________________
વનવીના રાજ્યાભિષેક
છપૈ
ક સમયમાં જુએ, નવું નગર દેખાતું, સુંદર શાભતા મહેલ, ખરેખર દીલ હરખાતુ, ૩૧
છપ્પા
નગર તો શાક્ષા મની, અણુહા તા પારી, વસી ગાં નર નાર, શ્વસતી અમરાપુરી, રાણાજીનું નામ, નગર સાથે સધાતું, ભાવી સદા ત્યાં શું કરે, કોઇથી નહીં સમજાય છે. કહે ભાગીલાલ રાણા ઉદય, સ્વર્ગવાસી ત્યાં થાય છે, ૩૨ છા
પુત્ર તેના જયમલ, મંદ મતિના માળ, સાચા હતા હકદાર, મેવાડ કરી તાજ, રાજ્ય તણા મંડપ માંહી, કહે ભાગી પ્રતાપને,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સિહાસન પર તે એકા. આખરે પડીયેા હુઠા, ખા પ્રતાપ જ પાતે, મુક્યા પ્રતાપને માર્ચ,
(i
જય ઘાણા પ્રચ’ઢ કરી, મેવાડની લક્ષ્મી વરી, ૩૩
આ પ્રમાણે વૃતાંત સમાપ્ત થતાં હવે રાણા પ્રતાપનું જ્વલંત જીવન, સ્વતંત્રતાના પુજારી, અને સ્વમાનના રક્ષક અને તેના પ્રમાવશાળી આત્માનું જીવન ચરિત્ર પાઠક ગણુ આાગળ જી કરે છે.
43
www.umaragyanbhandar.com