________________
પ્રકરણ ૧૩ મું મહારાણા શ્રી રાર્જસ હુ
મહારાણા રાજિસના રાજ્યાભિષેક સવત ૧૭૯ના કારતક વદ ૪ તા. ૨૨ એકટેમ્બર ૧૯૯૨ ના રાજ થયા હતા, અને તેના મહેાસન્ સ. ૧૭૦૯ ના ફાગણુ વદ ૨ તા. ૧૪ ફેબ્રુઆરી ૧૬૬૩ ના રોજ ઉજવવામાં બાળ્યેા હતેા. રાણા રાજસિંહ ગાદી ઉપર આવ્યા પછી પહેલું કામ ચિત્તોડના કિલ્લાનું ઉપાડયું. અને તે કામ ૠણું જ મમ્રુત અને સ ંગીન કરાવવામાં પે તેજ ધ્યાન આપતા હતા. આ વખતે મુસલમાને એ હિંદુઓનાં સદિશ તથા ગોમાતાએના નાશ કરવા માંડયા.
"
વળી આજ વર્ષ માં મીકાનેરના રાજા કરૢ સિ ંહના કુંવર નેસડુની સાથે પેાતાની બહેનના ત્રિવાહ કર્યો, એ સિવાય ખીજી કંકોતેર કન્યાઓને પશુ (તેમના ભાઈ એટાઓને) એમના સાથવાળા રાજપુતાને પરણાવી હતી. જ્યારે મેવાડમાં તેાફાન શરૂ થયું ત્યારે ફ઼ાજ વધારવા માટે વિ. સં. ૧૭૧૧ નાં આસે સુઃ ૪ તા. ૧૬ ઓકટોમ્બર ૧૬૬૪ ના રાજ આગ્રાથી શાહજહ્નાં ખ્વાજહુર્મુઇતદીન ' અજમેર તરફ રવાના થયા. અને માલવી સાદુલ્લાખાં છરને ત્રીસ હજારની ફેજ સાથે ચિત્તોડ પર મકા. તે કારતક વદ ૧૨ તા. ૮ નવેમ્બરના અજમેર પહોંચ્યું.. અને સાગર પર મુકામ લીધે!, આ વખતે મહારાણા રાજિસંહુ માતમદ શાહેજાદા દ્વારાશીકાહ વિગેરે આગ્રામાં બાદશાહની પાસે હાજર થઈ ગયા, બાદશાહે સુનશી ચદ્રભાગ (બ્રાહ્મણ ) તે મહારાણા રાજસિંહુને સમજાનવા ઉર્જાપુર તરફે રસ્તામાંથી મેકા. કારણ કે વધારે તાાન મહારાણા ન કરાવે. સાદુલ્લાખાં પણુ કારતક વદ ૧૨ તા. ૮ નવેમ્બર ના રોજ ચિત્તોડમાં પહેાંચી ગયા. ચારે તરફ નજર નાખી જોતાં ચિત્તોડના કિલ્લે ખાલી દેખાય
મહારાણા રાજસિહુને ચિત્તોડ પર લડાઈ કરવી ઠીક ન લાગવાથી બધા આણુસાને પાછા આલાવી લીધાં. તથા સારી પ્રજા, ખાળમૃચ્ચા સાથે અને સરસામાન સાથે પહાડમાં ચાલ્યા જવા માટે સ. ૧૯૧૧ કારતક વદ ૮ તા. ૪ નવેમ્બર ૧૬૬૪ ના રોજ હુકમ કર્યાં. તે વખતે મુનશી ચંદ્રભાણુ પણ ઉપુર પહાંચી ગયા હતા. આ વખતે રાજમ હું તેનું સ્વાગત કર્યું હતુ. વળી સાદુલ્લખાંએ ચિત્તોડનેા કિલ્લા સાડવા શરૂ કર્યો.
મહારાણુ! રાાંસ'હું ચંદ્રમાણ ઉદયપુર આવ્યા પહેલાં સુલેહના પેગ્રાણુ વર સાદુ ખાંની પાસે મધુસુદન ભટ તથા રાયાંસહ ઝાલાને માકલી આપ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com