________________
મહારાણા મૌ ગ્રાસિંહ
સર
તેના જેષ્ઠ પુત્રે પણુ પાતાના પિતાની કારકીદી Àાભાવે પાતે ત્રણે રાજાના ખળ એકત્રીત કર્યો. હવે મહારાણા જગતિસંહ (દ્વીતીય ) રાજ્ય વહીવટ તરફ મેગલા સામે કેવી રીતે ઝઝુમ્યા તે તરફ નજર કરીએ.
ખ્યા
રાણાશ્રી સગ્રામ સદા, શૂરવીરતા ધરતા, ધરી ઢોલ તલવાર, પ્રજાનું રક્ષણ કરતા, ધરતા સદા સ્વમાન, કદી નહી' મ્લેચ્છને નમતા, ચઢતા જ્યાં રણુયુદ્ધ; મહીં નહીં પાછા પડતા, એવા રાણા સંગ્રામસિંહ રણુ સંગ્રામને દીપાવતા, કહે ભેગી નિજકુળની કિત્તિ સદા ઉજ્વાળતા. છપ્પે
ન્યાય પરાયણુ રહી, સદાએ ન્યાય જ કરતા, અન્યાય કદી નવ થાય, સન્ના એ ન્યાય જ ધરતા, સત્ય નીતિના માટે, સદા એ શીર સમયે, કદરદાન ની રરી કર, યશ કીર્ત્તિ અ, માતૃભક્ત એ હતેા. Àાભા વધારી માત્રુની, કહે ભાગી સગ્રામે તેા, સેવા કરી મેવાડની. છપ્પા
રાજ્યતણું સુકાન, અઢાર વર્ષ ચલાવ્યું, રાજ્ય પ્રજાનું હીત, બરાબર છે સચવાયુ, રહી સદા સતાષ, પ્રજા પર પ્રેમ જમાખ્યા, મુસદ્દી ખળવાન,વિજયને ધ્વજ ફરકાવ્યેા, ટેકીલે સ ંગ્રામસિંહૈં રહેતા સદા ઉલ્લાસમાં, હે ભાગી ધર્મ શ્રદ્ધા, હતી હૃદયના સ્થાનમાં. છપ્પા
ગાનારા જ્યાં કાળ, આવીને સામેા થાતા, ત્યાં રાણા સંગ્રામ, નહી. કી'ચીત ગભરાતા, સમજી ગયા દીલમહીં, જરૂર છેજ જવાનું, પાપ પુણ્યનું કામ, સદા સાથે જ રહેવાનું, ગભરાતા નહીં માતથી, માતને ભેટી પડયા, કહે ભાગી મેવાડના, મહારથી હેઠે પડશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
*
૨૫૪
૫૫
૨૫૬
૨૫૦
www.umaragyanbhandar.com