Book Title: Mewadna Anmol Jawahir Yane Aatmbalidan
Author(s): Bhogilal Ratanchand Vora
Publisher: Saraswati Sahitya

View full book text
Previous | Next

Page 448
________________ સો મેવાડના અણુમાલ જવાહિર યાર્ન આત્માંધાન તીર્થંકર પૈકી પ્રથમ તીર્થંકર તરીકે પૂજે છે. ભીલ લેાકા શ્યામ પ્રતિમા હાવાને લીધે કાળાદેવ તરીકે (કાલાજી) પૂજે છે. યાત્રાળુએ પ્રતિમાજી ઉપર કેસર મોટા પ્રમાણમાં ચઢાવે છે તેથી તેમને કેસરીયાજી તરીકે માને છે. દરેક યાત્રાળુએ ચઢાવેલ પ્રેસર સાફ કરીને નવું કેસર ચઢાવે છે. અને પ્રથથ પૂજાના લાભ મેળવવા ભાગ્યશાળી થાય છે. આ કારણથી હજારો રુપિયાનું કેસર દરસાહ મા મૂર્તિને ચઢાવે છે. સને ૧૯૫૪ના મે માસની ૨૨ તારીખે લખાયેલ શિલાલેખ : NOTICE To all whom it concerns the shrine of Rikhavdev being held in great sanctity by the Hindus of Gujrat and other counries gentlemen and others encamping at the place are requested not to kill peofoul or peageans pucka tank near the village or to kill animals } There Kherwar. 22nd may, 1854. કેપ્ટન જોન સાહેબ શિલાલેખમાં લખે છે કે શ્રી ઋષભદેવજીનું મંદીર ગુજરાત અગર ખીજા દેશી રાજ્યના હિંદુઓ મડું જ આ જગ્યા પર આવી માર અગર ખીજા પ્રાણીઓને કરવામાં આવે છે. ગામની બાજુમાં નાનું તળાવ છે અને વધ કરવાની તેમજ જૈન યાત્રાળુનું મન દુભાય તેવું કાઈપણ કાર્ય કરવાની મનાઈ કરવામાં આવે છે પવિત્ર માને છે તેથી મારવા નહિ તેવી પ્રાર્થના ત્યાં માટી પકડવાની (Sa, Johan C. Brooke Captain Sule Hilly trackts Mewar. ઉપરના શિલાલેખા ઉપરથી વાંચકવૃંદને ખાત્રી થશે કે કેસરીયાજીનુ તીર્થ કેટલું પ્રાચિન અને જગજાહેર છે તે આપ જાતે સપૂણુ વાકેક થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480