________________
કુટુંબના રક્ષણની તૈયારી
સ
મહાઅમાત્ય પુંછ પરછ કર્યાં પછી જાણી શકાયા હતા, કે પહેલાંથી જ લગ્નમાં હાજરી આપવાની ઈચ્છા ધરાવતા નહાતા. તે જ વિચારમાં તેમણે ભાન ગૂમાવ્યું હતુ. ને આગના ભાગ
અન્યા હતા.
તે જાણી ચૂકયા હતા, તેમની માન્યતા થઈ ચૂકી હતી, કે આ કાવત્ર. તેમને. તેમના આખા કુટુંબનેા નાશ કરશે.
તેમણે વિચાર કર્યાં. કે “આ આખું કાવત્રું મારા માટેજ રચાયું છે. આ કાવત્રાનેા ભાગ જેટલા હું મૉડા થઇશ, તેટલુજ મારૂં કુટુંબ આ કાવત્રાની જાળમાં જકડાતું જશે. મહારાજાને મારા પર શંકા આવી ચૂકી છે. એ શંકાનું નિવારણુકરવુ મુશ્કેલ છે.
આખા કુટુંબને બચાવવાના એક જ રસ્તા છે. અને તે એટલે પેાતાના નાશ, પેાતાના આત્મભાગ. આ સિવાય ખીજો એક પણ રસ્તા નથી.
જો આખા કુટુંબને બચાવવું હોય, તે પોતે પ્રાણાતિ આપવી જ જોઇએ.
એ પછી તેમણે શ્રીયકજીને ખેલાવી મંગાવ્યા. પાતાના બધાય વિચારે તેમણે તેમને કહી સંભળાવ્યા.
—આ સાંભળી શ્રીયકજી તેા જડવત્ ખતી ગયા. આ શું કહેવાય ! રાજ્યની નીમકહલાલીથી કરેલી સેવાને બદલેા પ્રાણાકૃતિ ! મગધ રાજ્યમાં આ ન્યાય ! મગધ નરેશની સેવાને બદલે આવા જ !
તેમને ચક્કર આવવા લાગ્યા. તેમનું માથું ભમવા લાગ્યું. શેડીવાર વિશ્રમી તે કહેવા લાગ્યા :