત્તના અર્ધરાજ્યથી સાતે ક્ષેત્રના પોષણ કર્યા કેટલાક વખત પછી રૂષિજી વિહાર કરી ચાલ્યા જતા હતા. તેવામાં એક મડદુ રસ્તામાં મળ્યું. ત્યાં રૂષિજીએ મડદાનાં સાથે માણસે હતા તેમને પૂછયું. કે આ મડદું કેવું છે. ત્યારે એક માણસે કહ્યું કે મહારાજ આ ધન વ્યવહારીઆનો પુત્ર છે. આજથી છ મહિના ઉપર રાત્રિની અંદર સૂતાં તેણે સર્પ કરડ હતું, પરંતુ તે બએ નહિ. રૂષિજીએ કહ્યું કે મનમાં કશો ખેદ ન કરશો કરે જીવે છે. છોકરાનો પિતા રૂષિને પગે લાગ્યું. અને પ્રાર્થના કરવા લાગ્યું કે સ્વામિન મારા ઘેર રૂદ્ધિ ઘણી છે. પરંતુ આ મારે એકનો એક પુત્ર છે જે આ છોકરા નહિ બચે તે માહરૂ કુલ સુનું થઈ જશે. અને મારે માથે મેરૂ સમાન ભાર આવી પડશે રૂષિએ પ્રાસુક પાણી પાત્રમાં લઈને નવકાર મંત્રનો જાપ કર્યો. છોકરો એકદમ જાગી ઉઠય. આ જોઈને સર્વત્ર જય જયકાર થયે આથી શ્રદ્ધાળુ બની ધનરાજે બાર વૃતને પિતાના પરિવાર અંગીકાર કર્યો. બીજી તરફ ખિમરૂષિએ વિચાર્યું કે આ બધા પ્રતાપ ગુરૂદેવને જ છે. માટે હવે ગુરૂ સેવામાં જવું ઉચિત છે. એમ વિચારી રૂષિ ત્યાંથી ચિત્રકુટ ચિત્તોડ આવ્યા. કે જ્યાં પોતાના . ગુરૂદેવ યશભદ્રજી હતા. શ્રી સંઘે રૂષિજીનો ખૂબ સત્કાર કર્યો અને ખિમરૂષિએ ભક્તિપૂર્વક ત્રણ પ્રદક્ષિણા દઈને ગુરૂદેવને વિધિ પૂર્વક વંદણ કરી. તે પછી રૂષિજીએ એક પછી એક અભિગ્રહ લેવા શરૂ કર્યા. - ૫૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #466 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મબલિદાન ખિંમરૂષિએ ઉત્કૃષ્ટ અભિગ્રહા કરી. કુલ ચારાશી પારણા કર્યો. ખિમષિએ ત્રીશ વરસની ઉમરે દીક્ષા લોધી હતી. સાત વર્ષ ગુરૂદેવની સેવામાં રહ્યા હતા. જુદા જુદા અભિગšા અને તપશ્યા કરી. એક દર નવું વનું આયુષ્ય વ્યતિત કરી સ્વગે પધાર્યા. ધન્ય ડા એવા પવિત્ર આત્માએ ને કે જે પેાતે તર્યા અને પરને તાર્યા. કવિવર લાવણ્ય સમયે સ ંવત ૧૫૮૯ ના માહ મહિનામાં એક રાસ રચ્ચે છે તેમાં ખિમરૂષિના સંપૂર્ણ હકીકત આપી છે આ વાત લગભગ ભાજરાજના પિતા સિંધુત રાળના વખતની છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #467 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #468 -------------------------------------------------------------------------- ________________ સૂર્યવંશી, કૂળભૂષણ નેકનામદાર શ્ચિમંત મહારાણા શ્રી વિજયદેવજી સાહેબ બહાદુર (સંસ્થાન-ધરમપુર) જેઓ નામદારશ્રીએ મારા સાહિત્યના કાર્યમાં હંમેશના માટે ઉદારતા બતાવી છે. અને પોતે પણ સાહિત્યપ્રેમી અને ઇતિહાસિક ભાવનાવાળા હોવાથી આ મારા ઈતિહાસિક કાર્યમાં મને અપૂર્વ ઉત્સાહ આપી મારા કાર્યને વેગવંતુ બનાવ્યું છે અને મારા પ્રત્યે હમેશાં વાત્સલ્ય પ્રેમ ધરાવી મને આભારી કર્યો છે. લી. આપને બાળક ભેગીલાલ રાજકવિ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #469 -------------------------------------------------------------------------- ________________ ધર્મપુર–અને ઉદયપુરને સબંધ. મેવાડના મહારાણા શ્રીને રાહ૫ વિ. સં. ૧૨૦૧ની સાલમાં રાજ્યાભિષેક થયા હતા. તેઓ શ્રી. બે રાજકુમાર હતા તેમાં કનિષ્ટ કુમાર રામસિંહ હતા. કેઈપણ કુટુંબની તકરારના કારણસરથી રામસિંહ પોતાની માતૃભૂમિને ત્યાગ કરી, લગભગ ૧૨૫૪-૫૫ માં ચાલી નીકળ્યા. પિતે પિતાની પાસે કાંઈપણ સાધન રાખ્યા વગર જ ફકત પ્રભુના ભરૂસા ઉપર અને પિતાના મનોબળ ઉપર જ પોતે નિર્ભય રહેતા હતા. પોતે પિતાના બાહુબળ અને તલવાર ઉપર જ વિશ્વાસ રાખ્યું હતું. તે સમયમાં કોકણ પ્રાંતના રાજાઓ રાષ્ટ્રકુટ મહારાજયને તાબે થયા. તે પછી ગૂજરાતના સોલંકીઓના તાબામાં આવ્યા, એ શિલાહાર વંશના અરિકેશરી રાજાના વખતમાં, થાણુ, પુરી, સંજાણ એ મુદ્દાનાં નગર હતાં. તે પછી રાજા મલ્ફિકાજુનના ઉપર ગુજરાતના સોલંકી રાજા કુમારપાળે ચઢાઈ કરી. પિતાના સેનાપતિ આંબડ પાસે પરાજય કરાવ્યો, ત્યાર પછી સને. ૧૨૬૦ માં દેવગીરીના રાજા મહાદેવ યાદવે, ઉત્તર કોંકણ પર ચડાઈ કરી. સોમેશ્વર નામના રાજાને હરાવ્યો. તે પછી થોડા જ વખતમાં શીસોદીયા મહારાણા રામસિંહે આ મુલકમાં રામનગર રાજ્યની સ્થાપના કરી. આટલી પ્રસ્તાવના આપ્યા પછી, હવે રામસિંહની કારકીદી તરફ નજર કરીયે, રામસિંહ એક સાહસિક અને શૂરવીર પુરૂષ હતા, તેઓશ્રી જ્યારે આ મુલકના પહાડી પ્રદેશમાં આવ્યા, તે વખતે કેળી સરદાર નાથારાત, અને તેના સાગરીતને અત્યાચાર સાંભળી રામસિંહનું લોહી ઉકળી આવ્યું. તરત જ પિતે પિતાની ફેજની સરદારી લઈ નાથેરાત ઉપર ચઢાઈ કરી, અને તેને હરાવ્યું અને માર્યો. નાનેરાતની તમામ જાગીરના પિતે માલિક બન્યા. અને પિતાના નામ પરથી એ આખા મુલકનું નામ રામનગર પાડી, સુર્યવંશીને ઝંડો ફરકાવ્યો. અને પિતાનું નામ રામશાહ પાડયું. સને. (૧૨૬૨) માં. ' મહારાણુ રામશાહના સ્વર્ગવાસ ગછી સોમશાહ, પુરંદરશાહ, ધરમશાહ અને શાહ, સને. ૧૪૭૨ સુધીમાં થયા. આ દરેક રાણાઓએ પિતાની બહાદુરી અને બુદ્ધિ વડે, હરામખેરને સખત શિક્ષા કરી, પ્રજાની અને રાજ્યની આબાદી સુંદર રીતે કરી હતી. ત્યાર પછી જગતશાહ પહેલા ગાલ પર આવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #470 -------------------------------------------------------------------------- ________________ . મેવાડના અણમલ જવાહર યાને આત્મબલીદાન પછી ગુજરાતના સુલતાન મહમદ બેગડાએ, આ મુલક પર ચઢાઈ કરી. સને. ૧૪૬૮ માં. રામનગરના મહારાણા જગતશાહના મજબૂત લકરે ઘણી જ મહાદુરી બતાવી હતી આ મહારાણાએ જ્યારે સંજાણના રાજા યાદવોને નાશ થયો, ત્યારે તમામ પરદેશીઓને પોતાના રાજયમાં આશરે આખ્યા હતા - મહારાણુ જગતશાહ પછી નારાયણશાહ, અને ધરમશાહ બીજા ગાદી ઉપર આવ્યા. તેઓએ પણ રાજ્યની આબાદી માટે ઘણું જ બહાદુરી બતાવી હતી. તે પછી જગતશાહ ઉર્ફે જયદેવ, સને. ૧૫૩૧ માં જામનગરની ગાદી ઉપર આવ્યા, એમના વડીલે કરતાં પિતે મહા પરાક્રમી અને શૂરવીર હતા. એમને ગુજરાતના સુલતાને, તથા પોર્ટુગીઝાની વચ્ચે રહી, પોતાને નેક ટેક સાચવ્યું હતું. '' આ મહારાણાની રાજ્ય ગાઢી આસરસેતા હતી. અને ઉત્તર કેકણમાં પિતે પ્રથમ પંક્તિના મહારાણા હતા. આજુબાજુના તમામ રાજાઓને પોતે તાબે કરી, અને આખરે અંત લાવી, રાજાઓને તમામ મુલક મેળવી લીધું. આ જાદવ રાજાની રાજધાની એસેરીમાં હતી, સને. ૧૫૫૩ માં પિડુગીઝોએ જમણ પર ચઢાઈ કરી, બાદશાહના કિલેદાર, સીદીબકરને ભગાડશે. તે વખતે મહારાણા જયદેવને અને પોર્ટુગીઝની બંનેમાં અથડામણ થઈ. અને મહારાણા જ્યદેવની તાકાતથી સંધી કરી અને સને. ૧૫૫૮ માં મહારાણા જયદેવને આખા મુલકના માલિકપણે કબુલ રાખ્યા. અને દમણની જકાતના પણ માલીક બનાવ્યા. તેથી દક્ષિણના આદીલશાહ અને નીઝામશાહ પણ મહારાણા શ્રી જયદેવની મદદ ચાહવા લાગ્યા. ગુજરાતના સુલતાન ત્રીજા મુજફરે પણ પિટુગીઝોના અત્યાચારોથી કંટાળી મહારાણુ શ્રો જયદેવની મદદ માંગી, અને ખંભાતમાં બોલાવ્યા. મહારાણાને ખૂબ માન આપ્યું, અને રામનગરના સ્વતંત્ર રાણા તરીકે કબુલ રાખ્યા. પોર્ટુગીઝના દફતરમાં રામનગરની હદ ચેઉલ અંદરથી પંદર માઈલ ડુંગર ઉપરથી શરૂ થાય છે. એમ બતાવવામાં આવ્યું છે. ચહલ બંદર ઉપર નીઝામશાહે ચઢાઈ કરી તે વખત અગાઉ મહારાણા જયદેવ સાથે પિોર્ટુગીઝેને સલાહ-તહ થયાં હતાં તેથી નીઝામશાહ મહારાણુની મદદ મહાશાણાએ તહનાનાની શરતે પ્રમાણે નીઝામશાહને મદદ આપી નહિ. આ વખતનું રસીલ વર્ણન પિગ કરે છે સને. ૧૭૬પ આ રાજ્યના વર્ણને પોર્ટ ગીઝના દતર આપે છે. આ પ્રમાણે આ રામનગર રાજ્ય ઉપર, અનેક વિપતિએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #471 -------------------------------------------------------------------------- ________________ ધમપુર અને ઉદયપુરના સબંધ તેમજ મુશીબતે આવતી રહી. તેમાંના ત્રણ સભ્યકર્તાઓ સતાની બહાદુરી, અને બુદ્ધિથી રાજ્યરક્ષણ સુંદર રીતે કરી, પેાતાનું જીવન ધન્ય બનાવ્યું હતું. મહારાણા રામદેવ ૧ લાને શિવાજી છત્રપતિએ પણ સુ ંદર રીતે માન માપી સ્વાગત કર્યું હતું. શાહુ છત્રપતિએ પણ પેાતાની હયાતી સુધી આ રાજ્ય સાથે સારામાં સારો સમય સાચવ્યેા હતા. પરંતુ ૧૭૨૯ ની વસાઈની લડાઇ પ્રસંગે કારણ વશાત પેશ્વાને ગુસ્સા થયા, આ લડાઈમાં તેહપુર ઉજ્જડ થયું, અને રાણીવાસે પણ પાતાના કુળધ પ્રમાણે ગૃહર કર્યાં. પી`ડવળના ચક્ષુ દળવી અને પાંજરાલી સરદાર શૈલાભાઈના વિત્વની તથા હરત ઉપજાવે એવી છે. 62. માંડવીના મહીડ મહારાજાની કુંવરી જે મહારાણા રામદેવરજીની મહારાણી હતાં, તે કીકીમાની દંત કથા વિશ્વમાં અને સ્વાર્પણુમાં આ ક્ષત્રાણીઓમાં પ્રથમ મુકવા જેવી છે. મહારાણા જયદેવે વસાવેલું આસરસેતા અને ગંભીરગઢ તે જમાનાના રમણીય અને કિલ્લેબંધીવાળાં નગરા હતાં. ઘાટ ઉપરના વેપાર માટે એ સ્થળા મુખ્ય હતાં. પારસીઓને સંણુના બદલ રાણા પછી જે હિંદુ રાજ્યે પ્રથમ આશ્રય આપ્યા હતા તે આ રામનગરનું રાજ્ય હતું. અને પરદેસીએ પશુ આ રાજ્ય સાથે ગણુાજ ઘાઢા સંબંધમાં હતા. માંડવીવાળા શેઠ જમશેદ્રજી અમનજી અને ઉદવાડાના પ્રસિદ્ધ અધ્યારૂ કુંટુબના શેઠ મહેરામજી એ જુનાં જાણીતાં નામેા છે. માંડવીના મહીડા દુરજનસિđજીએ પણ આ શજ્યને વખતે વખત ઘણી મદદ આપી હતી. પેશ્વાના પ્રધાનામાંના નાનામ્ડનવીસ અને હરીપદંત ફડકેએ ઘણીવાર રામનગરના મહારાણાના પક્ષ પકડી આપત્તિઓ દુર કરાવી હતી. તેની કદરમાં તેઓ જીવે ત્યાં સુધી મહારાણાએ શેાધડ, કુવા અને નાળચાડી ગામાની ઉપજ તેઓને આપી હતી. સુરતના નવાબને પણ આ રાજ્ય સાથે સારા સમધ હતા. સને ૧૮૦૨ ના વસાઈના કાલ કરારથી મા રાજ્ય નામદાર બ્રિટિશ ગવર્મેન્ટના સમંધમાં આવ્યું. ત્યારથી અને રાજ્યેા વચ્ચે ઉત્તમ સબધ સચવાચા, નામદાર મહારાણાને નામદાર બ્રિટિશ ગવરમેન્ટે ઘણું જ સારૂ માન આપ્યું હતું. સત્તાવનના બળવા વખતે સને ૧૯૧૪ ની સુરાપી લડાઈ વખતે, આ રાજ્યે બનતી મદદ આપી આ સબંધ મજબૂત કર્યો હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #472 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ મેવાડના અણુમેલ જવાહર યાને આત્મબલીદાન મહારાણા શ્રી નારાયણદેવજી અને મહારાણા મોહનદેવજીએ આ રાજયને વિકાશ કરવા માટે ઘણું જ બનતું કર્યું છે, અને જેથી રાજયની ઉત્પન્ન તથા રૈયતની સ્થિતિ સુધરી છે. મહારાણા શ્રી વિજયદેવજી ૨ જા હાલના સંસ્થાન ધરમપુરના શ્રીમંત મહારાણા સાહેબ સને. ૧૯૨૧ માં તખ્તનશીન થયા. એ એ નામદારે ગાદી પર બેઠા અગાઉ રાજકોટ રાજકુમાર કોલેજમાં અભાસ કરી. હીંદના તમામ ભાગોમાં મુસાફરી કરી. દેશકાળનું ઘણું વિશાળજ્ઞાન મેળવ્યું છે. એ આ નામદારે ગાદી પર બેસતાં જ રાજ્યને સરસ ધારણું પર મુકી, પ્રજા માટે કેપગી દવાખાનાં, સ્કુલ, રસ્તા, જળાશયે કરાવ્યાં છે. એ ઓ નામદાર શ્રીના આગ્રહને માન આપી, મુબઈના ગરનર સર લેસ્લીવીલસન સાહેબ ધરમપુરની મુલાકાતે આવી ગયા છે. અને રાજા પ્રજાના સબંધથી, તથા મહારાણા શ્રીના ૨ાજ્ય વહીવટથી અત્યંત રાજી થયા છે. એ ઓ સાહેબની મુલાકાત જળવાયેલી રહે તે માટે નામદાર મહારાણાશ્રી વિજયદેવજીએ એ એ પાસે જ્યુબીલી ચેરીટેબલ ડિસ્પેન્સરીનું નવું મકાન, અ. સો. રસીક કુવરબા જનાના હસ્પીટલ, અને લેડી વિલસન મ્યુઝીયમ ખુલ્લો મુકાવ્યાં છે. અને સુંદર આરોગ્યતાવાલી પંગારબારીની ઉંચામાં ઉંચી ટેકરી ઉપર, નામદાર ગવનર સાહેબનું પુતળું, છત્રી બનાવી ખુલ્લું મુકી એ જગ્યાને વીસન હિલસનું નામ આપવામાં આવ્યું છે. મહારાણા શ્રી વિદ્વાન, રસીક અને પ્રજા વાત્સલ્ય હાઈ ઉદાર અને દાના છે. રાજ્યના જંગલમાંના વાઘના ત્રાસથી રૈયતને બચાવી છે. એ ઓ નામદાર શ્રી શીકારી પણ છે. રાજ્યસન પર આવ્યા પછી એ એ નામદારે આખા હિંદની, યુરોપની અને પૂર્વ સીયામ, ચીન, જાપાન વિગેરે તમામ દેશોની મુસાફરી કરી. રીત, રીવાજ, વિદ્યા, કળા અને હુન્નરનું અવલોકન કર્યું છે. અને તેના પરિણામે ધરમપુર શહેરમાં સુંદર યુ ઝીયમ બનાવ્યું છે. અ. સો. મહારાણી શ્રી મનહર કુંવરબા સાહેબ ગેહેલ કુળના પાલી- તાણાના પ્રીન્સ સામંતસિંહના કુંવરી હતા. તેઓશ્રી કેળવાયેલા, વિદ્વાન, દાનેશ્વરી અને દયાળું, તેમજ પ્રજા વાત્સલ્ય હતા, પરમાત્મા તેઓ શ્રીના આત્માને સદા ય શાંતિ અર્પે. આ સિવાય મહારાણા શ્રી વિજયદેવજી સાહેબના પરિચયમાં હું લગભગ વીસ વર્ષથી આવ્યો છું. તેઓ શોના હૃદયની ભાવના ઘણી જ ઉગ અને પ્રજા કલ્યાણની તમન્ના હર હંમેશાં રાખી, રાજ્ય અને પ્રજાની આગાહી સાધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #473 -------------------------------------------------------------------------- ________________ ધરમપુર અને ઉદયપુરને સંબંધ રહ્યા છે. તેઓ એક સારામાં સારા સંગીતની કળાના સુંદર જાણકાર, તેમજ ઘણું જ ઊંચું જ્ઞાન ધરાવનાર રાજવી છે. તે એાએ આદર્શ રાજવી તરીકે પિતાનું નામ શોભાવ્યું છે. રાજ્યની આબાદી તેમજ પ્રજાની આબાદીમાં પણ મુખ્ય એવા રાજકેટ નિવાશી કેદી કુટુંબના નબીરા, રા. ૨. વૃજલાલભાઈ મોદી, રા. ૨. અપચંદભાઈ મેદી, તેમજ હાલમાં પનલ સેક્રેટરી રા. ર, લેગીલાલભાઈ જે મેદી, શ્રી. ઘણી જ સેવાપણની અદ્વીતીય છે. પરમાત્મા નામદાર મહારાણા સાહેબને અને તે શ્રીના મહારાજ કુમાર નરહરદેવ દાદા સાહેબ, તથા પૌત્ર કુમારશ્રી નામદાર સહદેવ સાહેબ વિગેરે, સહકુટુંબને પરમાત્મા સદા સુખી રાખે, એજ પ્રભુ પ્રત્યે પ્રાર્થના. લી. ભોગીલાલ રાજકવિ. નેધ–સને. ૧૫૩૧ જગતશાહ ઉર્ફ મહારાણા જયદેવ ગાદી પર આવ્યા. પિતાના પરાક્રમ વહે. દરેક રજવાડાઓમાં પોતાની સુવાસ પ્રસરી રહી હતી. તે સુવાસને લીધે ખંભાતના સુલતાન ત્રીજા મુજફરે બોલાવી પુષ્કળ માન આપ્યું. પોર્ટુગીઝના ત્રાસથી કંટાળીને મહારાણાની મદદ માગી. મહારાણાશ્રી ખંભાતમાં રહ્યા, તે વખતે મારું હતું. અને આઠ દિવસ સુધી સૂર્ય વાદળામાં ઢંકાઈ રહ્યો હતે. મહારાણા સૂર્યવંશી હોવાથી સૂર્યદેવનાં દર્શન કર્યા વગર પોતે ભોજન લેતા ન હતા. એટલે આઠ દિવસના ઉપવાસ થયા. આ ખબર સુલતાનને થઈ, તે કુતુહલથી રાણાને પોતાના ઈષ્ટ દેવને પચો બતાવવા કહ્યું. જગતશાહ શાહી ચગાનમાં સ્નાન કરી, પીતાંબર પહેરી, પાટલે બેસી, પોતાના ઈષ્ટદેવ, સૂર્યનારાયણની રતુતી કરી. ચમત્કાર દેખાડયો. આઠ દિવસથી અવિશ્રાંત વરસાદ વરસી, વાદળથી અંધકાર છવાયેલ હતું. તેમાં બાપર મધ્યાકાશમાંથી આકાશ ખુલ્લું થયું. અને સૂર્યનારાયણનાં દર્શન થયાં. એક ઘડી એ પ્રમાણે રહ્યું. આ સુલતાન અને તેના દરબારીઓ અચરજ પામ્યા. મહારાણું આસનેથી ઊઠયા કે તરત પાછો વસાદ ચાલું થજે. સુલતાને ચમત્કાર જેઈ, રાણા જગતશાહ નામ બદલી. રાણા જયદેવ પાડયું. એ વખતથી મહારાણા જયદેવ રાણાને નામે પ્રસિદ્ધ થયા. ત્યારથી રામનગરના મહારાણાઓએ પોતાના નામ પછાડી દેવ શબ્દ લગાડવાનું શરૂ કર્યું જે હજી સુધી કાયમ છે. નેધ– ધરમપુરના ઐતિહાસિક ટુંકી ને લખવાની શરૂ કરતી વખતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #474 -------------------------------------------------------------------------- ________________ મેવાડના અણમેલ જવાહર યાને આત્મમલીન મને રામનગરના રાજવી, ચાર સંસ્થાન ઘરમપુરને ઈતિહાસ વાંચવામાં આવતા મારા પરમ પડીલ વિદ્વાનવર્ય પાઠક બાળક રામ હરી નારાયણ ઘણું જ યાદ આવ્યા કારણું કે ઉપરોકત ગ્રંથના સંશોધક અને લેખક હતા. તેઓ વૃદ્ધ છતાં હંમેશાં બાળક જ્યા સ્વભાવના આનંદી હતા. પરમાત્મા તેઓશ્રી પોતાના જીવનની સુવાસના સુંદર પુષ્પોની વાટીકા મુકી, પિતે આ લેક મુકી; પરક સીધાવા છે. પરમાતમા તે પવિત્ર આત્માને હંમેશાં શાંતિ બક્ષે અર્પે. લો. આપને ગીલાલ રતનચંદ રાજકવી ધરમપુર સ્ટેટ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #475 -------------------------------------------------------------------------- ________________ જેની કૃપા વડે મને કુદરતી શક્તિ મળી જેથી એકવીસ વર્ષની ભર યુવાનીમાં મારી જીહા બોલતી થઈ અને કંઈક કાવ્ય કરવાની ગેબી વસ્તુ પ્રાપ્ત થઈ તેથી મારી ફરજ બજાવવામાં હું કંઈક અંશે ફળીભૂત થયો છું. લી. તારે બાળક ભોગીલાલ કવિના સદા રક્ષક બનો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #476 -------------------------------------------------------------------------- ________________ . પુત્રી સરસ્વતિ ભેગીલાલ રતનચંદ કવિ. kalolચિ.પત્રી સરસ્વતિ ભોગીલાલ કવિ હાથી hel | oinછે ? J સરસ્વતિ સાહિત્ય રત્નગ્રંથાવલી , અમદાવાદમાં સરસ્વતિ પ્રભુ કૃપાથી તારા ખોવાઈ ગએલો ફોટો ભગવતિની ભક્તિ વડે પ્રાપ્ત થયો અને તારૂં સ્મારક તરિકે તારૂ નામ સદા કાયમ રહે અને જગતલક્ષી કરતાં સરસ્વતિનું ઉપાસક બને, તેજ ઉદેશથી સરસ્વતિ સાહિત્ય રત્ન ગ્રંથાવલિના નામથી તારૂં સ્મારક મારા મિત્રો તેમજ હિતચિંતકે દિનપ્રતિદિન અપૂર્વ પ્રેત્સાહન આપી કાયમ રાખશે એજ અભિલાષા. પ્રભુ તારા સ્વર્ગવાસી આત્માને શાન્તિ અર્પે. લી. તારા વિયોગી પિતા Culearre rambhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #477 -------------------------------------------------------------------------- ________________ ચિત્તોડના જીર્ણોદ્ધાર. ગુરૂદેવ શ્રી વિજયનિતિસૂરીશ્વર શ્રીના હૃદયની પવિત્ર ભાવના મેવાડ પ્રત્યેની હતી. સંવત ૧૯૯૦ ની સાલમાં ગુરૂદેવ ગૂજરાત કાઠીયાવાડના જૈન તિર્થંના ઉદ્ધાર કરી, મારવાડ અને મેવાડના પંથે ચડયા. તેઓ શ્રીના સાત્વીક અને પ્રેમાળ સ્વભાવ વડે જ્યાં જ્યાં પાતે પધાર્યા ત્યાં ત્યાં પેાતાની બનતી તમામ શક્તિ શાશનના કલ્યાણ અર્થે ઉપયોગ કરી, જૈન સમાજમાં નવ ચેતન લાવતા હતા. મેવાડની ભૂમિપર જ્યારે ગુરૂદેવનાં પુનીત પગલાં થયાં, ત્યારે મેવાડના જૈન મ ંદિરાની સ્થિતિ, તેમજ જૈન સમાજની સ્થિતિથી, ગુરૂદેવના મનને ઘણા આમાત વાગ્યે. અને મનમાં નિશ્ચય કર્યો કે ગમે તેવાં કષ્ટ સહેવાં પડે તા પશુ મારી તમામ શક્તિઓના ઉપયોગ કરી, મારે મેવાડના જૈન સમાજની તેમજ જૈન પુરાતન અપૂર્વ શિલ્પકળાના નમુનેદાર દિાની સપૂર્ણ સ્થિતિ સુધારવી. આ નિશ્ચયથી ગુરૂતૅને મેવાડના, ઘણા ખશ ગામ અને શહેરામાં, વિહાર કરી, અતિશય કષ્ટ સહન કરી, પાતે પાતાના હૃદયની ભાવનાના વિકાશ કરવા શરૂ ક્યોં. જ્યારે ઉદયપુરમાં છુરૂદેવ લગભગ તેર ચાદ વરસ ઉપર ચામસુ હતા, તે વખતે પાતે મેવાડના કાર્યની શરૂઆતની હીલચાલ નક્કી કરી સાથે સાથે રૂદેવ જ્યારે ચિત્તોડ પધાર્યા, તે વખતે સૂર્યવંશી મહારાણાના અજોડ કો ચિત્તોડના જોતાં, અને તેના ઉ૫૨ કર્માંશાહ શૃંગાર ચવરી, સત્તાવીશ દહેરીનુ દેરાસર, નાના પૂર્વ કિર્તિસ્થ વગેરની રચના જોતાં, અને સાથે સાથે તે મદિરાની અવ્યવસ્થિત સ્થિતિ જોતાં, ગુરૂદેવની આંખમાં અશ્રષાશ વહેવા માંડી. અને મનમાં વિચારવા લાગ્યા કે શું વિર ભામાશાહની પવિત્ર ભૂમિ. મહામંત્રી દાળશાહની અપૂર્વ કિર્તિ, અને મહારાણા પ્રતાપની રાજ્યધાની ગણાતી મેવાડની શું આવી દુર્દશા તેજ વખતે પોતે નિશ્ચય કરી, પ્રતિજ્ઞા કરી. કે મારે ગમે તે લાગે ચિત્તોડનાં જૈન મદિરાના ઉદ્ધાર કરાવવા. એ ખાળ બ્રહ્મચારી સાચા સંતે શાશનના નાયકા પાસે ટેલ પાડી. અને અને પશુ પત્ર લખ્યો. તેમાં એટલું જ લખ્યું કે ભાઈ જીવનમાં સેવા જ કરવી હાય, અને ખાનપાન અને માનપાનના માહુ ન હોય તા, તું મારા પત્ર વાંચીને તરત ઉદેપુર આવ ગુરૂદેવના વચનનું માન રાખી, હું ગયા. માશથી ખની થી તેટલા પ્રચાર કરી, જૈન સમાજમાં જાગૃતી આણી. ઉદયપુરના જૈન અંગ્રેસશ શેઠ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૬ મેવાડના અણમોલ જવાહર યાને આત્મણલીલાન કિશનલાલજી ચતુર, રેવન્યુ કમીશ્નર શેઠ મોતીલાલજી વોરા. તેમજ બીજા ઘણા ગૃહસ્થાએ આ કામ ઉપાડવામાં સહાનુભૂતિ જણાવી. ગુરૂદેવે જેનપુરી રાજનગરમાં, મેવાડમાં કેવી પરિસ્થિતિ છે. તેની હકીકત, શેઠ. ભગુભાઈ ચુનીલાલ સુતરીયાને જણાવી, તેમજ શેઠ મોહનલાલભાઈને જણાવી. આ સિવાય આનંદજી કલ્યાણજીની પેઢીને જણાવી. તે સમાચાર અમદાવાદમાં આવતાંની એ જ ગુરૂદેવનું વચન પ્રમાણ કરી, રાજનગરના તેમજ બીજા ઘણા ગામના ગૃહસ્થોએ મેવાડની હકીકતને બરાબર લક્ષમાં લીધી. અને ગુરૂદેવના આશીર્વાદથી તે કામ શેઠ: ભગુભાઈ ચુનીલાલ, શેઠ. ત્રીકમલાલ મગનલાલ, તથા શેઠ. લાગીલાલ મગનલાલ, તેમજ તેમના કુટુંબી ભાઈ જમનાદાસભાઈ, તથા બુધાલાલભાઈ સુતરીયા. તેમજ શેઠ. મોહનલાલભાઈ (કસ્તુરચંદ સાકરચંદલાલ) તેમજ મુબઈ વાળા, રાધનપુર વાળા ગૃહસ્થોએ પણ સુંદર સહકાર આપી છે. ભગુભાઈની દેખરેખ નીચે કામની શરૂઆત કરી. લાખો રૂપીયાની સખાવત કરી. સ્થાનકવાસી સંપ્રદાય, તેરાપંથી સંપ્રદાય, આર્ય સમાજીષ્ટ, ક્રિશ્ચિયન વિગેરે તમાથ ધર્મના ઉપદેશકને એટલો બધો પ્રચાર વધી ગયો હતો કે, જે મેવાડમાં એક વખત પચાસ હજાર જેની વસ્તી હતી, તે મેવાડમાં આજે ગણ્યા ગાંઠયા ચારથી પાંચ હજાર જનો આખા મેવાડમાં હશે. આવી પરિસ્થિતિના કારણથી આખા મેવાડમાં પાંત્રીસ જેન મંદિરની પરિસ્થિતિ લગભગ એકજ સરખી જોવામાં આવી. તે વસ્તુને વિચાર ગુરૂદેવે કર્યો. અને ગામડે ગામડે અને ગામો ગામ જૈન ધર્મનું જ્ઞાન મળે તેના માટે કેટલીક પાઠશાળાઓ બાળક બાળકોને માટે સ્થાપના કરી. આજે કહેતાં આનંદ થાય છે. કે તેનું પરિણામ થોડું ઘણું પણ સારૂ આવ્યું છે. અને જેન સમાજ પણ આજે મેવાડના માટે પોતાનાથી બનતું કરવું તે પોતાની ફરજ સમજે છે. - તેના પરિણામે ચિત્તોડનાં કેટલાંક મંદિરનો જીર્ણોદ્ધાર થશે. અને પ્રતિષ્ઠા પણ થઈ, પરંતુ દીલગીરી એટલી જ થઈ કે, પ્રતિષ્ઠાના મુતા પહેલાં જ ગુરૂવિના હદયની જે ભાવના હતી, તે ભાવના પૂરી થઈ શકી નહિ. જ્યારે ગુરૂદેવે પ્રતિષ્ઠા કરાવવા સારૂ વિહાર કર્યો. રસ્તામાં જ ગુરૂદેવને માંદગી આવી. અને એકલીંગજીના પવિત્ર ધામમાં જ ગુરૂદેવ સ્વર્ગવાસી થયા આ વખતે જૈન સમાજના હૃદયને પારાવાર આઘાત થયો. અંતિમ સમયે પણ ગુરૂદેવની એક જ ભાવના હતી કે મારા ચિત્તોડને જીર્ણોદ્ધાર-અને પ્રતિષ્ઠા. આખરે પ્રતિષ્ઠા થઈ તે વખતે તેમાં શેઠ ભગુબાઈ ચુનીલાલ, શેઠ. ત્રીકમભાઈ, શેઠ ગીલાલભાઈ તેમજ બીજા ઘણા ગૃહસ્થ, વિગેરે હજાર માણસોની હાજરી હતી અને ગુરૂદેવના શુભ આશીર્વાદ વડે શાશનની શોભામાં વધારે થયો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #479 -------------------------------------------------------------------------- ________________ ચિત્તો દ્વાર ગુરૂદેવ વિજયનિતિસૂરીશ્વર શ્રીની શુભ લાગણી જે ચિત્તોડ પ્રત્યેની હતી. તે લાગણી તેઓશ્રીના શિષ્ય મંડળે પણ ઉપાદ્ધ લીધી. આચાર્યશ્રી હર્ષસૂરિશ્વર મહાહાજ, આચાર્યશ્રી ઉદયસૂરિશ્વર મહારાજ, આચાર્યશ્રી હેમેન્દ્રસૂરિ મહારાજ, આચાર્યશ્રી કલ્યાણસૂરિશ્વર મહારાજ, પંન્યાસશ્રી સંપતવિજય મહારાજ, તથા પંન્યાસશ્રી અશોકવિજયજી મહારાજ, તેમજ પંન્યાસશ્રી ચરણવિજય મહારાજ વિગેરે સર્વ સાધુ મંડળે પણ પોતાનાથી બનતી મહેનત કરી. મેવાડના કાર્યને સંગીન બનાવવા સુંદર ફાળો આપ્યો છે. અને આપે છે આ સિવાય ગુરૂદેવની ઈચ્છા મેવાડની હકીકતનો એક ઈતિહાસ બહાર પાડવાની થઈ અને ગુરૂદેવે તે કામ મને . મેં મારી શક્તિ અનુસાર તમામ મેવાડના જૈન તિર્થોના લગતી તમામ ઈતિહાસિક નોંધને સંગ્રહ કરી, સને ૧૯૩૯ નાં મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન નામને ગ્રંથ બહાર પાડ. તે ગ્રંથમાં જૈન મંદિરોના, ભામાશાહના તેમજ મહારાણા શ્રી પ્રતાપની તેમજ કર્મશાહની મહામંત્રી દયાળશાહ વિગેરેની તમામ હકીકતો તેમાં પ્રગટ કરી. અને જૈન સમાજના ચણે કર્યો. તે ઈતિહાસિક ગ્રંથને શ્રી નામદાર શ્રીમંત મહારાણા શ્રી ૧૦૮ શ્રી સર ભેપાળસિંહજી સાહેબ બહાદુર વખા અને ઉત્તેજન આપ્યું. તે પછી આ સાલમાં બીજી આવૃતી સુધારા વધારા સાથે બહાર પાd. તે ગ્રંથથી જનતામાં જાગૃતી આવી અને મેવાડના માટે લેકની ભાવના મેવાડ પ્રત્યે વધવા લાગી અને તે ગ્રંથની કરી માગણી જનતા તરફથી થઈ આ જગૃતી કાયમ રહે, અને જન સમાજ ધર્મથી વિમુખ ન થાય, તેના માટે આચાર્ય શ્રી વિજ્યકલ્યાણસૂરિશ્વરે જ્યારે મુંબઈ ગોજીના ઉપાશ્રયે ચામાસુ કર્યું તે વખતે મેવાડ અને ચિત્તોડના માટે મુંબઈની જનતામાં પ્રચાર કર્યો અને મને પણ તે પ્રચાર માટે મુંબાઈ બોલાવ્યો. અને મેવાડમાં એક બેડીગ સ્થાપવી, તેમ નક્કી કર્યું. તે વખતે મુંબઈના ગૃહસ્થાએ પચાસ હજાર રૂપીયાનું ફંડ ભેગુ કરી, અને મુંબઈના જ શેઠ. ભાઈચંદભાઈ ઝવેરી. શેઠ. મુલચંદભાઈ બુલાખીદાસ, શેઠ. શાંતિલાલ મગનલાલ તેમજ અન્ય સદગૃહસ્થોની કમીટી નક્કી કરી, તે બેડીંગની શરૂઆત કરી. તેમાં લગભગ ત્રીસ-ચાલીસ વિદ્યાથીઓ આજે ચિત્તોડ મુકામે ભડગમાં અભ્યાસનો લાભ લે છે. આશા છે કે આ મોડીગ માટે દરેક ગૃહસ્થ સારામાં સારી ઉદારતા બતાવશે. ગુરૂદેવના શુભ આશીર્વાદથી તેમજ શેઠ. ભગુભાઈ ચુનીલાલ, તેમજ શેઠ. ત્રીકમલાલ મગનલાલ સુતરીયા તથા ઉદયપુરની કમીટીવાળા શઠ રોસનલાલજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #480 -------------------------------------------------------------------------- ________________ મિવાડના અણગાલ જવાહિર યાને આભલિદાન ચતુર તથા શેઠ મોતીલાલજી વેરાના પ્રયાસથી સત્તાવીસ દહેરીનું મંદિર તેમજ કર્મશાહના મંદિરનો જીર્ણોદ્ધારનું સંપૂર્ણ કામ પુરૂ થઈ ગયું હોવાથી તેનો આ ચાલું શાલમાં પ્રતિષ્ઠા કરવાનું નકકી કરવા સારૂ, તેમજ સ્ટેશન પર યાત્રાળુઓને ઉતરવા સારૂં ધર્મશાળા કરવા માટે તેમજ પ્રતિષ્ઠા કરવાની રજા લેવા માટે શેઠ ભગુભાઈ ચુનીલાલ તથા શેઠ ત્રીકમભાઈ મગનલાલ તથા શેઠ ભોગીલાલ મગનલાલ સુતરીયા તથા શેઠ લાલભાઈ ઉમેદચંદ લઠ્ઠા તથા કવિ ગીલાલ વિગેરે નેકનામદાર શ્રીમંત મહારાણાશ્રી સર લેપાળસિંહજી સાહેબ બહાદુરને મળવા માટે ગયા હતા. નામદાર મહારાણા સાહબ મળ્યા. ઘણી વાતો કરી અને ગુરૂદેવના એ પવિત્ર કાર્યની પ્રશંશા કરી, અને શેઠ ત્રીકમભાઈની તદન અશક્ત તબીયતની પરિસ્થિતિ જોતાં નામદાર મહારાણા સાહેબ બોલ્યા કે ભાઈ આવી તબીયત તમે શી રીતે આવી શક્યા. આખરે મહારાણાશ્રીએ શેઠ ભણુનાઈન કહી કે આ સાલમાં અનાજની પરિસ્થિતિના કારણે પ્રતિષ્ઠા ન કરે તે ઠીક ! આવતા વર્ષે ખુશીથી કરજો. હું મારા રાજ્ય તરફથી તમામ સગવડતા આપીશ. અને આપના પવિત્ર કાર્યમાં મારે સંપૂર્ણ મદદ આપવી તે મારી ફરજ સમજીશ. આખરે મહારાણાશ્રીના વચનનું માન રાખ્યું. અને પ્રતિષ્ઠા બીજા વર્ષ ઉપર મુવી રાખી, પરમપુજ્ય ધરમવિજયજી મહારાજશ્રી પણ મેવાડમાં ગામે ગામ ફરી જાગૃતી લાવવામાં પણ સુંદર ફાળો આપે છે. અને મેવાડના માટે પિતે પ્રયાણ કરી રહ્યા છે. ચિત્તોડના જીર્ણોદ્ધારના કાર્યમાં નેક નામદાર મહારાણાશ્રી 108 શ્રી સર પાળસિંહજી સાહેબ બહાદુરે સારામાં સારો સહકાર આપી ભૂતકાળના ભામાશાહની યાદને તાજી કરી સુંદર લાગણી ધરાવી છે. આ સિવાય રાજ્યના કર્મચારીઓ તેમજ અમલદાર વર્ષે પણ નિઃસ્વાર્થ પણે ચિત્તોડના કાર્ય માટે સુંદર સેવા આપી કાર્યને સંગીન બનાવ્યું છે અને રાજ્યની શોભા વધારી છે. અને ઉદયપુરના ગૃહસ્થોએ પણ ગુરૂદેવના કાર્યને પોતાનું ગણી સેવાને સુંદર ફાળો આપે છે અને આપે છે. પરમાત્મા ગુરૂદેવના શુભ કાર્યને જલી પુરૂં કરવાની જૈન સમાજમાં શક્તિ આપે.. લી. આપનો ભેગીલાલ રતનચંદ રાજકવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com