________________
મહારાણા પ્રતાપની પાછળ માનસિહુ
પ્ર
પ્રાણ આપ્યા હતા તેજ લેકે! આજે મેવાડ ભૂમિના નાશ કરવા તૈયાર થયા, અને બેઈમાન ખની મુસલમાનાના પક્ષમાં ભળી ગયા. પ્રતાપસિંહની સામે યુદ્ધ કરવા માટે તેઓ આવ્યા હતા. તેનું એક બીજુ કારણ હતું. ચનાના હાથમાં કુળ મર્યાદા વેચવાથી આવી દુર્દશા થઇ છે. એમ તેએ સારી પેઠે જાણતા હતા. પરંતુ પાતાની સની કુળમર્યાદા જાય અને રાણા પ્રતાપની કુળ મર્યાદા ન જાય અને પેતે એટલે જ કુળ મર્યાદામાં રહે એ વસ્તુ ખીજાઓને અમતી ન હતી. તેથી ખી4 રાજપુતાને રાણા પ્રતાપતા ઉપર દ્વેષ અગ્નિ સળગી રહ્યો હતા અને દ્વેષ રાખતા હતા.
દોહા
કરી કુળના ત્યાગ, બધા રાજપુતો ફૂટયા લજવી જનતાની કુખ, ખરેખર ! ભાગ્ય તે ખૂંટયા. ૭૬ નિજ એટીને મ્હેન, આપી સુગàામાં ભળ ચ્યા, વેચી સ્વ અભિમાન, ગુલામા સૌએ મની. ૭૭ ધીક પડા એ રાજપુતને, જેની કાંઈ કિંમત નહીં, ‘લાગી ’ કહે પ્રતાપ જેવા, કાઇ ટેકીàા નહીં. ૭૮
આવી હકીકત જ્યારે પ્રતાપના જાણવામાં આવી કે મારાજ કામના ભાઈઓએ અને કહેવાતા રાજપુતેા પેાતાની નાલાશી ખતાની સ્વમાન વેચી દીકરીને વેચી સુગàાની સેાડમાં ભરાયા જેથી મારે તેએની સાથે સખ'ધ શાખા તે પણુ મહા પાપ છે તેથી રાણા પ્રતાપે સ` રાજપુતાની સાથેના સબંધ તેાડી નાંખ્યા. અને તેઓએ દિલ્હી, પાટછુ, મારવાડ તથા ધારાનગરીના પ્રાચીન ાજપુતાની સાથે વ્હેવાર ચાલુ કર્યા, તેની સાથે સ પ્રકારના સંખ'ધ રાખવા લાગ્યા, તેને વખતે રાણા પ્રતાપે જે જે નિયમ સ્થાપિત કર્યા તે નિયમ વિરૂદ્ધ કાઈ પણ સિસેાદીયાના વશાએ અનાદર કર્યો નથી, અને કાઈ પણ સિસેડીયા વીરે પાતાની કન્યા મુગલેાને આપી નથી, દુ:ખ સહાયક ગણાતા રાજપુતા સામે સિસેાદીયા રાજપુતા ઘણીજ ઘૃણાથી જોતા હતા. આવી અનેક જાતની વિટંબણુાએથી રાણા પ્રતાપ પેતાનું જીવન પસાર કરવા માંડયા. છતાં પેાતાનુ સ્વમાન, પેાતાની માતૃભૂમિની ટેક અને લાગણી જરાપણ એછા થયાં નહેાતાં. જ્યારે પોતે ચારે બાજુથી હતાશ થઈ ગયા ત્યારે પોતે કામલમેરના કિલ્લામાં રહી ત્યાં ઘણા ત્રિસ વિતાવ્યા. પશુ ત્યાં એક રાજપુતે એવું નીચ કાર્ય કર્યું કે રાણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com