________________
૫.
પ્રતાપ
લાખા તણી આવકની જાગીર, વળી સત્તા નક્ષત્રની વાત, લે જ લાલચમાં સેન પ્રતાપ, પ્રતાપ મારે તેને લાત, સ્વતંત્રાના મંત્ર જ સાચેા; એના જેવી કે.ઈ મિલ્કત નહીં, પ્રતાપના મંત્ર મહા મેઘે, ગ્રાત ત્યાગી જીવશે નહી. ૫૪
માનસિંહ–
મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન
છેટ માના પ્રતાપ મરૂ, વિનાશનું ન મૂળ અનેા, સામા પગલે આયેા કે'વા ઇશ્વરના ઉપકાર ગા, નહીં માના તે મેવડ કેરૂ, ભાવી જરૂર બદલાઈ જાશે, શાહ અકબર આવીને જાતે, મેવાડ ભસ્મિભૂત
પ્રતાપ
તેની પરવા કરૂ'
ભલે દેશ ભસ્મિભૂત થાય, તા ક્રમર કસી છે ઢાલ તરવારે, પ્રભુ સિવાય ડર્ પ્રભુ તળેા છે સાચા ભરૂસે, શાહ થકી કઇ વળશે તારા જેવા ભીરૂઆથી, પ્રતાપ કદાપિ ડરશે માનસિહ
પ્રતાપ
કરશે. ૫૫
સ્વાગત હું ન ચાહતા તમારૂં, જ્યાં અપમાન તણી ઝડીયેા ઝરતી, શાહ તણા શુદ્ધ પ્રેમતણી, નહીં ઊંચીત કિંમત અંકાતી, આત્મ ખળ પર રાખી વિશ્વાસ, ખાટા ઘમંડ તેા તું કરતે, થજે તૈયાર તું હવે રાણા, યુદ્ધ આમંત્રણ માન દેતા. ૫૭
નહીં,
નહીં,
નહીં,
નહીં. પ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ક્ષત્રિયા તા યુદ્ધની સાથે, ખાંડા કેરા ખેલ કરે, પ્રાતણા પ્રતિપાળ રાજવી, પ્રજા માટે જીવે ને મરે, યુદ્ધ તણું તે। દીધું આમંત્રણ; તા સ્વીકાર તેના હું' કરતા, Àાગી કહે શાહને કહેજે, પ્રતાપ ન કાઈથી ડરતા. ૫૮
આ પ્રમાણે રાણા સાથે માનસિંહને વાદવિવાદ ઘોા ચલાવ્યેા, પણ બહાદુર રાણેા પાતાના સ્વમાથી જરાપણ ચક્કીત ન થતાં ખાદશાહના પ્રતિનીધિને ચેાગ્ય, લાયક અને શૂરવીરને શાલે તેવા જવાબ આપ્યા. આખરે માનસિ સાથે પ્રતાપને ભેજનનું આમંત્રણ આપ્યું. પણ પ્રતાપે પેટની બિમારીનું કારણ
ن
www.umaragyanbhandar.com