________________
પ્રકરણ ૫ મું
મહારાજા અને વિજય
મહારા ાનંદ વૈદ્યને લઇ, રાણીવાસમાં આવ્યા. રાજકુમારને રમતા જોઈ રાજાને સ ંતેાષ થયા. વૈધે આપેલી માત્રાની પડિકી રાજાએ મહારાણીને મૂકવા આપી હતી, તે કુમારને પાણી સાથે પીવડાવી. ઝેરની અસર બિલ્કુલ રહી નહાતી. રાજવૈદ્યે પેાતાનેા છેવટના અભિપ્રાય આપતાં જણાવ્યુ' : “ રાજકુમાર તદ્દન નિર્ભય છે.”
k
રાજા અને રાણી નિશ્ચિત બન્યાં. રાજવૈદ્યે ધરે જવાની રજી માગી. તેમની યાગ્ય કદર કરી, રાજાએ તેમને જવા દીધા. થાડી વારે એક દાસીએ આવી સમાચાર આપ્યા ઃ
વિજયદેવ આપને મળવા આવ્યા છે.”
C:
—પળને પણ વિલંબ ન કરતાં, રાણીને આશ્વાસન આપી રાજાએ જવા માંડ્યું.