________________
મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મબલિયન
શાહજાદા ખુમને કહ્યું`સિ'હું પેાતાના સગા ભાઈ તરીકે ગણતાં હતાં અને કાંઈ પણ જુદાઈ રાખતાં ન હતાં, નેતે જ્યાં સુધી જીવંત રહ્યા ત્યાં સુધી ખંધુત્વ ભાવ કાયમ કહ્યો. જ્યારે ખુમે મેવાડની ભૂમિ છેાડી ત્યારે રાણા કણું સિંહુ ઘણા જ ઉદાસ થયા હતા કારણ કે તેમની ઈચ્છા ખુહુ મને બાદશાહ બનાવવાની હતી. અને દિલ્હીના સિહાસન પર તેને બેસાડી પેાતાના હાથેજ રાજ્યાભિષેક કરવા પરંતુ એ આશા ફળીભૂત થઈ નહિ.
૧ર
20
પશુ અને મિત્રામાં ઘણુંાજ ભાત્રુભાવ વધવા લાગ્યા અને શાહજાદા ખુમ કર્ણ સિંહને પેતાની પાઘડી૪૭ માપી હતી. જેથી મહારાણા કોંસિ હું તે પાઘડી સંબંધ કાયમ નિભાવવા માટે સ્વીકારી લીધો હતો. મહારાણા કર્ણ સિંહ ઘણાં થાણા અને પ્રજાપ્રિય હતા તેમજ તેઓને કાંઇ પણ વ્યસન ન હતુ. તેથી તેઓ સંયમી અને શૂરવીર હતા. તેએ પણ આ ફાની દુનિયાના સંવત ૧૬૮૪ ના ફાગણ માસમાં ઈ. સ. ૧૬૨૮ ના માર્ચ માસમાં સ્વર્ગવાસી થયા. મહારાણા કહ્યુંસિંહના જન્મ સંવત ૧૬૪૦ ના શ્રાવણુ સુદ ૨ તા. ૧ ઓગસ્ટ ૧૫૮૩ માં થયા હતા..
શ્રીભગી છંદ
નૃપ અમર નિદાન, ગે સુરથાન, જાન પરિજન દુખતું, ભૂપતિ કર્મ, નીતિ ખુમ જીવરાજા, પિતુ ભય ભાજા, ઝેર નૃપ ક સહાઈ, હૈ શોર્ષ, કે
નિજ
જહાન, હાનિ ભઈ. વિતને, પ્રીતી નઈ,
સમાજા, છાંહું લઈ. ભાઈ, માંહ ૬૪. ૧૯૯
ઈંગમ અઢિ માન, નૂરજહાંન. તા‰ત ફિ નૃપ ઈરાની, મધુ કહું ખાની, દઉં જન્નત્તમકાની, ઉત્તરઢાની, દુસહ પ્રિય શ્રુત વિપરીત, સંગરનીત, જાન રાણાવત ભીમ, સાહસ સીમ હૈ ધ નીમ, ન્રુઝ પર્યાં, ક્રિ ભૂપતિ કર્ણ, મેશિવ શ”, લેાક વિષ્ણુ શેાક ભર્યો, અકબર સુત તાસ, કછુ તિાસ, શ્યામલદાસ, વૈક્રિયા નૃપ સજન, ઈચ્છા, કૃતમલ શિચ્છા, પૂરણ દિચ્છા
પૂર હિયા. ૨૦૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ગાન લેખ ભયા, ખડમાની, સાર લયા હાનિ માન સૈા, અનીત શાહ ના, ૨૦૦
૪૭. રાજપુત્તામાં પાધડીને બધુભાવ તરીતે ગણુવામાં આવે છે. પાડી પૂજ્યભાવથી હજી પણુ સાચવી રાખવામાં આવી છે તેવી રીતે પન્ત ‘મહારશાહ' ની સમાધિમાં દિપક બાળવામાં આવે છે, કર્નલ ટૅડ આ તથા દિપક નજરે નજર જોએલા છે. તેમ તેમના લખવાથી જણાય છે.
અને તેથી જ એ પૂજ્યભાવથી આજ પાડી
www.umaragyanbhandar.com