________________
દરે
મેવાડના અણુમેલ જવાહિર યાર્ને આત્મબલિદાન
પાય પાછા ધરતાં,
મનતાં,
ડામાતા શૂરવીર નહીં કરતાં ચવન સંહાર, નહી. તે શાયર શાહી લશ્કર ભાગતું, પ્રાણુ ને કહે ભાગી
π બચાવવા,
રણવીરાએ, લશ્કર માંડયુ કાપવા. ૪
છપૈ
હાથી હાથી સામસામા તા એવા દેખી શૂરવીરા હૃદયમાં, અતિ બહાદુર ૮ ચેતક ' અશ્વ શૂરાતન ખુશ્ન શાહ હાથીની સુંઢ તલવાર • ચેતક ’ ને વાગતી, ૫ કપાઈ જાય છે, કહે ‘ લાગી શાહ ફ્રીજની આખર
મહી તે પગ
A
"
પરાજ્ય થાય છે.
લડતા,
હરખાતા,
મતાવે, ભીડાવે,
પ
છપ્પા
પ્રતાપ કેરૂ શૌય જોઈ, તે શાહુ તેા ચમકે, કાયર તા દેખી કંપે, સ્વેચ્છની કત્લેજ કરતા,
લડતા એ રણધીર, હતા મહા બળવાન, પરી હાથ શમશેર, રણુમાં મસ્તક ફરતા, કરતા કત્લજ કાર્મી શાહ છેવટ ગભરાય છે, હે ભાગીલાલ તે ઘડી, માનસ હું ચાયા જાય છે. ૬૬
>
જ્યાં શાહી ફ્રાજ ભાગતી ચાલી જાય છે. ત્યાં તે ચાહી ચંદ્ભવત્ એકદમ આગળ આવી કહે છે કે શાહ અકબર આવી ગયા, તેથો ફ્ેજમાં મજબુતાઈ માવે છે અને મેવાડી ફામાં સાધારણ હતાસપણું આવી ગયુ.. · પાનવડના ભીàાના સરદાર પુજારાણા લડાઈ શરૂઆતમાં ભાગી ગયે, મરાણાએ પોતાના ઘેાડા ‘ ગોગુંદી ' તરફ જવા દ્વીધા, અને રાણાની પુઠે એ મુસલમાનો પડયા. આ વખતે મહારાણા પ્રતાપના નાના ભાઇ શકિતકુમાર શાહી ફેજમાં હાજર હતા, અને શાહી સરદારીની મદદ માટે આગળ દોડી રહ્યો હતા, ત્યાં તેના વિચાર બદલાઈ ગયે. અને પોતાના ભાઇ મહારાણા પ્રતાપની મદદના માટેઆંતરીક ભાવ થયે આ વખતે બંને મુસલમાન સરદારને શક્તિસિંહૈ મારી નાંખ્યા, આ અને અમીરાના નામ મેવાડની કિત્તામમાં ખુરાસાનમાં તથા મુલ્તાનમાં લખ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
શક્તિસિહૈ પેાતાના ભાઈને અવાજ કર્યો કે આપ કેવી રીતે જઈ શકશે. આપના ઘેાડા તા જુએ, મહારાણાએ પાતાના ભાઈ ના અવાજ સાંતળો ઘોડા
www.umaragyanbhandar.com