________________
૧૧૦
મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન
સુત ઉદલ સાગર માન મતે, ગત્ કુરમ ભાન કુમાર નતે, પહુચે વહિં સંગ દિલીપ ડિગે, પર રાનપ પાયરૂ રીતડિગે. ૧૯૦ સુલતાન ચઢ પર્વેજ જબ, અમરેશ કિયે બહુ જુદ્ધ તબે, કચ્છ રાજ ચિનોર કી સગરે, જિંહને બલ જીવનકે બિગરે. ૧૯૧ ચઢ ખાન મહાબત ધાર ધુકે, રજપુતન તે ઈસ્લામ રૂકે, પત શાહિય થાનક લૂંટ લિયે, ફિરકે અબદુલપકુલ અયે. ૧૯૧ ચઢકે ફિર કર્ણ કુમાર રે, અંબાસુકિ સેનપ હાય અરે, સુલતાન ચઢયે જબ શાહજહાં ઘુસપન્મય બલત રાહુ કહાં. ૧૯૨ કલિયાન સતા મકવાન દર્દૂ, જિનકે ગુન ફેલિય ચકક ચહું, જબ શાહિય ફોજન જેર ચઢ, રજપુતનાઁ દુઃખ ઘેર બઢ. ૧૬૪ અમરેશર ખાન સલાહ કરી, નિજ બાનિ નસીહત કાવ્ય ભારી, પતશાહનતે ના સંધિ નઈ સુતાન દિવાન મિલાન ભઈ ૧૯૫ અજમેરહિ કર્ણ કુમાર ગયે, જિનપે અતિ શાહ પ્રસન્ન ભયે, તજ રાનપ રાવત સમ્ર બને, લેટ મેઘ રિસાન માન મને. ૧૬ અમરેશ ગયે શિવક સહી, જિનકી સબ આદત રીત કહી, અભિલાષ મનેભવ સજજનતે, ફતમાલ પ્રભા ગુન કજનતે. ૧૭ સચ બીરન બીર બીને લો, કવિરાજ તમેં યહ ખંડ કહો, યહ બર કથા શ્રત ધીર ધરે, ભ્રમ હાય યથા લખિ શુદ્ધ કરે. ૧૯૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com