Book Title: Mahamantri Shaktal
Author(s): Chandulal M Shah
Publisher: Sarasvati Sahitya Ratna Granthavali

View full book text
Previous | Next

Page 284
________________ પ્રકરણ ૩૨ સુ પિતૃ હત્યા કે કર વ્યુ ? આજના દિવસ શ્રીયજીના ’કમય, દુઃખમય હતા. આખી રાત તેમને ઊંધ આવી નહેતી. પિતાએ સોંપેલું કાય. તેમણે હિંમત રાખીને કરવાનું હતું. તે સમયે હૈયુ વજ્રનું કરવાનું હતું. આ કા પછી પણ તેમને સુખ મળવાનું નહેતું. મેટા ભાઈ હતા, છતાં ન હતા જેવાજ. પિતાને લાત થવાના. સ જવાબદારી પેાતાને શિરે આવી પડવાની. આ કૃત્ય માટે પ્રજા પોતાને જવાબદાર ગણુશે. નગરવાસી નિંદા કરશે, શ્રાપ આપશે, આ નૃત્યને જવાબ માગશે. પોતે શુ''મેહું લઇને નગરમાં ફરશે? શુ મેઢુ લઇને હૈદો ભાગવશે ? પિતાજીને આ શું સૂઝયું ? થાડા દિવસ ધીરજ રાખે, છે શત્રુઓને ન પકડી શકાય ?

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298