Book Title: Mahamantri Shaktal Author(s): Chandulal M Shah Publisher: Sarasvati Sahitya Ratna Granthavali Catalog link: https://jainqq.org/explore/022902/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ મામસફા POPOL શ્રીસરવતિ સાહિત્ય રત્ન ગ્રંથાવલિ (કાર્યાલય) અમદાવાદ. Page #2 -------------------------------------------------------------------------- ________________ આજેજ ગ્રાહક અને શ્રી સરસ્વતી સાહિત્યરત્ન ગ્રંથાવલિ પિતાનું પ્રથમનું વર્ષ પૂરું કરીને બીજા વર્ષ માં પ્રવેશ કરે છે. આપ હજી સુધી તેના મેમ્બર બન્યા હો તો સત્વરે બની જાઓ. વાર્ષિક આશરે ૧૦ ૦ ૦ હજાર પાનામાં સુંદર વાંચન આપવામાં આવે છે તે આપ આપનું નામ મેમ્બર તરીકે નોંધાવશે. વાર્ષિક લવાજમ રૂ ૧૦-૦-૦ કાયમના મેમ્બર રૂ ૧૨૫-૦-૦ સહાયક રૂ. ૫૧-૦-૦ લખે ભેગીલાલ રતનચંદ રાજકવિ ઝવેરીવાડ, પટણીની ખડકી, અમદાવાદ તા . મેઘરાજ જેન પુસ્તક ભંડાર પાયધુની ગાડીની ચાલ, મુંબાઈ નં. ૩ Page #3 -------------------------------------------------------------------------- ________________ સરસ્વતી સાહિત્ય રત્ન ગ્રન્થાવલી વર્ષ ૨જું પુ. ૧લું # મહામંત્રી શકટાળ [ઐતિહાસીક નવલકથા). LAU લેખક ચંદુલાલ એમ. શાહ, (મુ) પ્રકાશક સરસ્વતિ સાહિત્ય રત્ન પ્રસ્થાવલિ તરફથી ભેગીલાલ રતનચંદ રાજકવિ મુ. પાટણ. કિં. રૂા. ૪--૦ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : સરસ્વતી સાહિત્ય રત્ન ગ્રન્થાવલી વતી ભેગીલાલ રતનચંદ વેગ ઠે. ખ છે ખ ટડી ના પાડા, મુ. પાટણ. પ્રત ૧૦૦૦ ] [ સને ૧૯૪૬ મણિલાલ છગનલાલ શાહ ધી નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ : અમદાવાદ, Page #5 -------------------------------------------------------------------------- Page #6 -------------------------------------------------------------------------- ________________ griti litlhiHilli-નાHI[Hin-llllifill the othilli illi ll lllllim-llllllllllllts રાજનગર નિવાસી-હેન મહાલક્ષ્મિ અહેન. શેઠ બુધાભાઇ સફરચંદ સુતરીયાના સુપુત્રી. જ-મ-સ. ૧૯૮૨ ના જેક્ટ શુકલ સપ્તમિ. સ્વર્ગવાસ-સં. ૨૦૦૨ ના B વિશાક શુકલ ત્રયોદશી. શેઠ બુધાભાઇએ પિતાની પુત્રી હેન મહાલક્ષ્મિ બહેનના રમા રક તરીકે તેમના ફેટો મારા પુરતકમાં મુકવા સારૂ જે મને તક આપી આભારી કર્યો છે. તેથી હું સદા તેઓશ્રીને રૂણી ઉં છું. બહેન મહાલફિમહેનનું જીવન ઘણું આદર્શ અને સરકારી તેમજ ધામીક વૃત્તીવાળુ હતું. તેમના રવર્ગવાસ થવાથી તેમના આખા કુટુંબમાં મહાન ખેટ પડી છે પ્લેન મહાલમિ E હેનના આત્માને પરમાત્મા સદી શાંન્તી અ. અને તેઓના ત્રણે બાળકે હમેશાં ફલે- I કૂલે અને ફાલો એજ પ્રભુ પાસે અંત:કરણથી પ્રાર્થના. ભેગીલાલ કવિ. લી.. Page #7 -------------------------------------------------------------------------- ________________ નવિન વર્ષની શુભાષિશ નવિન વર્ષના પ્રારંભમાં હું મારા મિત્રે અને શુભેચ્છને હંમેશાં સુખ અને શાન્તિ અને આરોગ્ય અને વહેપાર વૃદ્ધિ યશકીર્તિ હંમેશના માટે દિન પ્રતિદિન વધે અને ફળે. ફુલે–ફાળો અને દુઃખી જનોનું કલ્યાણ કરે. એજ શુભ ભાવના. આભાર આ પુસ્તક છપાવવામાં મારા લાગવતા વળગતા મિત્રોએ તેમજ શેઠ બુધાભાઈ સાકરચંદ સુતરીઆ વિગેરેએ પ્રથમથી પુરત લઈ જેમને પ્રોત્સાહન આયુ છે તે માટે હું તેમને હાર્દિક આભાર માનું છું. મારી સરસ્વતિ સાહિત્ય રત્ન ગ્રન્થાવલીમાં જે જે ગૃહસ્થ વાર્ષિક મેમ્બરે થએલાં છે તે સર્વે મેમ્બરેને હું આભાર માનું છું અને હંમેશને માટે મારી પ્રખ્યાવલીના મેમ્બર બની મને પ્રોત્સાહન આપશે અને કાયમના મેમ્બર રહેશે એવી હું આશા રાખું છું. પુત્રી સરસ્વતિને ચરણે પુત્રી તારા સ્વર્ગવાસને વર્ષોના પ્રભાત થઈ ગયાં અને તારી બાલ્યવયની તારી સુવાસ મારા હૃદયમાં હંમેશને માટે ગુંજી રહી છે. તારા સ્મારક તરીકે સરસ્વતિ સાહિત્ય રત્ન ગ્રન્થાવલીની યોજનાનું સાહસ ઉપાડી વિશ્વની જનતાને સારું અને સંસ્કારી તેમજ ધાર્મિક વાંચન મળે એ અભિલાષાથી ઉપાડયું છે. આજે તે સાહસને બીજા વર્ષમાં પ્રવેશ થાય છે. અને તેનું પ્રથમ પુસ્તક મહામંત્રી શકાળ (સ્યુલીભદ્રના પિતા) એ નામનું પુસ્તક જગતના ચણેમાં વાંચન માટે બહાર પાડયું છે. અને તે પુસ્તક તને અર્પણ કરી હું મારી પિતા તરીકેની ફરજ અદા કરું છું. પુત્રી ! તું જ્યાં હોય ત્યાં તારા આત્માને પ્રભુ શાંતી અ! એજ અભ્યર્થના. લી તારે વિયોગી પિતા. ભેગીલાલ કવિ Page #8 -------------------------------------------------------------------------- ________________ ૫૦ થી ૫૬ અનુક્રમણિકા. પ્રકરણ વિજ્ય | પૃષ્ઠ ૧ લું. મહારાજાની ચિંતા. ૧ થી ૭ ૨ જુ વરરૂચીની ઘેલછા. ૮ થી ૧૩ ચિંતામાં વધારે. ૧૪ થી ૧૯ પિતા-પુત્ર, ૨૦ થી ૨૬ ૫ મું. મહારાજ અને વિજય. ૨૭ થી ૩ પદમાવતીના આવાસમાં ૩૪ થી ૪૨ વિચાર મંચન. ૪૩ થી ૪૯ લગ્નનું મહત, . ભૂતકાલની વાતે. ૫૭ થી ૬૮ ૧૦ મું. માન્યતા. ૬૮ થી ૭૬ ૧૧ મું. અજબ સ્ત્રી. ૭૭ થી ૮૩ ૧૨ મું. જયાદેવી હટાળ ૮૪ થી ૦ર જૂર શિક્ષા. ૯૩ થી ૧૦૩ ૧૪ મું. કુર નંદ. ૧૦૮ થી ૧૧૩ ૧૫ મું. આંદોલન, ૧૧૪ થી ૧૨૬ ૧૬-૧૭ મું. વિદ્યાપીઠની મુલાકાત. ૧૨૭ થી ૧૪૦ ૧૮ મુ. ખાનગી ખંડમાં ૧૪૧ થી ૧૫૦ પદમાવતીની વાચાળશક્તિ ૧૫૧ થી ૧૬૨ ૨૦. મુશ્કટાટ બંધાયા. ૧૬૩ થી ૧૭ર લગ્નની તૈયારીઓ ૧૭૩ થી ૧૭૮ ૨૨ મું. આમંત્રણને સ્વિકાર. ૧૭૯ થી ૧૮૯ પતિ વરરચો. ૧૯૦ થી ૧૯૬ ભયરામાં ૧૯૭ થી ૨૦૦ ૨૫ મું મહારાજાની સ્થિતી. ૨૦૧ થી ૨૦૫ આમંત્રણને અસ્વિકાર ૨૦૬ થી ૨૧૦ દેરાણી જેઠાણું. ૨૧૧ થી ૨૧૫ કેદી અવસ્થામાં ૨૧૬ થી ૨૧૯ ૨૯ મું. કુટુંબ રક્ષણની તૈયારી. ર૨૦ થી ૨૨૬ મુક્તિ , ૨૨૭ થી ૨૩૦ મિલન. ૨૩૧ થી ૨૩૫ પિતૃહત્યા-કે-કર કર્તવ્ય ૨૩૬ થી ૨૪૦ પલાયન ૨૪૧ થી ૨૪૦ ૨૧ મું ૨૩ મું. २४ मा iઇ ર૭ ૩૦ મું. છે ? Page #9 -------------------------------------------------------------------------- Page #10 -------------------------------------------------------------------------- ________________ (સરસ્વતિ સાહિત્ય રત્નગ્રંન્થાવલિ ) ભિષ્મ પ્રતિજ્ઞા. નાલંદા વિદ્યાપીઠના અધ્યાપક ગુરૂદેવ ચાણક્ય સંસારીક કાર્ય માટે રાજાનંદની રાજસભામાં જાય છે તે વખતે રાજયસભામાં કોઈ નહિ હતું. ફક્ત રાજાનંદના રાજકુમારે ત્યાં હતા. તે વખતે ગુરૂદેવ ચાણક્યનો દેદાર જોઈ રાજકુમારોએ ગુરૂચાણક્યની મશ્કરી કરી. તે વખતે ગુરૂચાણક્યને ક્રોધ ચઢયે, અને તે વખતે પોતે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી રાજાનંદના વંશને નાશ ન કરું ત્યાં સુધી શિખા (માથાના વાળ) બાંધીશ નહિ. (શરૂઆત) તેવી પ્રતિજ્ઞા કરે છે. [કોપીરાઈટ-પ્રકાશક છે.] [પા. ૧] Page #11 -------------------------------------------------------------------------- ________________ – આમુખ – ગૂજરાતનું મૃત્યુ કિનારે પહોંચેલું સાહિત્ય મરતાં મરતાં જીવી જઈને પાછું યુવાવસ્થાએ પહોંચ્યું છે. તેની યુવાવસ્થા સાહિત્યના જાણકાર વાંચકો અને પ્રકાશકોને જ આભારી છે. દરેક વાંચક અને પ્રકાશક સાહિત્યને જાણકાર બને તો ? –પણ આજે તો અમુક પ્રકાશકો. બાદ કરતાં દરેક પ્રકાશક કીર્તિવંત સાહિત્યકાર-લેખક માગે છે. જ્યારે સાહિત્યની કદર કરનાર વાંચક સુંદર સાહિત્ય વાંચન માગે છે. પ્રકાશકે. વાંચકેની ઈચ્છાને ન સંતોષી શકે? • પર ભાષાનું એકાદ પુસ્તક પ્રસિદ્ધિ પામે એટલે તેના લેખકનું પ્રત્યેક પુસ્તક અનુવાદ થવા પામે છે. કેટલાંક પુસ્તકે એક કરતાં વધારે પ્રકાશકો તરફથી પુસ્તકોનાં નામ બદલીને થાય છે. શા માટે એમ થવું જોઈએ? એવા કારણેને અંગે ગુજરાતનું મૌલિક સાહિત્ય અંધારામાં રહી જતું નથી? કેવળ પર ભાષાનાં પુસ્તકોના અનુવાદો જ પ્રસિદ્ધ કરીને ગુજરાતી સાહિત્યને જીવતું રાખ્યાનો આનંદ માનવો છે? ઐતિહાસિક અને સામાજિક સાહિત્ય માટે પ્રસંગો ક્યાં ઓછા છે? ખૂણે ખાંચરે પડેલા લેખકોને-સાહિત્ય કારોને શોધી કાઢીને પ્રકાશકો મૌલિક સાહિત્ય લખાવે તો ગૂજરાતનું સાહિત્ય અજોડ બન્યા વિના રહે નહિ. જેમ પર ભાષાનાં પુસ્તકેનો અનુવાદ Page #12 -------------------------------------------------------------------------- ________________ આપણી ભાષામાં થાય છે, તેમ આપણું પુસ્તકને અનુવાદ અન્ય ભાષામાં થાય; એવી ભાવના આપણે શા માટે ન સેવવી જોઈએ? ગુજરાતીઓની રહેણી કરણી, ગુજરાતીઓનાં માનસ, અને ગુજરાતીઓની ગૃહવ્યવસ્થામાં પેસેલા પાશ્ચાત્ય સડા વિષે; તેમજ તે કારણે ચીમળાતી બહેન, કાળી મજૂરી કરીને જીવતા શ્રમજીવીઓ મા બાપના પરસેવાના પૈસાને પાણીની માફક વેડફીને અરધી જીંદગી સુધી અભ્યાસ કર્યા પછી કેવળ નેકરીગુલામી સ્વીકારી લેતા યુવકે, અન્ન અને દાંતને તેમજ દેહને અને વસ્ત્રને થયેલાં વેર–તેવી આવી પડેલી કપરી સ્થિતિ વિષે લખવાનું કયાં ઓછું છે? પરદેશીઓએ રચેલા અને રચાવેલા સત્યાસત્ય ઈતિહાસમાંથી સંશોધન કરીને સત્ય હકિત પ્રકટ કરવાની સામગ્રી ક્યાં ઓછી છે? હિંદની ઐતિહાસિક અને સામાજિક કાળી બાજુને કાળી બાજુ અને ઉજળીને પણ કાળી બાજુ બતાવી-રજુ કરીને આપણું જીવનમાં કલેશ ઉત્પન્ન કરાવનારા પરદેશીઓની કાળી બાજુ રજુ કરવાનાં અને તેમનાં મલિન મન અને ઇંદ્રજાળને ખુલ્લા પાડવાનાં સાધનો એાછાં નથી? મહારાજા નંદ અને મહામંત્રી શકટાળ જેવા મહા પુરૂનાં જીવન ચરિત્ર-તેમના જેવી મહાવ્યક્તિઓની રૂપરેખાઓ કયાં ઓછી છે? ગૂજરાતના વીર પુરૂષોનાં ચરિત્રો કયાં ઓછાં છે? અનુવાદકો આવા વિષયો પર મૌલિક લખતા થાય તો? કોઈ કોઈ વખતે એકાદ પુસ્તક બે ચાર લેખકો તરફથી Page #13 -------------------------------------------------------------------------- ________________ તેમણે મેળવેલા પૂરાવાના આધારે લખાય છે. તેમાં ઈતિહાસનું. મંથન થાય છે. તેમાંથી જે સત્ય લાગે તે વાંચક સ્વીકારી લે છે. મહારાજ નંદ વિષે પણ તેમજ બનવા પામ્યું છે. તેમના વિષે લખાયેલાં કેટલાંક પુસ્તકોમાં આ પુસ્તક વધારો કરે છે. જો કે આ પુસ્તક લખવાને ઉદેશ મહામંત્રી શકટાળના જીવન ચરિત્ર સાથે સંકળાયેલું છે, અને તેમને જ નાયક પદ આપવામાં આવ્યું છે, છતાં તેમાં મહારાજાનંદને સમાવેશ થયા સિવાય રહેતું નથી. કેટલાક લેખક-ઈતિહાસકારોની માન્યતા એવી છે કે, જે નંદે ક્ષત્રિયની કલ કરાવી હતી, તે નંદ છેલ્લે નહિ. જ્યારે હું માનું છું કે, જે નંદે ક્ષત્રિયોની કત્વ કરાવી તે નંદ છેલ્લે જ હોવો જોઈએ. રા. કનૈયાલાલ મુન્શીએ “ભગવાન કૌટિલ્ય” લખ્યું છે. મુદ્રા રાક્ષસ' નામના સંસ્કૃત નાટક પરથી સુપ્રસિદ્ધ મરાઠી નવલકથાકાર રા. હરિ નારાયણ આપ્ટેએ “ચંદ્રગુપ્ત' નામની નવલકથા મરાઠી ભાષામાં લખી છે. તે પુસ્તકનો અનુવાદ શ્રી. નારાયણ વસનજી ઠકકુરે ગુજરાતી ભાષામાં “૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન'ના નામે કરેલ છે. એ બધા લેખકે એ ચીતરેલા નંદ કરતાં મારાથી જુદા જ પ્રકારનો નંદ દર્શાવાયો છે. આ પુસ્તક માટે–તેની સત્યતા માટે અનેક પ્રકારના પૂરાવાઓ રજુ કરવામાં આવ્યા છે. પાત્રો પણ ઘણું ખરાં સાચાં જ છે. પંડિત ચાણક્ય નંદવંશને નાશ કરવાની પ્રતિજ્ઞા લઈ પાટલીપુત્રમાંથી ચાલ્યા જાય છે, ત્યારથી આ પુસ્તકની શરૂઆત થાય છે. પુસ્તક ઐતિહાસિક હોવા છતાં, નવલકથા છે; એ વાંચકે લક્ષમાં રાખવાની આવશ્યકતા છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ ધણા ખરા આધારા–જે જે ઠેકાણે જરૂર જણાય છે તે તે ઠેકાણે ટીપમાં આવ્યા છે. : એક જગાએ ટીપમાં મહાવ’શ, દ્દિવ્યાવદ્વાન, વિષ્ણુપુરાણ અને થિવરાવિલ નામના ચાર પુરાણામાંથી વંશાવળી મૂકવામાં આવી છે. તે વંશાવળીઓને એક બીજાની સાથે સરખાવતાં થોડા ધણા ફરક જણાઈ આવે છે. નંદના સમયમાં મુદ્રા ૠણાની માન્યતા એવી છે કે, નવમા મુદ્રા રાક્ષસ નામને મત્રી હતા, જેના વન પરથી રાક્ષસ ' નામનું સંસ્કૃત નાટક રચાયેલુ છે. એ માન્યતા તદ્દન સત્ય છે. પણ તે સમયમાં મહાઅમાત્યને સ્થાને કાણું હતું, તેને ઉલ્લેખ જવલ્લે જ મળી આવે છે. અનેક પ્રમાણભૂત આધારો મેળવ્યા પછી ખાત્રી પૂર્વક માની શકાય છે કે, તે સમયે મહા અમાત્યની પછી પર મહામ`ત્રી શટાળ હાવા જોઈએ હતા. * મહારાજા નૐ પાછળથી શકટાળને અનેક પ્રકારનાં કષ્ટો સહન કરાવ્યાં હતાં, એમ કેટલેક સ્થળેથી વાંચવા મળે છે. તેમજ તેમની બંધનાવસ્થા' સમ્રાટ ચંદ્રગુપ્ત'' નામની એક હિંદી ફિલ્મમાં પણ બતાવવામાં આવી છે હતી પરંતુ વસ્તુતઃ પરિસ્થિતિ તદ્દન જુદીજ હતી. મહામંત્રી શકટાળને નન્દે કોઈ પણ પ્રકારનો ત્રાસ આપ્યો ન હોતા, પણ નદને તેમના પર્– શકટાળ પર શ ંકા આવતાં શકટાળે પોતે જ પોતાનું અલિદાન સ્વીકારી લીધું હતું. તે વિષેના પૂરાવા યોગ્ય સ્થળે આપવામાં આવ્યા છે. તે સમયમાં પાટલીપુત્રની ખરોબરી કરી શકે, એવી બીજી કોઇ પણ નગરી હસ્તીમાં ન હેાતી, તેનું વર્ણન ચાલુ વાંચનની ટીપમાં યોગ્ય સ્થળે આપવાં આવ્યું છે. મહારાજા નંદનાં અનેક નામો હતાં, અને તે બધાં તેમનાં Page #15 -------------------------------------------------------------------------- ________________ નૃત્યોને જ આભારી હતો. નંદને અનેક રાણીઓ હતી. તેમાં મહુારાણીની પીએ જયાદેવી હતાં. મહારાજા પર તેમની પ્રતિભા સારી પડતી હતી. પંડિત ચાણક્ય મહાન અશાસ્ત્રી હતા તેમણે લખેલું · અર્થશાસ્ત્ર' હજી પણ એક મહાન સત્તા સમાન ગણાય છે. તે ઉપરાંત, તે એક અિિતય રાજનીતિજ્ઞ પુરૂષ હોઇ કૌટિલ્યના નામે પ્રખ્યાત છે. પાણિની પ્રખર વિદ્વાન પુરૂષ હતા છતાં તેમણે લખેલા ગ્રન્થો સિવાય તેમના વિષે બીજી માહિતી મળતી નથી. તેમજ તેમણે પોતાની છેવટની જીંદગી કયાં વીતાવી, તેની વિગતો પણ મળી આવતી નથી. તે એક અજોડ વ્યાકરણ શાસ્ત્રો હાઇ તેમનું વ્યાકરણુ ' આજે પણ આધારભૂત ગણાય છે. " > વરચિએ પાણિનીના વ્યાકરણ પર ટીકા લખી છે. તે ઉપરાંત, વિભાસ ’ વગેરે ગ્રન્થો પણ લખ્યા છે. " પંડિત ચાણક્યે પાટલીપુત્રનો ત્યાગ કર્યાં પછી વરચએ મગધરાજ નંદના મહા અમાત્ય બનવા માટે ઘણી ખટપટો કરી હતી, પણ તેમાં તેમને યશ મળ્યો નહેાતા. ના પૃષ્ટ ૫૦૩માં લખવામાં આવ્યું છે કે, —પણ આમાં સમજ ફેર થઇ હેાધ એમ લાગે છે. તેમણે મહા અમાત્ય થવાના પ્રયત્નો કર્યાં હતા, પણ તેમાં તેમને યશ મળ્યો નહાતા. એ વિષેના ધણા પૂરાવાઓ મળી આવે છે. મહારાજા નંદના સમયતી ખરી–ચાસ સાલ મળી આવતી નથી, પણ સૈકાના પૂરાવા ઘણે સ્થળેથી મળી આવે છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૬ તેવા જ પૂરાવાઓના આધારે પુસ્તકની શરૂઆતમાં સૈકા દર્શાન કરાવવામાં આવ્યું છે, સદરહુ નવલકથા લખવામાં ધણા પુસ્તકોના માધારો લેવામાં આવ્યા છે, જેમાંનાં કેટલાંકનાં નામે! પણ આપવામાં આવ્યાં છે. આ પુસ્તકની અંદર દર્શાવવામાં આવેલાં કેટલાંક આધાર રૂપી પુસ્તકનાં નામેા ડેા. ત્રીભેાવનદાસે લખેલા · પ્રાચીન ભારતવર્ષ ' માંથી અસલ-( -(તેમણે આપેલા પૂરાવા(-સીધા જ ઉતારવામાં આવ્યા છે— ફકત વાંચકેાની સગવડતાની ખાતર એટલે આડકતરી રીતે તેમના પુરતકના આધાર લેવાયેા છે, એમ કહેવામાં જરાય અતિશયેાષ્ઠિત ન કહેવાય. તેથી મારે ડો. ત્રીભાવનદાસના આભાર જરૂર માનવા જોઇએ. or. શ્રી સરસ્વતી સાહિત્ય રત્ન ગ્રંથાવલિના સંચાલક વિ ભાગીલાલભાઇએ આ પુસ્તક તેમની ગ્રંથાવલિમાં પ્રગટ કર્યું તે બદલ તેમને અને અવારનવાર પ્રોત્સાહન આપનાર સ્નેહી કુંવરજીભાઇ આભાર કેમ ભૂલાય? આજ સુધીનાં મારાં બધાં પુસ્તકાને સહર્ષ વધાવી લેનાર વાંચકાએ જો મારી લેખનકળાનેા યેાગ્ય સત્કાર કર્યો નહાત તા કદાચ મારો કલમ આગળ વધતી અટકી જાત. એટલે મારી લમને જીવંત રાખનાર વાંચકોને તો હું કદાપિ ભૂલીન જ શકું. ચંદુલાલ એમ. શાહુ ૨૦-૮-૧૯૪૬ ૨૨૦ કાકા સ્ટ્રીટ મુંબઈ ન ર Page #17 -------------------------------------------------------------------------- Page #18 -------------------------------------------------------------------------- ________________ ઇન્દાર નિવાસી- સરસ્વતિ ઉપાસક- દાનવીર– તિર્થંભત– શિરામણિરાયબહાદુર-રાજ્યભુષણુ-રાવરાજા-સર શ્રીમાન શેઠશ્રી હુકમચંદજી નાઇટ, જન્મ સં. ૧૯૩૧ના અશાડ શુકલા પ્રતિપદા. જેએશ્રીએ પેાતાના જીવનમાં આજદીન સુધીમાં લેાક કલ્યાણના હિતાર્થે લગભગ ચાલીશથી પચાસ લાખ રૂપીયા વાપરી પેાતાના જીવનની સા કતા સાધી છે. વળી મારા પ્રત્યે વાત્સલ્ય ભાવ ધરાવી મારા પુરતકમાં રમારક તરીકે પેાતાના ફોટા મુકવા સારૂ જે ઉદારતાભરી લાગણી ખતાવી છે તેના માટે હું... સદા એએ શ્રીને રૂણી છું. પરમાત્મા શેઠશ્રી હુકમચંદજી તથા તેમના પુત્ર-પાત્રા વિગેરે સર્વે કુટુ’બને સદા આરોગ્ય અને દીર્ઘાયુ રાખે। એજ હૃદયથી પ્રાથના. લી, આપના ખાળક ભાગીલાલ કવિ ના સવીનય પ્રણામ. Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રીમાન સર શેઠ હુકમીચંદજી સાથે મારો પરિચય હું જ્યારે મુંબાઇની જીવદયા મંડળીમાં ઓનરરી ઉપદેશક તરીકે સને ૧૯૨૩ની સાલમાં નીમાયા તે પછી મંડળીના સેક્રેટરી રા. રા. જયન્તીલાલ એમ માન્કરની સાથે બહારગામ ઉપદેશક તરીકે પ્રચાર માટે જવાનું થયું. તે વખતે સને ૧૯૩૦-૩૧ માં ઈન્દર મુકામે પ્રચાર માટે જવાનું થયું. તે વખતે અમેા ભંડારી મીલવાળા શેઠે કનૈયાલાલજી સાહેબને ત્યાં ઉતર્યાં, અને તે પ્રસગે આખા શહેરમાં અમે વયાના પ્રચાર માટે ઘણી સભાઓ ભરી. લાકમત ઘણા દેળવ્યા અને ઇન્દોર રાજ્યના પ્રધાન સચિવ રાયબહાદુર સર સરેમલજી ખાપના નાઈટ તથા ખીજા રાજ્ય કર્મચારીએ જ ઘણા ખુશી થયા હતા. અને ઇન્દોર રાજ્ય તરફથી પેાતાના રાજ્યમાંથી બહાર જતા દુધાળાં ઢાર અટકાવવા માટે બાદશાહી સખાવત કરી. અને તે સખાવતનાં કાર્યક્ષેત્રમાં સર શેઠ હુકમીચંદજીને પ્રેસીડેન્ટ બનાવ્યા. અને શેઠે કનૈયાલાલ ભંડારીનેં સેક્રેટરી નીમ્યા. અને વધ્યાના કાર્ય માટે એક કમીટી નક્કી કરી. તે વખતે મારા ભાષણની શૈલીથી ઈન્દોરની પ્રજા ખુશી થઈ. તે કારણે પ્રજા તરફથી એક જાહેર સભા ટાઉન હાલમાં ભરવામાં આવી. અને તે સભાના અક્ષ્ય તરીકે સર શેઠ હુકમચછને નીમ્યા હતા. અને તે વખતે ઇન્દોરની પ્રજા તરફથી મને સેનાને ચંદ્રક સર શેઠ હુકમીચંદજીનાં શુભ હસ્તે આપવામાં આવ્યા હતા. તે પરીચય પછી મારે સંવત ૨૦૦૨ના રાજ મારે ઈન્દોર જવાનું થયું. તે વખતે ત્યાંની પમલીકની સેવા કરવાને મને ઘણી સંસ્થાઅે લાભ મળ્યા. તે વખતે મારા જુના મિત્ર શેઠ શાંન્તીલાલ જેશીગભાઇ અને રા. રા. રતનચંદ્રજી કાઢારીની મુલાકાત થતાં તેઓશ્રીના પ્રયાાસથી સર હુકમચંદજી શેઠને ત્યાં ભજન સંભળાવવા સારૂ મને Page #20 -------------------------------------------------------------------------- ________________ આમંત્રણ આપવામાં આવ્યું. અને મારા પૂર્વનાં શુભ કર્મના ઉદયથી એ ભાગ્યશાળીના ભવ્ય મહેલમાં લગભગ એક કલાક સુધી કુંડમુંડા આચાર્ય તથા બાહુબલજી તથા શાલીભદ્ર વિગેરેને સંગીત સાથેજ અધિકાર કહેવામાં આવ્યું, અને શોઠજી તે સાંભળી પિતાના આત્માને ઘણો જ આનંદ આવ્યું, અને આખરે એ ભાગ્યશાળી પુરૂષની નમ્રતા વિવેક-વિનય અને સરળતાના સદ્દગુણેએ મારા મન ઉપર ઘણી અસર પાડી. હું મારી જીંદગીમાં ઘણું રાજા મહારાજાઓ તથા શેઠ શાહુકારોના પરીચયમાં આવેલ છતાં સર શેઠ હુકમીચંદજીના પરીચયમાં આવતા મને લાગ્યું કે બહુ રત્નાવસુંધરા દુનીયામાં અનેક જાતના રત્નો પડેલા છે. તે રત્નોમાં પણ સર હુકમચંદજી પણ મને અમુલ્ય રત્ન સમાન લાગ્યા. જ્યારે મારૂ સંગિત પુરૂ થયું. તે વખતે મને પિતે એવો તો આશીર્વાદ આપે છે તે મારા જીવનના અંત સુધી ભુલી શકાય તેમ નથી. જ્યારે હું બીજે ઠેકાણે મારે સંગિતને પ્રેગ્રામ હેવાથી જવાનું હતું. ત્યારે મે શેઠ સાહેબની રજા માગી. ત્યારે મારા પર પિતે જેમ પિતા પુત્ર પર ખુશી થાય તેના કરતાં પણ વધારે ખુશી થઈ મને કીધું કે, મેરે લાયક કુછ કામકાજ છે તે બોલે ત્યારે હું તે સાધારણ વ્યક્તિ મારી. એવા મહાપુરૂષ પાસે માગવાની ગુંજાશ પણ ક્યાંથી હેય. ત્યારે મેં માગ્યું કે આપને શુભ આશીર્વાદ. તે વખતે સંધ્યાકાળના આઠ વાગેલા. સં. ૨૦૦૨ના મહા વદ - ૧૧ના રોજ મને આશીર્વાદ આપો તું મેરા બેટા સમાન છે. એર તું તીસરા ભવમે મેક્ષ જાયગા. આ વખતે મારા અમદાવાદના મિત્રે ભાઈ ચંદુલાલ છોટાલાલ ભાઈ બાબુભાઈ કાલીદાસ તથા Page #21 -------------------------------------------------------------------------- ________________ ભાઈ મફતલાલ તથા રા. રા. કોઠારી રતનચંદજી વિગેરે પણ હાજર હતા. આ આશીર્વાદ આપ્યા પછી મારા આત્માને વિચાર થયો કે મારા એવા તે સદ્દભાગ્ય ક્યાંથી હોય કે મારી દિકરીના સ્મારક તરીકેની સરસ્વતિ સાહિત્યરત્ન ગ્રંથાવલિના બીજા વર્ષના પ્રારંભમાં શેઠ સાહેબ રા રા. હુકમચંદજીનો ફેટે મુકવા ભાગ્યશાળી બનું તે વખતે મે મારા મિત્ર રા. રા. રતનચંદજી કેડારીને મેં મારી ઈચ્છા જણાવી. અને તે ઈચ્છાને અમલ મારા મિત્રે બરાબર બજાવે અને શેઠ સાહેબે પોતાને ફેટે મુકવા. સારૂ હા. પાયાના સમાચાર અને પત્રકાર આપ્યા. તેથી આજે હું મહામંત્રી શબ્દાળ નામના પુસ્તકમાં તેઓશ્રીનો ફેટે મુકવા ભાગ્યશાળી બન્યો છું તેથી હું મારા મિત્ર રતનચંદજીકઠારીને હું સદા રૂણી છું તેમજ શેઠ સાહેબ સાથે મારો જુને પરિચય જે હતો તે પીચય ને ન સજીવન કરી મારા કાર્યને જે પ્રોત્સાહન આપ્યું છે તેના માટે હું હંમેશાં શેઠજીનો આભારી છું. શેઠ સાહેબને જુજ પરિચયમાં આવવાથી જ તેઓશ્રીના ધામક જ્ઞાન માટે મને ઘણું માન ઉત્પન્ન થયું. તેમજ જે વખતે હું પ્રથમ ઈન્દર આવેલ તે વખતે તેઓ પર્યુષણ મહાપર્વના ધામી ક દિવસમાં રાત્રીએ પિતાના રંગમહેલના ચોગાનમાં સુંદર મંડપમાં પિતે વાખ્યાન આપતા હતા. અને હું લગભગ એક કલાક સુધી સાંભળી અજબ થયે, આવા કરોડપતિ શેઠમાં આટલી બધે સર સ્વતિને વાસ ક્યાંથી. તે વખતથી જ મને સાહિત્ય માટે તેઓશ્રીની મુલાકાત લેવાની અભિલાષા હતી. પરંતુ કુદરતને તે વખતને ટાઈમ મારા માટે અનુકૂળ નહી હોય. તેથીજ આટલા વર્ષોને વિગ રહો, તે અનુકૂળ ટાઈમ મને મારા કર્મયોગે કુદરતે મેળવી આપ્યો. Page #22 -------------------------------------------------------------------------- ________________ અને મહારીજ સ્વર્ગવાસી પુત્રી સરસ્વતિના સ્મારક તરીકેની સરસ્વતિ સાહિત્યરત્ન ગ્રંન્થાવલિના ખીજા વર્ષના પ્રાર ંભનુ પ્રથમ પુસ્તક સ્ફુલિભદ્રના પિતા (મહામંત્ર શટાળ) પણ મહાપુણ્યખળી તથા ભાગ્યશાળી હતા તેજ વિરપુર ના ઇતિહાસિક ગ્રંથમાં પણ પુણ્યશાળી, અને દાનવિર સર શેઠ હુકમચંદજીની તસવીર મુકવાનુ મને શૌભાગ્ય પ્રાપ્ત થયું. એજ શ્રી શાશનદેવને પ્રભાવ. પ્રભુ સર્ શેઠ હુકમીચંદજીને સદાય દિર્ધાયુ અને આરાગ્ય રાખા તેમજ મારા મિત્ર રા. રા. રતનચંદ્રજી કાઠારીને પણ હમેશાં સુખી અને આરાગ્ય દિર્ધાયું રાખા એજ પ્રભુપ્રત્યે પ્રાર્થીના. લી. આપતા બાળક ભેણીલાલ રતઃ રાજકવી ધરમપુર સ્ટેટના જયછણેદ્ર Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રિમાન શેઠ સર હુકમીચંદજી સાહેબની જીવન નોંધ આજે હું મારા જીવનમાં એક અણુમાલ અવસર પ્રાપ્ત ચએલા માનુ છું કારણ કે મેં મારી મુદ્ધિ અનુસાર મારા હાથે ઘણા પુસ્તકા લખ્યા, અને પ્રકાશીત કર્યાં સારા સારા દાનવિર ગૃહસ્થોની જીવનરેખા લખવાને સુઅવસર પ્રાપ્ત પણ થયેા. તેના કરતાં આજને મારા જીવનના મહામુàા પ્રસંગ પ્રાપ્ત થતાંમારા હૃદયને કાઇ અનેરા આનંદ ઉત્પન્ન થયા વગર રહેતા નથી, તેનું કારણ ફક્ત એકજ કે આજ મારી પુત્રીના સ્મારક તરીકે ચાલુ કરેલી શ્રી સરસ્વતિ સાહિત્ય ગ્રન્થાવલિના ખીજા વર્ષના પ્રથમ પ્રકાશનમાં જ મહાભાગ્યશાળી દાનવીર શેઠ હુકમીચંદજીના જીવનની નેાંધઅને તેઓશ્રીના ફોટા આપવા માટે આજે હું ભાગ્યશાંળી બન્યા છું શેઠ હુકનીચછને શુભ જન્મ સંવત ૧૯૩૧ અસાડ શુક્લ પ્રતિપદાના સુયેાગે શેઠ સ્વરૂપચંદજીના ધર્મપત્નિ શ્રીમંત જવરીબાઈની કુક્ષોએ થયા. જન્મકાળના સમયને ટાઇમ ધણેાજ અત્યુત્તમ અને શ્રેષ્ટ હતા. કારણ કે જ્યાતિષ શાસ્ત્રના નિયમ અનુસાર શેઠજીના જન્મ કુંડળીમાં ઘણાજ ઊંચ્ચામાં ઉંચ્ચા અને બળવાન ગ્રહેા પડયા હતા. ચંદ્ર તથા સ્મુધ લાભમાં પરાક્રમમાં સુક્ર પાંચમા ભુવનમાં શ્રુની. તથા ગુરૂદેવ લગ્નમાં હતા. જે વખત શેઠજીના જન્મ થયા. તે વખતથીજ દિનપ્રતિદિન લક્ષ્મિ વધવા લાગી, અને તેજ વર્ષે` શેઠ સ્વરૂપચંદજી તથા શેઠ એકાર૭ તથા શેઠ તિલકચંદજી ત્રણે ભાઈએ મળીને શેઠ તિલેાકચંદ હુકમીચંદજીના નામથી દુકાન ચાલુ કરી અને તે વખતે શેઠ હુકમીચંદજીની ઊમર લગભગ છ વર્ષની હશે. પરંતુ છ વર્ષની ઊમરથીજ તેઓના વ્યાપારમાં ધણાજ સારા વધારા થયે, અને નામની Page #24 -------------------------------------------------------------------------- ________________ - પ્રખ્યાતિ પણ સુંદર થવા લાગી. પાંચ વર્ષની ઉમરમાંજ શેઠજીને અભ્યાસક્રમ ગુરૂદેવ મોહનલાલજીને પાસે ચાલુ કર્યો પુણ્યના યોગે ઘણુજ ટુક સમયમાં જ શેઠજીની છઠા ઉપર સરસ્વતિએ વાસ કર્યો. અને દરેક જાતના ધર્મનું તેમજ સામાજીક તથા વ્યવહારિક જ્ઞાન સારી રીતે સંપાદન કર્યું. એ સમયમાં અંગ્રેજી અભ્યાસને પ્રચાર વિશેષ નહિ હોવાથી તેની ખાસ મહત્તા નહતી. પરંતુ ભાગ્યદેવીની કૃપાથી થોડી મહેનતે ઘણું જ્ઞાન મેળવવા માટે ફળ થયા. અને તે પછી દૂકાને જવા આવવાનું શરૂ કર્યું દુકાનમાં પણ વ્યહારી તાલીમ તેમજ મહાજની હિસાબ - વગેરેમાં પણ પારગત થયા. ફકત પંદર વર્ષની ઉમરમાંજ દુકાનનું કામકાજ ઘણુંજ બુદ્ધિપૂર્વક ચલાવવા માંડયા. નાની વયમાં પણ આટલી બધી ચતુરાઈ અને હુંશીયારી કેક વિરલ પુણ્યશાળીમાં જ હોય છે વ્યાપારીજીવનમાં શેઠ સાહેબેઘણુંજ સાહસથી ઝુકાવ્યું. અને દિનપ્રતિદિન પણ લકિમને વધારે થવા લાગે, સંવત ૧૮૫૬ની સાલમાં તેમના વ્યાપારમાં ભંડેલ પચીશ ત્રીસ લાખ રૂપીયાને ગણવા લાગે. તે સમયના વચલા સમયમાં સંવત ૧૯૫૦ની સાલમાં શેઠના પિતાશ્રી શેઠ સ્વરૂપચંદજીને સ્વર્ગવાસ થયો. પુજ્ય પિતાશ્રીના અવસાનથી શેઠ હુકમીચંદજીને ઘણોજ આગાધ લાગે, અને ત્રણે ભાઈઓએ આપસઆપસમાં સમજપૂર્વક વિચાર કરી મિતની વહેંચણી કરી. અને ત્રણે ભાઈઓની ત્રણ દુકાને થઈ અને મુંબઈની દુકાને ત્રણે ભાઈઓની ભેગી રાખી. અને - ત્રણે ભાઈઓના ભાગમાં દશ દશ લાખ રૂપિયા આવ્યા. તે પછી શેઠ હુકમીચંદજીએ પિતાના બાહુબળ અને બુદ્ધિ . બળ, અને પુણ્યબળના ભેગુ કરી વ્યાપારી ક્ષેત્રમાં માથું મુકી Page #25 -------------------------------------------------------------------------- ________________ 13 ઝંપલાળ્યુ. અને અસાધારણ વહેપારનુ જોખમ ખેડવા લાગ્યા. અને સાહસિક સ્વભાવથી વ્યાપારી આલમમાં પેાતાના પ્રભાવ અને પ્રતિભા કાઇ અનેરી પડી. અને કેવળ શુદ્ધ મુદ્ધિ અને કુનેહભરી રીતીથી વ્યાપારમાં પેાતાના પુણ્ય યાગે લગભગ સાત આઠ કરોડની સોંપત્તિ ઉપાર્જીત કરી. ૨૫ને ભારતવર્ષામાં દરેક ઠેકાણે પેાતાના નામને સીક્કો પાડી શાહુ સેાદાગર તરીકેની નામના મેળવી. અને થ્રીટીશ ગવરમેન્ટ અને છેક અમેરીકા સુધી તેઓના નામને પ્રભાવ પડવા લાગ્યા. શેઠ સાહેબે પેાતાના જીવનમાં ચાર લગ્ન કર્યા. પહેલા લગ્ન ૧૯૪૩ની સાલમાં કર્યાં અને તેમને એક-યા રત્નના જન્મ આપ્યા. અને ફક્ત સાતજ દિવસમાં તેમના ધર્મપત્નિ પરલેાક સિધાવી ગયાં, અને તે પુત્રીનું નામ રત્ન પ્રભાબાઇ રાખવામાં આવ્યું. બીજો વિવાહ સવત ૧૯૫૬માં (મેવાડ) ચિત્તોડગઢમાં થયેા. તે પણ સંવત ૧૯૬૨ની સાલમાં પેટની બીમારીથી સ્વવાસિની થયાં. ત્રીજો વિવાહ સંવત ૧૯૬૩માં ભાપાળ થયેા, અને તે હાલ વર્તમાનમાં હયાત છે. અને તેનું નામ શ્રીમતિ ક ંચનખાઇ છે. પેાતે સાક્ષાત લક્ષ્મિ સ્વરૂપ અને મહાન સેવાભાવી છે. તેમના આવ્યા પછી શેઠજીના ખજાનામાં લાખ્ખો અને કરાડાની દાલત આવવા લાગી. જાણે લક્ષ્મીદેવીને સાથે લઇનેજ આવ્યા ન હાય. પેાતે એક સાચી ગૃહિણ પતિપરાયણવળી ધર્માંની શ્રદ્ધાવાળા અને પાપકારી વૃત્તિવાળા હતા. પેાતે સમગ્ર સ્ત્રી સમાજમાં એક આદ` નારી તરીકે ઓળખાતાં હતાં, અને પેાતાના મિલન સાર–સ્વભાવથી સમાજમાં તેમનું સ્થાન એક અગ્રગણ્ય હતું. તેમનું જીવન ક્રૂષ્ણુ જ પાપકારી સ્વભાવના Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કારણથી પોતાના નામથી ચાલતી સંસ્થાએની દેખરેખતી પણ પેાતેજ-જાતેજ સંભાળ રાખતા હતા. આ પ્રમાણે શ્રીમતી કંચનબાઈના જીવનની પ્રણાલીકા હતી. પરંતુ દરેક મનુષ્યને શુભ અશુભ કમના સોંગાગમે તે પ્રકારે ભાગવવાજ પડે છે તેવી રીતે શ્રીમતીને કવશાત ભયકર માંદગી આવી, અને તે માંદગીમાંથી પાતે બચવા નહિ પામે તેવી તેના રહ્યતે ખાત્રી હતી. તેથીજ પેાતાની એક ગૃહિણ તરીકે પોતાની ફરજ સમજી શેઠ હુકમીચ ંદજીને આગ્રહપૂર્વક વિનંતી કરી કે આપ ગૃહસ્થને વહેવાર સાચવવા માટે ગણા કે આપની શારીરીક તન્દુરસ્તી સચવાય. તે કારણે પણ આપને બીજો વિવાહ કરવાજ પડશે. શ્રીમતીના આગ્રહને વશ થઇ શેજીએ ચેથી વારના લગ્ન ઇન્દોરમાં શેડ પન્નાલાલજી મહારગજતી સુપુત્રો સાથે કર્યાં પણ ધણુંજ દીલગીરી સાથે લખવું પડે છે કે ફક્ત એકજ વર્ષોંમાંજ મદ્રાસમાં અમને વિષમજ્વરની બીમારી થઇ અનેકારણે સ્વર્ગવાસ થયો. સંસારની ક્ષેત્રજમાં મનુષ્યના જીવનમાં અનેક જાતના રગા બદ્લાય છે. અતે જીવનમાં નવી નવી જાતના અનુસત્ર થાય છે. લક્ષ્મિ જરૂર ભાગ્યથી મળી રહે છે. પરંતું પુણ્યવાન સંતતી તે પુ પુણ્યના બળ સિવાય નથી મળી શક્તી, તેવી રીતે કરાડાની દોલત અને વૈભવ છતાં શેઠ હુકમીયદના રંગમહેલમાં ફક્ત એકજ પુત્ર સતતીનીજ ખામી હતી. અને ખામી તેા પુર્વભવના પુણ્ય સિવાય પુરાવવી મુશ્કેલ હતી. પરંતુ પુણ્યશાળીના પુણ્ય પ્રભાવથી તે ખામી પણ દૂર થવાના સમય આવ્યે, શેઠજીની માટી પુત્રી રત્નપ્રભાબાઇના કહેવાથી સંવત ૧૯૫૬માં શેઠજીના માતુશ્રીની આજ્ઞાને વશ થઇ શેઠ સાહેબે કુંવર હીરાલાલજી ભૈયા સાહેબને અજમેરથી દત્તક Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૫ લાવ્યા. કારણ કે માતુશ્રીને પૌત્રનુ માં જોવાની મહાન અભિ લાષા હતી. સંવત ૧૯૭૩ માં કુંવર હીરાલાલજીતે વિવાહ વિનાદ કુમારી સાથે કર્યાં. તે વિવાહ પ્રસંગે શેઠજીએ લગભગ સવા લાખ રૂપીયાના ખર્ચ કર્યાં હતા. શેઠજીતી અપુ કા કુશળતાના પરોણામે તેમજ રાજ્યના હિતચિંતક તરીકે રાજ્ય તરફથી તેઓશ્રીને રાજ્ય ભુષણની ઉત્તમ પદવી તથા બ્રીટીશ ગવરમેન્ટ સરકાર તરફથી રાયબહાદુરની પદવી લગભગ સંવત ૧૯૮૪ના સમયમાં આપવામાં આવી. શેડજીને એક દીકરીનેા જન્મ સંવત ૧૯૬૫માં થયા. અને તે ભાગ્યશાળી કન્યાનું નામ તારામિત રાખવામાં આવ્યુ અને તે દીકરી પણ ૧૯૮૫ની સાલમાં પરલાક સીધાવી ગયાં. તેમની સ્મૃતી તરીકે એક બાળક એક બાળકી એ સંતાન હતાં. સંવત ૧૯૭૦ શ્રીમાન રાજકુમારસિહતેા જન્મ થયા. કુંવરશ્રીના જન્મ પ્રસંગે શેઠ તથા શેડના કુટુંબમાં એક મહા મંગલમય આનંદ વરતાયેા હતેા. અને શેજીએ દીન-દુઃખી ગરીમાને હળરા રૂપીયા દાન આપ્યા હતાં. અને રઘ્ધતી પવિત્ર ભાવનાથી લાખ્ખો રૂપીયા સારા માર્ગે વાપરવામાં કચાશ રાખી નહોતી. સવત ૧૯૮૪માં શ્રીમાન રાજકુમારસિ’હુના લગન શ્રીમતિ રાજકુમારીબાઇની સાથે થયાં હતાં. આ સમયમાં રાજકુમારસ હું બી. એ. ફાઇનલમાં અભ્યાસ કરતા હતા. સંવત ૧૯૭૨માં શ્રોતિ ચંદ્રપ્રભાબાઇના જન્મથયેા. અને તેમને સારાવિદ્યા અભ્યાસ અને સંસ્કારી જ્ઞાન આપવામાં આવ્યુ હતુ. અને તેઓનુ લગન સંવત ૧૯૯૪માં કુંવરરનનલાલજીના સાથે Page #28 -------------------------------------------------------------------------- ________________ કરવામાં આવ્યું હતું. સંવત ૧૯૭૫માં સૌથી નાની દીકરીને જન્મ થયે. જેનું નામ સનેહરાજબાઈ રાખવામાં આવ્યું, તેને પણ સારો અભ્યાસ કરાવ્યો. ધાર્મિક તેમજ વહેવારીક જ્ઞાન પણ સારી રીતે આપવામાં આવ્યું હતું. અને તેમને વિવાહ પણ કુંવરલાલચંદજીની સાથે કરવામાં આવ્યો હતો. ત્રણે વિવાહ શેઠજીએ એકજ સાલમાં કર્યા હતા. તે વખતે ઈન્દર રાજ્ય તરફથી શેઠ સાહેબને તમામ સગવડ આપવામાં આવી હતી. આજુબાજુનાં બધાં રાજાઓ પણ આવ્યા હતા. અને હજારો મહેમાને દેશપરદેશથી લગ્ન મેહત્સવમાં પધાર્યા હતા. ઇન્દોરમાં જાણે એ દિવસને પ્રસંગ ઉત્તમ અને ઘણેજ મંગળકારીહતે આ વિવાહ પ્રસંગમાં શેઠજીને લગભગ પાંચ લાખને પચીસ હજારને લગભગ ખર્ચ થયો હતો. અને આવો વિવાહ મોહ સવ ઈન્દરમાં કોઈ ગૃહસ્થને ત્યાં હજુ સુધી થયો નથી. તેમાં ઇન્દોરની તમામ પ્રજા મુક્ત કંઠે પ્રશંસા કરતી હતી. શેઠજીના ભાગ્ય બળથી સંવત ૧૯૮૭માં ભૈયા સાહેબ રાજકુમારસિંહજીને પૂત્ર રત્નની પ્રાપ્તિ થઈ. આ પુત્ર જન્મની ખુશાલીમાં શેઠ સાહેબે એક મેટે મહત્સવ ઉજવ્યો હતો. અને ઘણુજ દાન પુણ્ય અને ઇનામ વિગેરે આપવામાં આવ્યુ હતુ. ખરચ લગભગ રૂ. પચાસ હજારને થયો હતે. સંવત ૧૯૮૮માં ભૈયા સાહેબ રાજકુમારસિંહજીને બીજે પુત્ર છે. તે પ્રસંગે પણ શેઠ સાહેબે ઉપર માફકજ મોહત્સવ ઉજવ્યો હતો. શેઠ સાહેબના ધર્મ અને દાનના પ્રતાપે શેઠજીને કૌટુંબિક સુખ અને સંતાન પરીવારનું સંપુર્ણ સુખ પ્રાપ્ત થયું. ભાગ્ય Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૭ શાળાને પુણ્યના બળથી શું નથી મળતું. શેઠજીના કુટુંબનો પરિચય આપ્યા પછી તેઓશ્રીનું વ્યક્તિત્વના કેટલાક ગુણો એવા હતા કે તે ગુણ વડે પિતાનું જીવન અને ધ્યેયને ઘણે ઊંચ્ચ અને આદર્શ બનાવ્યો હતો. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર પુરૂષમાં બત્રીસ લક્ષણે જે સારા અને પ્રભાવશાળી કહેવાય તેવા કેટલાક લક્ષણે તેઓશ્રીમાં આકર્શક હતા. તેઓશ્રીનું લલાટનું તે જ સુર્યના જેમ ચમકતું હતું એઓશ્રીનું વિશાળ શરીર ભવ્ય મુખમુદ્રા એઓશ્રીને સ્વભાવ હાસ્યમય મુખમંડળ અને એઓશ્રીના શરીરની ભીન્ન ભીન્ન ચેષ્ટા ઘણીજ મેહક હતી. જ્યારે પોતે બહાર નીકળતા ત્યારે હજારે મનુષ્યો પર એમને અતિશય પ્રભાવ પડતું હતું. આ બધા લક્ષણેનું મુખ્ય કારણ દાનશીલ, બ્રહ્મચર્ય, તેમ ધીરજ, અને સેવાભાવ ઉત્સાહ, વિવેક, તથા સરળતા, તેમજ નિરાભિમાની, વિગેરે અનેક સગૂણો, એઓશ્રીમાં શેભતા હતા. શેઠજીએ પપકારી કાર્યમાં ધામીક કાર્યોમાં તેમજ સામાજીક કાર્યોમાં લગભગ ચાલીશથી પચાસ લાખ રૂપીયા જેવી બાદશાહી સખાવત કરી તેઓશ્રીએ પિતાનું જીવન ઉજ્વલ કરી જગતની જનતાનો આશીર્વાદ લઈ જીવનમાં સાફલ્યતા મેળવી છે. આવા પંચમકાળના જમાનામાં આટલી મોટી રકમની ઉદારતા અને સંયમ અને ઊંચ્ચ ચારિત્ર વિગેરે જીવનનું કલ્યાણ કરનારી લબ્ધિઓ મેળવવી મહા દુર્લભ હોય છે પણ શેઠજીને તે પુર્વ કર્મના બળ વડે જાણે બધી લબ્ધિઓ સાથેજ લઈને આવ્યા ન હોય તેવું જ જણાતું હતું. ઘણું ભાગ્યશાળીઓ પુણ્યના ગે લાખ્ખો અને કોડોની લક્ષ્મી મેળવે છે. પણ તે લક્ષ્મિને સપગ તે અપુર્વ પુન્યાઈનું તપ હોય તો જ તે લક્ષ્મિને સારા કાર્યમાં તેનો Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૮ - વ્યય થાય છે. નહિ તા તે લક્ષ્મિના ઉપયાગ ધણોજ વિચિત્ર અને ભાગવિલાસમાં થઈ વનને નાશ કરનારા નિવડે છે. પરંતુ શેઠજીના પુણ્ય બળે તેઓના ચર્ણોમાં કરોડાની લક્ષ્મિ આવી પડી. તેમ કરાડાના હિસાબે જનસમાજના કલ્યાણ અર્થે વપરાણી પણ ખરી. આ બધી ઉદારતા અને વિચારશીલતા શાથી આવી. તેને વિચાર કરવામાં આવે તે ફક્ત એટલાજ કે તેઓશ્રીના ખાલાવયથી ધાર્મિક જ્ઞાન અને વહેવારિક જ્ઞાનના સુંદર અભ્યાસથી અને તે જ્ઞાનના આધારે સારાસારના વિચાર કરવાથી મળેલી શક્તિ હતી. શેઠજીને ધામીક જ્ઞાનના ઘણાજ ઊંડા અભ્યાસ હતા તેમ રહ્યની ધગશ હતી. તેમજ શાસ્ત્રોનું વાંચન. વળી યાદ શક્તિ તે એટલી બધી છે કે જાણે શાક્ષાત સરસ્વતિએજ જાણે તેએશ્રીની છા ઉપર વાસ ન કર્યાં હૈાય ? થતા વળી ધમ પર તેા શ્રદ્દા એટલી બધી આતપ્રેત છે કે ધના માટે પાતે પેાતાના લાખ્ખા અને કરોડાના વ્યાપારને ત્યાગ કરી તન મન ધનથી સેવા કરવા કટ્ટીબદ્ધ અને પેાતાની ફરજ બળવતા હતા. આ સિવાય ગમે તેવા કટોકટીના સમયમાં પણ શ્વેતાની ધામી કક્રિયામાં તેમજ પ્રભુ ભક્તિ વિગેરેમાં જરા પણ ઉણપ આવવ! દેતા નિહ. શારીરિક શક્તિ કેળવવા માટે પાતે હંમેશાં વ્યાયામ અને કસરત વિગેરેમાં અગ્રગણ્ય ભાગ લઈ શારીરિક શક્તિ એટલી બધી મજમુત ખીલવી છે કે ભલભલા બળવાન સાથે પણ કુસ્તી કરતા પાછા ન પડે. આવી અનેક કૃતિથી શેઠજીએ પાતાનું શરીર અને મત Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૯ બન્ને વસ્તુ ઘણીજ આદર્શો અને પવિત્ર બનાવી જગતને ખાધપાઠ આપ્યા, કે પહેલુ સુખ કે, કાયા નિરાગી, સંવત ૧૯૫૭ની સાલથી શેઠજીએ વ્યાપારી જીવનમાં ભાગ લેવા માંડયે. અને અનેક જાતના વ્યાપારમાં શાહસ ઉપાડી લાખ્ખોની આવક જાગતી કરી. સેાનું ચાંદી અળસી રૂજ અફીણ તેમજ ધઉ વિગેરેના થેકા કરી વ્યાપારી આલમમાં પેાતાના નામને શીક્કો જમાવ્યા, અને અન્નમાં દરેક વ્યાપારી ખેલતાં કે કાલની વાત હુકમચંદજી જાણે આવા સાહસીક વ્યાપાર પણ ભાગ્ય વિના બની ન શકે. એક પુણ્ય—ખળ ખીજુ સાહસ અને ત્રીજી ત્રુદ્ધિબળ ત્રણે ત્રીપુટીના સંગમથી જીવનમાં અનેક જોખમ ભરેલી હાડા મૂકી. યા નસીબ સમજીને વહેપારમાં ઝુકાવી દેતા. કુદરત પણ સાહનુકુળ હાવાથી શેઠજીએ પેાતાની આજ દીન સુધીમાં કરાડાની ઢાલત મેળવી. અને આખરે તેમાં સ ંતાષ માની છેવટે સટ્ટો ન કરવાની પ્રતિજ્ઞા પણ લઇ જગતને દાખલા બતાવી આપ્યા કે માણુસ કરી પણ શકે અને ત્યાગી પણ શકે છે. આવા ત્યાગ તે કાઇક વીરલના ભાગ્યમાંજ હોય છે. તે આજ દીવસ સુધીમાં તેઓશ્રીએ સટ્ટો કરવાની ભાવના પણ નથી કરી. તેમ તેના સામુ જોવાનુ પણ દીલ નથી કર્યું. તેાશ્રીના વ્યાપારની ખ્યાતિ તેમજ હિંમતની ખ્યાતિ અને ઇજત્ત વિગેરે એક યુરોપ અને અમેરિકા સુધી ઝળકે છે હતી. અને પેતે એક શાહ સાદામર તરીકે નામના મેળવી પેાતાના જીવનની સાફલ્યતા સાધી. હાલ વર્તમાન કાળમાં તેઓશ્રીની હુકમીચંદ મીલ નં. ૧ નં. ૨ તથા રાજકુમાર જૂટ મીલ તથા મેટા માટા કેટલાક કારખાના તથા શશીમહેલ કેંદ્રભવન ઇતારિયાનું દેવ મંદિર - એત્રીના વૈભવની સાક્ષી પુરી રહયા છે. વળી મુબઈ તથા Page #32 -------------------------------------------------------------------------- ________________ २० ક્લકત્તામાં પણ કેટલીએ ભવ્ય ઇમારતા મેાજૂદ છે. એજ પુણ્યશાળીના પુણ્યબળને યાગની આજ વર્તમાન કાળમાં પણુ પંદરથી વીશ જોર મનુષ્યાનું પાતે પોષણ કરી રહયા છે. ધન્ય છે, એવીર નરને. વ્યાપારીમાં અગ્રગણ્ય ગણાતા તેમજ સેવાભાવી તેમજ સાહસિક વૃત્તિથી તેઓશ્રીને નામદાર ઇન્દાર સરકાર તરફથી તેમજ ના. બ્રીટીશ ગવરમેન્ટ તરફથી અનેક પછી પણ મળી છે. એજ તેઓશ્રીના કાર્યની મહત્તા અને શેલા છે. તેની માં નીચે મુજબ. સને ૧૯૧૫ સને ૧૯૧૬ સને ૧૯૧૯ સને ૧૯૨૦ સને ૧૯૨૪ ભારત સરકારના ઇલ્કાબ શ્રીમંત મહારાજા તુકારાવજી સાહેબ તરફ્થી સન્માન કરવામાં આવ્યું. પ્રથમ સરદારની બેઠકમાં ઉચ્ચ સ્થાન તથા શેઠજીની સ્વારી માટે સન્માન કર્યું. તે શ્રીમત મહારાન્ત સાહેબે રાજભુષણુની પદવી આપી. શ્રોમંત મહારાજા સર તુઢ્ઢાજીરાવ બહાદુરને પોતાની વર્ષગાંઠના દરબાર વખતે શેઠને પગમાં સાનું પહેરવા માટે માન આપવામાં આવ્યુ. અને ખુદ મહારાજા સાહેબે પોતાતા સહસ્ત વડે સાનાના લંગર ઈનામ આપવામાં આવ્યા. શેઠજીનું સન્માન રાજ્ય તરફથી થયુ. તે સમય પર શેઠે એક થાળ સાનુ ભરી ભેટ ધ્યુ . હતુ દરબારામાં બધા સરદારાની જે ખેડકા હતી. તેમાં પ્રથમ બેઠકનું માન શેઠજીને આપવામાં આવ્યું. Page #33 -------------------------------------------------------------------------- ________________ સને ૧૮૭૦ • વર્તમાન હેલ્કર રાજવિ શ્રીમંત મહારાજા યશવંતરાવ બહાદુરે પોતાની વર્ષગાંઠના દરબાર વખતે રાય રાજાની ઉત્તમ પદવી આપવામાં આવી. બ્રીટીશ ગવરમેન્ટ તરફથી સન્માન સને ૧૯૧૫ રાવબહાદુરને ઈલ્કાબ આપવામાં આવ્યા. સને ૧૯૧૯ સર નાઈટનો ઈલ્કાબ આપવામાં આવ્યું. આ સિવાય બીજ ઘણું સ્ટી તરફથી શેઠ સાહેબને ઘણુજ સન્માન મળ્યું છે વળી પોતે પોપકારી વૃત્તિના હોવાથી સેંકડો સંસ્થાઓ ગરીબ અનાથ આશ્રમો, પ્રસૂતિગૃહ હોસ્પીટલ ધર્મશાળા મારવાડી વિદ્યાલય દેવમંદિરમાં ભૂખ્યાને ભજનમાં અને દુખી વિધવાઓની મદદમાં તેઓશ્રીએ આજ દીન સુધીમાં લગભગ ચાલીશથી પચાસ લાખ રૂપીયાને સોગ કરી પિતાનું જીવન સાર્થક કરી જનતાને આશીર્વાદ અને પ્રેમ મેળવ્યો, છે ધન્ય છે એવા મહાપુરૂષને. ધામક જીવન પણ પિતાનું ઘણું જ મનનીય હતું. સ્વાધ્યાય ધ્યાન અધ્યામિક વિગેરે હરેક રીતે કાયાને કષ્ટ આપતા અને પ્રભુના શૂહ ધ્યાનમાં રહિ આત્મકલ્યાણ સાધતા. કરોડની મીલ્કત તેમજ દેવનાં જેવો વૈભવ હોવા છતાં પોતે ધાર્મિક નિયમો વૃત તથા દેવપુજા વિગેરેમાં અતિશય શ્રદ્ધાથી અને તેનું પાલન કરી જીવનની સાર્થક્તા સાધે છે. આટલી આટલી મેટી જવાબદારીઓ જેના માથા પર ઊભી રહી હેય. જેના ભાગ્યથી હજારે માણસ પોશાતુ હે, જેની લક્ષ્મી વડે હજારો ઉદ્યોગિક પ્રહ નભતા હોય. જેનાં ભાગ્ય વડે હજાર સામાજીક તેમજ ધામીક તેમજ સેવાભાવી શુભ કાર્યો થતા Page #34 -------------------------------------------------------------------------- ________________ હેય તેવા મહાભાગ્યશાળીના રદયમાં પણ કૌટુંબિક પ્રેમ પણ એક અનેરે અને ઉચ્ચ ઉદારતા ભરેલો હતો. તેઓશ્રીના કાકા તથા ભત્રીજાઓ તેમજ તેના તમામ સગાવહાલાં ઉપર વાત્સલ્ય ભાવના બતાવી તેઓશ્રીએ જરા પણ સંકોચ રાખે છે વગર સૌ આપ્ત જનને પોતાના જેવા જ સુખી બનાવ્યા. અને જગતને બતાવી આપ્યું કે પોતે નાના કે મોટા સુખી કે દુઃખી ભીખારી કે તવંગર વિગેરેમાં કિંચીત પણ ભેદ ન ગણતાં પોતાના જ ગણવામાં પોતે અભિમાન ધરતા હતા. અને તેજ પ્રમાણે આખા સમસ્ત કુટુંબની સેવા કરી. સૌને પોતપોતાના ભાગ્ય અનુસાર સુખી કરવામાં જ પોતાના જીવનનું કર્તક માનતા આવ્યા છે. નાની ઉમરથી જ તેઓશ્રીનું શરીર શસક્ત બનાવવા માટે વ્યાયામને ખાસ શેખ અને ધગશ હતી. હમેશાં આઠ આઠ દશ દશ માઈલ પિતે ચાલતા હતા. આજે લગભગ શેઠની ૭૧ વરસની ઉમર હોવા છતાં પણ સોથી દેસે દંડ તથા બેઠક કરે છે. આટલી મોટી ઉમર હોવા છતાં શેઠજીને હમેશાં આરોગ્યતા તેમજ તંદુરસ્તી ઘણીજ સારી રહી છે. અને શરીર બળ પણ એક મજબુત માણસને શરમાવે તેવું રહેલું છે. આવા આવા તે શેઠજીના જીવનની અંદર અનેક સુંદર અનુભવવાળા સદ્દગુણ શેભે છે તે સગુણોનું વર્ણન હું જે મારી જીંદગી સુધી લખવા બેસું તો પણ પાર આવે તેમ નથી. તો આવા ભાગ્યશાળી પુરૂષોને માટે હું કયા શબ્દો વડે તેઓશ્રીનું બહુમાન કરૂ. કારણ કે મારા જેવા સાધારણ બુદ્ધિવાળાના ભાગ્યમાં આવા ભાગ્યશાળી મહાપુરૂષ માટે લખવાને શબ્દ કયાંથી જડે. આ સિવાય શેઠજીમાં એક મહા ગુણ એ હતો કે, તેઓશ્રી Page #35 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યની આકૃતી ઉપરથી જ મનુષ્ય સ્વભાવની પરીક્ષા કરી લેતા અને તેઓએ કરેલી પરીક્ષા બનતાં સુધી સત્ય અને સચોટજ હોય તેથી કોઈ પણ મનુષ્ય તેઓની પાસેથી ઠગબાજી કરીને કે છેતરપીંડી કરીને લઈ જવાની તાકાત ધરાવવા હીંમત કરતો જ નહિ. આ સિવાય તેઓશ્રીના રદયમાં ધામક શ્રદ્ધા કેટલી બધી મજબુત હતી. તેનું એક ઉદાહરણ આપી હવે આ જીવન વૃતાંત સમાપ્ત કરું છું. પોતાના ઘર્મ પત્નિને મહા ભયંકર જ્યારે બીમારી આવી હતી. રોજના હજાર હજારની ફીવાળા ડેકટરને બોલાવ્યા હતા. છતાં તે બીમારી જરા પણ ઓછી ન થઈ, છેવટ'પિતે પ્રતિજ્ઞા કરી હતી કે અમુક મુદત સુધીમાં જે મારી ધર્મપત્ની રોગથી મુક્ત થઈ સ્વસ્થ થઈ જશે તો રૂ. ૧ લાખની ચાંદીની પ્રતિમા કરાવી મંદિરમાં પધરાવીશ. ધર્મની શ્રદ્ધાથી તેજ મુદતમાં રોગ મટી ગયે. અને શરીર તદન નીરોગી બની ગયું. તેજ વખતે ચાંદીની પ્રતિમા બનાવવા માટે પિતાના કર્મચારીઓને દેશાવર મોકલ્યા પણ તે સમયમાં પ્રતિમા બનાવવા માટે ચાંદીની અનુકુળતા નહી હોવાથી તે લાખ રૂપીયા તેમના ધર્મપત્નિની ઈચ્છા મુજબ વિધવા સહાયતા અસહાય ભેજનશાળા એ નામની સંસ્થા બેલી. તેમજ જ્યારે બીજા વર્ષમાં ફરી બીમારી આવી. ત્યારે પણ એક લાખ રૂપિયા આપી આંખની ‘ઈસ્પીતાલ સ તુકેજીરાવ મહારાજાશ્રીના શુભ હસ્તે બોલી. આવા આવા તો અનેક દાખલાઓ તેઓશ્રીના જીવનમાં મોજુદ છે આ સિવાય તેઓશ્રીએ હીન્દી સાહીત્ય દ્વારા પણ કંઈક પુસ્તક પ્રકાશીત કરવા માટે લક્ષ્મી દ્વારા ઉત્તેજન આપી. સાહિત્યને વિકાસ કરવામાં પણ પાછી પાની કરી નથી. ધન્ય છે એ વિદ્યા પ્રેમીને. અનેક સદ્દગુ વડે શોભતા એવા દાનવીરને Page #36 -------------------------------------------------------------------------- ________________ શિમાન શેઠ હુકમીચંદજીનું જીવન વૃતાંત મે મારી બુદ્ધિ અનુસાર લખી મે મારી ફરજ બજાવી છે. મારા રદયની અભિલાષા શેઠજી પાસે સાહિત્યને વિકાસ કરાવવાની તે ઘણજ વર્ષો પહેલાની હતી. પરંતુ જ્યાં સુધી કુદરતની કૃપા ન હોય. ત્યાં સુધી તે વેગ મળવા મુશ્કેલ હોય છે. પરંતુ મારા સદ્દભાગ્યથી તે યોગ મારા મિત્ર રતનચંદજી ઠારી કૃપા વડે પ્રાપ્ત થયું. તેના માટે હું તે મારા મિત્ર રતનચંદજી કોઠારીને હમેશ માટે આભારી છું છેવટે પરમાત્મા સર શેઠ હુકમીચંદજીને તેમજ તેઓશ્રીના સુપુત્ર પુત્રીએ પૌત્રો તેમજ આખા કુટુંબને સદા દીર્ધાયુ અને આરોગ્ય અને સુખી રાખે. અને અનેક દીનjદુખીની સેવા કરવા સારૂ આ જગતમાં અવિચળ રહે. એજ પ્રભુ પાસે પ્રાર્થના. સર શેઠ હુકમીચંદજી સદા તમારૂ જીવન જગતની સેવા માટે સદા અમર રહે. લી. આપને બાળક ભેગીલાલ રતનચંદ રાજકવી ધરમપુર સ્ટેટના જયજીણેદ્ર Page #37 -------------------------------------------------------------------------- ________________ 从★啊 પુત્રી સરસ્વતિ ભાગીલાલ રતનચંદ્ર વિ ચિ.પુત્રી સરસ્વતિ ભોગીલાલ કવિ હ ¥=== સરસ્વતિ સાહિત્ય રત્નગ્રંથાવલી અમદાવાદ: સરસ્વતિ પ્રભુ કૃપાથી તારા ખાવાઇ ગએલા ફાટા ભગવતિની ભક્તિ વડે પ્રાપ્ત થયા. અને તારૂં સ્મારક તરીકે તારૂં નામ સદા કાયમ રહે અને જગતલક્ષ્મી કરતાં સરસ્વતિના ઉપાસક અને. તેજ ઉદ્દેશથી સરસ્વતિ સાહિત્ય રત્ન ગ્રંથાવલિના નામથી તારૂં સ્મારક કર્યું છે. તે જરૂર તે સ્મારક મારા મિત્રા તેમજ હિતીઁત્તકે કાયમ રાખશે એજ અભિલાષા. પ્રભુ તારા સ્વર્ગવાસી આત્માને શાંન્તિ અ`. લી. તારા વિયોગી પિતા K ભોગીલાલ વિ. ====== Page #38 -------------------------------------------------------------------------- Page #39 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લુ મહારાજાની ચિતા પુત્રની પ્રજાને આ ચિંતાએ ઈ. સ. પૂર્વે ચોથી શતાબ્દિના સમય પાટલી ચિંતાજનક નિવડયા હતા. રાજકુટુંબને પણ ાડ્યું નહતું. રાન અને પ્રજા, ખંતેનાં મન ઉદ્વિગ્ન બન્યાં હતાં. એક બાળકની ગમ્મતને-મશ્કરીને ભયંકર રૂપ આપી પંડિત . ચાણકયે પાટલી પુત્રને છેડ્યું હતું. સાથે સાથે જ આકરી પ્રતિજ્ઞા લીધી હતી. તે પ્રતિજ્ઞા એ હતી : ‘ રાજાને – આખા રાજકુટુંબને નાશ કરવાની.’ મગધ દેશના સમ્રાટ મહાનંદે-નવમાનંદે સ્થાપેલી-પુનઃવન આપેલી નાલંદા વિદ્યાપીઠના ગુરૂ-ઉપદેશક ચાલુક્ય હતા. તેમનામાં જેટલું જ્ઞાન હતું તેટલી જ રાજનીતિજ્ઞતા પણ હતી. કાંઇક સાંસારિક કામે ચાણય મહાનદના રાજમહેલમાં ગયા હતા. રાજાનંદ ખીજા કામમાં ગુંથાયેલા હતા. રાજસભાવાળી કચેરીમાં નંદના ત્રણ પુત્રા આનદ કરી રહ્યા હતા. વચનની ભિક્ષાર્થે રાજા પાસે ગયેલા ચાણકયને રાજાના મેળાપ Page #40 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી શાળા ન થતાં રાજપુત્રને મેળાપ થયે. પંડિતજીનાં સાધારણ ફાટેલાં ૫ડાં જેઈને નાના રાજકુમારે મશ્કરી કરી. ઉગ્ર પ્રકૃતિવાળા ચાણક્યથી આ સહન થયું નહિ. તે ત્યાંથી જ પાછા ફર્યા અને આકરી પ્રતિજ્ઞા લીધી કે. “જ્યાં સુધી હું નંદવંશને નાશ કરું નહિ ત્યાં સુધી શિખા (માથાના વાળ) બાંધીશ નહિ.” આ સમાચાર વાયુવેગે ચારે તરફ પ્રસરી ગયા. મહાઅમાત્ય અકાળે નાલંદા વિદ્યાપીઠમાં પંડિતજીને અથાગ પ્રયત્ન સમજાવ્યા, પરંતુ તેમણે તે પિતાની પ્રતિજ્ઞામાં મક્કમતા દર્શાવી. શકટાળ નિરૂપાયે પાછા ફર્યા. રાજાનંદને આ સમાચાર મળતાં તેમણે મહાઅમાત્યને બેલાવ્યા. મહારાજા એક સૂવર્ણ જડિત વિરામાસન પર બેઠા હતા. પાસેના જ સુંદર આસન પર મહાઅમાત્ય અકાળ બેઠા હતા. બંનેના ચહેરા પર ન કળી શકાય તેવા ભાવ હતા. “પણ મહામંત્રી ! તેમાં બિચારી પ્રજાને શે દોષ?” રાજાએ પિતાનું વાક્ય પૂરું કરતાં અમાત્યને પ્રશ્ન કર્યો. “મહારાજ !” મહાઅમાત્ય શકટાળ બોલ્યા: “આમાં દેષ કોઈનો નથી. દેષ છે ફક્ત ભાગ્યનો. વિધાતાએ લખેલા લેખ મિથ્યા થવા અશકય છે. સાત વરસના બાળકના બેલ માટે આવી ભીષણ પ્રતિજ્ઞા લેનાર ચાણક્ય માટે મને અભાવ ઉત્પન્ન થાય છે. આજ સુધી તેમના ગુણ ગાનાર હું જ હતો. હવે તેમને દેષિત માનનાર પણ હું જ છું. મેં તેમને સમજાવવામાં કોઈ પણ જાતની ઉણપ રાખી નથી. આજ સુધી તેમને શિષ્ય તરીકે ઓળખાવવામાં મને અભિમાન હતું, હવે તેમને મારા શિષ્ય ' કહેતાં પણ હું શરમાઉં છું.” શબ્દાળ ૧ કહેવાય છે કે પંડિત ચાણકયે જે મહાન ગ્રંથ-અર્થશાસ્ત્ર રચેલ છે, અને જે હજી પણ અજોડ ગણાય છે તેને મૂળ Page #41 -------------------------------------------------------------------------- ________________ મહારાજાની ચિંતા કુશળ મંત્રી ઉપરાંત વિદ્વાન પણ હતા. તેમણે, ચાણકયે બતાવેલા ક્રોધ માટે પિતાના દીલમાં ખી રહેલા વિચારે રાજા આગળ દર્શાવ્યા. મહારાજાનંદ ચિંતામાં હતા. તે જાણતા હતા કે ચાણક્ય એકલા ઉપદેશક જ નહતા પણ, એક રાજનીતિજ્ઞ પુરૂષ પણ હતા. ચાણક્યના ગમનનું પરિણામ કદાચ દુઃખદાયક પણ નીવડે. મહામંત્રી ! ” મહારાજા બોલ્યાઃ “પંડિતજીએ તમારું પણ માન રાખ્યું નહિ? તેઓને-ત્રિપુટીને ૨ પાટલીપુત્રમાં લાવનાર, નાલંદા વિદ્યાપીઠના ઉપદેશક-ગુરૂ બનાવનાર વિષે પણ તેમણે વિચાર ન કર્યો? જેનું ખાધું તેનું જ ખેદવાને–તેને જ નાશ કરવાને તૈયાર થયા ? શું, પંડિતોને આશ્રય આપવામાં, તેમને મદદ કરવામાં અને તેમને મહાન બનાવવામાં રાજાઓ ગુહાને-દોષને પાત્ર ઠરે છે ? તે ત્રિપુટીને લાવવાની ભૂલ જે મેં કરી ન હોત તે આ પ્રસંગ કદાચ અસંભવિત બનત. પંડિતોનું–ઉપદેશકોનું માહાસ્ય એટલે જ સહનશીલતા. જે તેમનામાં સહનશીલતા ન હોય તો તેમની મહત્તા પણ શી? તેમનું ગૌરવ પણ કયાં ? તેમને વિદ્યાપીઠના ગુરૂ બનાવવાની આવશ્યક્તા પણ શી? વિદ્યાર્થીઓને મોટામાં મોટું એક જ શિક્ષણ આપવાનું હોય છે, અને તે “સહનશીલતા.” પુત્ર ગમે તેટલો દેષિત હોય તે પણ મા બાપ તેને ક્ષમા કરે છે. પ્રજા ગમે તેટલી ઉર્ફેબલ હોય તે પણ રાજા તેને સહી લે છે-ક્ષમા કરે છે. જે સાત વરસનું બાળક નિર્દોષભાવે પંડિતજીને હસ્યું હતું, તે બાળક જેવી રીતે મારું હતું, તેવી જ ક્ષી અભ્યાસ તેમણે મહારાનંદ-નવમા નંદના દરબારમાં મહાઅમાત્ય અકાળના શિષ્ય તરીકે જ કરેલ હતો. ૨ પાણિની, ચાણકય અને વરચિઃ આ ત્રણેની ત્રિપુટી કહેવાય છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી શકાળ રીતે પડિતજીનું પણ હતું. મગધની પ્રજા પણુ પંડિતજીની જ પ્રજા હતી. આટલી સહનશીલતા ન કેળવનાર આચાય આજે આચાર્યપદને માટે નાલાયક ઠરે છે. જેવી રીતે પુત્ર અને પ્રજા વચ્ચે ભેદભાવ સમજનાર રાજા રાજ્યને માટે-રાજદડ ધારણ કરવા માટે અયેાગ્ય ઠરે છે, તેવી જ રીતે ક્રોધ અને સહનશીલતા વચ્ચે તફાવત ન માનનાર આચાર્ય પણ આચાય પદને માટે અયેાગ્ય ઠરે છે.” મહારાજ ! જે આપ કહા હૈ। તે હું પણ સમજું ધ્યુ. પણ તેને માટે ઉપાય નથી. સહન કરવાનું હોય છે સજ્જનને, દૂનને નિહ. કાંટામાં ચાલનાર ગમે તેટલો સંભાળીને પગ મૂકે તેા પણ તેને કાંટા વાગવાના જ. રાજ ચલાવવામાં ડગલે ને પગલે કાંટા વેરાયેલા છે. કાંટો વાગે તે તે સહન કરી લે, તે જ રાજ્યને માટે રાજા થવાને માટે લાયક છે. રાજ્ય રાજાનું કુટુંબ છે તે પ્રજા રાજાને બાળ પરિવાર છે. પેાતાના કુટુંબનું રક્ષણ કરવું, તેને નિભાવવું અને બાળકાને–પ્રજાને કેળવણી આપવાનું કાર્ય કરવું, તે સાધારણ વાત નથી. આપ રાજા છે. સિંહ જેવા કારણને લીધે ચાલ્યા જનાર પંડિતજી માટે જો વધારે વિચાર કરવામાં ગુંથાશે તા ખીજાં કાર્યોંમાં વિક્ષેપ પડશે. ચિંતાતુર રાજાને આશ્વાસનની જરૂર છે. તે સમજનાર મહા અમાત્ય મહારાજાને દ્રષ્ટાંતા આપી રહ્યા હતા. .. '' પંડિત ચાણકયની જગ્યા તરત જ પુરવામાં આવે તે જ રાજાને કાંઈક શાંતિ વળે એમ લાગવાથી તેમણે આગળ કહેવા માંડ્યું. “ મહારાજ ! તેમની જગ્યા તત્કાળ ભરવાની જરૂર છે.” “ મ`ત્રીજી ! તેમની જગ્યાએ લાયક મતે ખીજે કાઈ Page #43 -------------------------------------------------------------------------- ________________ મહારાજાની ચિંતા દેખાતા નથી.” 66 પ્રભુ ! પાણિનીના હાલમાં પત્તો નથી, પણ તે ત્રિપુટીમાંના વરફિચ અહીંજ છે. મને લાગે છે કે તે ચાણક્યની પદવી સંભાળી લેશે.” મહાઅમાત્ય શટાળે વરરૂચિની પસંદગી કરી. તેમને તે વ્યક્તિ જોઈએ તેટલી યોગ્ય ન લાગી, છતાં તાત્કાલિક તેમ કરવાની જરૂર જણાઈ. “ ગુરૂપદવી માટે મને, વરરૂચિ, જોઇએ તેટલા યેાગ્ય નથી લાગતા. તે સંકુચિત મનના છે. ઉદાર ભાવના તેણે કેળવી નથી, કદાચ આ વ્યક્તિની શોધ આપણને યશસ્વી ન નિવડે, છતાં જો તમને તે માણસ યેગ્ય લાગતા હાય તે આપણે તેને ચાણકયના અધિકાર સોંપી દઇએ.” રાજાએ દ્વિઅર્થી સંમત્તિ દર્શાવી. “ તેને કેળવવાને, તેના કાય માં પ્રવૃત્ત કરવાના અને તેના પર દેખરેખ રાખવાનેા ખાજો. હું તમારા પર નાખું છું. ચાણુયના ગમનનું ‘ વેર્ ' તે ' ન લે તે સારૂં. ” રાજાના છેલ્લા શબ્દો વિચિત્રતા પૂર્વક ખેાલાયા હતા. ' મહાઅમાત્ય તે શબ્દોના અર્થ સમજ્યા હતા. તેમને પણુ વરરૂચિ માટે યાગ્ય માન નહેતું. તેમના હુયમાં પણ શંકા હતી. વરરૂચિની પસંદગી કદાચ ભવિષ્યમાં નવાજીની કરે તે તે અસ'વિત નહેતું. તેમનું ડગુમગુ મન નિઃશકપણે તેના પર વિશ્વાસ મૂકવાને ઈચ્છતું નહોતુ. રાજા અને મત્રી, અને વિચારમાં હતા. રાજાને પેાતાના, રાજકુટુંબના અને રાજવૈભવના નાશ કરતાં પ્રજાના સુખના નાશ ન થાય, તેની ચિંતા હતી. પ્રજાને પુત્રવત્ ચાહનાર રાજા ન, આ બનાવથી પ્રજામાં અસતેાષ ન ફેલાય, તેવા પગલાં લેવાના વિચારમાં હતા. મહામંત્રીને દરેક પ્રકારની ચિંતા હતી. રાજાને તેા પ્રજાની Page #44 -------------------------------------------------------------------------- ________________ મહામત્રી શાળ મરજી સાચવવાની હોય છે, જ્યારે અમાત્યને તે। પ્રજા અને રાજાઃ તેની મરજી સાચવવાની હાય છે. રાજા કરતાં અમાત્ય ઉપરની જવાબદારી ગભીર હાય છે. રાજાએ બનતાં સુધી કાઈ પણ જાતની ભૂલ કરતા નથી. પરંતુ જ્યારે તેમની ભૂલ થવા પામે છે, ત્યારે તે ભયંકર–ન સુધરી શકે તેવી હાય છે. તે ભૂલ સુધારવાની ફરજ અમાત્ય ઉપર આવી પડે છે, જે ભૂલ રાજકુટુંબના–રાજાના નાના બાળકે કરી હતી તે સુધારવાને મહામત્રીએ અથાગ પ્રયત્ન કર્યો હોવા છતાં સફળતા ન મળી. આખરે મનના સ ંતેાષની ખાતર વરચિત ચાણકયની સત્તા સોંપવાની જરૂર જણાઇ. ભૂતકાળના અનેક બનાવાને વિચાર કરતાં મહામંત્રીને લાગતું હતું કે વરચિત, ચાણુકયના સ્થાને મૂકવાથી ખેતાન, પેાતાના કુટુંબના નાશ થવાના સંભવ છે. ' અનેક વિચાર કરી મહામત્રીએ રાજાને કહ્યું : “ મહારાજ ! વરચિ માટે જે જવાબદારી આપ મારા પર નાખે છે તે હું સ્વીકારી લઉં છું. જો તેના તરફથી કાઈ પણુ સંકટ આવશે, તા પહેલાં હું આપને, રાજકુટુંબને અને પ્રજાને બચાવી લઇશ, તે પ્રયત્નમાં મારા અથવા મારા કુટુંબના વિનાશ પણ હું સહી લઈશ. મને મારા અને મારા કુટુંબ કરતાં રાજા અને પ્રજા ઉપર વધારે પ્રેમ છે.” “ મંત્રીજી ! હું જાણું છું કે મહાઅમાત્ય કલ્પકના વંશજોનું માનસ કેવા પ્રકારનું હેાય છે. મને તમારામાં શ્રદ્ધા છે. તમારી સાતમી પેઢીના પૂર્વ જ કલ્પકે સમ્રાટ નવિનના મહાઅમાત્મ પદને શાલાવ્યું હતું, તેવી જ રીતે તમે ધનનંદના ૧ મહાઅમાત્મ પદને દીપાવી રહ્યા છે તે મારા ૧ મહામત્રી ઉપરાંત મહાઅમાત્યની પદવી પણ સંભાળી રહ્યા હતા. Page #45 -------------------------------------------------------------------------- ________________ મહારાજાની ચિંતા ખ્યાલ બહાર નથી. મને લાગે છે કે, હવે આપણે સંભાળીને ચાલવું પડશે. દૂશ્મનેથી ચેતતા રહેવું પડશે. મંત્રીજી!—” રાજાને આગળ બેલતા અટકાવી મહામંત્રી બોલ્યા : “ મહારાજ ! તે બાબતની ચિંતા કરવાની અત્યારે જરૂર નથી. આજુબાજુના વાતાવરણને સંભાળી લેવાની જવાબદારી મારી છે. યોગ્ય વ્યવસ્થા કરવાનું હું ચૂકીશ નહિ.” અનેક ચર્ચાઓ બાદ મહાઅમાત્ય અકાળ રાજમહેલના ખંડમાંથી બહાર પડયા. ૧ મહારાજાનંદવું એક નામ “ધનનંદ' પણ હતું. કહેવાય છે કે, તેમણે ધનને મોટા પ્રમાણમાં સંચય કર્યો હેવાથી તેમને ધનનંદનું પણ નામ આપવામાં આવ્યું હતું. Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જુ વરૂચિની ઘેલછા ત્રિપુટીમાંના ચાણકયે રાજકુટુંબ સામે ખેલ ખેલવાને પાટલીપુત્રના ત્યાગ કર્યાં હતા. વરરૂચિ સિવાય નાલંદા વિદ્યાપીઠમાં કાઇ નહાતું. અનિષ્ટ કાર્યાં કરતાં રોકનાર પડતિજીના જવાથી તે એફામ બનવા લાગ્યા હતા. તે માનતા હતા કે, પેાતાના મિત્રના ગમનથી તેનું સ્થાન પેાતાને જ મળશે. તેની તે માન્યતા ખાટી નહાતી. ચાણકયને કાઇ પણુ સમયે રાજમહેલમાં તેમ જ રાજદરબારમાં જવાની છૂટ હતી. તે જ છૂટ તેને-પોતાને મળવાની હતી. ધણા સમયથી હૃદયમાં ફ્લાઈ રહેલા જવલંત અગ્નિને પેાતાનું કાર્ય કરવાની તક સાંપડ વાતી હતી. નિરાશામાંથી આશાના સંચાર થતાં જે ઉન્માપણું નિરાશાવાદીને સતાવે છે, તે જ સ્થિતિ વરરૂચિની થવા પામી હતી, આજે તેનું હૈયું હાથમાં રહેતું નહેતું. ગાંડાની પેઠે તે Page #47 -------------------------------------------------------------------------- ________________ વરરૂચિની ધેલછા વિદ્યાપીમાં આમથી તેમ આંટા મારી રહ્યા હતા. ભવિષ્યમાં શું કરવું અને શું ન કરવું, તે વિચારો તેને સતાવી રહ્યા હતા. ભૂતકાળના એક શત્રુ, તેની દ્રષ્ટિ સમીપ વારંવાર આવ્યા કરતા હતા. તેને નાશ કરવાની જરૂર હતી. સખળ શત્રુને નાશ કરવામાં આવે નહિ, તેા ભવિષ્યના સુખે। સ્વપ્નવત્ બનવાને સંભવ હતા. ભૂતકાળમાં અઢળક દ્રવ્ય પ્રાપ્ત કરવાની જે યુક્તિના ઉપયાગ કરવામાં આવ્યેા હતા, તેમાં નિષ્ફળતા અપાવનાર પણ તે જ વ્યકિત હતી. પાટલીપુત્રમાં અજોડ તરીકે તે વખણાતી. તેના સામે માથું ઊંચકનારને બહુ જ સહન કરવું પડતું હતું. આશાના ઉલ્લાશમાં વરફિંચ ભાન ભૂલવા લાગ્યા હતા. તેણે તેના એક મિત્રને આમત્ર્યા હતા. હજી સુધી તેના આગમનનું ચિન્હ જણાતું નહતું. મિત્રની રાહ જોતાં જોતાં તે કટાન્યા અંતે તે એક આસન પર ખેડે. ઘેાડીવારે વિજયે વિદ્યાપીઠમાં પ્રવેશ કર્યાં. વરરૂચિ એકદમ શ્ર્લાંગ મારીને આસન પરથી ઉયેા. વિજય પાસે જઈ તેને જોરથી બાથમાં આવતાં મેથ્યા : “દોસ્ત, આવ્યા તેા ખરા તું.” વિજયને બાથમાંથી છુટા કરતાં તે આગળ મેલ્યે! : - 66 મેં તે। તારી આશા જ મૂકી દીધી હતી. તારા જેવા મેટા માણસને જુના મિત્રની યાદગીરી પણ કયાંથી રહે ? તું રહ્યો ગુપ્તચરાતા અધિપતિ તે હું રહ્યો એક ભિક્ષુક. આપણા તેમાં જમીન આસમાનના ફેર. તને— વિરરૂચિને આગળ ખેલતા અટકાવી વિજય મેલ્યે ઃ .66 વરૂ ! તું પાંડિત થયા છતાં, તારી ભાષા સુધરી નહિ. ܐ "" Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મહામત્રી શકા કંટકમયી ભાષા કેટલીક વખત આપત્તિને આમત્રી લે છે, તે, તું પડિત હાવાથી જાણુતા તે। હશે જ. વિદ્યાગુરૂની પદવી મેળવ્યા પછી જો તારી ભાષા આવી જ કટ્ટપણે વપરાશે તે તારૂં ભવિષ્ય સમય દિવાલાની વચ્ચે ચદાયા કરશે.’ '' મિત્ર ! હું વિદ્યાગુરૂ બનીશ એટલે મારી ભાષા બદલાઇ જશે, મારાં કાર્યો પણ બદલાઈ જશે અને મારા જીવનના રાહ પશુ બદલાઈ જશે.” વરરૂચિ આગળ ખેલવા લાગ્યા : “ : “ પણ તે બધું બદલાશે જગત આગળ. બહારના આડંબર આગળ. પરંતુ વિજય ! તારા આગળ ! હું છું તેવા જ રહેવાના. મારી ભાષા જે છે તે જ રહેવાની. મારી વિષ ભર્યું હશે, તેા પણ તારા માટે તે। લેજે.” તે આનદાવેશમાં ખેળ્યે જ જતા આનંદ અકલ્પ્ય છે. મારા આનંદને ભાગીદાર બનાવવા માટે જ મેં તને ખેલાવ્યા છે. જો, મારા સામે જો. મારા ચહેરા પર નવું તે ॰ આવ્યું છે. મારા દેહમાં નવા ચેતને પ્રવેશ કર્યાં છે. વિજય ! વિજય ! હું તને શી રીતે સમજાવું કે આજને વિસ મારા માટે મંગલમય છે? ” વરયિ હસવા લાગ્યા. જેટલું જેટલું હસાય તેટલું હસી લીધું. આખરે થાકીને તેણે એક આસનના આશ્રય લીધા. તેને શાંતિની જરૂર હતી. વિજયે તેની જરૂરીઆત પુરી પડવા દીધી. ભાષામાં ગમે તેટલું અમૃત જ માની હતા. “ આજે મારા : વરરૂચિ શાંત બન્યા. તેના ખભા પર હાથ મૂકતાં વિજય એયેા “ વરરૂચિ ! શાન્ત થા. તારી આ ધેલછા ત્યજી દે. મન ઉપર કાબૂ રાખતાં શિખ. આત્મસંયમ કેળવ. તારે હજી ધણાં કાર્યો કરવાનાં છે. ગુરૂપદવી મળવાથી તારા જીવનનું સાક નહિ થાય. તારે તે! તારા મહાન શત્રુઓને હંફાવવાના છે. પાટલીપુત્રની રાજસત્તામાં અજોડ અનેલા મહાન Page #49 -------------------------------------------------------------------------- ________________ વરચિની ધેલા ૧૧ સત્તાધારીને! તારે નાશ કરવાના છે. વરસેથી ક્ખાઇ રહેલા દ્વેષાગ્નિ વડે તારા શત્રુનાં મૂળ બાળીને ખાખ કરવાનાં છે. આ ઘેત્રછા તારા દરેક કાર્યમાં નડતરરૂપ ખનશે, તેને ખ્યાલ કર. નસીમે તને યારી આપી છે, તેને ઉપયોગ કર. તારા કામાં અનેક સંકટા આવશે. તેના નાશ કરવાની તૈયારી કર. પંડિત ચાણકયે લીધેલી પ્રતિજ્ઞા, તારા ભાગ્યના ઉદય કરી રહી છે. ઉઠે, ઉભા થા. પાટલીપુત્રથી પંદર માઈલ દૂર આવેલી નાલંદા વિદ્યાપીઠમાં પડી રહેવાથી તારી મનેવાંચ્છના પૂ નહિ થાય. હવે તે તારે મગદેશના ખૂણેખૂણાની તપાસ રાખવી પડશે. રાજ્યના કાર્યકર્તાઓ સાથે સંબંધ રાખવા પડશે. તેમને તારા–પેાતાના બનાવવા માટે અથાગ પ્રયત્ના કરવા પડશે. અવારનવાર તેમના ત્યાં જવું પડશે. તેમ કરતાં પગનાં તળિયાં ધસાઇ જશે. વચિ ! જો, તારી નજર સામે જ દાખલા છે. ચાણકયે મિત્રમંડળ તજ્યું, ગુરૂપદ તનું અને આખરે દેશ તજવાને પણ તૈયાર થયા. પાટલીપુત્રને તિલાંજલી આપતાં તેમણે વિચાર સરખા પણ કર્યાં નહિ. કાં તેમની કાર્યસિદ્ધિ માટેની મહાન શકિત, અને કયાં તારી પામર શક્તિ ! અનેક વરસા સુધી તેમની સાથે રહ્યો, છતાં તેમની વૃદ્ધિ તે આત્મશકિતને પાશ તને ન લાગ્યા. તને...” વિજય ખેલતાં ખેલતાં ચાકયા. તેને શ્વાસ લેવાની જરૂર પડી. :ખેાલનારની મહેનતને સંપૂર્ણ ઉપયાગ થતા નહાતા. વરરૂચિ તે તેના વિચારામાં જ મશગૂલ હતા. કેટલાક શબ્દો તે માત્ર તેના કાને જ અથડાઇને પાછા પડતા. ભાગ્યે જ તેણે વિજયના અર્ધા શબ્દો વાકયે સાંભળ્યાં હશે. વિજયને પણ કંટાળા આવ્યા હતા. તેણે આગળ ખેલવાને વિચાર માંડી વાળ્યેા. કાના આરંભની તેને જરૂર જાઇ. વરરૂચિને તેણે ફરી કહ્યું : “ દોસ્ત ! ચાલ. વાતા કરવા કરતાં કાના આરંભ કરીએ. પદ્માવતી તારી રાહ જોતી હરશે. :: Page #50 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી શwાળ - હું ત્યાંથી જ આવ્યો . કાર્ય થાન તે પદ્માવતીનું મકાન જ - બનશે. સર્વ પ્રકારની મદદ પણ ત્યાં જ મળી રહેશે.” વિજયે વરૂચિને હાથ પકડીને ચાલવા માંડયું. વરરૂચિને તેની પાછળ જવાની ફરજ પડી. તેમને લગભગ બે માઈલ જેટલું ચાલવાનું હતું. શાંતપણે તેઓ માર્ગ પસાર કરી રહ્યા હતા. તેમની પાછળ બે આંખે સ્થિરપણે પિતાનું કાર્ય કરી રહી હતી, તેનું તેમને ભાન નહોતું. વિજયની ઉંમર બહુ મેટી નહતી. સાધારણપણે ત્રીસેક વરસને હશે એમ માની શકાય. આટલી વયમાં તે ગુપ્તચર મંડળને અધિપતિ બન્યો હતો. તેની પીઠ થાબડનાર પંડિત ચાણક્ય હતા. તેમણે જ તેને ગુપ્તચરમાં મંડળમાં દાખલ કરાબે હતો. તેની બુદ્ધિ તીવ્ર હતી. સદા હસમુખે રહે. તેને ચહેરો સર્વને ગમી જતો. સર્વના ગમવામાં જ તેનું કાર્ય સહેલાઈથી ઉકેલાઈ જતું. ખરી ખેતી વાર્તાઓ જોડી કહાડનાર વિજય થડા જ સમયમાં ગુપ્તચર મંડળને અને તેના અધિપતિને માનીતે બનવા પામ્યો હતો. કાવાદાવામાં કાબેલ બને વિજય પિતાના અધિપતિથી છાને માને મહારાજાનંદને મળતો. ખરા બેટા સમાચાર આપવામાં તે આઘું પાછું જ નહિ તેની હાજર જવાબી મહારાજાને પણ ગમી ગઈ હતી. ચાણક્યને તેના પ્રત્યે પક્ષપાત હતે. | ગુપ્તચર મંડળના અધિપતિ અચાનક હુમલાના ભાગ બન્યા હતા. તેઓ રાત્રે પિતાના શયનભુવનમાં નિકાને વશ હતા, ત્યારે કોઈએ તેમના પર કારી ઘા કર્યો હતે. એક જ ઘાએ ધડથી મસ્તક જુદું પડતાં બૂમની આશા પણ રખાઈ નહતી. સવારે આ સમાચાર વાયુવેગે પ્રસરી ગયા હતા. શકદાર વ્યકિતઓને પકડી દેવાની દંડની સજા ફરમાવવામાં આવી હતી. ખરે ગુન્હેગાર આબાદપણે છટકી જવા પામે Page #51 -------------------------------------------------------------------------- ________________ વરરૂચિની ઘેલછા ૧૩. હતો. સફેદ કપડાંમાં છુપાયેલા ગુન્હેગારે રાજા તેમ જ પ્રજાને આબાદ રીતે હાથતાળી આપી શકે છે. અહીં પણ તેમજ બન્યું હતું. અધિપતિના મૃત્યુ પછી વિજયને ગુપ્તચર મંડળને ન અધિપતિ નિમવામાં આવ્યો રાજા તેમજ ચાણક્યને માનીતો વિજય ધીમે ધીમે સત્તાવાન બનવા લાગે. ચાણકયના અચાનક જવાથી વિજયે પોતાને એક મદદનીશ ગૂમાવ્યો. ચાણક્યના જવાથી તેમનું સ્થાન વરચિને મળવાનું છે આ વાત તેનાથી અજાણું નહતી. વરરૂચિ તે ઘણું સમયથી તેને પોતાને જ માની બેઠા હતા. વિજયને મિત્ર માની બેઠેલા વરરૂચિએ તેને જરૂરી કામ માટે–મંત્રણું માટે બેલાવ્યો હતો. જે સમય મંત્રણ માટે કામમાં લેવાનો હતો, તે સમય, તે વરરૂચિની ઘેલછાના નશામાં પસાર થઈ ગયો. મંત્રણ મંત્ર. ણાને ઠેકાણે રહી. બંને મિત્રો વિદ્યાપીઠથી બે માઈલ દૂર આવેલા મુકરર સ્થાને જવાને નીકળ્યા. દરેક જણ પોતપોતાના વિચારમાં મશગૂલ રહી ધીમે ધીમે માર્ગ પસાર કરી રહ્યો હતો. પક્ષીઓનો કલરવ પણ તેમના વિચારને ભંગ કરવાને અશકી નીવડ્યા હતા. રસ્તાની બંને બાજુએ આવેલાં વૃક્ષોમાંનાં વડની વડવાઈઓ તેમને અવારનવાર સ્પર્શ કરી રહી હતી. વિચારના તરંગમાં જ તેમણે બે માઇલને પંથ કાપે. મુકરર કરેલી જગ્યાએ આવીને બંધ દરવાજે ઠેતાં વિજયે બૂમ મારી. - “પદ્મા” Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ નું ચિંતામાં વધારે મહાઅમાત્યને ગયા પછી મહારાજાનંદે ખૂબ વિચાર કર્યો. તેમના મગજમાં એક વાતે ઘર કરી લીધું હતું કે, ચાણક્યનું જવું અને તે પદવીનું વરૂચિને પ્રાપ્ત થવું: એ બંને કાર્યો જોખમભર્યા છે. મહાઅમાત્ય પર તે તેમને સંપૂર્ણ વિશ્વાસ હતે. વરરૂચિ પર દેખરેખ રાખવાની જરૂર જણાતાં તેમણે ગુપ્તચર મંડળના અધિપતિ વિજયને બેલાવવા એક અનુચરને મોકલ્યા. મહારાજા નંદની બુદ્ધિ વખાણવા જેવી હતી. ગાદી પર આવ્યા પછી તેમણે અગ્ય કાર્યો કરનારા ક્ષત્રિયોને યોગ્ય શિક્ષા કરી હતી. કેટલાકનો તે નાશ પણ કર્યો હતે. દેહાની દંડની સજા ફરમાવતાં તેમણે હૃદયમાં દયાને સ્થાન આપ્યું નહતું. રાજ્યની સુવ્યવસ્થા માટે તેમણે ગુપ્તચર મંડળ સ્થાપ્યું Page #53 -------------------------------------------------------------------------- ________________ ચિતામાં વધારો ૧૫ હતું. તે જાણતા હતા કે રાજ્યના અમલદાર વર્ગ સત્તાના મામાં પ્રજાને પીડવામાં હરકત જોતા નથી. તેમનું પીડ-નકા જો આવું ને આવું જ ચાલ્યા કરશે તે પ્રજાને ઉશ્કેરાઈ જતાં વાર નહિ લાગે. પ્રજાનો ઉશ્કેરાટ એટલે જ ખળા, અને બળવા. એટલે જ રાજાને-રાજકુટુબના નાશ. રાજકુટુંબને નાશ જોવાને કાઈ પણુ રાજા તૈયાર હાઈ શકે નહિ. રાજાદે પ્રજાને પીડનારા અમલદારાને કડકમાં કડક સઘ્નમે ફરમાવવા માંડી. કાઇને દેહાની દંડની સજા થઈ. પ્રતિ દેશનીકાલની સજા સંભળાવી, કાઇનાં ધરાર લૂંટી લેવાયાં. અમલદાર વગનાં હૈયામાં ફાળ પડી. કયારે કાને વારા આવશે, તે કાઇ સમજી શકતું નહિ. પરિણામ સુંદર આવ્યું. પ્રજામાં સતાષ પ્રસર્યા. અમલદાર-રાજતાકર વ પર ધાક ખેડા. : વિજયને ખેલાવવા ગયેલા અનુચરે આવીને સમાચાર આપ્યા કે, વિજયદેવ મુક્કામે નથી.' રાજાને વિજય માટે માન ઉપજ્યું. ‘ કર્યાં સિવાયના સમયે પણ વિજય આળસુ ખતી બેસી રહેતા નથી. તેને રાજ્ય માટે લાગણી છે. અત્યારે પશુ ધરે આવ્યા નથી. ખરેખર, વિજય ! તને જે સ્થાન આપવામાં આવ્યું છે, તેને માટે તું યોગ્ય જ છે! જતાં જતાં અનુચરે રાજાના ઉદ્ગારા અસ્પષ્ટપણે સાંભળ્યા વરરૂચિને ગુરૂપદનું સ્થાન આપ્યા પછી તેના પર દેખરેખ રાખવાનું કાર્ય વિજયને સોંપવાનું મહારાજાએ નક્કી કર્યું હતું. તેના ઘરે ન હેાવાના ‘ કારણે ’ મણરાજાના વિચારને ટકા મળ્યા. તેમણે આસન પરથી ઉઠીને આમ તેમ ટહેલવા માંડયું. વિચારાની પરપરામાં અટવાયેલા રાજાને કાને દાસીની ખૂમ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧૬ મહામત્રા શકઢાળ સભળાઈ. તેમણે દરવાજા બહાર નજર કરી. શ્વાસભેર દોડતી આવતી દાસીએ નજીક આવી મહારાજાને સમાચાર આપ્યા ‘‘ નાના રાજકુમાર અચાનક બેશુદ્ધ બની ગયા છે. રાજવૈને ખેલાવવા અનુચરને માકલ્યા છે, અને રાણીવાસમાં આપની જરૂર છે.” મહારાજાને ધ્રાસ્કા પડયા. ‘ અચાનક નાના રાજપુત્રને શું થયું હશે !' આ પ્રશ્નને મુંઝવણ ઉભી કરી. બનતી ત્વરાએ જઈ તેમણે રાણીવાસમાં પ્રવેશ કર્યાં. કુમારને એક આરામાસન પર સૂવાડવામાં આવ્યા હતા. તેની માતા-મહારાણી ખાજુમાં જ ઊભાં હતાં. મહારાજાનંદ પણ તેમની બાજુમાં જઇ ઉભા રહ્યા. તેમની આંખા સજળ અની. દાસ-દાસીઓની દાડધામ ચાલી રહી હતી. કાઈ પવન નાખી રહ્યું હતું. કાઈ પંપાળી રહ્યું હતું. ખેલાવવા ગયેલા અનુચર સાથે રાજવૈદ્યે રાણીધામમાં પ્રવેશ કર્યાં. દાસ–દાસીએ દૂર ખસી ગયાં. વૈદ્યે કુમાર પાસે જઈ તેનું નિરીક્ષણ કર્યું. પોતાના હાથમાં કુમારના જમણા હાથ લઈ નાડ તપાસી. સર્વ પ્રકારની કિત્સા કરી રહ્યા પછી વૈધે પેાતાને અભિપ્રાય આપતાં જણાવ્યું : “ મહારાજ! ચિ'તા કરવા જેવું નથી. ખાવામાં કાઈક એવી વસ્તુ આવી ગઇ છે કે જેની આ અસર થઈ છે. હું આ માત્રા આપી જાઉ' બ્રુ. તે એક ટિકા વીત્યે આપશે. ખીજા કાઈ પણ ઔષધની જરૂર નથી.” એમ કહીને એક માત્રાની પડિકી રાજાના હાથમાં આપી, ખીજી એક માત્રા તૈયાર કરીને કુમારના માંમા નાંખી, ઉપર થતું પાણી પાયું તેમાંની જ થોડી માત્રા પાણી સાથે મેળવીને આંખા પર ગાડી : Page #55 -------------------------------------------------------------------------- ________________ ચિંતામાં વધારે ૧૭ ડી વારમાં બાળકે આંખ ઉઘાડી. રાજા અને રાણીનાં મુખ હસુ હસું થઈ રહ્યાં. બાળકને તેડો. નિર્દોષ બાળકે પિતાના હાથમાંથી છૂટવાને પ્રયત્ન કર્યો. રાજાએ તેને છૂટે. મૂકતાં જ તે પિતાની માતા પાસે દેડી ગયે. મહારાણીએ પુત્રને ઉંચકી લીધો. માથે હાથ ફેરવતાં ફેરવતાં તે બોલ્યાં : “બેટા !–” આગળ તેમનાથી બેલી શકાયું નહિ. પુત્રની ચિંતા કરવા જેવું ન લાગતાં, મહારાજાએ વૈદ્યને સાથે લઈ બેઠકખંડમાં પ્રવેશ કર્યો. રાજાએ એક આસન પર સ્થાન લીધું. સામે જ વૈદા પણ બેઠા. રાજાએ પૂછ્યું : “વૈદ્યરાજ ! કુમારને મૂછ આવવાનું કારણ શું?” મહારાજ ! ” વૈદ્યરાજ બેલ્યા: “તેમને કેઈએ ઝેરી વસ્તુનું પ્રાશન કરાવ્યું છે. વખતસર ઉપાય લેવામાં આવ્યા ન હેત તે, પરિણામ ખરાબ આવવાનો સંભવ હતું, પણ હવે કઈ જાતને વાંધો નથી. આપને કદાચ આઘાત લાગશે એમ માનીને હું આ બાબત કહેવાને ખુશી નહોતે. પરંતુ મારી ફરજ છે કે, રોગ અને રોગ થવાનાં કારણોની વિગત મારે રેગીના હિતચિંતકોને જણાવવી જોઈએ.” પણ વૈદરાજ ! કુમારને ઝેરી વસ્તુ આપે એવી કોઈ . પણ વ્યક્તિ અમારા રાજમહેલમાં નથી. તેની દેખરેખ રાખનાર દરેકે દરેક દાસ-દાસી અમારા વિશ્વાસને પાત્ર છે.” મહારાજા પણ વિચારમાં પડી ગયા. કુમારને ઝેર આપનારની તપાસ કરવાનું નવું કાર્ય ઉભું થયું હતું. એક બે દિવસમાં ગુનહેગાર વ્યકિતને પકડવી અશકય છે. તેટલા જ વખતમાં ત્રણમાંથી એક પણું પુત્રને ઝેર આપવામાં આવે તો ? રાજાની આંખે અંધારાં , આવવા લાગ્યાં. આ વિચાર પણ તેમને અસહ્ય થઈ પડ્યું. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૧૮ મહામંત્રી શકટાળ - વૈદ્યકશાસ્ત્રમાં અજોડ ગણાતા રાજવૈદ્યને લાગ્યું કે, રાજાને ગ્ય માત્રા આપવામાં આવશે નહિ, તે દૂધર્ટના બનવા પામશે. તરતજ તેમણે ઉડીને રાજા પાસે જઈ એક માત્રા સુધાડી, બેશુદ્ધ બનતા જતા રાજાને શાંતિ વળવા લાગી. મગજ પર ચઢતી ગરમીનું દબાણ ઓછું થવા લાગ્યું. લગભગ બે મિનિટમાં તે રાજાએ સ્વસ્થતા પ્રાપ્ત કરી લીધી. મહારાજ! વધુ ચિંતા કરવી નુકશાનકારક છે. આપ રાજા છે. રાજનીતિમાં કુશળ છે. આપ જાણતા તે હશે જ કે, ઝેર આપનાર વ્યક્તિ એકજ વખત ઝેર આપે છે. વારં. વાર આપવાની તેનામાં હિમંત હોતી નથી, હવે કેટલેક વખત સુધી તે પિતાનું કાર્ય કરી શકશે નહિ. તે દરમિયાન આપ તેને શોધી પણ શકશે.” રાજાનું મગજ શાંત બને, તે માટે વદ પોતાનાથી બની શકતું આશ્વાસન આપ્યું. રાજાને પણ વૈધે આપેલી માત્રાથી શાંતિ વળી હતી. વૈદ્યના શબ્દો તેમને ખરા લાગ્યા. ગુન્હ કરનાર કોઈ પણ વ્યક્તિ પિતાના કાર્યમાં નિષ્ફળ જતાં થોડાક સમય માટે શાંતિ જાળવી રાખે છે. તે શાંતિના સમયમાં જે પિતાના મન પર કાબૂ ગૂમાવે અગર કેઈથી ભેળવાય તો ગુન્હેગારોને ગુન્હ ઉઘાડે પડી જતાં વાર લાગતી નથી. રાજનીતિમાં કુશળ બનેલા રાજાને આવાં કેટલાંય દ્રષ્ટાંત યાદ હતાં. રાજકુટુંબમાં પરાપૂર્વથી ચાલી આવતી રાજખટપટેથી ચેતતા રહેવાની વારંવાર સૂચના કરનાર મહાઅમાત્ય શાળના શબ્દો રાજાને યાદ આવવા લાગ્યા. રાજા રામચંદ્રજીના સમયમાં પણ રાજખટપટો હતી. કૌરવો અને પાંડવોના યુદ્ધમાં પણ રાજખટપટને અંશ હતો. દેવ અને દાનવોના મંથનમાં પણ ખટપટ ચાલુ જ હતી. ઇંદ્રના ડોલતા સિંહાસનને સ્થિર કરવા માટે પણ ખટપટની જ જરૂર પડતી. ખટ Page #57 -------------------------------------------------------------------------- ________________ ચિંતામાં વધારે ૧૯ પટ વિનાનું રાજ્ય નિરસ હોય છે, અને ખટપટવાળું રાજ્ય હચમચી ઉઠે છે. નાનાની નાની ખટપટ અને મોટાઓની મેટી ખટપટપણું ખટપટ તે હોવાની જ. કાળથી ચાલતી આવેલી તે ક્રિયા અનંતકાળ સુધી અબાધિતપણે ચાલુ જ રહેવાની. આજ સુધી કાવાદાવાથી અલિપ્ત રહેલા રાજાને હવે સમજાયું કે, રાજ્યનીતિમાં કુશળ બનેલા રાજાને પણ રાજખટપટથી તે ચેતતા જ રહેવું પડે છે. રાજખટપટનાં બીજ રોપાવા લાગ્યાં હતાં. રાજાને નવાં નવાં વિદનોના ભણકારા વાગવા લાગ્યા. રેજને રોજ નવી નવી જાતે સાંભળવામાં આવતી હતી. રાજાને રાજકુમારો માટે ચિંતા થવા લાગી. રાણીવાસમાં જઈ પુત્રોને જોવાની ઈચ્છા થઈ. તેમણે વૈદને કહ્યું : “વૈદ્યરાજ ! રાજકુમારને જેવા માટે જઈશું?” આપની ઈચ્છા હોય તો જઈએ.” વૈદ્યરાજે સંમતિ આપી. રાજાએ ઉડીને ચાલવા માંડયું. વૈદ્યરાજ પણ તેમની પાછળ જવા લાગ્યા. તેમણે તે રાણીવાસ હતી. રાજા રજા Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું પિતા-પુત્ર મહારાજાનંદ પાસેથી છૂટા પડી મહાઅમાત્ય શ્રીયકજીને મળવા ગયા. શ્રીયકજી અને શકટાળનાં રહેઠાણ નજીકમાં જ હતાં. બંને મેટા એદ્ધા પર હોવાથી તેમનાં મકાને પણ ભવ્ય હતાં. એક જ મોટા મહાલયના બે વિભાગ પાડવામાં આવ્યા હોય તેવા પ્રકારની રચના હતી. પિતા અને પુત્રની રહેણીકરણું એક જ પ્રકારની હોવા છતાં, બંનેનાં રહેઠાણ જુદાં હતાં. પિતામાં વાત્સલ્યભાવ અને પુત્રમાં પૂજ્યભાવ, એક બીજા કરતાં ચઢીયાતાં હતાં. શ્રીયકજી, પિતાજીને મળવા માટે તેમના મકાને આવ્યા હતા. પિતાજી ઘરે ન હોવાથી માતા તથા બહેને સાથે તેમણે આનંદમાં વખત વીતાવવા માંડયો. છેડા જ વખતમાં મહામંત્રી શwાળ આવી પહોંચ્યા. પુત્રને જોતાં જ તે બેલ્યા : Page #59 -------------------------------------------------------------------------- ________________ પિતા-પુત્ર ૨૧ “ શ્રીયાજી ! હું તમારે ત્યાં ગયા હતા. ત્યાંથી મને ખબર મળ્યા કે તમે અહીં આવ્યા છે.” પિતાજી! હું આપને મળવા આવ્યા હતા.” પિતાના આગમનના માનમાં ઉભા થતાં શ્રીયકજીએ કહ્યું. t મહાઅમાત્યે રાજમહેલમાં જવાનાં કપડાં કાઢીને એક બાજુએ મૂકી, આસન પર સ્થાન લીધું. સામે જ શ્રીયકછ પણ બેઠા. શ્રીયકછ ઉંમરે બહુ મોટા નહાતા. તેમણે નાની વયે જ મહારાજા નતા વિશ્ર્વાસ સંપાદન કર્યાં હતા. મહાઅમાત્ય શક્યાળમાં સંપૂર્ણ વિશ્વાસ રાખનાર રાજાએ શ્રીયકજીને પોતાના અંગરક્ષક તરીકે સ્વીકારી લીધા હતા. ઘેાડા જ વખતમાં મહારાજાએ તેમની કર્તવ્યગારી જોઇને પેાતાના અંગરક્ષક દળના શ્રેષ્ટ તરીકે તેમની નિમણુંક કરી. આજ સુધી શ્રીયજીએ પેાતાનું કર્તવ્ય નિષ્કલ કપણે બજાવ્યું હતું. પુત્રની કર્તવ્યપરાયણુતા જોઈ પિતાને આનંદ માતા નહેાતા. ' મેટાં કુટુબોમાં સચવાઈ રહેતાં નાનાં મોઢાંનાં માન મહાઅમાત્યના કુટુંબને પણ છોડી શકયા નહાતાં. પુત્રને ‘d’ ન કહેતાં ‘ તમે ' કહેનાર પિતાનું ગૌરવ પણ વધતું હતું. શ્રીયકજીને રાજાના અંગરક્ષક દળના શ્રેષ્ટ તરીકે નીમવામાં આવ્યા ત્યારે પ્રજાએ પેાતાના હર્ષ અનેક રીતે વ્યક્ત કર્યાં હતા. રાજાના વિશ્વાસ પ્રાપ્ત કરનાર મડાઅમાત્થે પ્રજાને પણ વિશ્વાસ સપૂર્ણ પણે પ્રાપ્ત કર્યાં હતા. tr શ્રીયકજીને સહુ પણે વધાવી લેનાર પ્રજા પ્રત્યે મહાઅમાત્ય શકટાળે પેાતાની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે “ પ્રા અમારી છે, તે અમે પ્રજાના છીએ.” આ સમયને હજી ઘણા વખત ીત્યા નહોતા. પિતા અને Page #60 -------------------------------------------------------------------------- ________________ २२ મહામત્રી શટાળ પુત્ર, અને પર્ નવી જવાબદારી આવી પડી હતી. રાજા તે પ્રજા, તેને સંભળાવવાનાં હતાં. પંડિત ચાણકયનું નિ†મન રાજ્ય અને દેશ પર સંકટ લાવવાને કારણભૂત બન્યું હતું. અનેતે બચાવી લેવાની જવાબદારી તે પર આવી પડી હતી. શ્રીયકજી શસ્ત્ર વિદ્યામાં નિપૂણુ હતા. તેમને મહારાજાન દે ઘેાડા સમય પહેલાં ‘ શસ્ત્ર સમ્રાટ 'ને! ખિતાબ આપ્યા હતા. જેવી રીતે તે શસ્ત્ર વિદ્યામાં હાંશિયાર હતા, તેવી જ રીતે મુદ્ધિમાં પણ તે આગળ વધેલા હતા. નાનપણથી જ મહાઅમાત્ય તરફથી તેમને સારી કેળવણી આપવામાં આવી હતી. પોતે બુદ્ધિમાન તે હતાજ, તે વળી શકટાળ જેવા બુદ્ધિ વિશારદ પિતાની કેળવણી મળી. પોતે રાજાના અંગરક્ષક મંડળના અગ્રેસર, હાવા છતાં તેમણે એક નવું કર્તવ્ય બજાવવું શરૂ કર્યું હતું. રાજાએ નીમેલા ગુપ્તચર મંડળ પર પોતે પણ પોતાના માણસા ગાઠવ્યા હતા. રાજાને તેમજ મહાઅમ'ત્યને આ બાબતની બિલકુલ ગાઁધ સરખી પણ આવી નહતી. પિતા પુત્ર જ્યારે રાજ્યના કામે મળતા, ત્યારે જ રાજ્ય ખાખતની વાતચીત થતી. શ્રીયકજી તથા શકટાળ જ્યારે પિતા પુત્ર તરીકે મળતા ત્યારે પોતાના કુટુંબ સિવાયની વાત કત્રચિત્ જ નીકળતી. અને તેમાં પણ રાજ્ય બાબતને વિષય તા બિસ્કુલ નીકળ્યો જ નહિ. પિતા અને પુત્ર દિવસમાં એક વાર તા કારણસર બંનેમાંથી એકેયને વખત ન મળે જાય તા, ખીજે દિવસે સવારમાં બનતી અટપાતું. પિતાનું ગૌરવ પુત્રમાં પણુ ઉતર્યું હતું. ન્યાય, નીતિમાં મળતા જ. કાઈ અને મળવાનું રહી તાકિદે તે કાય Page #61 -------------------------------------------------------------------------- ________________ પિતા-પુત્ર પુત્રની ખ્યાતિ પિતા જેટલી જ હતી. શ્રીયકજી ! ચાણકયના જવા ખાદ તેમનું સ્થાન વરચિતે આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.' મહાઅમાત્યે આજે રાજ્ય મત્રાના વિષય છેાડતાં વાતની શરૂઆત કરી. "C ' પિતાજી! શાંતિ અનુભવવાના વખતે રાજ્યની ચર્ચા કરવામાં આજે આપને એટલી બધી શી આવશ્યકતા ભાસે ૨૩ '' છે ? ” શ્રીયકને આજે કસમયે ચર્ચાતા વિષય નવા જ લાગ્યા. 16 શ્રીયકજી ! શાતિને સમય જતા રહ્યો છે. હવે તે જ્યારે માગીએ ત્યારે રાજ્ય-વિષય જ ચર્ચાયા કરશે. આપણી શાંતિને નાશ કરનાર પંડિતજીએ પાટલીપુત્રને ત્યાગ કર્યો છે. તેમણે આપણુને ચેતતા રહેવાની ફરજ પાડી છે.” << ‘મારી જાણ બહાર નથી, પિતાજી.” શ્રીયકજીએ તે ખીના પોતે પણ જાણે છે એમ સૂચવતાં આગળ કહેવા માંડ્યું ઃ “ પ્રજાને પણ ભય લાગ્યા છે કે, ચાણય ખીન્ન રાજ્યને ઉશ્કેરી આપણા રાજ્ય પર ચઢાઇ લાવે તેા અનર્થ થાય. શાંતિમાં દિવસે પસાર કરી રહેલી પ્રજાને ફરીથી અશાંતિ અનુભવવી પડે.” '' શ્રીયકજી ! હું માનું છું કે આજે તે આજે જ તેમનું સ્થાન વરરૂચિને સોંપવું જરૂરી છે. મહારાજાનું મન પણ ઉમિ અન્યું છે. તાત્કાલિક બનતાં ઉપાયા લેવામાં નહિ આવે તે તે તેમનું મન અશાંતિના વમળમાં અટવાઈ પડશે. ચાણકયછના કેટલાક હિતેચ્છુઓ અહીં છૅ. તેમના હાથે જે ક૪ પણ ન બનવાનું બનવા પામશે તે પરિસ્થિતિ હાથમાં રહેશે નહિં.” પિતાજી ! મહારાજાએ ચાણક્યજીને હૃદ ઉપરાંત માન આપવા માંડ્યું હતું ત્યારથી જ મેં યેાગ્ય પગલાં લેવા માંડયાં હતાં. મને કેટલાક સમયથી આવા જ પરિણામની શંકા હતી. tc บ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨૪ મહામત્રી શકઢાળ ખતે વચ્ચે દેશનાં ખીજ રાપાશે, માન્યતા મારા મગજમાં ઠસી ગઈ હતી. આપને એક વાતની ખબર નહિ હાય. ગુપ્તચર મંડળના અગ્રેસર વિજયદેવ, વરરૂચિના ખાસ મિત્ર છે. ચ:ણુકયના પણ હિતેચ્છુ હતા. કાઈ પણ જાણી ન શકે તેવી રીતે વરરૂચિ અને વિજયદેવ વારંવાર મળ્યા કરે છે. આજે તેમની મુલાકાત થવાની હતી. કદાચ થઈ પણ હશે.” શ્રીયકછએ કેટલાક ખુલાસા કર્યાં. .. દ આ ખીના તેા હું આજે જ જાણું છું." શટાળે તે આખતથી તે અજાણુ હોવાનું જણાવ્યુ. અ શ્ચર્ય તેમણે પૂછ્યું: "" તમે ધ્રુવી :રીતે જાણ્યુ કે, તે વારંવાર મળ્યા કરે છે ! '' હતા. પણ એક ચીઠ્ઠી મળી < વિજયદેવ પર . પિતાજી ! હું પણ તે બાબતમાં અજ્ઞાત એક દિવસ એચિતી મારા ખિસ્સામાંથી મને આવી, ચીઠ્ઠીમાં એટલું જ લખ્યું હતું, કે બરાબર ધ્યાન રાખજો. વરરૂચિથી ચેતતા રહેજો. મહારાજા સાથેના પડિત ચાણક્યના સંબંધ વધુ ગાઢ બનતા જાય છે.' —આ ચીઠ્ઠી ખિસ્સામાં કયાંથી આવી, તેની તપાસ કરતાં કાંઈ પણ ખુલાસા મળ્યા નહિ. અનુચરને પૂછતાં તેણે જણાવ્યુ કે ‘ કાઇ પણ નજરે પડ્યું નહાતું.—' "" પણ લખનારનું નામ તેા હશે જ ને? ' મહાઅમાય શકટાળે વચ્ચે જ પ્રશ્ન કર્યાં. • ના. લખનારે નીચે ફક્ત એટલું જ લખ્યું હતું, ‘શુભેચ્છક.’ પછી મે તે ચીઠ્ઠીના અનુભવ કરવાના વિચાર કર્યો. મારા એક અંગત માણુસને મે' વિજયદેવ પર દેખરેખ રાખવાનું જણાવ્યુ: ખીજા એકને, નાલંદા વિદ્યાપીડની આસપાસ શું બને છે તેની તપાસ માટે માકક્લ્યા. સાંજે બંને તરફથી Page #63 -------------------------------------------------------------------------- ________________ પિતા-પુત્ર એક જ પ્રકારના સમાચાર મળ્યા કે, “વરચિ અને વિજયદેવ વિદ્યાપીઠથી એકાદ માઈલ દૂર આવેલા એક મોટા વડ નીચે મળ્યા હતા. વાર્તાલાપ બહુ જ ધીરે થયો હતો. પણ છૂટા પડતાં તેઓ મેટેથી બોલ્યા હતા કે, પદ્માવતીને ત્યાં કાલે જરૂર મળીશું' આ સમાચાર મળતાં તરત જ મેં પદ્માવતી કેણ છે, તેની તપાસ કરાવી. બીજે જ દિવને સવારે એક માણસને પદ્માવતીના મકાનની દેખરેખ માટે રવાના કર્યો.” શ્રીયકજીના મોંએથી એક પછી એક નવી વાત સાંભળવામાં આવતાં શકદાળ આશ્ચર્યમાં ગરકાવ બની ગયા હતા. પુત્રની વિચારશક્તિ અને કાર્યની ધગશ માટે તેમના અંતઃકરણના આશિર્વાદ મૂકપણે વરસી રહ્યા હતા. તેમણે પૂછ્યું: “પદ્માવતી કોણ હતી ?” તે એક સાધારણ સાધ્વી હતી. વસ્તીને બહાર એક વૃક્ષ નીચે તેણે પિતાનો મક્કમ રાખ્યો હતે. ભિક્ષા વૃત્તિ પર જીવન ગુજારનારને ધીમે ધીમે આવક વધવા લાગી. ખાવા પીવાની અગવડતા ભોગવનાર સાધ્વીએ એક નાનું સરખું મકાન ખરીદું. તે ગાવાની વિદ્યામાં હોંશિયાર હતી વિદ્યાપીઠ તરફ જતાં વિજયદેવે એક વખત તેનું ભજન સાંભળ્યું. ખિસ્સામાંથી દ્રવ્ય કાઢીને આપતાં, તેણે પદ્માવતી પાસે પરિચય માગે. એવી રીતે પરિચય ન આપવાનું જણાવતાં, તેણે બીજે દિવસે સાંજે પિતાના નાનકડા મકાન પર બોલાવ્યો. બીજે દિવસે બંનેની મુલાકાત થયા પછી પરિચય વધવા લાગે. વારંવાર તેઓ મળવા લાગ્યાં. વરરૂચિ અને વિજયદેવની મુલાકાત પણ તે જ સ્થળે થવા લાગી. ધીમે ધીમે તે સાધ્વીએ રસ્તા પર બેસવું બંધ કર્યું. તેને વિજયદેવ તરફથી સારું દ્રવ્ય મળવા લાગ્યું. સારાં બેટાં Page #64 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી શwાળ કાવું કેન્દ્રસ્થાન પણ તે જ મકાન બન્યું.” શ્રીયકજીએ પદ્માને પરિચય આપ્યો. મહાઅમાત્યે આ બધું નવું જ સાંભળ્યું હતું. તેમણે જીજ્ઞાસાપૂર્વક પ્રશ્ન કર્યો? “પદ્માવતી પણ તે બંનેની મદદગાર બની ?'' “તે સમજાયું નથી,” શ્રીયકજી જવાબ આપતાં આગળ બોલ્યા : “વરચિ અને વિજયદેવનું કાવવું ચાલી રહ્યું છે. પણ પદ્માવતીએ તેમાં સાથ આપે છે કે નહિ, તે હજી સમજાયું નથી. તેણે હજી સુધી કઈ પણ બાબતમાં સક્રિય ભાગ લીધે નથી. મારા જાણવામાં આવ્યું છે ત્યાં સુધી તો તેણે પિતાના મન પર કાબૂ ગૂમાવ્યો નથી. મારા અંગત માણસે ચારે તરફ ફરી રહ્યા છે. તે ત્રણે પર સંપૂર્ણ દેખરેખ રખાઈ રહી છે.” “રાજા અને રાજકુટુંબ કડી સ્થિતિમાં મૂકાઈ રહ્યાં છે. ચાણક્યછ રાજકુટુંબને નાશ કરવાની યુક્તિઓ ગોઠવી રહ્યા હશે, અને આ બે જણ અહીં કાવવું ચલાવી રહ્યા છે.” શકટાળ દુઃખી અવાજે બોલ્યા. તેમના અવાજમાં રાજકુટુંબ પ્રત્યેની લાગણી હતી. “પિતાજી ! તે બંનેને પહોંચી વળવાની શક્તિ મારામાં છે. હું મહારાજનો અંગરક્ષક છું. તેમની અને રાજકુટુંબની રક્ષા કરવાની જવાબદારી મારા પર છે. આપ ચિંતા કરશે નહિ.” શ્રીયકજીએ પિતાને દરેક પ્રકારનું આશ્વાસન આપતાં કહ્યું, કેટલેક વખત તે જ બાબતની ચર્ચા કરી પુત્રએ પિતા પાસેથી જવાની રજા લીધી. Page #65 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું મહારાજા અને વિજય મહારા ાનંદ વૈદ્યને લઇ, રાણીવાસમાં આવ્યા. રાજકુમારને રમતા જોઈ રાજાને સ ંતેાષ થયા. વૈધે આપેલી માત્રાની પડિકી રાજાએ મહારાણીને મૂકવા આપી હતી, તે કુમારને પાણી સાથે પીવડાવી. ઝેરની અસર બિલ્કુલ રહી નહાતી. રાજવૈદ્યે પેાતાનેા છેવટના અભિપ્રાય આપતાં જણાવ્યુ' : “ રાજકુમાર તદ્દન નિર્ભય છે.” k રાજા અને રાણી નિશ્ચિત બન્યાં. રાજવૈદ્યે ધરે જવાની રજી માગી. તેમની યાગ્ય કદર કરી, રાજાએ તેમને જવા દીધા. થાડી વારે એક દાસીએ આવી સમાચાર આપ્યા ઃ વિજયદેવ આપને મળવા આવ્યા છે.” C: —પળને પણ વિલંબ ન કરતાં, રાણીને આશ્વાસન આપી રાજાએ જવા માંડ્યું. Page #66 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી શયાળ રાજાને મુલાકાત ખંડ તરફ આવતા જોઈ, વિજય આસન પરથી ઉડી ઉભા થયા. રાત્નએ ખડમાં આવી એક આસન પર સ્થાન લીધું. વિજય પણ સામે બેઠા. ૨૮ “ વિજયદેવ ! મે તમને મેલાવવા માટે સેવકને મેકક્લ્યા હતા.” મહારાજએ ખેલવાની શરૂઆત કરી. તે હંમેશાં મેટા આધ્યેદારને માનથી ખેલાવતા. મહારાજ ! હું બહાર ગયા હતા.” જવાબ આપતાં વિજય આગળ ખેલ્યા : “ મેં સાંભળ્યું છે, કે પંડિત ચાણુ "" કયનું સ્થાન વરરૂચિને સાંપવાની આપની ઇચ્છા છે.” 'હા.” મહારાજાએ કહ્યું : “ મારી એકલાતી જ નહિ, પણુ મહાઅમાત્યની યે એવી જ ઇચ્છા છે. વિજયદેવ ! તમને એક નવું કામ સોંપવાનું છે. મને વરચિ માટે સંપૂર્ણ શ્રદ્ધા નથી. હું તે ફક્ત મહાઅમાત્યના કહેવાથી જ તેને તે સ્થાન સોંપવા તૈયાર થયા છુ. વચિ પર દેખરેખ રાખવાની જવાબદારી તમારા પર નાખુ છુ. આજે જ તેને તે સ્થાન સોંપાઈ જશે.’’ tr “ મહારાજ! આપ જે જવાબદારી મને સોંપે છે, તે મહાન છે, છતાં તે જવાબદારી સ્વીકારી લેવા હું તૈયાર છુ મારી ફરજ હું સંપૂર્ણ બજાવીશ.' વિજયે કહ્યું. તેને સાંપવામાં આવેલું કાર્ય તેના માટે લાભદાયક હતું. વરરૂચિને ખાનગીમાં મળવા માટે જે સાવચેતી રાખવી પડતી હતી, અને તેમાં ભયના સંચાર હતા, તે ભય આથી નાશ પામતે! હતા. વરરૂચિને મેળાપ કદાચ ઉધાડા પડી જાય તેા, ખુલાસા કરવાને માટે આ એક ઉત્તમ સાધન મળતું હતું. શત્રુના વિનાશ માટે રાજાના કાનમાં વિષ રેડવાને આ મેાા હતા. વિજયદેવ આ મેાકા જતા કરે તેવા નહાતા. Page #67 -------------------------------------------------------------------------- ________________ મહારાજા અને વિજય ૨૯ મહારાજ ! ” બનતી નરમાશથી તેણે કહેવા માંડ્યું : મારા કાને એક વાત આવી છે. બહુ જ મહત્ત્વની તે ખાનગી રાખવાની છે. આપે મારા પર જે મમતા રાખી છે, તેના બલામાં મારી ફરજ છે કે, મારે આપને આ બીનાથી અજાણુ રાખવા જોઈએ નિહ. જો વાત બહાર પડે, તે સામાના કાને પહેાંચી જાય તો મારા અને મારા કુટુંબને નાશ થતાં વાર લાગશે નહિ.” << << “ એવી કેવી વાત છે કે, મને કહેતાં પણ તમે ડરો છે, વિજયદેવ ? ' રાજાએ પૂછ્યું. તે વાત જાણવાની તેમને ? ઇચ્છિા થઈ. “ મહારાજ ! મને અભય વચન આપે કે, ગમે તેવા સંજોગામાં પણ આપ મને આશ્રય આપશે. મને ફક્ત એક જ માણસની ભીતિ રહે છે.” વિજયે ધીમે ધીમે કૂનેહથી અભય વચન માગી લીધું. વિજયદેવ! મારા મેલ એ જ મારૂ વચન છે. હું તમને ક્રાઇ જાતની આંચ આવવા દઈશ નહિ. જે હોય તે મને ખુલાસાથી કહેા.” રાજાએ વચન આપતાં વિજયશું કહેવા માગે છે તે જાણવાની ઉત્કંઠા દર્શાવી. 66 તેટલા જ માટે જ મહારાજ ! મહાઅમાત્ય માટે મારા કાને કેટલીક વાતે આવી છે. તે જેટલા ભેાળા અને ભલા દેખાય છે, કપટી અને હૃદયના મેલા છે. તેમણે પેાતાના હિત આખા રાજ્યની લગામ ધીમે ધીમે હસ્તગત કરી લીધી છે. દરેક ખાતામાં પેાતાના માસા જ તેમણે ગાઠવવા માડયાં છે. કપટજાળ બિછાવવાની શરૂઆત થઈ ગઈ છે. ચાણકયને પાટલીપુત્ર તાવનાર પણ તે જ છે. ‘ રાજકુમારે કરેલા અપમાનથી પડિતજીએ પાટલીપુત્રના ત્યાગ કર્યો છે' આ તા એક (6 Page #68 -------------------------------------------------------------------------- ________________ ૩૦ મહામત્રી શકટાળ જાતની અફવાજ છે. ખરી વાત તે એ છે કે, મહાઅમાત્યએ આપના વિષે ખરી ખેાટી વાતા તેમના કાને નાંખી હતી. આપ તેમની પાછળ તેમની નિંદા કરા છે, · તેમને પાટલીપુત્રમાં લાવવામાં ભૂલ કરી છે‘ એમ આપ બીન્તઓને જણાવા છે. ‘ ધારવા જેટલુ` જ્ઞાન તેમનામાં નથી,' એવી આપતી માન્યતા છે, વગેરે પ્રકારનું ખાટુ વિષ તેમના કાનમાં રેડી, તેમને તેમણે નારાજ ક્રર્યાં હતા. પડિતજીએ આવા કારણેાથી પાટલીપુત્ર છેડવાને વિચાર કર્યાં હતા. તેવામાં તેમને નવું કારણુ મળતાં તેમણે તેનેા લાભ ઉઠાવ્યા. સાધારણુ લેાકેા પણ સમજે એવી આ વાત છે કે, આવા નહિ જેવા કારણને મહાનરૂપ આપી, પડિતજી મહાન વ્યક્તિ રાજાને અને પાટલીપુત્રના ત્યાગ કરે જ નહિ.” વિજયે પેાતાનું કહેવું ચાલુ જ રાખ્યું. રાજાને મહાઅમાત્ય માટે બિલ્કુલ શંકા હતી જ નહિ. વિજયના કહેવા પર તેમને પુરા વિશ્વાસ . ખેસતા નહાતા, છતાં સાંભળવાની ઉત્કંઠા વધતી જતો હતી. ' પડિતજીને પાટલીપુત્ર પાતે તાવ્યુ છે, તેવી શકા કાર્ય તેમના પર લાવે નહિ, તેની અગમચેતી વાપરીને જ વરરૂચિને તેમનું સ્થાન અપાવવાની તેમણે ઇચ્છા દર્શાવી છે. ઈચ્છા દર્શાવી છે, એટલું જ નહિ પણ આપના પર તે આબતનું ખાણ પણુ કર્યુ” છે. ‘વરરૂચિ પતિ ચાણકયના સ્થાનને માટે યાગ્ય નથી, છતાં તેને તે સ્થાન આપવઃની • જરૂર છે. આમ કરવાથી પ્રજાના મનને સંતેાત્ર થશે, અને ચિંતા દૂર થશે.' આવા પ્રકારની અનેક વાતા કરીતે આપના મનમાં વચ માટેનું જે માન હતું તે તેમણે નષ્ટ કરાવ્યુ છે. ; < વરરૂચિ સાથે મારે ખાસ સસધ નથી, તેમજ તેને પરિચય પણ આ છે. આપે તેના પર દેખરેખ રાખવાની Page #69 -------------------------------------------------------------------------- ________________ ૩૧ મહારાજ અને વિજય જે જવાબદારી મારા પર નાખી છે, તે હું સંપૂર્ણપણે સંભાળી લઈશ. પણ એટલું તે હું ચોક્કસ કહું છું કે, “તેના માટે મને માન છે.” પ્રજાને પણ તેનામાં વિશ્વાસ છે. ચાણકયનું સ્થાન જે ભાવનાની તેને સેંપવામાં આવનાર છે, તે ભાવના મોટી ભૂલ ભરેલી છે. લગભગ બે વરસથી આ બાબતને મને વહેમ હતો. છ સાત મહિનાથી મેં મહાઅમાત્ય પર દેખરેખ રાખવી શરૂ કરી હતી. મારા ગુપ્તચર વર્ગમાંથી અમુકને મેં તેમની હિલચાલના સમાચાર મેળવવા માટે રેડ્યા હતા. બે એક માસ પર મને સમાચાર મળ્યા કે, “પંડિત ચાણક્યને રાજ્યનો ત્યાગ કરાવવાની ગોઠવણ મહાઅમાત્ય શટાળ તરફથી થઈ રહે છે ? આ વાત મને ખરી લાગી, છતાં તેમ બનવું અશક્ય લાગ્યું. મારો પરિચય પંડિતજી સાથે પણ શેડો જ હતો, છતાં મારી માન્યતા એવી હતી કે, “મહાઅમાત્યની ગમે તેવી ગોઠવણને પંડિતજી ઉથલાવી નાંખશે, તેમ જ તે પાટટીપુત્રને કદાપિ છોડશે નહિ.” મારી આ માન્યતા ખેટી નીવડી, અને ધારવા કરતાં જલદીથી મહાઅમાત્યની ઈચ્છા પાર પડી. –બની શકે તેટલી વિષારી ભાષા વાપરી મહારાજના કાન કલુષિત કરતા વિજયે ખોટી-બનાવટી હકિકત જણાવી. હજી તે આગળ કહેવા જતો હતો, પણ વચ્ચે જ મહારાજાએ પ્રશ્ન કર્યાઃ જે તમે આટલું બધું જાણતા હતા, તે મને શા માટે જણાવ્યું નહિ?” “મહારાજ ! ” વિજયે નમ્ર થઈ કહેવા માંડ્યું: “જે બની ગયું છે, તે કહેવાની મારી હિંમત ચાલતી નથી, તો Page #70 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી શકટાળ તે વખતે હું કેવી રીતે આપને તે જણાવી શકું?” “તમે ગુપ્તચર અગ્રેસર હોવા છતાં આટલું જણાવવાની હિંમત કરી શકતા નથી, તે તે સ્થાન માટે તમે અયોગ્ય છો” એમ જ મારે માનવું પડશે.” રાજાએ ક્રિોધભર્યા અવાજે કહ્યું. મહારાજ ! “વિજયે કહેવા માંડયું. તે ગભરાયો. તેને લાગ્યું કે મહારાજાને કેપ જે પિતાના પર આવી પાશે તે, બિછાવેલી જામાં નિષ્ફળ જશે, એટલું જ નહિ પણ પિતાને અને આખા કુટુંબને નાશ થશે. “આપની આજ સુધીની સેવા મેં નિષ્કલંકપણે કરી છે. આ વિનાશનાં બીજ જે મહાઅમાત્ય સિવાય બીજા કેઈએ રોપ્યાં હોત, તો આ પ્રસંગ હું આવવા દેતા નહિ. એટલું જ નહિ પણ તે વ્યક્તિને મેં કડકમાં કડક શિક્ષા કરાવી હત. પરંતુ મહાઅમાત્ય આપના જમણા હાથ થઈ પડ્યા છે. તેમના વિષે હું કઈપણ જાતની ફરિયાદ લાવ્યો હત તે, આપ તે માનત જ નહિ.” વિજયદેવ! મેં તમને વચન આપેલું છે, તેથી હું નિરૂપાય છું. પિતાના કર્તવ્યમાં નિષ્ફળ જતાં આજીજી ભરી બેટી દલીલે કરવી તે આકરી શિક્ષાને વહોરી લેવા બરાબર છે.” રાજાએ કપાયમાન થઈ કહ્યું: “કઈ વખત મહાઅમાત્યને મળો તે પૂછી જોજો કે, “મહારાજાનંદનું હૃદય ન્યાયની પવિત્રતા માટે દેષિતોને શિક્ષા કરવામાં કેટલું કર છે! વિજયદેવ! “ગુન્હેગાર મહાઅમાત્ય છે, માટે તમે મને કહ્યું નહિ” આ દલીલ તન નકામી છે, ગુન્હાનું પાલન કરનારને કડકમાં કડક શિક્ષા ફરમાવતાં હું જરા ય અચકાતો નથી. પછી તે મહાઅમાત્ય હેય કે, મારે પિતાને પુત્ર–રાજ કુમાર હેય. ગુન્હ એટલે ગુન્હ, ગુન્હેગારએટલે ગુન્હેગાર અને Page #71 -------------------------------------------------------------------------- ________________ મહારાજા અને વિજ્ય ૩૩ ન્યાય એટલે ન્યાય. ન્યાય, નીતિ માટે પિતાના સર્વસ્વને ભોગ આપી શકે છે, તે જ રાજમુગટને માટે ગ્ય ઠરે છે. જે અઘટિત કાર્ય પંડિતજી માટે બન્યું તે કહેતાં તમારી હિંમત ચાલી નહિ, તે પ્રજા માટે જે આમ બન્યું હતું, તે તમે મને બિલ્યુલ કહેત જ નહિ, એમ હું માનું છું. અને જે મારી માન્યતા ખરી હોય, તે “તમે પ્રજા માટે નહિ પરંતુ રાજા માટે જ છો” એમ જ એનો અર્થ થઈ શકે.” વિજયદેવ! તમારી માન્યતા જે મારા અર્થ પ્રમાણેની હોય, તે તે ભૂલ ભરેલી છે. તમે રાજા માટે નહિ, પણ પ્રજા માટે છે. પ્રજાના થઈ રહેશે, તે જ પ્રજા તમારી થશે. હવેથી ધ્યાનમાં રાખજો કે, મહારાજનંદ ન્યાય, અન્યાય જુએ છે. ગુન્હેગાર ગમે તેટલા ઊંચા દરજજને હશે તે પણ ન્યાયાસન આગળ તે તેણે ગુન્હેગાર તરીકે જ ઉભા રહેવું પડશે. મને તમારા પર વિશ્વાસ છે. ફરીથી આવી ભૂલ ન થાય તે ધ્યાનમાં રાખજે. તમને સોંપેલ જવાબદારી અઘરી છે. ઉપરથી ઉજળા અને ભવ્ય જણુતા માણસે ઘણી વાર હદયના કાળા અને સંકુચિત હેય છે. જાઓ, હવેથી સાવચેત રહેજે. ગુન્હેગાર ગમે તે હોય, પણ તેનું કાવત્રુ પકડતાં ગભરાશો નહિ.” રાજાએ વિજયને જવાની રજા આપતાં કહયું. | વિજયે પિતાના આસન પરથી ઉઠયો. તેણે હાથ જોડી મહારાજાને કહ્યું : “મહારાજ! મારા મનમાં જે ભીતિ હતી, તે નીકળી ગઈ છે. હવેથી કઈ પણ કાર્યમાં ભૂલ નહિ થાય, તેની ખાત્રી આપું છું.” “મને તમારા પર સંપૂર્ણ વિશ્વાસ છે.” મહારાજાએ કહ્યું. આ સાંભળી વિજયદેવનું હૃદય હરખાયું. મહારાજાની પરવાનગી લઈ તે ચાલી નીકળ્યા. Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ થું પદ્માવતીના આવાસમાં રાત્રિને પ્રથમ પહેર વિતી ગયા હતા. વરરૂચિ, વિજય અને તેમના અન્ય સાથીદારે પદ્માવતીને ત્યાં એકત્ર થયા હતા. પદ્માવતી તે બધાની સામે જમીન પર પાથરેલા એક આસન પર બેઠી હતી. “યુવાન વયમાં સન્યાસ ગ્રહણ કરનાર સાવી ધીમે ધીમે લક્ષ્મીના લેભમાં ફસાતી જાય છે,’ આ માન્યતાને અનુસરતું મંડળ અવારનવાર પદ્માવતીને ત્યાં મળતું. આ મંડળ આજે અગત્યના બનાવ પર ચર્ચા કરવા માટે એકત્ર થયું હતું. પંડિત ચાણક્યનું સ્થાન વરરૂચને પ્રાપ્ત થયાને લગભગ ત્રણ માસ વિતવા આવ્યા હતા. કોઈ પણ સમયે રાજસભામાં, તેમજ રાજમહેલમાં જવાને તેને છૂટ હતી. પંડિત ચાણક્યને રાજસભામાં જે માન મળતું તે જ માન હવે વરરૂચિને પણ Page #73 -------------------------------------------------------------------------- ________________ પદ્માવતીના આવાસમાં ૩૫ મળવા લાગ્યુ હતું. તેના હિતચિંતકામાં પણ વધારા થયો હતો. વિજય તેને ખાસ મિત્ર હતો. < દરેક જણુ તેને માનથી ખેલાવાનું. મહારાજાનંદ પણુ 'તું' તે ખલે ‘ તમે' કહેવા લાગ્યા હતા. ગમે તેમ તેા પણુ તે નાલંદા વિદ્યાપીડના અધ્યાપક બન્યા હતા. ૧ થેાડા સમયથી વિજયના કાન પર કેટલીક વાતા આવવા લાગી હતી. તેમના મડળ પર કાઈ દેખરેખ રાખતું હોવાનું સાંભળવામાં આવ્યું. મડળમાં ચર્ચાતા વિષયેાની વિગતે અન્ય લેાકેાના કાને જતી હતી. મ`ડળમાંનું કાઇ એવફા નિવડ્યું હોય, તેવી શંકા વિજયને આવી હતી. આ જ વિષય પર આજે ચર્ચા થવાની હતી. વરરચના ખેલવાની રાહુ જોવાઇ રહી હતી. વરચિ વિચાર વમળમાં અટવાયેલા હતા. તેમતી નજર સન્મુખ એ વ્યક્તિ તરવરતી હતી. એક હતી શત્રુ, અને ખીજી હતી જીવનને સાર. ત્રુને નાશ કરવા હતા અને જીવનના સાતે લક્ષ્મીની છેાળામાં નવડાવતી હતી. એક માટે જલ્લાદ ખતી જીવવુ હતું, અને ખીજી માટે પ્રેમી બની જીવવું હતું. જીવન તે બંનેને માટે જરૂરી હતું; રાહુ ભલે જુદા હાય. કેટલાક વખત વીતવા છતાં વરરૂચિ મેલ્યા નહિ. આખરે વિજયે ખેલવાની શરૂઆત કરી. આજે મંડળને શા માટે ખેલાવવામાં આવ્યું છે તે કાઈ જાણતું નહિ હોય. આપણા પ્રમુખ પર ઘણી જવાબદારી આવી પડી છે. અને તે જવાબદારીઓના વિચારમાં જ તેમને સમય વ્યતીત થાય છે.” વિષયની શરૂઆત ૧ હવેથી અહીં પણ તેમને માનાથે સખેધવામાં આવે છે. 66 Page #74 -------------------------------------------------------------------------- ________________ ૩૬ મહામંત્રી શકઢાળ કરતા વિજયે આગળ કહેવા માંડ્યું. વરરૂચિ તેમજ પદ્માવતી પણ સાંભળવા લાગ્યાં હતાં. "" મારા સાંભળવામાં આવ્યું છે કે, આપણા મડળ વિષે બહારની કાઈ વ્યક્તિ રસ લઈ રહી છે. આપણા મંડળની દેખરેખ પણુ રખાઇ રહી છે. મડળની કાઇક વ્યક્તિ વિશ્વાસ શ્ચાત કરતી હાય, તેા નવાઇ જેવું નથી. આપણે આપણી ફરજ અદા કરવાની છે. પડિત વરરૂચિને આપણે વિશ્વાસ આપ્યા છે. તેમના પ્રત્યેક કાર્યમાં મદદ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. તેમના કરતાં આપણા—આપણા મ'ડળના સ્વા વધારે છે. દ “ પૉંડિત વરરૂચિ પર દેખરેખ રાખવાનું કાર્ય મને સોંપાયું છે. મહારાજાને વિશ્વાસ મારા પર અખ છે. આપણા મંડળના પ્રમુખ-પડિતજીએ જે વિશ્વાસ આપણા પર મૂકયા છે, તેના દ્રોહ થવા ન જોઇએ. મ`ડળના પ્રત્યેક સભ્યે ધ્યાનમાં રાખવું, કે વિશ્વાસધાત કરનારને વિજય કદી નહિ ડે. વિશ્વાસમ્રાતીને હું શોધી કાઢીશ. હાથમાં આવતાં જ તેને એવી કડક શિક્ષા કરીશ કે, જેથી સાંભળનારનાં અને જોનારનાં હુય કંપી ઉઠશે. 66 જેણે આ કલુષિત કાર્યંમાં હાથ નાંખ્યા હોય, તેણે ચેતતા રહેવું. આપણા મંડળમાં પ્રમુખ સહુ બાર સભ્યા છે. પંડિતજી માટે શંકા રાખવાનું હાય નિહ. પદ્માવતી પર મને સંપૂર્ણ વિશ્વાસ છે. ત્રીજો હું. બાકી રહેલા નવમાંથી જ કાઈ ખેવફા નીવડયા છે.” * હજી હું એક તક આપું છું. જેણે આ કાર્યના મેને માથે લીધેા હાય, તેણે ત્રણ દિવસની અંદર માફી માગી જવી.” વિજયના વાકયામાં તીખાશ હતી. દરેકનાં મન ચિંતા Page #75 -------------------------------------------------------------------------- ________________ પદ્માવતીના આવાસમાં તુર હતાં. નવે સભ્યાને એક બીજા પર સંપૂર્ણ વિશ્વાસ હતા. ગુન્હાના કળશ કાના પર ઢળે છે, તે જ જોવાનું બાકી હતું. 39 વરચિતે પણ આ ચર્ચાએ સતેજ બનાવ્યા હતા. વિદ્યાપીઠના અધ્યાપક બન્યા પછી જ તે સમજવા લાગ્યા હતા કે, જગત ક્રમ ચાલે છે. રાજ્યના કાવાદાવાના વિચાર। ભાંગીને ભૂક્કા થવા લાગ્યા હતા. રાજખટપટના વિચારો કરવા, અને રાજખટપટમાં પ્રત્યક્ષ ભાગ લેવા એ ખતેની તુલના કરવાને પ્રસંગ હવે જ આવ્યા હુંતેા. : પંડિત ચાણક્યનું સ્થાન વરરૂચિને પ્રાપ્ત થયું હોવા છતાં; પ્રતિભામાં ઘણા ફરક હતા. જે તે જ ચાણક્યમાં હતું, તે તે જ વરરૂચિમાં નહાતું. એક અભિમાનને આધીન હતા, જ્યારે બીજા અહંકારને આધીન હતા. એકનું અભિમાન `સ્વાભિમાન માટે વપરાયું, ત્યારે બીજાના અહંકાર વિનાશના માર્ગો ખુલ્લે કરવા લાગ્યા. વરચિએ જ્યારથી પદ્ઘાવતીને જોઇ હતી, ત્યારથી તેમને અવનવાં સ્વપ્રોના ભાસ થવા લાગ્યા હતા. તેમને મહાઅમાત્ય થવાની લાલસા જાગી હતી. વરરૂચિ વિદ્વાન હતા, પણ તેમની વિદ્વતા અસ્થાને હતી. પદ્માવતી સદ્ ગુણુસ ́પન્ન હતી. તેના કંઠની મધુરતા ગમે તેવા તપસ્વીના તપમાં ભંગ પાડવાને યશસ્વી નીવડે તેવી હતી. તેનું સૌદર્યાં, ગમે તેવી રૂપ વિષ્ટાના ગ ઉતારે તેવું હતું. ગાવા ઉપરાંત તેણે સિતાર પર પણ સારા કાબૂ મેળવ્યા હતા. તેનું નૃત્ય અજોડ હતું. સૌ, નૃત્ય અને કંઠની મધુરતા વડે જ, તેને તેના કાર્યમાં યશ મળવા લાગ્યા હતા. પંડિત વરરૂચિ અને વિજય તેને ખુશી રાખવા માટે તનતાડ Page #76 -------------------------------------------------------------------------- ________________ ૩૮ મહામંત્રી શાળ મહેનત કરતા હતા. વિજયને કાઈ તરફથી કાંઈ જ જવાબ મળ્યા નહિ. ફરીથી તેણે તે જ પ્રકારની ચેતવણી આપી. જેએ નિખાલસ હતા, તેમને ચિંતા નહાતી. અને જે વ્યક્તિએ આ કા'માં ઝંપલાવ્યુ હતું, તે સહેજમાં સપડાય તેમ નહેાતી. વિજયે મંડળના કાર્યક્રમ ઘેાડા વખત માટે અધ રાખવાનું સૂચવ્યું. ‘ જ્યાં સુધી ગુન્હેગાર પકડાય નહિ, ત્યાં સુધી વિષ્યની મસલત નુકશાનકારક છે, ' એવા પ્રકારની દલીલ સ સભ્યોએ માન્ય રાખી. વિજયે ધાર્યું હતું કે, ગુન્હેગારને ચહેરા જોઇને જ તે તેને પકડી પાડશે. અગર સાધારણ પણ જો ચર્ચા થશે, તા વાક્ચાતુર્યમાં તેને સપડાવતાં વાર નહિ લાગે, પણ તેની તે ધારણા નિષ્ફળ નીવડી. ગુન્હેગારને શોધી કાઢવાનેા ખેાજો પોતાના પર રાખી તેણે મંડળના સભ્યોને વ્યવસ્થિ રીતે વિખરાઇ જવાની સૂચના કરી. નિત્ય નિયમાનુસાર એક પછી એક નવે સભ્યોએ તે સ્થાન છેડ્યું. "" સના ગયા પછી વિજયે વરરૂચિને ઉદ્દેશી કહ્યું : “ વરરૂચિ ! તમે ધારા છે તેટલી સુગમતાથી મહાઅમાત્યની પછી મેળવી શકશે નહિ. આ રાજખટપટ છે. આઠે પહેાર તેની પાછળ જાગતા રહેવું પડશે. આપણા મ`ડળની દેખરેખ રાખનાર ખીજું કાઈ નહિ, પણ મહાઅમાત્ય શકટાળના જ માણસા છે. જેટલા તે શક્તિવાન છે, તેટલા જ ચાલાક છે, તે ભૂલશો નહિ. મુત્સદ્દીગીરી વડે જ તે રાજ્યના મહાન સ્થભ Page #77 -------------------------------------------------------------------------- ________________ પદ્માવતીના આવાસમાં ૩૯ બન્યા છે. તેમની કાર્યદક્ષતા પંડિત ચાણક્યને પણ ભૂલાવે તેવી છે. જયેષ્ઠ પુત્ર રથુલીભદ્રને સર્વગુણ સંપન્ન બનાવવા માટે કેશ્યા નામની ગણિકાને ત્યાં રાખનાર શકટાળે પિતાના બીજા પુત્ર શ્રીયકજીને મહારાજાના અંગરક્ષક દળના અગ્રેસર નિમાવ્યા છે તે ભૂલતા નહિ, તમારા જેવી મહાન વ્યક્તિને પણ તેમણે હંફાવ્યા છે, તે ભૂલશે નહિ. પદ્માવતીને સાથ તમને ઉપભેગમાં આવશે, એટલું ધ્યાનમાં રાખજે.” વિજય આગળ બોલવા જતું હતું, પણ પદ્માવતી વચ્ચે જ બોલીઃ વિજયદેવ! તમે કહે છે કે, મહાઅમાત્ય અકાળ મહાન વ્યક્તિ છે. મહારાજાના જમણું હાથ છે. રાજ્યના સ્થંભ છે. મુત્સદીમાં અજોડ છે. તો પછી મને આશ્ચર્ય થાય છે કે, આપણુ ગુપ્ત મંડળની ગંધ સરખી પણ કેમ તેમને પહોંચી નહિ હોય! તમે કહો છો કે “આપણું પર દેખરેખ રાખનાર મહાઅમાત્યના જ માણસે છે. આના માટે તમારા પાસે કોઈ પુરાવે છે ? આપણે ત્રણ સિવાયના જ સભ્યોમાંથી કઈ બેવફા નીવડ્યું છે, એની તમને ખાત્રી છે? વિજયદેવ ! પરાપૂર્વથી ચાલી આવતી એક ઉક્તિ છે કે, “નાનાની નાની ભૂલ, મોટાઓની મોટી ભૂલ.” આ કહેવત તમને લાગુ ન પડે તો સારૂં” પદ્માવતીનું કહેવું વિચારવા લાગ્યું હતું. બાકીના નવ સભ્યોમાંથી જ કોઈ ફૂટયું હોય, એમ શા પરથી કહી શકાય? | વિજય અને વરરૂચિ વિચારમાં પડ્યા. એક બીજા પ્રત્યે સંદેહ ઉપજ્ય હેય, તો નવાઈ ન કહેવાય. પદ્માવતી પ્રત્યે સંદેહ લાવવાને તે કઈ કારણું જ નહોતું. દુનિયાથી અલિપ્ત રહેવા ઇચ્છતી સાધ્વીને રાજખટપટ શી? વિજયને લાગ્યું કે હમણાં અહીંથી વિદાય થવું ગ્ય Page #78 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી શકટાળ છે. તે બોલ્યો : પંડિતજી! તમે થોડી વાર વિશ્રાંતિ . હું મહારાજાને મળી આવું. તે બહાને રાજમહેલમાં પણ નજર નંખાશે. પદ્માવતીને પણ સુવાને વખમ થયો છે. તે પણ વિશ્રાંતિ ત્યે તે ઠીક. આજની ચર્ચા વિષે તમે બંને પણ વિચાર કરી જજે.” આટલું કહીને વિજય ઉ. પદ્માવતી તેમજ વરરૂચિ કાંઈ જ બોલ્યો નહિ. વિજયે વરરૂચિ પ્રત્યે એક વક્ર દષ્ટિ ફેંકી ચાલવા માંડ્યું. તેના ગયા પછી વરરૂચિ ઉઠયા, તેમણે મકાનનું મુખ્ય દ્વાર બંધ કર્યું. પાછા આવી પદ્માવતીની નજીક બેસતાં, તેને હાથ પિતાના હાથમાં લઈ બેલ્યા? “પદ્મા! આમાં તું કાંઈ સમજે છે ?” “હા, ઘણું જન્મ પદ્માવતી બોલી. “મને વિજયદેવ પર શક છે.” “મારી પણ તે જ માન્યતા છે. જતાં જતાં તેની નજર શું કહેતી ગઈ?” એ જ કે, પંડિત વરરૂચિ ગુન્હેગાર છે. પંડિતજી! મારે તમને ઘણું કહેવું છે, પણ કહી શકતી નથી.” “પદ્મા!વરરૂચિ બોલ્યા: “તારે જે કાંઈ કહેવું હોય, તે વિના સંકોચે કહે. તારા પર મને સંપૂર્ણ વિશ્વાસ છે. મારી પાસે પુષ્કળ લક્ષ્મી છે, છતાં મહાઅમાત્યનું પદ શા માટે ઈચ્છું છું?” “ફક્ત મારી મનવાંછના પૂર્ણ ખાતર. આજ સુધી Page #79 -------------------------------------------------------------------------- ________________ પદ્માવતીના આવાસમાં ૪૧ મહાઅમાત્યને નાશ તા હતા. હલે મહાઅમાત્યના નાશ અને મહાઅમાત્યની પદવી : બન્ને ઈચ્છે છે.’ પદ્માવતી બોલી. '' તેણે આગળ કહેવા માંડ્યું : પંડિતજી ! હજી તમે ભેાળા છે. વિજયદેવને ઓળખવામાં તમે થાપ ખાધી છે. તેમતી મહત્ત્વાકાંક્ષા તમારા કરતાં માન છે. તમે મહાઅમાત્યનું પદ વાંચ્છે છે, ત્યારે તેમને આખા રાજશાસનની ભૂખ લાગી છે. તે રાજા થવા માગે છે અને તમે સેવક થવા ઇચ્છેા છે. તમારી ઈચ્છાને ફળિભૂત બનાવવા માટે તે આટલી બધી મહેનત કરે, તે તમારા માનવામાં આવે છે ?' થાડી વાર વિશ્રાંતિ લઈ તે આગળ કહેવા લાગી : પંડિતજી ! તમે મા ભૂલ્યા છે. મારા પર વિશ્વાસ હૈાય, તે વયન આપે. તમને માર્ગ બનાવવાની જવાબદારી હું લઉં છું.” <( 39 : “ મને તારા પર વિશ્વાસ નથી, એમ તું માતે છે; વરરૂચિ બોલ્યા “ પદ્મા ! મારે તને વચન આપવાનું હોય જ હિ. મારૂં મા સૂચન તારા પર જ અવલંબે છે. વિજય વિષેનું આપણું મંતવ્ય એક જ છે. તેને કાણુમાં રાખવાની જરૂર છે. પણ રાજકુટુંબ તેના તરફથી ખટપટ થયાનું મારા જાણવામાં આવ્યું નથી.” "" તમારા જાણુવામાં કમાંથી આવે?' પદ્મા મેલી : તમે તેા પદ્મા પાછળ ઘેલા બન્યા છે. તમને બહારની કાં પડી છે? સવાર, અપેાર વિદ્યાપીઠમાં વીતાવત્રી અને રાત્રિને સમય સન્યાસીના સહવાસમાં પસાર કરવા. આ સિવાય બીજી કાઇ ધ્યેય છે? ત્રણેક માસ પરતા એક બનાવ તમે સાંભળ્યે નહિ હોય. અતિ ગુપ્ત છે અને ગુપ્ત રાખવાને છે. મહારાજાના ' Page #80 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી શકટા મહેલમાં સુગા નામની એક દાસી છે. તે વિજ્યદેવના ગુપ્તચર મંડળમાંના એક પ્રતાપ નામના સેવકની બહેન થાય છે. વિજયદેવના કહેવાથી પ્રતાપે પિતાની બહેન સુભગાના હાથે મહારાજના નાના પુત્રને વિષ અપાવ્યું હતું. પણ રાજકુમાર બેશુદ્ધ થતાં જ યોગ્ય ઉપચાર કકવામાં આવ્યા. રાજવૈદાની મહાન ઔષધિએ કુમારને અપાયેલું વિષ નષ્ટ કર્યું. વિષને ઉપગ વ્યર્થ જતાં વિજયદેવને આઘાત લાગ્યા હતા. તેમના જીવનમાં વિકાર્યની નિષ્ફળતા આ પ્રથમ જ હતી. આ વાતને દાબી દેવામાં જ રાજકુટુંબે ય માન્યું હતું. વૈદને પણ સખ્ત તાકીદ આપવામાં આવી હતી કે, “આ બીના કેઈને જણાવવી નહિ.” તમારા માટે જે વિજયદેવને લાગણી હોય, અને તમારા સુખ માટે જ જે તે રાતદિવસ પ્રયત્ન કરતા હોય, તે આ વાત તે તમારાથી છુપાવે જ નહિ. પદ્માવતીનું કથન સાંભળી, વરરૂચિનું હૃદય ધડકવા લાગ્યું. જે વિજય મને પણ વિષ આપે તો!' તેમની આંખે અંધારાં આવવા લાગ્યાં. શરીરનું સમતોલપણું ગૂમાવા લાગ્યું. કઈ રાક્ષસ તેમને ટેટ પીસી નાંખતે હેય, અને કારમી ચીસ પડાઈ જાય, તેવી ચીસ તેમનાથી નંખાઈ ગઈ પદ્મા!_” Page #81 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ મું વિચાર મંથન મધ્યાહનો સમય વીતિ ગયે હતો. મહારાણું જ્યાદેવી વિશ્રાંતિગૃહમાં આરામ લઈ રહ્યાં હતાં–આરામ લેવાને પ્રયત્ન કરી રહ્યાં હતાં. તેમના ચહેરા પર વિષાદની છાયા હતી. આરામને પ્રયત્ન નિષ્ફળ જતો હતે. આમાં રતાશ હતી નિદ્રાનું જેર જામતું જતું હતું, પણ વિચારેની પરંપરા તેને પરાજ્ય કરી રહી હતી. હંમેશાં આનંદમાં રહેનાર જ્યાદેવીને કેટલાક સમયથી શેકછાયા ઘેરી રહી હતી. અવનવા વિચારેના વમળમાં ચકા ખાતું મન સ્થિર થવાને બદલે દિશા ભૂલતું જતું હતું. રાણીવાસ અવનવા પ્રસંગે તેમના મનને દુભાવી રહ્યા હતા. કેઈ દાસી મહારાજા માટે દૂધને કટરે લઈ જતી હેય, અને ઠોકર વાગતાં પડી જાય અને તેના અપશુકનથી રાણુને આત્મા દુઃખાય. એકાદ દાસી ફરિયાદ લઈને આવે છે, Page #82 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી શાળા માતાજી! મારા ઘરમાં કઈ રીછૂપીથી આવતું હોય તેમ લાગે છે. વળી કેદની નવી જ ફરિયાદ હોય કે, “માતાજી! મને ગઈ કાલે રાત્રે એવો ભાસ થયે કે, “રણછનું રક્ષણ કરવા તૈયાર રહેજે.' કઈ બેલ્યું હોય એમ લાગ્યું, પણ જેવામાં કોઈ આવ્યું નહિ.” નવા નવા સમાચાર સાંભળીને રાણીનું મન ઉદ્વિગ્ન બનવા પામ્યું હતું તેમને પણ સારા નરસાં સ્વMાં આવતાં હતાં. આ બધા બનાવોમાંને એક બનાવ તેમને વારંવાર સંખ્યા કિરતે હતે. ભદ્રા નામની દાસીએ પિતાને ત્યાં બનતી કેટલીક ઘટનાએથી રાણીને વાકેફ કર્યા હતાં. “તેને પતિ કેટલીક રાતે તે બહાર જ વિતાવતે હતે. મધ્યરાત્રિના સમયે કઈ કઈ વખતે તે પિતાના એકાદ બે મિત્રોને લઈને પણ આવતે. એક વખતે તે તેની સાથે એક બાઈ પણ આવી હતી. દેખાવમાં સુંદર અને બોલવામાં મીઠી.” આગળ તેણે જણાવ્યું હતું કે, “મારા પતિને દારૂને નશે ચઢયાં હશે એમ મને લાગે છે, કારણ કે ચેડા જ વખતમાં તેમને ભાન રહિત જોયા હતા. તેમની સાથે આવનારી બાઈ ધીમે ધીમે મારી પાસે આવી. મારા ખભા પર હાથ મકનાં તે બોલીઃ “બહેન! ગભરાઇશ નહિ. જેમ તું સ્ત્રી છે, તેમ હું પણ સ્ત્રી છું. તારા પતિને ફસાવી હું તારૂ સંસારિક સુખ છીનવી લેવા ઈચ્છતી નથી. તું તારા પતિના કેટલાંક દુષ્કર્મોથી નારાજ છે તે હું સારી પેઠે જાણું છું. તારા પતિ સાથે અહીં આવવાને મારે એક જ ઉદેશ છે. અને તે એટલે તને મળવાને. તું મહારાણી જ્યાદેવીની દાસી છે. દાસી એટલે ગુલામ નહિ. અન્નદાતાનું લુણ હલાલ કરનાર સેવિકા. તારાં Page #83 -------------------------------------------------------------------------- ________________ વિચાર મંથન ૪૫ રાણુ પર આફતોનાં વાદળ ઘેરાઈ રહ્યાં છે. સાથે જ મહારાજા અને રાજકુમારે પણ અવશ્ય મદદને પાત્ર છે. હું જાણું છું કે, સ્ત્રી પતિને જ પરમેશ્વર માને છે, પણ દુષ્કૃત્ય કરનાર પતિ કરતાં નિર્દોષ અન્નદાતાને શ્રેષ્ઠ માનવાનું પણ તેના તરફથી ભૂલમાં જતું નથી.” તે આગળ કહેવા જતી હતી, પણ હું વચ્ચે જ બોલી ઉઠી કે, “તમે શું કહેવા માગે છે, તે હું બરાબર સમજી શકતી નથી. હું તો સામાન્ય દાસી છું, એટલે તમારા જેટલી બુદ્ધિ મારામાં ન હોય. તમારે જે કહેવું હોય તે ચેખું કહી દે, એટલે મને સમજણ પડે.” | મારું કહેવું સાંભળીને તેણે મને સીધે જ પ્રશ્ન કર્યો? ‘તારે પતિ મહારાજા, મહારાણી અને રાજકુમારને નાશ કરવા તૈયાર થાય અને તે હાજર હોય, તો કોને પક્ષ લે?” તરતજ મેં જવાબ આપ્યોઃ “જે રાજકુટુંબનિર્દોષ હોય અને મારા પતિના હાથે પાપ થતું હોય, તે હું મારા પતિને અટકાવું. રાજકુટુંબનું રક્ષણ કરું.” તે, જે,' તે બોલીઃ “મને વધારે વખત નથી. તારા પતિને નશો ઉતરવા આવ્યો છે. હું તને જ મળવા આવી હતી. તારા પતિની સાથે આવવાનું તો ફકત બહાનું જ હતું. તારે પતિ એક કાવત્રાર મંડળમાં સામેલ થયો છે. તે મંડળ આખા રાજકુટુંબને નાશ કરવા ઈચ્છે છે. એટલું જ નહિ પણ, જો તેમ થવા પામે તે, તારા પતિને એક સારે ઓદ્ધો મળે. ઉંચી પદવી પ્રાપ્ત કર્યા પછી તે તને કાઢી મૂકશે • અને જેની સાથે તે વચનથી બંધાય છે તે સ્ત્રીને તે પત્ની તરીકે ગ્રહણ કરશે. પરિણામ શું આવશે તે જાણે છે ?” મેં માથું ધૂણાવી “ના' પાડી. તે આગળ બેલીઃ “રાજકુટુંબને નાશ થશે. તું ભિખારણની માફક રઝળતી થઈશ અને Page #84 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી શાળ પ્રજાને ત્રાસથી દેશ છોડવાને પ્રસંગે ઉપસ્થિત થશે.' હું પણ આ સાંભળીને ગભરાઈ ગઈ. જો આમ થાય તે મારી શી દિશા ? મેં તેને પૂછ્યું: ‘ત્યારે મારે શું કરવું?” મને સમજાવતાં તેણે કહ્યું: “જે, તારા પતિને વહેમ આવે નહિ તેવી રીતે તારે આ સમાચાર મહારાણી જયાદેવીને જણવવા. મારું નામ હું તને આપીશ નહિ. મહારાણીને પણ તે સખ્ત તાકીદ આપજે જે, આ સમાચાર તમારે કઈને કહેવા નહિ. ફક્ત તમારે ચેતતા રહેવું. તમારે બંનેએ એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે મારા તરફથી તમને આ સમાચાર મળ્યા છે તે કઈ પણ વ્યક્તિ જાણવા ન પામે.” તે આગળ કહેવા લાગીઃ “અને ધ્યાનમાં રાખજે કે રાણીવાસમાંની એક દાસી તે મંડળના કાવત્રામાં સામેલ છે.' વગેરે મને પૂછીશ નહિ. મહારાણુને પણ આ બીનાથી જાણીતાં કરજે. હું કહું છું, તેમાનું કાંઈ પણ ખોટું નથી. મારા પર વિશ્વાસ રાખજે. મહારાણીને પણ જણાવજે કે વિશ્વાસ નહિ રાખે તે રાજકુટુંબ કાવત્રા ખેર મંડળને ભોગ બનશે. આ મંડળના સભ્યો ઘણું ચાલાક છે, તેમાં પણ બે વ્યક્તિઓને સામને કરવો મુશ્કેલ છે. ઉંચા દરજજાની અને મહાન કપટી વ્યક્તિઓની ચાલબાજી કયાં જઈને અટકશે તે કહી શકાય તેમ નથી.” મેં તેને આગળ બોલતાં અટકાવી કહ્યું: “જુઓ બહેન! મને તમારા જેટલું બેલતાં તે નહિ જ આવડે. પણ હું મહારાણુજીને એટલું કહીશ કે, “મને એક સ્ત્રી મારા ઘરે આવીને કહી ગઈ છે કે, તમારું રાજકુટુંબ ભયમાં છે. રાણુંવાસમાંની એક દાસી ફૂટેલી છે. અને એક કાવત્રાખર મંડળ રાજસત્તા મેળવવા ઈચ્છે છે.' Page #85 -------------------------------------------------------------------------- ________________ વિચાર મથન ૪૭ ' ખસ, તેટલું કહીશ તા પણ ચાલી શકશે.' તેણે કહ્યું. અને મારા પતિના ઉડવાની રાહ જોયા સિવાય તે વિદાય થઈ.” ઉપરોક્ત ખીના જાણ્યા પછી મહારાણી ચિંતાતુર રહેવા લાગ્યાં હતાં. એકાદ બે વખત તેા મહારાજાએ પણ ચિંતાનું કારણ પૂછેલું, પણ હસીને રાણીએ જણાવેલું કે, આપને એમ લાગે છે. આપ ખેડા હાવા છતાં શી ?' મહારાજાને પણ તેમની દલીલ ખરી લાગેલી અને તે બાબતની ચર્ચા કરવાની તસ્દી લીધેલી નિહ. એ તા મારે ચિંતા મહારાણીને તેમની એક ભૂલ ખટકયા કરતી હતી, તેમણે ભદ્રાને તેના પતિ વિષે વચન આપ્યું હતું કે, · તારા પતિનું નામ હું જાહેરમાં નિહ લાવું, તેમજ તેને બચાવી લઈશ–એટલે કે અભય વચન આપું છું.' રાણીને એમ થતું હતું કે, જો મેં ભદ્રાને વચન આપ્યું ન હેાત, તા હું મહારાજાને આ ખીનાથી વાકેફ કરત. તે મહારાજાને આ સમાચાર આપમામાં આવે તે ભદ્રાના પતિનું નામ કહેવુ પડે અને વચન ભંગ થાય, તેમજ આ વિષયની વાત નીકળ્યા પછી બધી જ પરિસ્થિતિ તેમને માહિતગાર • કરવા પડે. કારણ કે સતી સ્ત્રીને ધર્મ છે કે, પતિથી કંઈ પણ છૂપાવી શકાય નહિ.' : • સતી સ્ત્રીને ધર્મ છે કે, પતિથી કંઇ પણ છૂપાવી શકાય નહિ,' આ ધર્મ જ્યારે યાદ આવતા ત્યારે તેમને એમ થતું કે, · મહારાજાને આ બીનાથી અંધારામાં રાખવા એટલે મહાન પાપ છે.’ રાણીની સ્થિતિ સુડી વચ્ચે સેાપારી જેવી થવા પામી હતી. એક બાજુ વચન ભંગનું પાપ હતું, ત્યારે બીજી બાજુ તે બીના પતિથી છૂપાવવાનું પાપ હતું. પાપ ખતે બાજુ હતું. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૪૮ મહામંત્રી કટાળ એક બાજુ પાપ અને ખીંછ બાજુ પુન્ય હાય, તે પુન્યનું પલ્લું નમે અને તેને જય થાય. પણ આ તે ત્રાજવાના અંતે પક્ષામાં પાપ હતું. અને પલ્લાં સમાન રહેતાં હતાં. બંનેમાંથી યુ પાપગ્રહણ કરવુ અને કયા પાપમાંથી બચવું, તે જ નક્કી કરવાનું હતું. જેમને પાપ પુન્યને વિચાર કરવાના હોય છે, તેમનાથી કાઇ પણ કાર્યના અંત લાવી શકાતા નથી. જેમનું જીવન કેવળ પાપમાં જ વીતતું હેાય છે, તેમને જો કાઇ પણુ કાના અંત લાવવા હાય તા બિસ્કુલ વિલંબ લાગતા નથી. ‘ પાપીના પાસા સવળા પડે છે' એનેા અર્થ એજ કે, તેમને પાપ કરતાં વાર લાગતી નથી. જગતમાં ૫૫ પુન્ય જેવી વસ્તુ હાત નહિ, તે વ્યવહારિક ધડતર કાઇ બીજા જ પ્રકારનું ધડાયું હાત. પાપથી ડરનારા કરતાં પાપ અપનાવી લેનારા ઘણા હેાય છે. પુન્યનેા પ્રભાવ જો જગતમાં હાય નહિ તેા ગણ્યા ગાંઠ્યા પુણ્યાત્માઓના નાશ પાપાત્માએના હાથે કયારા ય થઈ ચૂકયા હાત. પાપીએના પાપની જવાળા પુન્યના એક જ શીત કિરણુ વડે નાશ પામે છે. જ્યાં સુધી જગતમાં પુન્યને વાસ અણું માત્ર પણ છે ત્યાં સુધી ધર્માત્માઓના વિજય જ છે. વિજય તે અતિમ જ હાય છે. ધર્માંતી પણ કસેાટી થાય છે. કસાટીમાંથી નિષ્કલ’કણું પસાર થનાર ધર્મનેા-ધર્માત્માને અવિનાશ વિજય થાય છે. તે વિજય ધણા ભાગ લે છે. ભાગાતે થયેલા વિયભ તે જગત નિર્દોષ ભાવે નમે છે. કેટલીક વખત પાપમાંથી પુન્ય જન્મે છે. પાપાત્માને પુન્યાત્મા થયેલા જોવામાં આવે છે. પાપી પુન્યને માગે વળે છે. પણ તે કયારે? પાપને। અંત આવી રહે ત્યારે. Page #87 -------------------------------------------------------------------------- ________________ વિચાર મથન ૪૯ એટલાં બધાં પાપા તેના હાથે થયાં હાય છે, કે બીજા કયાં પાપા કરવાં, તે પણ સૂઝતું નથી. અનેક પાપા કરી ચૂકેલી વ્યકતિ ધર્મના સ્વાદ લેવાને લલચાય છે, તેના હાથે જે ધમ થાય છે, તે સાધારણ વ્યકિતને હાથે થઇ શકતા નથી. તેના હાથે જેટલું પાપ થઇ શકે છે તેટલું જ યપુણ્યને પણ થઇ શકે છે. જ્યારે તે તે ખરેખરા ર્મિષ્ટ બને છે. ત્યારે તે દરેકથી જુદે જ તરી આવે છે. પાપ પુન્યને માનનાર મહારાણી જ્યાદેવીની સ્થિતિ પણ કાડી થઈ હતી. તેમને ચેન પડતું. નહેાતું. આખી રાતનું જાગરણ હતું. વિચારાની પરપરા અને નિદ્રાદેવીનું જોર એક ઓજાની સ્પર્ધા કરી રહ્યું હતું. આખરે નિદ્રાદેવીની જીત થઇ. મહારાણી આરામ લેવાને અધ્યે નિદ્રાદેવીને આધીન થયાં. Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ મું લગ્નનું મુહૂર્ત મહાઅમાત્ય પિતાના એક વિશાળખંડમાં બેઠા હતા. બાજુમાં પાટલીપુત્રના નગર શેઠ ઉદયકાળ બેઠા હતા. શકટાળના નાના પુત્ર શ્રીયકજીનો વેવિશાળ ઉદયકાળ શેઠની બીજી પુત્રી પ્રિયંવદા સાથે થયા હતા. બંને વેવાઈ લગ્ન વિષે વાતચીત કરવાને જ મળ્યા હતા. વાતની શરૂઆત કરતાં ઉદયકાળ શેઠે કહ્યું : “શકાળજી! પ્રિયંવદાની ઉંમર વીસ વરસની થઈ ચૂકી છે. શ્રીયજી પણ લગ્નને લાયક થયા છે. પ્રિયંવદાની માતાની ઈચ્છા છે કે, બને તેમ જલ્દી લગ્ન કરવું. તેમની પણ ઉંમર થઈ છે. બાળકોનાં લગ્ન પિતાના હાથે થઈ જાય તે સારૂં, એવી ઈચ્છા દરેક માતા પિતાની હોય છે.' “ઉદ્યકાળ શેઠ !” શાળ બોલ્યાઃ “ બીયકછ ઉંમર Page #89 -------------------------------------------------------------------------- ________________ પા લગ્નનુ મુહૂત ( લાયક થયા છે. તેમના પેાતાનું હિત તે પાતે સારી રીતેસમજે છે. મને લાગે છે કે, તેમની સંમત્તિ લીધી હાય તા સારૂં, તેમની સંપત્તિ મળશે, તેમ પણ હું માનું છું. મારી ઇચ્છાને વિરાધ તે કદી પણ કરતા નથી. પણ વડિલાએ પેાતાની ફરજ ચૂકવી જોઈએ નહિ.' આ માન્યતાને હું વળગી રહ્યો છું. તેમની માતાની તેમજ બહેનેાની પણ ઈચ્છા ઘણા દિવસથી છે કે, શ્રીયકજીનાં લગ્ન જેમ જલ્દી લઇએ તેમ સારૂં. પણુ મૈં જ ઢીલ કરી છે.’ << ં પણ મારી જ ઇચ્છા છે કે, લગ્ન જેમ જલ્દી થઇ જાય તેમ સારૂં. આપણી જવાબદારીમાંથી આપણે મૂક્ત થઇ જઇએ.” નગર શેઠે આગળ ખોલતાં જાગ્યું : “ આને અથ તમે એમ કરતા નહિ કે હું વેઠ કાઢવા માંગું છું, પણ મારી ઈચ્છા એ છે કે પરમેશ્વરની કૃપા થાય અને આપણે આપણી નજરે તેમને લીલી વાડીમાં વિહરતા જોઈ આંખ ઠારીએ. ક્યા માતા પિતાની આ ભાવના ન હેાય ?” નગરશેઠનું હૈયું પુત્રી વાત્સલ્યથી ભરાઇ આવ્યું. નાનપશુથી ગર્ભ શ્રીમંતાઇમાં ઉછરેલા ઉદયકાળ શેઠ સ્વભાવે તેમજ હ્રદ્ધે ધાજ નરમ હતા. તેમની ગર્ભ શ્રીમતાઇ ગરીમાને તેમજ સાધારણ સ્થિતિમાં જીવન ગુજારતા : મધ્યમ વર્ગને ધણી જ ઉપયેાગમાં આવી હતી, અને આવતી પણ હતી. તેમની બુદ્ધિ તીવ્ર હતી. રાજસભામાં તેમજ રૈયતમાં તેમનું માન સારૂ હતું. મધ્યમ વર્ગ તેમજ ગરીબ વર્ગ તે તેમને દેવ કરતાં પશુ અધિક માનતા. કાઇ પણ વસ્તુની ઇચ્છાએ તેમને ત્યાં ગયેલા માણુસ નિરાશ થઈને પાછા ફર્યાં નહિ હોય. તેમણે શ્રીમતાની લાજ રાખી હતી. મધ્ય વર્ગની આબરૂ સાચવી હતી. અન્ન માટે તરફડતાં ગરીમાનાં ખળકાને તૃપ્ત Page #90 -------------------------------------------------------------------------- ________________ પર કર્યાં હતાં કામળતાએ તેમના હુયમાં વાસ કર્યાં હતા. તેમની કીર્તિને કલંક લાગે તેવું એક પણ કાર્ય તેમના હાથે, તેમજ તેમના કુટુંબની કાઇ પણ વ્યક્તિના હાથે થવા પામ્યું નહતુ. નગરશેઠનું હૈયું ભરાઇ આવતાં શકટાળે તેમની ઈચ્છાને માન આપવું યાગ્ય ધાર્યું સંમત્તિ આપતાં તેમણે કહ્યું : “ શેઠે ! તમારી ઈચ્છા ખાટી નથી. મને પણ લાગે છે કે લગ્ન કરી નાંખીએ તા સારૂં. બંને જણ ઉંમર લાયક છે.” લક્ષ્મીવતીને મહામંત્રી શટાળ તેમણે અનુચરને મેકલી, શ્રીયકની માતા મેલાવ્યાં. લક્ષ્મીવતી કરતાં ઉધ્યકાળ શેઠ ઉંમરે મોટા હતા. મંત્રી પત્નીએ આવી નગરશેઠને હાથ જોડયા. નગરશેઠને તેમનો નમ્રતા જોઇ સતાષ થયા. પુત્રીને અહીં સર્વ રીતે સુખ મળશે, એમ તેમણે માની લીધું. લક્ષ્મીવતી સામે જ નીચા આસન પર બેઠાં. તેમણે શેઠને “ બધાં મઝામાં છે ને?‘ પૂછ્યું : જવાબમાં શેઠ હસીને ખેાલ્યા : “ પરમાત્માની કૃપા છે. આપ તે મઝામાં ? ” “ જી, હા. આપ જેવા વિંડલના આશિષથી.” લક્ષ્મીવતી માલ્યાં. “ કરીએ કયાં છે ? '' દર્શીનાથે ગઈ છે. ધાક સંસ્કાર પડયા છે.” 66 "6 માતા પિતાના દરેક સંસ્કાર ખાળામાં પણ ઉતરે છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ લગ્નનુ મુહૂત ૫૩ શાસ્ત્રમાં કહ્યું છે, તે ખોટુ નથી કે, નાનપણમાં પડેલા સંસ્કાર જ મેટપણમાં સંસારના નાવિક બને છે.' તમે ખતે મહાભાગ્યશાળી છે.” નગરશેઠે કહ્યું. 6 તેવાજ પ્રકારની કેટલીક વાતચીત થયા પછી મહામંત્રીએ વાતતી શરૂઆત કરતાં લક્ષ્મીવતીને જણાવ્યું : “ નગરશેઠ લગ્નનું મુર્ત જોવડાવવા આવ્યા છે.” લક્ષ્મીવતીને તે સાંભળી આનંદ થયા. તેમણે કહ્યું : જ્યાતિષીને મેલાવીએ. હું પણ કેટલાક દિવસથી તે જ વિચાર કરતી હતી. છેકરીઓ સાંભળશે ત્યારે તેમને કેટલા બધા આનંદ થશે ?' 66 હમણાં જ જાણે લગ્ન થતાં હોય, તેમ તેમને લાગવા લાગ્યું. તેમના ચહેરા પર હની રેષાએ પ્રકટવા લાગી. સ્ત્રીઓને મન મેટામાં મેાટા આનંદ એટલે લગ્ન. ગમે :તેનાં લગ્ન થતાં હાય, પણ લગ્નનું નામ સાંભળતાં જ તે તિ ખની જય છે. લગ્ન પાછળ આનંદ વ્યક્ત કરવામાં અને મરણ પાછળ શાક પ્રદશિત કરવામાં સ્ત્રી જેટલી સફળતા કાઇ પણ મેળવી શકતું નથી. તે તે સ્ત્રીઓને કુદરતી બક્ષીસ જ મળેલી હોય છે. મહાઅમાત્ય શકટાળે એ અનુયરને માકલી પેાતાના ભ્રાહ્મ ને–જ્યાતિષીને બોલાવ્યા. જ્યાતષીએ રાશીગ્રહાની ગણના વગેરે કરી જોઇ એક મુદ્દ કાઢ્યું. આજથી બાવનમા દિવસે શુભ ચેલિગે તે મુદ્દત આવતું. << પણ જ્યાતિષીએ જણાવ્યું : મુદ્દત આવતુ નથી. તે શુભ લક્ષ્મીવતીએ તે પહેલાં આવતા મુની માગણી કરી. તે સિવાય કાઈ પણ સારૂં ચોઘડિયે લગ્નવિધિ કરવામાં Page #92 -------------------------------------------------------------------------- ________________ ૫૪ મહામંત્રી શાળ આવશે તે બંનેનું જીવન સુખમય બનશે” વહેલું મુહૂર્ત આવતું ન હોવાથી તે મુહૂર્તને વધાવી લીધા સિવાય લક્ષ્મીવતીને છૂટકે નહોતે. લગ્નને લગભગ પોણા બે મહિના વાર હતી. મંત્રી પત્નીને પણું બે મહિના પણું બે વરસ જેવા લાગવા લાગ્યા. હજી તે એક ઘટિકા પણ વિતી નથી, તે પિણા બે માસ કેવી રીતે વીતશે? આ વિચાર તેમને અસહ્ય થઈ પડયો. જોતિષીને તેની યોગ્યતા પ્રમાણે નવાજી વિદાય ક્ય પથી મહાઅમાત્યે નગરશેઠને કહ્યું: “હવે ફક્ત શ્રીયકને પૂછવાનું રહ્યું. તેમની સંમત્તિ તે મળશે જ, પણ આપણે આપણું કર્તવ્ય ભૂલવું ન જોઈએ. તેમને પૂછીને હું તમને આવતી કાલે સમાચાર મલાવીશ.” નગરશેડના બોલતાં પહેલાં લક્ષ્મીવતી જ બોલી ઉઠયાં: “એમાં શ્રીયકને શું પૂછવાનું છે?” “છતાં પૂછવું સારું.” એટલું કહી નગરશેઠે જવાની રજા માગી. પતિ પત્ની મુખ્ય દ્વાર સુધી તેમને મૂકી આવ્યાં. પુત્રીઓ હજી સુધી આવી ન હતી. તે જ ખંડમાં આવી બંને જણ એક મોટા આસન પર બેઠાં. શ્રોયની સંમતિ લેવાનું કામ તમારું છે. તે “ના” કહેવાના નથી. એટલે ધીમે ધીમે લગ્નની પણ તૈયારીઓ કરવી પડશે.” શકટાળે લક્ષ્મીવતીને કહ્યું. તે “હા” કહેશે અને લગ્નની તૈયારીઓ પણ આવતી કાલથી શરૂ થશે.” લક્ષ્મીવતી કહેવા લાગ્યાં “શ્રીયકના લગ્નની Page #93 -------------------------------------------------------------------------- ________________ લગ્નનું મુહૂર્ત પપ વાત સાંભળીને છોકરીઓને હરખ પણ નહિ માય. સ્યુલિભદ્રના લગ્નને લ્હાવો તે ન મળ્યો પણ શ્રીયકના લગ્નને લ્હા તેમને જરૂર મળશે. આ લગ્ન પ્રસંગે સ્થૂલિભદ્રને જરૂર તેડાવવા પડશે.” “મારી પણ તે જ ઇચ્છા છે.” શક્કાળ કહેવા લાગ્યા : “શુલિભદ્ર કેશ્યાને ત્યાં રહેવા લાગ્યા છે, તેમાં કોઈ પણ જાતનું નીચું જોવાપણું નથી. સ્થૂલિભદ્ર અને કેશ્યાઃ બંનેને તેડાવીશું. કેશ્યાને ત્યાં નિવાસ કરનાર સ્યુલિભદ્ર ભવિષ્યમાં એક મહાન વ્યક્તિ નિવડશે, એમ મને મારે અંતરાત્મા વારંવાર કહ્યા કરે છે. શ્રીયકને પણ તેમના પ્રત્યે માન છે. એક જ વ્યક્તિને ખાતર પિતાના સર્વસ્વનો ભોગ આપ, એ નાની સુની વાત નથી. આપણું પુત્રીઓ પણ તેમને મળવા માટે આતુર બની રહી છે. આ પ્રસંગને બહાને પિતાના મોટા ભાઈને મળવાને લાભ તેમને ઘણું વખતે મળશે. “ઈશ્વર જે કાંઈ કરે છે, તે સારા માટે કરે છે. એ યુકિત ખેટી નથી. મોટા ભાઈને મળવાની આતુરતા, બંધુ પ્રેમની કિંમત સમજાવે છે. બહેનને વહાલામાં વહાલે ભાઈ હેય છે, પુત્રને વહાલામાં વહાલી માતા હોય છે અને પત્નીને વહાલામાં વહાલે પતિ હોય છે. આ વ્યાખ્યા અજરામર રહેવાની.” શકટાળ આગવુ બોલવા જતા હતા, પણ તેમની સાતેય પુત્રીઓ દેવમંદિરથી આવી પહોંચ્યાના સમાચાર મળતાં તેમનું બેલિવું ત્યાં જ અટકી ગયું. લક્ષ્મીપતિ ઉઠીને પોતાના ખંડમાં ગયાં. નિત્ય ન્યિમાનુસાર સાતેય બહેને એ પહેલાં માતાના ખંડમાં જઇ તેમને પ્રણામ કર્યા. ત્યાંથી નીકળી તે પિતાના ગઈ અને તેમને પ્રણામ કર્યા. Page #94 -------------------------------------------------------------------------- ________________ મહામત્રી રાકઢાળ પ્રણામ કરે છે, અને માથે ૫૬ ચરણ રજ પુત્ર ખનતાં સુધી પહેલાં પિતાને જ પુત્રી અને ત્યાં લગી પ્રથમ માતાની જ ચઢાવે છે. માતા તથા પિતાના પ્રેમ બાળકા પર સરખા જ હાય છે, પણ બાળકાના પ્રેમનું પલ્લું પિતા કરતાં માતા તરફ વધારે નમતું રહે છે, આમાં બાળકાને દોષ હોતા નથી, પણ કુદરતે જ તેવી લાગણી તેમના હૃદયમાં ઉત્પન્ન કરી હોય છે. માતા કરતાં પિતાનો પ્રેમ બાળા પર ઓછે। હોતા નથી, છતાં બાળકાની અમીદ્રષ્ટિ માતા તરફ વધુ ઢળતી રહે છે. પિતાને પ્રણામ કરી, સાતે ય પુત્રીએ પેાતાની બેઠકવાળા મોટા ખંડમાં ગઈ. લક્ષ્મીવતીએ શ્રીયકના લગ્નના શુભ સમાચાર આપવા માટે તેમને ખેલાવી લાવવા દાસીને માકલી. Page #95 -------------------------------------------------------------------------- ________________ ( સરસ્વતિ સાહિત્ય રત્નમન્થાવલિ ) પદમાવતિ અને વિજય. H.L.Khalia: રાત્રીના સમયે પદમાવતિના આશ્રમની પાસે પ્રેમઘેલે વિજય પદમાવતિ સાથે વાતમાં મશગુલ બની ગયો છે અને પદમાવતિની સાથે પ્રેમગોષ્ટીથી જોડાવવા માટે અનેક જાતના પ્રપંચો રમી રહ્યો છે, અને રાજાનંદને વિશ્વાસઘાત કરવા તૈયાર થાય છે. પણ પદમાવતી તેની ચાલબાજી સમજી જાય છે અને પૂરેપૂરો તેને રમાડે છે. કિપીરાઈટ-પ્રકાશકનો છે.] [પા. પ૬] Page #96 -------------------------------------------------------------------------- Page #97 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ મુ ભૂતકાળની વાતા વરચિ અને પદ્માવતીને છેડી ચાલ્યેા ગયેલા વિજય એ ટિકા વીત્યે પા ફર્યાં. અંદર આવી જોયું તેાવરચિ ભર નિદ્રામાં તેની નજરે પડયા. પદ્માવતીને માટે તેણે ચારે બાજુ નજર:કરી જોઈ, પણ તે કયાંય દેખાઇ નહિ. તેને આશ્ચ લાગ્યું. આટલા ભયંકર અંધારામાં તે કયાં ગઈ હશે ? અવારનવાર તે શાંતિ માટે રાત્રિના સમયે ઝુ ંપડીની બહાર ફરતી. પણ આવા ગાઢ અંધકારમાં તે બહાર ગઈ હાય, તેવું તેણે જોયું કે સાંભળ્યું નહાતું. એકાદ વખત તે તેણે કહેલું પણ ખરૂં કે, પદ્મા ! રાત્રીના સમયે તું બહાર જતી ન હોય તા ?” પદ્મા જવાબ આપતી : વિજય ! તમે સ`સારી લાક છે. પાપ પુન્યમાં તમને ભેદ લાગતા નથી. કદાચ થાડા ધણા ફરક લાગતો હોય, તો પણ પાપ વાસનાનો નાશ કરવાનો પ્રયત્ન તમે કરતા નથી. અમે સંસારથી અલિપ્ત છે. અમારા tr "" Page #98 -------------------------------------------------------------------------- ________________ મહામત્રી શકટાળ ૫૮ દીલમાં પાપ વાસનાનો પ્રવેશ થાય નહિ, તેની અમારે ખાસ સંભાળ રાખવી પડે છે. અમે અમારા મનને કાબૂમાં રાખી શકીએ છે. પાંચે દ્રિ પર અમારા સપૂર્ણ કાબૂ હાય છે. છતાં અમારે શીતલતાની જરૂર હોય છે. પરમાત્માએ પવનરૂપી સિંચનના દરેક ઠેકાણે પ્રસાર કર્યાં છે. ગમે તેવા પાપાત્માની પાપ વાસનાઓનો નાશ, તે સિંચનથી થઈ શકે છે. ભયંકર રૂપ પકડેલી વાસના પણ તેનાથી શાંત પામે છે. આપણા દીલમાં પાપી વાસનાનો પ્રવેશ ન થવા દેવાનું પણ તે એક હથિયાર છે. ઉન્હાળાની ગમે તેટલી ગરમી હવે, તે પણ શીત પવનથી આપણા દીલને ઠંડક વળશે. ગમે તેટલાં પાપ કર્યા હશે, પણ શીતલ પવનમાં બેસી પરમાત્માના નામનું સ્તવવ કરીશું તે। પાપનો નાશ થશે.” આવા પ્રકારની મેાટી દલીલા સાંભળી વિજય આગળ ખેલતા નહિ. આજે પણ તેને એમ જ લાગ્યું કે પદ્માવતી ઠંડા પવનની લહેજત માટે અહાર ગઇ હશે. ઘેાડી વારે પદ્માવતી આવી ત્યારે વિજય વિચારમાં બેઠે હતો, વિજયને જોતાં જ પદ્માવતી વિચારમાં પડી ગઇ. તે આટલી વારમાં પા। આવશે, એવી કલ્પના પણ તેણે કરી નહેાતી. ધીમે ધીમે વિજયની નજીક જઈ, તેના ખભા મૂકતાં પદ્મા મેલી : · વિજય ! ’ " વિજયે પદ્માના સામું જોયું. તેને તે રૂપમાં રંભા જેવી ને પવિત્રતામાં દેવી સમી ભાસી. તેણે પદ્માને હાથ પકડી પેાતાની પાસે બેસાડતાં પૂછ્યું : પદ્મા ! કયાં ગઈ પર હાથ " હતી ? ” Page #99 -------------------------------------------------------------------------- ________________ ભૂતકાળની વાતા 66 66 સહેજ બહાર, ખુલ્લી હવાના સેવન માટે. પદ્મા આગળ ખાલી : મનને થયું કે શાંતિના સમય છે. સૂર્યાસ્ત વખતે બહાર જઈ શકી નહાતી માટે અત્યારે થાડો સમય શીત પવનમાં પ્રભુનું સ્મરણ કરૂં તા સારૂં. તમે પણ થોડો વખત આટલામાં બહાર ફરશો તો તમારૂં મન ઉલ્લાસીત બનશે.' 66 “ આજે મારૂં મગજ બહેર માર્યું. ગયું છે." વિજય મેલ્યા : સમજાતું નથી કે મને શું થાય છે. પશુ જવ ધેાળાયા કરે છે. ખુરૂ થવાનું હોય તેવા ભાસ થાય છે,” 66 તો તમારે શીત પવનનું સેવન અવશ્ય કરવું જોઇએ. ચાલા, ઉઠો.” કહી પદ્માએ વિજયનો હાથ પકડી તેને ઉઠાડયો. તે તેને બહાર લઈ ગઈ. મકાનની બહાર આવેલી એક નાની શિલા પર તેને મેસાડી, પદ્મા સામે જ જમીન પર બેઠી. વિજયે તેને પેાતાની પાસે શિલા પર બેસવાનું કહ્યું, છતાં તેણે માન્યું નહિ. “ આજે તમને શું થયું છે, વિજય ?' પદ્માએ તેની સામે જોઈ પ્રશ્ન કર્યાં. ગાઢ અંધકારમાં એક બીજાના ચહેરા સ્પષ્ટપણે જણાતા નહાતા. કઈ સમનતું નથી.” વિજયે જવાબ આપતાં કહ્યુંઃ એ ચાર ક્વિસથી મારૂ મન ઉગ્નિ રહે છે. હું તારાથી કાઈ પણ વાત છૂપાવતા નછી, તે તું સારી રીતે જાણે છે. મારા વિચારો પણ મેં તને ખુલ્લા દિલથી જણાવ્યા છે. મારે કેટલીક ખખતમાં તારી સલાહ લેવી છે. કેટલુંક તને પૂછ્યું પણુ છે. મને નિરાશ તો નહિ કરે તે પદ્મા ?'’ વિજય! તમે જાણા તો છે કે હું સંસાર ત્યાગિની છું. "" દૂર Page #100 -------------------------------------------------------------------------- ________________ ૬૦ મહામત્રી શયાળ સંસારિક ખટપટમાં મને ન સડાવે તો સારૂં. હું તમને હૃદયથી ચાહું છું, પણ તે સૉંસાર સુખ માટે નહિ. તમે પ્રભુભક્તિમાં લીન થાઓ, એવી મારી ઇચ્છા છે. વચ. ગમે તે કરે, તેની સાથે આપણે નિસ્બત ન રાખવી. રાજખટપટમાં પડવાથી પ્રભુ સ્મરણનો વખત મળતો નથી. વચ બ્રાહ્મણુ હેવા છતાં, તેણે બ્રાહ્મણુત્ત્વ ત્યાગ્યું છે. મારી પાસે સંસાર સુખની અનેક વખત માગણી કરી છે. પણ વિજય ! તમે જાણા છે, કે હું તમારા સિવાય કાઇને ચાહતી નથી. પહેલી પ્રભુ ભક્તિ અને ખીચ્છ વિજય ભક્તિ. આ એ જ વિચારાને હું વળગી રહી છું. મને ત્રીજો વિચાર જ આવતા નથી. તમે ક્રાણુ છે, તે હું જાણતી નથી. તે જાણવાની મેં ઈચ્છા પણ કરી નથી. મને ઘણી વખત વિચાર આવે છે કે, હું તમને પૂછી જોઉં, તમે ક્રાણુ છે ? કમાંથી આવ્યા છે ? મહાઅમાત્ય શકટાળ અને તમારા વચ્ચે વેર શાથી બંધાયું ? પંડિત ચાણકયએ પાટલીપુત્રનો ત્યાગ શા માટે કર્યો? મહાઅમાત્યજી વિરૂદ્ધના કાવત્રામાં વરરૂચિ શા માટે ભાગ લ્યે છે? —પણ તે સર્વ વિચારાને હું મનમાં જ દાખી દઉં છું. શ્રેણી વખત મને એમ થાય છે કે, મારે આ બધું ખણવાની પણ શી જરૂર ?” << તેને ખેાલતી અટકાવી, વિજય વચ્ચે જ મેલ્યો : બાબતમાંથી જ કેટલાક વિષયેાની હું તારી સાથે ઈચ્છુ છું. તું સંસ્કારી છે. તારામાં સદ્ભાવના તે કેળવી છે.’ આ ચર્ચા કરવા જ્ઞાન છે, સદ્દબુદ્ધિ છે, (( << પણ, વિજય ! ” પદ્મા ખેલી : હું દાબી નાંખવા મથું છુ, ત્યાયે તમે કરવાના પ્રયાસ કરેા છે. આ સથી હું આ સત્ર વિચારાતે તે સર્વને ઉત્તેજિત અલિપ્ત રહેવા માગુ Page #101 -------------------------------------------------------------------------- ________________ ભૂતકાળની વાતા છું, છતાં કેટલીક વખત શકતી નથી.” " “ તે હું જાણું છુ. જેમ તું મને ચાહે છે, તેમ હું તને ચાહું છુ. તારાથી હું કાઇ પણ વાત છૂપાવી શકું તેમ નથી. એક વખત તારા ખેલવા પરથી મને એમ લાગ્યું કે વરરૂચિ અને મહાઅમાત્ય વચ્ચે શા કારણથી વેર બંધાયું છે ?' આ વાત જાણુવાને તારું મન લલચાયું છે. પણ તે તને જણાવવાને એક પણ પ્રસંગ ઉપસ્થિત થયા નહાતા. આજે તે પ્રસંગ આવ્યા છે. મારી ઇચ્છા છે કે હું તને તે બાબતથી વાકેફ કરૂં. મને પણ તારી સાથ મળે.” ૬૧ તમારી ઈચ્છાને અવગણી ' વિજય ! હું તે ન જાણુ' તો સારૂં', એમ મને લાગે છે. પણ તમારી ઈચ્છાને માન આપ્યા વિના હું રહી શકતી નથી. તમારે જે સંભળાવવુ હાય તે સંભળાવેા. હું સાંભળવા તૈયાર છુ પદ્માએ કહ્યું. 29 (6 ' સાંભળ,” વિજયે કહેવાની શરૂઆત કરી. 46 ઘેડાં વરસ પહેલાંની વાત છે. મહારાજાનંદે પંજાબ દેશ જીતી લીધો હુતો ત્યાંની રાજધાની તક્ષશિલા આપણા રાજાના તાબામાં આવી, તે નગરી મહાન વિશાળ અને તિહાસને પાને પ્રસિદ્ધ થયેલી છે. ત્યાં એક મહા વિદ્યાપીઠ હતી. તેમાં ત્રણ યુવાનેની ત્રિપુટી હતી. નાનપણથી તેમણે અભ્યાસ સાથે કરેલા. તે વિદ્યાપીડના ગુરૂ તરીકે પણ ત્રણે સાથે જ હતા. તેમની ખ્યાતિ ચારે બાજુ પ્રસરી હતી. આપણા રાજાએ પણ તેમની ખ્યાતિ સાંભળી હતી. પંજાબ દેશ તાબે કરી, થોડાક સમય તેમણે શાંતિ નળવી રાખી. તે દરમિયાન ત્યાંની વિદ્યાપી જોવાની તેમની ઈચ્છા થઈ. મહારાજાને ધર્મ અને જ્ઞાન પ્રત્યે વધારે મેહ છે, આ વાત તે તું પણ જાણે છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી સાળ વિદ્યાપીઠમાં પ્રવેશ્યા પછી તેમણે આ ત્રિપુટીને જોઈ. તેમની કાંતિ જોઇ મહારાજાને એમ થયું કે જે આ ત્રિપુટીને પાટલીપુત્રની નાલંદા વિદ્યાપીઠમાં લઈ જવામાં આવે તે જ્ઞાનની બુઝાતી mત પુનરપિ સતેજ બને. આ વિચાર આવતાં તેમણે ત્રિપુટીને તે બાબતની વાત કરતા, “હકાર માં જવાબ મળ્યો. જ્યારે મહારાજા તક્ષશિલાથી પાછા ફર્યા ત્યારે ત્રિપુટી પણ તેમની સાથે જ પાટલીપુત્રમાં આવી. ત્રિપુટીમાં સૌથી મોટા પાણિની હતા. તે વ્યાકરણમાં તેમજ દરેક વિષયમાં મહા જ્ઞાની હતા. અહીં આવ્યા પછી થોડાક સમય બાદ તે ક્યાં ગયા. તે બાબતની કોઈને ખબર પડી નથી. તેમના પછી બીજા નંબરે પંડિત ચાણક્ય છે. ગણાય છે. મેટે સમારંભ કરી, મહારાજાએ તેમને નાલંદા વિદ્યાપીઠના ગુરૂસ્થાને નીમ્યા. અને ત્રીજા રહ્યા તે આપણું - વરરૂચિ. રાજપુત્રોએ કરેલું અપમાન સહન ન થવાથી, તેજસ્વી પુરૂષે રાજવંશને નાશ કરવાની પ્રતિજ્ઞા લઈ પાટલીપુત્ર તર્યું. તેમના જવાથી પાટલીપુત્રમાં રાજકુટુંબ માટે વિનાશનાં બીજ પાયાં. પછી તે સ્થાન વરરૂચિને સોંપવામાં આવ્યું. આને તે તું સારી રીતે ઓળખે છે. તેને રાજ્યની લાલસા જાગી છે. પિતે બ્રાહ્મણ હોઈ વિદ્યાપીઠને ગુરૂ છે. આ વાત તે ભૂલી ગયા છે. આજ સુધી તે તે મદિરાને જ ભક્તા બન્યો હતો. હવે તેને, સ્ત્રી વાંચ્છના પણ જાગી છે. તારા માટે તેણે અનેક વિચારે ઘડી રાખ્યા છે. “તે રાજા અને તે રાણી બને,” એવી એની ઈચ્છા છે. પણ, મૂર્ખને સરદાર સમાજ નથી કે ઈચ્છા કરવાથી જ જે રાજા થઈ શકાતું હોત, તે Page #103 -------------------------------------------------------------------------- ________________ ભૂતકાળની વાતા આજે પ્રજા કે રાજા ઃ કાઈની હસ્તી ન હેાત. જ્યાં સુધી ચાણકયજી અહીં હતા ત્યાં સુધી વર તેમ નાથી દબાતા. મહાઅમાત્ય શકટાળના નાશ કરવાની પ્રાળ ઈચ્છાને અમલમાં મૂકવા ન દેનાર પણ આણુયજી જ હતા. શકટાળ અને વચિ વચ્ચે ધણા સમયથી વૈર બંધાયું છે. બંનેમાં દ્રેશ થવાનું કારણુ, શકટાળની રાજ પ્રત્યેની ભક્તિ. વરરૂચિને ઘણી વખત દ્રવ્યની જરૂર પડતી, દ્રશ્ય કાંઈ રસ્તામાં પડ્યું નથી કે આપણને જરૂર પડે અને તે તરત જ મળી જાય, તે મેળવવા માટે મહેનત કરવી પડે છે. પરચિમાં જ્ઞાન હતું, એક વખતે તેના સાંભળવામાં આવ્યું કે તદ્દન નવું કવિત કે શ્લાક જો મહારાજાને સંભળાવવામાં આવે, તો સંભળાવનારને એક લાખ દ્રવ્ય ૧ રાજકાષમાંથી મળે છે. " આ વાત સાંભળી વરરૂચિના મનમાં એવા વિચાર આવ્યો કે જો હું એક નવા શ્લેાક બનાવી મહારાજાને સંભળાવું ત મને પણ એક લાખ દ્રવ્ય મળે. આ પછી તેણે આજે જ દિવસે એક નવા શ્લાક રચ્યા. રાજસભાના સમય ત્યાં જઈ પોતે રચેÀા ક્ષેક મહારાજાને તેમજ સભાસદોને સંભળાવ્યેા. ‘ આ શ્ર્લાક નવા છે,' એવી ખાત્રી કરી લઈ, મહારાજાએ કાષાધ્યક્ષને હુકમ કર્યાં : વરરૂચિને આપણા નિયમાનુસાર એક લાખ દ્રવ્ય આપે।.” થતાં, ત્યાં એક લાખ દ્રશ્ય જોઇ વરરૂચિને લાભ લાગ્યા. તેણે રાજ રાજ નવા Àાકો બનાવવા માંડયા. આ પ્રમાણે રાજનું એક લાખ દ્રવ્ય રાજકાષમાંથી એન્ડ્રુ થતું જોઇ, રાજભક્ત શકટાળને લાગ્યું કે ‘ જો આમ જ ચાલ્યા (૧) પહેલાં તે સમયના સિક્કાઓને દ્રવ્ય કહેવામાં આવતા હતા. Page #104 -------------------------------------------------------------------------- ________________ ૬૪ મહામંત્રી શાળ કરશે તેા રાજકાષનું દ્રવ્ય થાડા જ સમયમાં ખલાસ થઇ જશે. તેમણે વિચાર કર્યાં કે રાજાની ઇચ્છા વિરૂદ્ધ કાઇથી ખેલી શકાતું નથી. એટલે અપાતું દ્રવ્ય કહેવાથી બંધ થઇ શકે તેમ નથી. આના માટે તે। કાઇ યુક્તિના આશયા લેવા પડશે—’ મહારાજા પાસે એટલુ તે કેટલું દ્રવ્ય છે કે, ટેક નવા નવા શ્લોક પાછળ એક લાખ દ્રવ્ય તે આપ્યા જ કરે?' પદ્માએ વચ્ચે જ પ્રશ્ન કર્યા. k તેમની પાસે અખુટ લક્ષ્મી છે.' વિજયે ખુલાસા કરતાં કહ્યું, “ લેાકેા તેમને ‘ ધનનંદ' કહે છે, તે ખાટું નથી. તેમની પાસે સુવર્ણના સાત ઢગલા છે, અને હીરા, માણેકને તો પાર જ નથી. એટલે વિદ્યા પાછળ તે ગમે તેટલો ખર્ચ કરે, તો પણ તેમની તે ક્રિયાને આંચ આવે તેમ નથી. << ઉપરની વાતને કેટલાક દિવસ વીતિ ગયા હતા. એક દિવસ શકટાળે પાતાની યુક્તિના અમલ કરવાનું નક્કી કર્યું. રાજ દરબારમાં એવા નિયમ છે કે, જ્યારે કાઇ પણ નવા ક્લાક ઉચ્ચારવામાં આવે, ત્યારે ગમે તેને તે સાંભળવાની પરવાનગી આપવામાં આવે છે. એક વખતે મહુઅમાત્યએ પોતાની સાતે ય પુત્રીને રાજદરબારમાં ખેલાવી. સ્ત્રી વર્ગની બેઠક પુરૂષ વર્ગથી જુદી રાખવામાં આવે છે. આ પ્રમાણે સાતેય પુત્રીઓને એક પડદાની પાછળ બેસાડવામાં આવી. નિયમાનુસાર વરરૂચિએ જ્યારે પાતાના શ્લોક ખેલી સંભળાવ્યા ત્યારે સભામાં હાજર રહેનારાઓએ અને અમાત્ય પુત્રીઓએ તે સાંભળી લીધે. મહારાજા જ્યારે પ્રસન્ન થઇ, વચને એક લાખ દ્રવ્ય Page #105 -------------------------------------------------------------------------- ________________ ભૂતકાળની વાતો આપવાને કષાધ્યક્ષને હુકમ કરવા લાગ્યા, ત્યારે મહાઅમાત્ય વચ્ચે જ બોલી ઉઠ્યા : “મહારાજ! આ શ્લેક તે જુને છે, શા ઉપરથી કહો છો ?” મહારાજાએ પ્રશ્ન કર્યો. “આ લેક તો મારી સાતેય પુત્રીઓને મેંઢે છે.” મહાઅમાત્યએ જવાબ આપે. આ સાંભળી, મહારાજા તેમજ સભામાં હાજર રહેલા સર્વ જન વિમાસણમાં પડી ગયા. તેમણે આ લેક કઈ પણ ઠેકાણે સાંભળે નહેતો. વરરૂચિ તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો હતો. લેક પોતે બનાવેલ હેવા છતાં તેને શંકા થવા લાગી. તમારી પુત્રીઓ અહીં હાજર છે, નહિ, અમાત્યજી?” મહારાજાએ પ્રશ્ન કર્યો. તેમને નિયમ પ્રમાણે સમાચાર આપવામાં આવ્યા હતા કે, અમાત્યની પુત્રીઓ આજે રાજદરબારમાં હાજર રહી છે. “હા, છ.” અમાત્યએ જવાબ આપે. તે, તેમની પાસે એક પછી એક એમ આ લેકના પુનરોચ્ચાર કરાવીએ તો કાંઈ વાંધો છે?” મહારાજાએ અમાત્યને માઠું ન લાગે તેવી રીતે પ્રશ્ન કર્યો. ના, જી. મારી પણ એવી જ ઈચ્છા છે.” અમાત્યએ કહ્યું. તેમના કહેવાને સર્વેએ અનુમોદન આપ્યું. તે બાદ પડદાની પાછળ રહી, પહેલાં તે કલેક મોટી પુત્રીએ ઉચ્ચાર્યો. એ સાંભળી મહારાજા તેમજ સભામાં હાજર રહેલા સર્વ જન ચક્તિ થઈ ગયા આ વખતે ઉચ્ચારાયેલે લેક સ્પષ્ટ અને માધુર્યથી ભરપૂર હતો. સ્ત્રીકંઠ હંમેશાં Page #106 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી શાળ મધુર હોય છે. તે મધુરતાને આ વખતે ઉપયોગ થશે. આ પ્રમાણે એક પછી એક એમ બીજી એ પુત્રીઓ તે લેક બોલી ગઈ. આ વખતે તો વરરૂચિ પણ આશ્ચર્ય ચક્તિ થઈ જવા પામ્યો હતો. તેને તે આ બધું સ્વનવત ભાસતું હતું ભૂમિ માર્ગ આપે તે સમાઈ જવા જેવી તેની સ્થિતિ થઈ હતી. ચહેરા પરનું તેજ હણાઈ જવા પામ્યું હતું. વદનની કાંતિ નાશ પામી હતી. તેના તરફ જોનારને તેની દયા આવવા લાગી. નવા લેક બનાવી એક દ્રવ્ય પ્રાપ્ત કરનાર ગૌરવશાળી વરૂચિ દરેકની નજરે બિચારે જણાવા લાગ્યું. તેનું સખ્ત અપમાન થયું હતું. મહામહેનતે સંપાદન કરેલી કીર્તિ પર પાછું વળ્યું હતું. મહારાજાએ તેને કહ્યું : “વરરૂચિ ! તું બ્રાહ્મણ છે. નાલંદા વિદ્યાપીઠના અધ્યાપકને સહાધ્યાયી છે. મેં જ તને પાટલીપુત્રમાં આણ્યો છે, એટલે હું તને વિશેષ કાંઈ કહી શકતો નથી. મારે તને શિક્ષા પણ શી કરવી? વિશ્વાસઘાતીને હું સખ્તમાં સખ્ત સજા કરું છું. જે પ્રકારે જેણે વિશ્વાસઘાત કર્યો હોય, તે જ પ્રકારે તેને શિક્ષા કરવામાં આવે છે. તે રાજાને અને રાજ સભાને છેતર્યા છે. રાજની વિદ્યા પ્રિયતાને તેં વિશ્વાસઘાત કર્યો છે. તારી જગ્યાએ જે બીજો કોઈ હોત, તેની જીભમાં હું સેયા ઘલાવત. પણ તે બ્રાહ્મણ છે. મારાથી બ્રાહ્મણ દેહદમનનું પાપ થઈ શકે નહિ. તને ફક્ત એ જ શિક્ષા ફરમાવું છું કે તારે તારું કાળું મેટું લઈ આ રાજદરબારમાં ફરીથી આવવું નહિ.” આ શિક્ષા વરરૂચિ માટે ભયંકર હતી, તેનું જવલંત અપમાન થયું હતું. નીચે મેઢે તેણે રાજ. દરબારમાંથી ચાલ્યા જવું પડ્યું. તેના ગયા પછી મહારાજાએ પ્રસન્ન થઈ, અમાત્યની Page #107 -------------------------------------------------------------------------- ________________ ભૂતકાળની વાતા સાતે ય પુત્રીઓને એક એક લાખ દ્રવ્ય આપવાના કાષાધ્યક્ષને હુકમ કર્યાં. આ બનાવમાં રાજભક્ત મહાઅમાત્યની હિકમત હતી. વરચિએ બનાવેલા ક્ષ્ાક તદ્દન નવા જ હતો, છતાં અમાત્યએ પાતાની ધારણા પાર પાડી. આ પછી વરરૂચિ દ્રવ્યની ઈચ્છાએ રાજસભામાં જઈ શક્યા નિહ. મહાઅમાત્યની ધારણા પાર પાડવામાં તેમની પુત્રીઓની સ્મરણ શક્તિએ અપૂર્વ ભાત્ર ભજવ્યેા હતો. મેાટી પુત્રીની સ્મરણુ શક્તિ એટલી બધી પ્રશંસની ય છે કે, તેની ગમે તેટલી પ્રશંસા કરવામાં આવે તો પણ તે ઓછી જ ગણાય. ગમે તેની પાસેથી ગમે તે ઉચ્ચારણુ એક વખત પણ સાંભળવામાં આવે, તો તે તેને કંઠસ્થ થઇ જાય. તે જ પ્રમાણે બીજી પુત્રીઓની સ્મરણ શકિત પણુ અજબ છે. બીજી પુત્રો એ વખત સાંભળે અને તેને તે કટસ્થ થઇ જાય. એવી રીતે ત્રીજી પુત્રી ત્રણ વખત સાંભળે અને તેને પણ કંઠસ્થ થઈ જાય. આ પ્રમાણે બાકીની પુત્રીએ એક પછી એક વધારે વખત સાંભળીને કંઠસ્થ કરી શકતી. હજી પણ તેમની સ્મરણુ શક્તિ તેજ પ્રમાણે જ્વલંત છે. આ પ્રમાણેની સ્મરણ શકિતએ જ વરરૂચિને મહાત કર્યાં હતો. વરરૂચિએ ઉચ્ચારેલા શ્લોક એક વખત સાંભળવાથી મેાટી પુત્રીને ક ંઠસ્થ થવા પામ્યા હતો. તે પછી વરરૂચિના વિરૂદ્ધની ખાત્રી વખતે મેટી પુત્રીએ ખેલેલા શ્લાક બીજી ખીજી પુત્રીને યાદ રહ્યો હતો. કારણ કે એ વખત સાંભળ્યા પછી યાદ રાખી શકે તેવી સ્મરણ શક્તિ તેની હતી. એક વખત વરચિએ ઉચ્ચારેલા અને બીજી વખત તેની માટી બહેને ઉચ્ચારેલા ક્લાક તેને યાદ રહી શકે. એટલે તે પશુ તે Page #108 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી શકટાળ શ્લેક બેલી શકેલી. આ પ્રમાણે એક પછી એક એમ સાત વખત બેલાયેલે લૅક સાતમી પુત્રી બોલી શકેલી. આ વિષય પર આજ સુધી કોઈ પણ વિચાર કર્યો નથી. આવા પ્રકારના વિષયોની નિરીક્ષા કરવાની મને ટેવ છે. અને એ જ કારણથી હું આ સર્વ બીને જાણી શકો છું. આ પ્રમાણેને ખુલાસો સાંભળી પડ્યાને કંઈક સંતોષ થયો. આ વિષે તેણે થોડું ઘણું સાંભળ્યું હતું, પણ આટલું બધું તે જાણતી નહતી. વિજય!” પવા બગાસું ખાઈ આળસ મરડતાં બેલી : બાકીની વાતો આપણે કાલે કરીએ તો?” કેમ?” વિષે પ્રશ્ન કર્યો. તે ઉઠીને પડ્યા પાસે ગયે. તેને હાથ પિતાના હાથમાં લેતાં તેણે પૂછ્યું: “ ઉંધ આવે છે?” “હા. રાત ઘણું વીતિ ગઈ હૈય, એમ લાગે છે. પાએ અહીંથી ઉઠવાને માટે બહાનું કાઢ્યું. પિતાની ઝુંપડીમાં જવાની તેને ઈચ્છા થઈ હતી. * પાછલી રાતની ઠંડીએ પિતાને પ્રભાવ અજમાવવા માં હતો. વિજયને પણ ઠંડીથી બચવાની જરૂર જણાઈ. પદ્માને હાથ પકડી, તેને ઉઠાડતાં વિજય બેલ્યો : “ચાલ, પડ્યા ! બાકીની વાતો કાલે કરીશું. પરોઢ થવા આવ્યું છે.” પવાએ ઉઠી વિજયની સાથે પોતાની ઝુંપડી તરફ ચાલવા માંડ્યું. Page #109 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ મું માન્યતા પંડિત ચાણક્યના ગયા પછી મહારાજાનંદનું મન ઉદ્વિગ્ન રહેતું હતું. તેમને કુશંકાઓને ભાસ થવા લાગ્યા હતા. નાના કુમારને કોઈએ વિષ આપ્યું હતું, તે પ્રસંગ વારંવાર તેમને યાદ આવ્યા કરતો હતો. તેનો વિષાદ નાશ કરવાને, મહારાણી જ્યાદેવી ઘણી વખત તેમની પાસે આવતાં. રાણીને ચિંતાએને પાર નહતો, છતાં પતિની ચિંતાઓ આગળ તે પિતાની ચિંતાઓને નવી ગણતાં. નાના કુમારને ઝેર આપનારનું શોધન કરવા પાછળ રાજાએ ઘણે પરિશ્રમ ઉઠાવ્યો હતો. રાણીવાસમાં અને પિતાના આવાસમાં, ગુપ્તચરની માફક છૂપી દેખરેખ રાખવાનું તે ચૂક્યા નહેતા. એક અનિષ્ટ પ્રસંગ બની ગયા પછી, બીજે તે પ્રસંગ બનવા પામ્યો હતો. રાણીને કોઈ ચિંતા પીડી રહી છે, એમ તેમને લાગતું છતાં, તેને પાર તે પામી શક્યા Page #110 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી શકટાળ નહતા. ઝેર અપાયાને પ્રસંગ દાબી દેવાને તેમણે પ્રયત્ન કર્યો હતા, પણ તેમાં તેમને નિષ્ફળતા જ સાંપડી હતી. ભેદ ખુલી જતાં મહાઅમાત્ય સાથે તેમને તે બાબતની ઘણી ચર્ચા થઈ હતી. તે ચર્ચામાં છેવટને નિર્ણય એ કરવામાં આવેલ કે, શ્રીયકછની કાર્યદક્ષતાથી નવા અનિષ્ટ પ્રસંગે ઉપસ્થિત થતાં અટકી ગયાં છે. વાસ્તવિક જોતાં, તે વાત પણ ખરી હતી. શ્રીયકજીએ કાવત્રાખેર મંડળને પીછે સારી રીતે પડ્યું હતો. તેમના નામે તે મંડળ ધ્રુજતું હતું. આખા મંડળને મોટામાં મોટી બીક શ્રીયકજીની હતી. –પણ શ્રીયકઈને કઈ બીજી જ વ્યક્તિની સાથે હતે. તેમને પોતાને પણ ખબર નહોતી કે, તે વ્યકિત કેણુ છે. તેણે તેમને ઘણા સમાચાર આપ્યા હતા. ઘણી વખત તે તેમના ખંડમાં હસ્તલીપીના પુરાવા પણ તેમને મળતા. તેમણે તે વ્યક્તિની તપાસ કરવાને પણ પ્રયત્ન કર્યો હતો, પણ તેમના પ્રયત્ન કરતાં, તે વ્યક્તિની ચાલાકીની જીત થઈ હતી. તેમના પ્રયત્ન વડે રાજકુટુંબ સુરક્ષિત રહેતું હતુ. મહારાજાનંદ વિચારમાં હતા. જ્યાદેવીએ તેમના ખંડમાં પ્રવેશ કર્યો. તેમને પગરવ સાંભળી મહારાજાએ ઉંચું જોયું. બંનેની દ્રષ્ટિ એક થઈ. મહારાણી તેમની પાસે જઈ બાજુમાં બેઠાં. મહારાજાના વિચારને ભંગ કરવા, મહારાણુ બેલ્યાં : “મહારાજ! વિચાર કરવાને અન્ન હોય છે.” “રાણી ! વિચાર કરવાને અંત હોય છે, પણ વિચારને અન્ત હેતો નથી.” Page #111 -------------------------------------------------------------------------- ________________ માન્યતા ૭૧ પણ બને અર્થ તો એક જ ને?” “તે તે દરેકની માન્યતા પર અવલંબે છે.” “આપની માન્યતા શી છે?” “મને તો બંનેના અર્થ જુદા જ લાગે છે. પણ આ વખતમાં માન્યતાને બદલાતાં વાર લાગતી નથી.” એટલે?” “તમે જે માને છે.” “આ ઉપરથી મને એમ લાગે છે કે, મહારાજા પણ પોતાની માન્યતાઓ બદલતા થઈ ગયા ખરા.” માન્યતા બદલવાની વાત છેડી જ મેં મારા પરથી કરી છે?” ત્યારે ?” “મેં તે સર્વ સાધારણું ઉદાહરણ આપ્યું છે.” “સર્વ સાધારણપણે અપાયેલાં ઉદાહરણમાં આપને સમાન વેશ થતો નથી, એમ જ ને ?” “હા. અને ના, બને. “આપના બલવા પરથી કાંઈ સમજાતું જ નથી.” “એટલે જ હું કહું છું કે, તે ઉદાહરણમાં મારો સમાવેશ થતું નથી.” “ ત્યારે સમાવેશ થાય છે, એમ શા પરથી કહે છે” “ કારણ કે, હું પણ માણસ જ છું ને?” Page #112 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી શરાબ મહારાણીએ હસતાં હસતાં કહ્યું: “આપનું જ્ઞાન અગાધ છે.” કારણ કે, હું જ્ઞાનીઓને સહવાસ છું” “નહિ. જ્ઞાનીઓના પિષક છે.” પોષક તે લક્ષ્મી છે.” પણ નિમિત્ત તો આપ છો” “ફળ નિમિત્તને મળતું નથી.” પણ કીર્તિ તો નિમિત્તને જ વરે છે.” પણ તે થેડી જ અજરામર છે?” તેના વર્યા પછી તેની સર્વ જવાબદારી વરનારને શિરે હેય છે.” એટલે વરનાર જ તેને અજરામર પદ આપી શકે છે, એમ જ ને?” “જરૂર” “રાણું! વિચારે સુંદર કેળવ્યા છે.” મહારાજાએ રાણીની પ્રશંસા કરતાં કહ્યું: “તમારું જ્ઞાન પ્રશંશની ય છે.” કારણ કે આપની અર્ધાગના છું.” એથી થોડી જ પ્રશંસા થાય છે ?” પણ, તમારી પ્રશંસામાં મારો ભાગ તો ખરે ને” મહારાણ હસી પડ્યાં. મહારાજાને પણ હસવું આવ્યું. તેમની વિચાર શ્રેણી તૂટી ગઈ હતી. રાણી સાથેના વાર્તાલાપમાં Page #113 -------------------------------------------------------------------------- ________________ માન્યતા તેમને આનંદ મળ્યો હતો. તેમના ચહેરા પરથી વિષાદની છાયા અદ્રશ્ય થઈ હતી. રાણ ! રાજખટપટ બહુ વધી ગઈ છે.” “શાથી ?” કંઈ સમજાતું નથી, પણ ગુંચવાડે વધતો જાય છે.” મહાઅમાત્યની સલાહ લો, તે ઠીક પડે.” “તેમાં પણ વધે આવે છે.” “શે?” “ગુપ્તચર મંડળના અગ્રેસર વિજયદેવ કહે છે, કે મહાઅમાત્ય રાજ્યની લગામ પિતાના હાથમાં લેવાના પ્રયત્ન કરી રહ્યા છે.” પણ રાજ્યની લગામ તેમના હાથમાં જ છે ને ?” “છતાં સત્તા તો મારી ને?” એટલે?” એટલે એ, કે તે માટે નાશ ઇરછે છે.” આપને વિજયદેવના કહેવા પર વિશ્વાસ બેસે છે?” “વિશ્વાસ કેના પર રાખ, અને કોના પર ન રાખવે, તે જ સમજાતું નથી.” આપને કોના પર વિશ્વાસ છે?” “કોઈના પર નહિ.” કેમ ?” Page #114 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી શકટાળ “ કારણ કે, વિજયદેવ કહે છે કે મહાઅમાત્ય રાજ્યની લગામ હાથમાં લેવા ઈચ્છે છે, ત્યારે મહાઅમાત્ય અને શ્રીયકજી કહે છે, કે વિજયદેવે એક કાવત્રાર મંડળ સ્થાપ્યું છે. તે મંડળને ઉદ્દેશ રાજસત્તાને ઉથલાવી પાડવાને છે.” આ બન્નેમાંથી આપને કોનું કહેવું ખરું લાગે છે ?” મને તો બધાનું જ કહેવું ખરું લાગે છે. તમને શું લાગે છે ?” મને મહાઅમાત્ય અને શ્રીયકજીના કહેવા પર વધારે વિશ્વાસ બેસે છે” “રાણી ! ભોળવાતાં નહિ.” હું તો આપની પાછળ છું.” “સાવચેતી રાખવી પડશે.” ગમે તે એક પર વિશ્વાસ પણ રાખવું પડશે. “વિશ્વાસ અસ્થાને ન રખાય તો સારું.” “આપ થાપ ખાવ તેવા નથી.” “તે માન્યતાને કદાચ બદલવી પડે.” “આપની અને મારી માન્યતા મક્કમ હોય છે” “છતાં, ન બનવાનું બને છે ત્યારે ભિષ્મ પ્રતિના સમી મનાતી માન્યતાને પણ બદલવાની જરૂર પડે છે.” Page #115 -------------------------------------------------------------------------- ________________ માન્યતા મહારાજાને નિસ્તેજ ઉત્તર સાંભળી મહારાણીના મનને પણ નિરાશાના સ્પ` થયેા. આજ સુધી મહારાજાએ નિરાશાને કાઇ વખત નમતું આપ્યું નહાતું. ઉન્નતપણે રહેતું મહારાજાનું શિર આજે નિરાશાના ચરણામાં ઝુકતું જોઇ મહારાણીને અત્યંત દુઃખ થયું. તેમની પતિ પ્રત્યેની કુમળી લાગણીઓએ પતિ ભકિત જાગૃત કરી. દાસી પાસેથી સાંભળેલી હકીકત મહારાજાતે નિરાશાના અધકારમાંથી બહાર ખેંચી કાઢવા માટે રાણીના હોઠ સુધી આવી, પણ વચન દ્રોહના વિચાર આવતાં મહારાણીએ પેાતાના હોઠ બંધ કર્યાં. એ ચકમકનું ઘČણુ ધતાં, વચ્ચે રાખવામાં આવેલું કપડુ કે કાપુસ ખળે, તેમ પતિભક્તિ અને વચનદ્રોહનું ધણુ થતાં મહારાણીના હૃદયમાં દુઃખની જવાળા સળગવા માંડી. મહારાણીને વિચારમાં પડેલાં જોઈ, રાજાએ કહ્યું : “ રાણી ! બહુ વિચાર કરી મગજને શ્રમ આપશેા નહિ. જ્યાં સુધી મારી હયાતિ છે ત્યાં સુધી તમારે ચિંતા કરવાની જરૂર નથી.” મહારાજ ! હું ચિંતા કરતી જ નથી,” મહારાણીએ પેાતાના મનાભાવ છૂપાવતાં કહ્યું : “ જો કાઇના કહેવાથી જ ખીજાતી જીવનદેારી તૂટટી હાત, તો કુદરતને અને ઇશ્વરને કાઇ માનત જ નહિ.’’ 66 << તમારું કહેવુ ખાટુ નથી.'' ઘેાડી વાર સુધી બંનેમાંથી કાઇ પણ ખેલ્યું નહિ.કે આવા શાન્ત વાતાવરણુમાં આરામ લેવાનું મહારાજાને કહેવામાં આવે, Page #116 -------------------------------------------------------------------------- ________________ ૭૬ 1. મહામંત્રી શwાળ તો તે તેમને અનુકુળ થઈ પડે. મહારાણુએ તે પ્રમાણે જણાવતાં રાજાએ તરત જ ‘હા’ કહી. એક ક્ષણને પણ વિલંબ ન કરતાં આરામ ખંડ તરફ ચાલવા લાગેલા મહારાજાની પાછળ મહારાણીએ પણ જવા માંડ્યું. Page #117 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ સુ અજબ સ્ત્રી એ કહેવત ખાટી તે જ પ્રમાણે " " 6 * એની તકરારમાં ત્રીજો ફાવી જાય, નથી. એને અનુભવ ઘણાને થયેલા હોય છે. વરરૂચિ અને વિજયના મનેામાં પદ્માવતીને ઘણું જાણુવાનું મળતું હતું. વરરૂચિ માનતા કે · પદ્મા પેાતાની મિલ્કત છે, ત્યારે વિજય ધારા કે પન્ના પેાતાને માટે જ સર્જાયેલી છે.’ તેની માન્યતા વચ્ચે પદ્મા આજ સુધી નિર્મળ રહી શકી હતી. તેના મનેાભાવ કાઈ પારખી શકયુ નહતું. તે કાણ છે, અને કયાંની છે, તે જાણવાની કાએ પૂરતી દરકાર કરી નહતી. પદ્માએ ખીજે દિવસે રાત્રે વિજયની રાહ જોઇ પણુ વિજય આવ્યા નહિ. રાત્રિના પ્રથમ પહેાર સુધી રાહ જોયા પછી તેને લાગ્યું કે આજે વરરૂચિના મનાભાવ જાણી લેવાની તક છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી શઢાળ ૭૮ તે પાતાની જગ્યાએથી ઉડી. ધીમે ધીમે ભર નિદ્રામાં પરેલા વરરૂચિની નજીક જઈ આસ્તેથી બૂમ મારી : "" ‘ વરચિ ! ” વરરૂચિ ભર નિદ્રામાં હતા. તેમને પદ્માની ખૂમ `સભળાઇ નહિ, પદ્માએ બીજી વખત બૂમ મારી : “વરચિ ! ” r વર્ણચએ હળવે રહીને પેાતાની આંખ બ્રાડી. પદ્માને પેાતાની નજીક જોતાં જ તે સફાળા બેઠા થઇ ગયા. આંખા ચાળતાં ચાળતાં તે મેલ્યા : t પદ્મા ! ” ,, “હા, કેમ અત્યારથી સૂઈ ગયા ? ' “ અત્યારથી એટલે ? “હજી એક પહેાર પણ રાત વીતિ નથી.” હમણાં હુમમાં મતે વહેલી ઉંધ આવે છે. હછ વિજય આવ્યા નથી? ” વરચિએ પૂછ્યું. tr ઃઃ 'ના. તેનું ક્યાં ઠેકાણું છે? '' “કેમ? ” “પ્રેમ એટલે? તેને તો મહારાજા ખનવુ છે તે ? ’’ પદ્મા વરરૂચિને ફુલાવવા આગળ ખાલી ઃ “ મહારાજા માટે તૈયારી પણ કરવી પડે ને ? ' “ તે શું મહારાજા બનવાના હતા ? '' વરરૂચિ તૂચ્છકારથી મેલ્યા : “ રાજા બનવા માટે જ્ઞાન અને બુદ્ધિ અને જોઇએ છે—” 66 “તે અને તમારામાં છે.” પદ્મા વચ્ચે જ ખેસી. Page #119 -------------------------------------------------------------------------- ________________ અજબ સી “એટલે જ હું રાજસત્તા હાથ કરવાના પ્રયત્ન કરી રહ્યો છું. હું રાજા થયે, એટલે સમજી લે કે તું રાણું છે જ.” વરરૂચિની ઉંઘ ઉડી ગઈ હતી. અત્યારે પિતે રાજા હોય તેમ તેમને લાગવા માંડ્યું, હવાઈ કિલ્લા ચણનારને સાચા કિલ્લા જોવાની કુરસદ મળતી નથી, તેમ રાજા બનવાના હવાઈ કિલ્લા ચણનાર વરરૂચિને આઠેક દિવસથી રાજસભામાં જવાને વખત મળ્યો નહતો. પણ વિજય રાજા બને તે ?” પદ્માએ શંકા ઉઠાવી. તે રાજા બની શકે જ નહિ.” કારણ?” “તે મારાથી દબાયેલો છે. તેની કેટલીક ખાનની વાત હું જાણું છું, એટલે તે મારી સામે આંખ પણ ઉંચી પણ કરી શકે નહિ.” વરચિએ અભિમાનથી કહ્યું. એવી તે કેવી વાતો છે, કે તે તમારાથી દબાયેલે રહે છે?” બહુ જ ખાનગી છે. મારા સિવાય તે કઈ જ જાણતું નથી.” ધીમે ધીમે વરરૂચિને અભિમાનને નશે ચઢવા લાગે. મને તે તમારે જણાવવી જ પડશે” લાડથી તેમના માથા પર હાથ ફેરવતાં પદ્માએ કહ્યું. જાણીને તું શું કરીશ?” વરરૂચિએ પ્રશ્ન કર્યો. (૧) વરચિને નાલંદા વિદ્યાપિઠનું સુકાન સોંપ્યા પછી તેમને રાજસભામાં દાખલ ન થવાની થયેલી સજા મહારાજાએ રદ કરી હતી. વિદ્યાપિઠના ગુરૂ તરિકે તેમને રાજસભામાં આવવા દેવા પડતા હતા. Page #120 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી શક્યા “મારા પર વિશ્વાસ નથી?” પડ્યાએ સ્ત્રી ચરિત્ર અજમાવવા માંગ્યું. “તારા પર વિશ્વાસ ન હોય, તો કેના પર હોય છે પણ તે જાણવાથી તેને શો ફાયદો?” વરરૂચિએ ગલ્લાં તલ્લાં કરવા માંડ્યાં. ખાનગી વાત જણાવવાની તેમની બિલકુલ ઈચ્છા નહતી. ફાયદો કંઈ જ નહિ. પણ તમે જાણતા હે, તે જાણ વાને મને હક્ક નથી?” વહાલ ઉભરાઈ જતું હોય તેમ પૂછ્યું. હક્ક તો છે જ.” વરરૂચિએ કહ્યું. “પણ એ તું ન જાણે તે સારું. પછી તારી ઈચ્છા.” “મારી તે ઈચ્છા છે કે મારે તે જાણવું જોઈએ.” “તે મારી ના નથી.” –કહી વરરૂચિએ પિતાની ઈચ્છા ન હોવા છતાં થે ઘણું જણાવવાની શરૂઆત કરી. વિજય ગુપ્તચર મંડળને એક સાધારણ સેવક–સભ્ય હતો, ત્યારે તે મંડળને અગ્રેસર બીજો હતો. તે અગ્રેસરને અંધારામાં રાખી વિજય વારંવાર મહારાજાને મળત. તેમ કરવામાં તેને સ્વાર્થ હતું. મહારાજાની પ્રીતિ સંપાદન કરવાની તેની ધારણા હતી. તેની તે ધારણા પાર પડી હતી. મહાદ રાજાએ તેના પર સંપૂર્ણ વિશ્વાસ મૂક હતો. થોડાક સમય પછી તે મંડળને અગ્રેસર અચાનક માર્યો ગયા હતા. કેઈએ તેનું ખૂન કર્યું હતું. તે બહાદૂર હતો તેની નિંદ્રાને લાભ લેવાયો ન હોત તે ખૂનની ધારણા પાર પડવી મૂશ્કેલી હતી. પણ ખૂની નાહિંમત હતો. તે બહાદુર હતો પણ Page #121 -------------------------------------------------------------------------- ________________ ( સસ્કૃતિ સાહિત્ય રત્નપ્રન્થાલે ) વફાદાર-પદ્મમાવિત અજબ સી. નાલંદા વિદ્યાપીઠના અધ્યાપક પંડિત વરચી (જે શકટાળમત્રીને દુશ્મન) તે પણુ પદમાવતિના સૌન્દર્ય પર લટ્ટુ બની ગયા છે. તેથી વરરૂચી પેાતાના આશ્રમમાં પદમાવતી સાથે પણ પ્રેમગેાષ્ટી કરતા તેની પાસે પ્રેમની યાચના કરે છે, પણ વફાદાર (પદ્મમાવિત) તેને પશુ હાથમાં રમાડી પોતાની જાસુસીનું કામ વરી પર છાપ પાડી ખાતમી લઈ જાય છે. [કોપીરાઇટ—પ્રકાશકના છે.] [૫]. ૭૮] Page #122 -------------------------------------------------------------------------- Page #123 -------------------------------------------------------------------------- ________________ અજબ સ્ત્રી અસર એટલે નહિ. એક રાત્રીએ તેના મકાનમાં જઈ તેનું ખૂન કર્યું. સવારમાં ચારે બાજુએ સમાચાર પ્રસરી ગયા. મહારાજાને પણ તે સમાચાર સવારમાં વહેલા મળ્યા હતા. તેમણે તરતજ દૂકમ કાઢી, ઘણુઓને શકથી પકડયા. તેમાંના કેટલાકને છોડી મૂકવામાં આવ્યા. બાકી રહેલાઓને ભયંકર શિક્ષા કરવામાં આવી. - બુદ્ધિશાળી ગણુતા મહારાજાએ આમાં થાપ ખાધી. નિર્દોષ લેકેને સજા કરવામાં આવી, પણ ખરે ખૂની આબાદ રીતે છટકી જવા પામ્યો. થડા વખત પછી આ વાત પર પડદો પડી ગયો. ગુપ્તચર મંડળના અગ્રેસરનું ખાલી પડેલું સ્થાન વિજયને આપવામાં આવ્યું. આજ સુધી કોઈને પણ શંકા કરવાનું કારણ મળે નહિ, તેમ તે ખૂની પિતાની સત્તા ચલાવી રહ્યો છે. મહારાજાના નાના પુત્રને વિષપાન કરાવવાનું પણ તે ચૂકે નહિ. તેણે પિતાના હાથ નીચેના એક માણસને સાધી લીધે છે. તે માણસની બહેન રાણીવાસમાં દાસી તરીકે કામ કરે છે. તેના પર મહારાણુને વિશ્વાસ છે. બાળકને દૂધ વિગેરે પાવાનું કાર્ય તેને સેંપવામાં આવ્યું છે. તે ખૂનીએ પિતાના માણસને કહી, તેની બહેન મારફતે નાના કુમારને દૂધમાં ભેળવી વિષ અપાયું હતું પણ રાજકુમાર બેભાન થતાં, તરતજ 5 ઉપાયે કરવામાં આવ્યા હતા. વૈદક શાસ્ત્રમાં અજોડ મનાતા રાજવૈદ્ય ફક્ત બે જ માત્રાઓથી તે વિષનો નાશ કર્યો હતો. કુમારની જીંદગી વૈદ્યની મહાન ઔષધિથી Page #124 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી શાળ બચી જવા પામી હતી. તે ખૂનીને હજી તું પણ ઓળખતી નથી. તેને પણ ફસાવવાની તેણે કોશિષ કરી છે, તારા બદલે જે બીજી કોઈ સ્ત્રી હત, તે તે ક્યારનીયે ફસાઈ ગઈ હેત. પણ તું દઢ મનવાળી સ્ત્રી છે. તારા આગળ તેનું કાંઈ પણ ચાલી શકતું નથી. –આ બે વાત હું જાણું છું— “પણ તે ખૂની કોણ?” પડ્યાએ વચ્ચે જ પૂછ્યું. “હજી પણ ન સમજી?” “ના.” આપણને ચક્રાવામાં નાંખવાને પ્રયત્ન કરનાર વિજય.” “હે!” જાણે પિતે આશ્ચર્ય પામી હૈય, તેમ તે બોલી, “હા.” વરરૂચિએ કહ્યું. “તેની વાચાળ શક્તિથી ભલભલાને તે થાપ આપી શકે છે. આજ સુધી આપણને પણ તે બનાવી ગયા છે, પણ હવે તેમ થવું અશક્ય છે.” “મારા માન્યામાં નથી આવતું કે, તેણે જ ખૂન કર્યું હેય.” તારા માન્યામાં ન આવે, કારણ કે તે તેની વાક્યાતુયમાં ભેળવાયેલી છે. તું એકલી જ ભેળવાયેલી નથી, પણ ઘણું લેકે ભોળવાયેલા છે ખુદ મહારાજા પણ તેના પર શંકા લાવી શકતા નથી.” –આ બે વાતે મારા સિવાય કોઈ જાણતું ન હતું. હવે તું અને હું બને જાણ થયાં છીએ. પણ યાદ રાખજે કે આ વાત બહાર જવા ન પામે.” Page #125 -------------------------------------------------------------------------- ________________ અજબ સ્ત્રી “મારા પર વિશ્વાસ રાખે, વરરૂચિ! ” પદ્માએ પિતાના પર વિશ્વાસ રાખવા જણાવ્યું. મને તારા પર વિશ્વાસ છે, પદ્મા!” -કહી વરરૂચિએ તેના હાથ પોતાના હાથમાં લઈ પંપાળવા માંડ્યો. પદ્માને લાગ્યું કે જે હવે વધારે વાર અહીં બેસી રહેવામાં આવશે, તો વરરૂચિની ઈચ્છાને દુભાવવાને પ્રસંગે ઉપસ્થિત થશે. તેણે પિતાનો હાથ વરચિના હાથમાંથી ધીમે ધીમે ખેંચી લેતાં કહ્યું : “વરચિ! હું થોડો વખત બહાર ખુલ્લી હવામાં ફરી આવું. તમે ઉંઘી જાઓ.” –કહી તે ઉઠવા લાગી. તેને તેમ કરતાં અટકાવી વરરૂચિ બેલ્યા : “પણ આટલા અંધારામાં ?” “હા. તે તે માટે નિયમ છે. જો શેડો વખત ફરવા જઉં નહિ તે મને ઉંઘ ન આવે.” એમ કહી, તેણે ચાલવા માંડ્યું. તેના ગયા પછી વરરૂચિએ નિશ્વાસ નાંખે. “અજબ સ્ત્રી છે.” તેમનાથી બોલી જવાયું. Page #126 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ મું જ્યાદેવી અને શક્કાળ ચૈત્ર સુદ ૧૫ નો દિવસ હતું. જેન લેકમાં તેને પર્વને દિવસ માનવામાં આવે છે, સેન નદીને કાંઠે વસેલા પાટલીપુત્રમાં પાર્શ્વનાથનું એક જૈન દેરાસર હતું. આ અપૂર્વ દિવસના નિમિત્તે તે દેરાસરમાં ઘણી ગીરદી હતી. મહારાજાનંદ જૈન ધર્મ પાળતા હતા. તે જ પ્રમાણે મહાઅમાત્ય શટાળનું આખું કુટુંબ પણ જૈન ધર્મનું અનુયાયી હતું. સૂર્યોદય સમય હતે. મહારાણી જ્યાદેવી જૈન દેરાસરમાંથી પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન કરી રાજમહેલ તરફ પાછાં જઈ રહ્યાં હતાં. સાથે દાસીઓ તેમજ રક્ષણથે જોડેસ્વારે પણ હતા. નિત્ય નિયમાનુસાર દર્શનાર્થે જતા શકટાળ પર જયાદેવીની નજર પડી. ઘણું દિવસથી તેમની ઈચ્છા હતી કે મહાઅમાત્ય રાકટાળને મળવું. આજે અચાનક તેમને તે પ્રસંગ સાંપડે. Page #127 -------------------------------------------------------------------------- ________________ અજબ સી ૫ યાદેવીની જ્યારે ઈચ્છા થાય ત્યારે શકટાળને મળવામાં તેમને બાધ નહાતાં. આજ પૂર્વે તે ઘણી વખત મળી ચૂકયાં હતાં. થાડાક સિના અંતરે તે શકટાળના ધરે પણુ જતાં. શકટાળનાં પત્ની લક્ષ્મીવતી તેમને યાગ્ય આદર સત્કાર કરતા. પુત્રીએ તેમને જોઈ ગાંડી ધેલી ખતી જતી. જયાદેવીને પણુ તે સર્વે પર અથાગ પ્રેમ હતા. જ્યારે જ્યારે તે પુત્રીઓને મંળતાં, ત્યારે ત્યારે કઇ ને કઈ તે તેમને અક્ષિસ તરીકે આપતાં. જયાદેવી અને લક્ષ્મીવતી વચ્ચે સગી બહેતા જેવા પ્રેમ હતા. વરરૂચિના ક્લેક વખતે જ્યારે આ સાતેય પુત્રીઓએ પેાતાનું જ્ઞાન દીપાવ્યું હતું અને તે વાત મહારાણીના કાને આવી હતી, ત્યારથી તો તે સાતેય પુત્રીએ માટે અપ્રતીમ માન ધરાવતાં થયાં હતાં. મહાઅમાત્ય શટાળને દર્શનાર્થે જતા જોઇ, તેમને ખેલાવી લાવવા માટે જયાદેવીએ એક ધાડેસ્વારતે હુકમ કર્યાં. << ઘેાડા જ વખતમાં તે ધેાડેસ્વાર ઉત્તર લઈને આવ્યા કે, આપ પધારે. દન કરીને તરતજ હું રાજ મદિર તરફ આવું છું.” —આ સાંભળી રાણીએ પેાતાના આવાસ તરફ જવું ચાલુ જ રાખ્યું. મહારાણી પાતાના આવાસમાં દાખન્ન થયા કે તરતજ સમાચાર મળ્યા : મહાઅમાત્ય મળવા પધાર્યાં છે." "" તેમને અંદર મેકલવા મહારાણીએ દાસીને જણાવ્યું. મહાઅમાત્ય તે ખંડમાં દાખલ થયા. મહારાણીએ આવ Page #128 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી શકટાળ કાર આપતાં કહ્યું: “પધારે, મહાઅમાત્ય !” મહાઅમાત્ય શકટાળે જવાબમાં આખું સ્મિત કર્યું. પાથરેલા એક આસન પર બેસતાં તેમણે મહારાણીને પૂછ્યું : મહારાણું આનંદમાં છોને?” હા. આપ જેવા મહામંત્રી અને શ્રીયકજી જેવા અંગરક્ષક હેય, પછી અમે આનંદમાં જ હોઇએ ને” મહારાણુએ હિસતા મુખે જવાબ આપો. મહારાણીને હસતે ચહેરે હંમેશાં પૂજ્યભાવ ઉત્પન્ન કરે તે હતો. તેમને જેનાર વ્યક્તિ તેમની આગળ પિતાનું માથું નમાવવાને લલચાતી. મહારાણી! આજે ઘણા દિવસે હું આપને યાદ આ ?” ખાસ કંઈ કામ નહતું. મલ્યાને ઘણાં દિવસ થયા એટલે આજે મળવાની ઈચ્છા થઈ.” “આપની કૃપા.” “ તબિયત તો સારી છે ને?” હા.” મેં સાંભળ્યું છે કે હમણાં હમણાં તમે શિથિલ જણાવ છે?” મહારાણીએ પ્રશ્ન કર્યો. “તેવું કંઈ ખાસ નથી.” “મને જણાવવામાં કંઈ વાંધો છે?” “વધે શો હેય? પણ આપ કહે છે તેવું કંઈ ખાસ Page #129 -------------------------------------------------------------------------- ________________ અજમી નથી.”Page #130 -------------------------------------------------------------------------- ________________ મહામત્રી શાળ મંત્રી આવા કોટીના પ્રસંગે રાજકુટુંબ અને રાજ્યને ત્તરછોડવાના વિચાર કરે, તે તે આજે જ સાંભળ્યું. મહારાજાએ રાજ્યની લગામ તમને સોંપી છે, તે આવી રીતે દગો દેવા નહિ. મંત્રીજી ! પિતા તુલ્ય રાજાને દુઃખના વાવાઝોડામાં સપડાયેલા છોડી, પ્રભુ ભક્તિમાં લીન થવાને પ્રયત્ન કર, એ તમને શેભે છે?” પિતાની ઈચ્છા ન હોવા છતાં, મહારાણીએ શટાળ મંત્રોને કડક શબ્દો સંભળાવ્યા. મહારાણી ! આમાં શેવા ન શોભવાને સવાલ જ નથી. આપે પૂછવાથી મેં મારા વિચારે જણવ્યા છે. વિચારે જણાવવા એટલે વિચારને અમલમાં મૂક્યા ન ગણાય. મહારાણી ! આપ કેટલીક બાબતોથી અજ્ઞાત છે. આપને મારા પર ગમે તેટલે વિશ્વાસ હશે, પણ મહારાજાને આપ ધારો છે તેટલે વિશ્વાસ મારા પર નથી. ઘણાં વરસેથી રાજ્યની, રાજકુટુંબની સેવા કરી છે. સેવામાં જ જીંદગી પુરી થવા આવી છે. આજ સુધી નિષ્કલંકપણે કરેલી સેવાને લંક ન લાગે તો સારું ! આપ નાનાં છે, તે પણ આપને માતા તુલ્ય માનતો આવ્યું . જે રાજકુટુંબને વડિલ કુટુંબ તરીકે માનવાની ભાવના રાખી હતી અને રાખી રહ્યો છું, તે જ રાજકુટુંબ આજે મને કલંક્તિ માનવાને તૈયાર થયું છે. મહાઅમાત્યને અવાજ ગળગળા થવા પામ્યો હતો. તેમનાં નેત્રમાં અશ્રુનાં ઝાકળ દેખાવા લાગ્યાં. તેમણે આગળ કહેવા માંડ્યું: “મહારાણી! મહારાજાની ભાવના પવિત્ર છે, પણ તે ભાવનાના મૂળમાં વિષનું સિંચન થવા લાગ્યું છે. હલકા લેનાં વચન પર વિશ્વાસ રાખી પોતાના માણસો પર અવિશ્વાસ રાખવા લાગ્યા છે. પોતાના પુત્ર પર પણ જેટલે વિશ્વાસ ના રાખે, તેટલો વિશ્વાસ મારા પર રાખનાર મહારાજા, કટી Page #131 -------------------------------------------------------------------------- ________________ અજમ સ્ત્રી ૮૯ એની કપટ જાળમાં ફસાઇ, મને અવિશ્વાસી માનવા લાગ્યા છે. મહારાણી ! આ કલક જેવું તેવું નથી. આ કલંક પૂર્ણપણે વીકસિત થવા પામે, તે પહેલાં મંત્રીપદની મુદ્રિકા મહારાજાને રાજીખુશીથી સુપ્રત કરવી, તે જ મને યાગ્ય લાગે છે.” * મહાઅમાત્યની આંખમાંથી અશ્રુનુ એક બિન્દુ ટપકી પડ્યું. તે જોતાં જ મહારાણીનુ હૃદય દ્રવી ઉઠયું. · આજ સુધી નિષ્કલ'કપણે રાજ્યની સેવા કરનાર વૃદ્ધ મહામંત્રીની આંખમાં ઘરડા ઘડપણે દુ:ખનાં આંસુ'.' આ વિચારે જયાદેવીના હૃદયમાં જવાળા પ્રકટાવી. મહારાજાને આ શું સૂઝયું ? મગધ રાજ્યને ઉન્નતિના શિખરે પહોંચાડનાર મહામંત્રી પર અવિશ્વાસ ? રાજાની કીર્તિ માટે ભૂખ તરસને પણુ જેણે ખ્યાલ કર્યાં નથી, તેના પર શકા —મહારાણીતે ઘણી જાતના વિચાર। આવી ગયા. જેમ જેમ તે વિચાર કરતાં ગયાં, તેમ તેમ તેને વધારે દુઃખ થતું ગયું. સજળ નયને તે ખેલ્યાં : મહામંત્રી ! તમને આ કલંક હું કદાપિ નિહ લાગવા દઉં. મારા પર વિશ્વાસ રાખેા. મહારાજાને હું ગમે તે પ્રકારે સમજાવીશ. તેમને પગે પડીશ, પણ આવું અટત કાર્ય તેમના હાથે નહિ થવા દઉં. આ કલંક તમને નહિ પણ મહારાજાને લાગે છે. અંદર અંદરના ક્લેશ પડતીની નિશા નીએ દાખવે છે. "" પતિ ચાણુક્યજી ગયા, તમે જાવ અને શ્રીયકજી પણ જવાને તૈયાર થાય તે રાજનું શું ? અમારૂં શું? ભલે, મહારાજા ક્ષુલ ન કરે, પણ હું તેા જરૂર કસુલ કરીશ, કે રાજકુટુંબ પિતા પુત્રથી સુરક્ષિત છે. જે દિવસે તે પિતા Page #132 -------------------------------------------------------------------------- ________________ ૨૦ મહામંત્રી શાળ પુત્ર રાજદરખારમાંથી પેાતાનેા પગ કાઢી નાંખશે, તે દિવસે રાજકુટુંબ આરક્ષિત ખનશે. ઘેાડી વાર ચાલી મહારાણીએ પૂછ્યું : 19 “ મહામત્રી! મને એક વચન આપશે ? મહારાણી ! વચનની શી જરૂર છે? આપને મારા પર વિશ્વાસ નથી ? કાઈ વખત આપની આજ્ઞાના અનાદર થયા છે ?” 66 “ આજ્ઞાના અનાદર થયા નથી, પણ ઈચ્છાને અનાદર થાય તેવી ખીક લાગે છે.” મહારાણી ! આપની ઇચ્છાના અનાદર નહિ થાય, જે ઈચ્છા હોય તે જણાવેા.” 66 " “ મહામંત્રી ! મારી ઈચ્છા છે કે, આવા કટાકટીના પ્રસંગે રાજકારણમાંથી નિવૃત્ત થવાના વિચાર માંડી વાળા.' તેના બદલામાં હું ખાત્રી આપું છું કે, ‘ તમને કાઈ પણ જાતનું કલંક હું લાગવા દઈશ નહિ 'મારા પર વિશ્વાસ રાખેા.” —આ સાંભળી મહાઅમાત્ય વિચારમાં પડી ગયા. તેમને લાગ્યું કે મહારાણીને આત્મા દુભાવવા યાગ્ય નથી. ઘેાડી વાર રહી તેમણે કહ્યું : << ‘ મહારાણી ! આપની ઈચ્છા હું માન્ય રાખુ છું.” “ મહામંત્રી ! તમારા ઉપકાર કદિ નહિ ભૂલું.” મહાશણી ગળગળતા અવાજે ખેલ્યાં. << ‘ મહારાણી ! આપ અને મહારાજા મારાં મુરબ્બી છે. ઉંમરે આપ કરતાં વૃદ્ધ હાવા છતાં, હું આપની આગળ નાનો Page #133 -------------------------------------------------------------------------- ________________ અજન્મ શ્રી છું. પણ મહારાણી ! એક વાત કહ્વા સિવાયરહી શકાતું નથી. ‘સ્વાથી સેવકાની બુદ્ધિએ ચાલી, તેમના પર વિશ્વાસ મૂકી, પેાતાના જ માણસા પ્રત્યે અપ્રીતિ દાખવનાર મહારાજા રાજકુટુંબને નાશ વહેારી રહ્યા છે.' મહારાણી ! શું કહું ! રાજકુટુંબનું ભવિષ્ય મને સારૂં દેખાતું નથી.” મહાઅમાત્યની આંખામાંથી અશ્રુની ધારા વહેવા લાગી. આંખા લૂછતાં લૂછતાં તેમણે કહ્યું : r “ મહારાણી ! માઠું લગાડશેા નહિ. આ શબ્દો હું કહેતા નથી. પણુ રાજ ભકિત ભર્યાં મારા આત્મા કહી રહ્યો છે. સમજણા થયા પછી જો આંસુ ખાળ્યાં હોય, તે તે અહીં. આપની આગળ.” મહાઅમાત્યથી આગળ ખેલાયું નહિ. મહારાણીની આંખેામાં પણ આંસુ વહી રહ્યાં હતાં. મહાઅમાત્યના શબ્દો પર તેમને વિશ્વાસ હતેા. તેમનું ભાખેલું ભવિષ્ય હંમેશાં ખરૂં પડતું, ‘ રાજકુટુંબનું ભવિષ્ય મને સારૂં દેખાતું નથી.' આ શબ્દો મહાઅમાત્યના માંમાંથી નિકળતાં જ મહારાણીને ધ્રાસ્કા પડયા હતા. મહારાજા આ શું કરી રહ્યા છે ! પાતાના હાથે જ પોતાના કુટુંબનો નાશ કરવાની ધૂન લાગી છે! અસાસ !' મહારાણીની વિચારમાળા તેાડી મહાઅમાત્ય માલ્યાઃ " “ મહારાણી ! ચિન્તા ન કરશેા. પરમેશ્વર પર વિશ્વાસ રાખેા. તે કાઇનું પણ મુરૂ કરવા ચાહતા નથી. મેં કહ્યું, તે તે મારી માન્યતા છે. માન્યતા એટલે ક્રિયા નહિ.” “ મહામંત્રી ! તમારી માન્યતા હંમેશાં ખરી જ હાય છે, આ માન્યતા પણ જો ખરી પડે તે~~” મહારાણી આગળ ખાલી શકયાં નહિ. તેમને અત્યંત દુઃખ થવા લાગ્યું મહારાજા પર ક્રોધ ચઢયા, પણ સતિસ્ત્રીના ક્રોધ ટકે ક્યાં સુધી ? તરતજ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧ મહામતી શાળ તેમના વિચારાએ પટા ખાધા - તેમાં મહારાજાને પણ શા દોષ ? ભાવિ પ્રબળ છે. વિધિએ નિર્માણ કરેલું ભવિષ્ય મિથ્યા થવાનું નથી. પછી શાક પણ શા માટે કરવો ? મહારાજાને દોષ શા માટે દેવા ?' તેમણે મહાઅમાત્યને કહ્યું : મહામંત્રી ! તમારી માન્યતા ખરી જ પડશે, એમ મને લાગે છે, છતાં હું તન, મન અને ધનથી રાજકુટુંબનું રક્ષણ કરવાના પ્રયત્ન કરીશ, તમને ાઈ જાતનું કલંક ન લાગવા દેવાની જવાબદારી મારા પર છે. હૃદયમાં અવિશ્વાસને સ્થાન આપશે। નહિ.” ઘેાડી વાર ચેાભી તેમણે કહ્યું : t “ હવે તમારે જવું હાય તા જઇ શકા છે.” મહાઅમાત્યને લાગ્યું કે ‘ મહારાણી એકાન્ત ઈચ્છે.’તરતજ ઉઠતાં તેમણે કહ્યું : “ મહારાણી ! જ્યારે જરૂર પડે ત્યારે વિના સંકોચે બોલાવશેા.” કહી તેમણે નમન કર્યું. મહારાણીએ અમી ભરી દ્રષ્ટિએ તેમના તરફ જોતાં વિદાય દીધી. મહાઅમાત્યે પુ ફેરવી ચાલવા માંડ્યું, તેમના ગયા પછી મહારાણી બબડયાં : “કેવા પ્રભાવશાળી પુરૂષ ! '' Page #135 -------------------------------------------------------------------------- Page #136 -------------------------------------------------------------------------- ________________ ( સરસ્વતિ સાહિત્ય રત્નપ્રસ્થાવલિ ) કર શિક્ષા. પ્રતાપ એક છૂપા મંડળના સભ્ય હતો. તેને મંડળનાં આગેવાન વિજયના કહેવાથી પોતાની સ્ત્રી ભદ્રાને પોતાની બહેન સુભગા પાસે રાજમહેલમાં સુવા મેકલી. બેનને જણાવ્યા મુજબ પ્રતાપે પોતાની સ્ત્રીનું ખુન કર્યું. તે પકડાતાં રાજાનંદે તેને કીલ્લાની ભીંતમાં ઉભો રાખી છાતીમાં ખીલા ઠોકવાની શિક્ષા આપી. [કૈપીરાઈટ-પ્રકાશક છે.] [પા. ૯૨] Page #137 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મુ ક્રૂર શિક્ષા સાન નદીના કાંઠે આવેલી એક વિશાળ હવેલી, ભગવાન સૂર્યનારાયણના અસ્ત પામતા કિરણોના પ્રકાશ વડે દીપી રહી હતી. દેવમંદિરમાં સધ્યા સમયની આરતીનેા થતા ઘંટારવ, હવેલીમાં વસતી વ્યક્તિઓને આ આદેશ સંભળાઈ રહ્યો હતા. રવિ વના અસ્તાચળ તરફ જવાના શાન્તિના વખતમાં પણ, અશાન્તિના ભાસ થઇ રહ્યો હતા. આજે સૌંદય વખતે અમલમાં મૂકાયેલી એક વ્યક્તિની ક્રૂર શિક્ષા, નગરજતાની વાતેાના વિષય બની રહ્યો હતા. સજ્યા પૂજનની તૈયારી માટે બ્રાહ્મણુ સ્ત્રી નદીમાં સ્નાન કરતી હતી. તેમાંની એક ખેાલી : ' મહારાજાનંદના જેવી ક્રૂરતા તા મે કાઈનામાં જોઈ નથી.” “ તેમાં મહારાજાને પણ શા વાંક ? જો તે આવી શિક્ષા Page #138 -------------------------------------------------------------------------- ________________ ૯૪ મહામંત્રી શકટાળ કરે નહિ, તે એ ખૂની જેવા કેટલાય માણસે પિતાની સ્ત્રીઓનાં ખૂન કરી નાંખે.” બીજી સ્ત્રીએ અસ્ત પામતા સૂર્યનારાયણને બંને હાથ જોડતાં કહ્યું. પણ બધા પુરૂષે થેડા જ તેના જેવા ઘાતકી છે?” પહેલી સ્ત્રીએ બીજીની દલીલ તોડી પાડવાનો પ્રયત્ન કર્યો. જે બધા તેના જેવા ઘાતકી નથી હતા, તે મહારાજા ચેડા જ બધાને તેના જેવી ક્રૂર શિક્ષા કરે છે!” બીજી સ્ત્રીએ પિતાનું કહેવું પકડી રાખ્યું હતું. મહારાજાએ ફરમાવેલી શિક્ષા તેને વ્યાજબી લાગતી હતી. “પણ જે શિક્ષા થાય છે, તે જોવાતી કે સંભળાતી નથી.” આજે સવારે અમલમાં મૂકાયેલી શિક્ષા વખતે તે તું હાજર હતી! પછી જેવાતી કે સંભળાતી કેમ નથી?” બીજી સ્ત્રીએ પ્રશ્ન કર્યો.. “વાતી નથી, એટલે એને અર્થ એમ નહિ, કેદેખાતી નથી. મારો કહેવાનો અર્થ એ છે કે તે શિક્ષા જેનાર કે સાંભળનારનું હૃદય પત્થર જેવું નિષ્ફર હોવું જોઈએ. કમળ હૃદયના માણસેથી તે ક્રૂર શિક્ષા જેઈ કે સાંભળી જતી નથી.” પહેલી સ્ત્રીએ ખુલાસો કર્યો. “તારા જેવી કેમળ હદયની સ્ત્રીઓનું આ જગતમાં કામ પણ નથી. હદયની બહુ કોમળતાથી જ ભદ્રાનો પ્રાણ ગયો. નહિ તે પ્રતાપની મગદૂર શી, કે રાણીવાસમાં નિદ્રાધીન થયેલી પિતાની પત્નીનું ખૂન કરવાની હિંમત કરે!—” તે આગળ બેલવા જતી હતી, પણ કેટલાક પુરૂષનું ટોળુ Page #139 -------------------------------------------------------------------------- ________________ દૂર શિક્ષા તેમની તરફ આવતું જણવાથી, પાણીમાંથી બહાર નીકળી તે બને સ્ત્રીઓએ પિતપતાનાં વસ્ત્ર પરિધાન કરી લીધાં. ભવ્ય હવેલીના સુશોભિત ઝરૂખામાં બે વ્યક્તિઓ નદીના પ્રવાહ તરફ પિતાનાં મુખ કરીને બેઠી હતી. “દેવી! મહારાજાનંદની આજની શિક્ષાને અમલ તેમની પડતીની નિશાની દાખવી રહ્યો છે.” બંનેમાંથી જમણા હાથ તરફ બેઠેલી વ્યક્તિએ બીજી વ્યક્તિને ઉદેશી કહ્યું. પ્રભુ! મહારાજાએ આવી તે ઘણએ શિક્ષાઓ ફરમાવી છે અને તેને અમલ પણ થઈ ચૂક્યું છે. તેમના મનથી આ શિક્ષા તો નજીવી છે.” બીજી વ્યક્તિ બેલી. આ શિક્ષા તે હું જીવીશ ત્યાં સુધી મને સાંભરશે. કેવી કૂર શિક્ષા!” પહેલી વ્યક્તિએ દયાદ્રિ સ્વરે બેલતાં વિશ્વાસ નાખે. પ્રભુ ! જે હાથ ખૂન કરતાં ખચાય નહિ, તે હાથને કાપી નાખવામાં આવે, તે અગ્ય કહેવાય ? જે પતિ પિતાની પત્નીનું ખૂન કરે, તે પતિને એક ભીંત સાથે ખીલાથી જડી દેવામાં આવે, તે અન્યાય કહેવાય ? જે માણસ પોતાના રાજાને નાશ કરવાનો પ્રયત્ન કરે, તે રાજદ્રોહીને ક્રૂર શિક્ષા કરવામાં આવે, તે શિક્ષા કરનાર ક્રૂર કહેવાય? પ્રભુ! આપનું હૃદય દયામય છે, તેથી જ આપ આમ બેલે છો. આપ હજી તે માણસને ઓળખતા નથી.” –બીજી વ્યક્તિ અત્યંત પ્રેમ ભર્યા સ્વરે બેલતી હતી. તેના કંઠની કામળતા ગમે તેવા માનવ હક્ષ્યને હચમચાવી Page #140 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી શકટાળ મૂકે તેવી હતી. તેના કંઠથી ચઢિઆતે તેને અંગમરેડ હતો. અંગમરેડથી ચઢિઆતું તેનું સૌંદર્ય હતું. સૌંદર્યથી ચઢિઆતા તેના આદર્શ ગુણો હતા અને ગુણથી ચઢિઆતી તેના કંઠની માધુર્યતા હતી. એટલે કે તેના મન, વચન અને કાયાના ગુણ એક બીજાથી ચઢિઆતા છે. તું તે માણસ વિષે કંઈ જાણે છે?” પહેલી વ્યક્તિએ પ્રશ્ન કર્યો. - “હા. હું તેને સારી રીતે ઓળખું છું. તેના પર નજર રાખવા માટે મેં મારી દાસીને અહીંથી મેકલી છે. તેના તરફથી મને ઘણું જાતના સમાચાર મળ્યા કરે છે. જે માણસને શિક્ષા કરવામાં આવી હતી, તે માણસનું નામ પ્રતાપ હતું. બાર સભ્યોનું એક મંડળ સ્થપાયેલું છે. તેમાં એક પ્રમુખ છે. બીજે તે મંડળને કાર્યકર્તા છે. અને બાકીના દસ સભ્યો તે મંડળના સભાસદ તરીકે ઓળખાય છે. તે દસ સભ્યમાં એક સભ્ય પ્રતાપ હતા. પ્રતાપની બહેન સુભગા રાણીવાસમાં દાસી તરીકે કામ કરતી હતી. તે નાનપણમાં વિધવા થયેલી હોવાથી રાણીવાસમાં જ રહેતી હતી. તેની પર મહારાણીની મીઠી નજર હતી. પ્રતાપની પત્નીનું નામ ભદ્રા હતું ભદ્રા પણ રાણુવાસમાં દાસી તરીકે કામ કરતી હતી. તે રાતના વખતે પિતાનાં મકાનમાં જ રહેતી. કેટલાક વખતથી તેને પતિ પ્રતાપ દારૂના નશામાં ચકચૂર રહેવા લાગ્યા હતા. તેમના મંડળ પર દેખરેખ રાખવા માટે મળેલી મારી દાસીના રૂપ પર દરેક વ્યકિત માહી ગઈ હતી. Page #141 -------------------------------------------------------------------------- ________________ ક્રૂર શિક્ષા ૩૭ દરેકને ખાટાં આશ્વાસના આપીને મૂર્ખ બનાવનાર દાસી હજી સુધી પવિત્ર રહી શકી નથી. એક વખતે મારી દાસી, દારૂના નશામાં ચકચૂર બનેલા પ્રતાપ સાથે તેના ઘેર ગઈ. ઘેર પહોંચતાંની સાથે જ તે એક બિછાના પર બેભાન જેવા થઈને પડયા. તેના લાભ લઇ દાસી સ્ત્રી ભદ્રાને મળી. તેને સર્વ વાતે માહિતગાર કરવાની દાસીની ચ્છિા હતી. ભદ્રાને મળતાં જ તે ખેાલી : · જો, તારા પતિ બીજી સ્ત્રીં કરવાનો છે માટે ચેતીને ચાલજે. કાવત્રાખેાર મડળમાં તેણે ભાગ લીધા છે. તારા મહારાન્તને તેમજ રાણીના નાશ કરવાની તે મંડળની ઈચ્છા છે. માટે જેમ અને તેમ જલ્દી તું તારી મહારાણીને ચેતાવજે.' ~~~આવી જાતની ભલામણ કરી તરતજ તે પાછી ફરી. ત્યાં જવાતા તેનો ઉદ્દેશ ફક્ત ભદ્રાને મળવાને જ હતો. તેની તે ઈચ્છા પાર પડી હતી. પોતાના પતિનું નામ ન આપતાં તે વાત ભદ્રાએ મહારાણીને જણાવી. મહારાણીને તેણે કહ્યું હતું, ‘ એક સ્ત્રી મને કહી ગઇ છે. તે સ્ત્રીને હું એળખતી નથી.’ તે દિવસથી મહારાણી સાવચેત રહેવા લાગ્યાં હતાં. તે પહેલાં રાણીવાસમાં એક પ્રસંગ બની ગયા હતા. નાના રાજકુમારને કાએ ચોરી છૂપીથી ઝેર આપ્યું હતું. પણ રાજવૈદ્યની માત્રાયા તે ઝેરના નાશ થયા હતા અને કુમાર બચી ગયા હતા. આ કામ ાણે કર્યું હતું, તે કાઈ જાણતું થથી, પણ હું જાણું છું. ઝેર આપનાર સુભગા હતી. પ્રતાપે તેની બહેન મારફતે કુમારને ઝેર અપાયું હતું. આ સમાચાર મને મારી દાસીએ આપ્યા હતા. એક દિવસે સુભગાએ અત્યંત વહાલથી પાતાની ભાભી ७ Page #142 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી શwાળ ભદ્રાને કહ્યું: ભાભી! આજની રાત મારી પાસે ન સૂઈ જાવ?” “કેમ, બહેન!” ભદ્રાએ નણંદને પૂછયું. “આજે મને ઠીક લાગતું નથી. શરીરમાં તાવની અસર લાગે છે.” સુભગાએ કારણ જણાવ્યું. તમારા ભાઈને કહી, હું જરૂર આવીશ.” નણંદ પ્રત્યેના પ્રેમમાં ભાભી ફસાઈ ગઈ. તે રાત્રે પતિની રજા લઈ ભદ્રા પિતાની નણંદ પાસે સૂઈ ગઈ. મધ્યરાત્રી નીતિ ગયા પછી નણંદ ભોજાઈના ખંડમાંથી અચાનક કારમી ચીસ સંભળાઈ. ચીસ સાંભળી આજુબાજુના પહેરેગીરે દોડી આવ્યા. સૌની પાછળ મહારાજા ધીમે ધીમે તે ખંડ તરફ જઈ રહ્યા હતા. અચાનક એક દેડતો માનવદેહ તેમની નજરે પડે. મહારાજાએ બિસ્કુલ અવાજ કર્યા વગર તેની પુંઠ પકડી. ચારેક કદમ પણ વટાવ્યા નહિ હોય, એટલામાં તેમણે તે માણસને ગરદનથી પડે. તેણે છૂટવાના ઘણા ફાંફાં માર્યા, પણ મહારાજાની મહાન શક્તિ આગળ તેને કંઈ વળ્યું નહિ. મહારાજાએ તેના હાથમાંથી હથિયાર ઝુંટવી લીધું. - સંકેતિક શબ્દ સાંભળી તેમને અનુચર દેડી આવ્યો. સશક્ત અનુચરને તે વ્યક્તિ સેપી, મહારાજા પિતાના ખંડમાં ચાલ્યા ગયા. બીજે દિવસે રાજસભામાં તે માણસને હાજર કરવામાં આવે. મહારાજાએ વસ્તુનો સર્વ આંકડે મેળવી ખુલાસો કર્યો. આ માણસનું નામ પ્રતાપ છે. તેની સ્ત્રી ભદ્રા પવિત્ર હૃદયની પતિવ્રતા સ્ત્રી હતી. ભદ્રા ગઈ કાલે રાત્રે રાણીવાસમાં Page #143 -------------------------------------------------------------------------- ________________ જૂર શિક્ષા આવેલા દાસીઓના ખંડમાં તેની નણંદ પાસે સૂઈ ગઈ હતી. તેને સૂવાડવાનો પ્રતાપને હેતુ એ હે જોઈએ, કે “આ ખૂન રાણીવાસમાંથી જ કેઈએ કર્યું છે.” એમ પુરવાર થઈ જાય. પણ ચોરના પગ કાચા હોય છે, તે કહેવતાનુસાર પ્રતાપ ખૂન કરીને ચોરી છુપીથી નાસતા હતા. અચાનક તે મારા હાથે સપડાઈ જવા જવા પામ્યો છે. આ ખૂન સંબંધમાં તેની બહેન સુભગાને પણ હાથ હોવું જોઈએ, એમ મને લાગે છે. આ પ્રમાણેને ખુલાસો કરી, મહારાજાએ સભામાં હાજર રહેલા ન્યાય ખાતાના સભ્યોની સલાહ લીધી. દરેકની સલાહને સાર એ આવ્યો, કે “મહારાજાની માન્યતા ખરી છે.” પછી મહારાજાએ જાહેર કર્યું : “જ્યાં સુધી સુભગ નિર્દોષ ઠરે નહિ, ત્યાં સુધી તેને કેદમાં રાખવી.” પ્રતાપને હું એ શિક્ષા કરું છું, કે તેણે જે હાથે પવિત્ર સતિનું ખૂન કર્યું છે, તે હાથ કાપી નાખવો. અને રાણીવાસ પર ખૂનને આરેપ નાખવાની જે તેણે પચ્છા રાખી હતી, તેના બદલામાં તેને સેન નદીના કાંઠે આવેલી “કૂર ભીંત” સાચે ખીલા મારી જડી લે. આ શિક્ષાને અમલ આવતી કાલે સૂર્યોદય વખતે થવો જોઈએ.” આ કર શિક્ષા સાંભળી આખી સભામાં આશ્ચર્ય પ્રસર્યું હતું. પણ મહારાજાનંદની ફરમાવેલી શિક્ષાને વિરોધ કરવાની કેઈની તાકાદ નહતી. –તે શિક્ષાને અમલ આજે સૂર્યોદય વખતે થયો હતો.” Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ મહામંત્રી શકટાળ “પ્રભુ ! આ ગુહાને આપ નજી ગુન્હા માને છે?” બીજી વ્યક્તિએ પ્રતાપના ગુન્હાને ખુલાસો કરી, પ્રશ્ન કર્યો. પહેલી વ્યક્તિ-જે પુરૂષ હતી તે-વિચારમાં પડી ગઈ. તેની બાજુમાં બેઠેલી સ્ત્રી વ્યક્તિ, પુરૂષના મનભાવ જાણવા માટે તેના ચહેરા તરફ એકી નજરે જોઈ રહી. સ્ત્રી વ્યક્તિએ જણાવેલી હકીકત સર્વીશે ખરી હતી. તેણે પિતાની દાસીને કાવત્રાર મંડળની હીલચાલ તપાસવા મેલી હતી. અવારનવાર તે દાસી તરફથી ઘણું સમાચાર જાણવા મળતા હતા. આજે બપોરના સમયે આ બીના તે વ્યકિતને પિતાની દાસી પાસેથી જાણવા મળી હતી. ભદ્રા નામની સ્ત્રી રાણીવાસમાં દાસી તરીકે કામ કરતી હતી. તેને થોડાક વખત પહેલાં એક સ્ત્રીએ ચેતાવી હતી અને અને જે જે વાતે તે સ્ત્રીએ તેને કહી હતી, તે તે વાતે તેણે મહારાણીને જણાવી હતી. આ સમાચાર વિજયને મળ્યા હતા. કાવત્રાની ગંધ મહારાણીને આવ્યાનું જાણી, વિજયના મનમાં એક નવી ચિંતાઓ ઘર કર્યું હતું, જે મહારાણું આ હકીક્ત નંદરાજાને જણાવે અને સાવચેતીથી તપાસ કરવામાં આવે, તો મંડળને પકડાઈ જતાં વાર લાગે નહિ. આ વિષય પર બે ત્રણ દિવસ સુધી વિચાર્યા બાદ વિજયને એક યુકિત જડી આવી. બીજે દિવસે સાંજના સમયે તે પિનાના મંડળના સભ્ય પ્રતાપને મળે. મીઠા મીઠા શબ્દો બોલી અને બેટી બેટી આશાઓ આપી તેણે પ્રતાપને કહ્યું : જે, પ્રતાપ! કઈ પણ હિસાબે તું તારી પત્નીને નાશ કરે, તે જ તું અને આપણું મંડળ નિર્ભય બની શકે. નહિ Page #145 -------------------------------------------------------------------------- ________________ ક્રૂર શિક્ષા ૧૦૧ તા મડળ તા ભયમાં મૂકાશે જ, પણ હું, વરચિ અને પદ્મા તેમાંથી છટકી શકીશુ. તમારાથી છટકી શકાય તેમ નથી. મને નથી લાગતું કે તું આ બાબતમાં આનાકાની કરે. જે આપણા મંડળનું કાર્ય પાર પડશે, તેા તને માટી જગ્યા મળશે અને જેના માટે તું આજ સુધી તલસી રહ્યો છે, તે સ્ત્રી પણ મળશે. ભદ્રાને તે તું ન છૂટકે નીભાવી રહ્યો છે. ભદ્રાના નાશ થાય તે નવી સ્ત્રીને પત્ની તરીકે ગ્રહણ કરવામાં તને વાંધા નહિ આવે.” વિજયના વાક્ચાતુ†માં ફસાયેલા પ્રતાપ હવામાં કિલ્લા ચણી રહ્યો હતા, ભદ્રાનું ખૂન કરવાને વિચાર તેને મૂંઝવી રહ્યો હતા. ખૂન શબ્દથી ભડકનારા પ્રતાપે ઘણી આનાકાની કરી. વિજયદેવ! મારાથી મારી પત્નીનું ખૂન ન થઈ શકે. મારાથી માનવ જાતિનું ખૂન શી રીતે થાય ? ખૂન કરવાની હિંમત પણ મારામાં કયાં છે? ખૂન કરતાં હું સપડાઈ જાઉં, તે। મારી શી દશા થાય ? સવારે મારા ધરમાં મારી પત્નીનુ ખૂન જાહેર થાય એટલે ખૂની તરીકે મને જ પકડવામાં આવે. ખૂન મેં નથી કર્યું, તેને પુરાવા પણ શું ?” પ્રતાપનું સર્વાંગ કંપી રહ્યું હતું. તેના હૃદયમાં દુઃખને વરસાદ વરસી રહ્યો હતા. તેની નજર આગળ ખૂનીઓને થયેલી ભયંકર શિક્ષા તરવરવા લાગી. પોતાને પણુ આવી ક્રૂર શિક્ષા થાય તે ? તેની આંખે અંધારાં આવવા લાગ્યાં. તેણે પોતાની આંખા પર બન્ને હાથ દાખી દીધા. 66 "" " “ જો, પ્રતાપ ! પ્રતાપની નજીક જઈ, તેની પીઠ પર હાથ મૂકતાં વિજય કહેવા લાગ્યા : આમ નિળ હૃદ્યના અનવાથી આપણું મંડળ કેવી રીતે નભી શકે ? તું આપણા Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ મહામંત્રી શક્યા મંડળની હસ્તિને નાશ કરવા ઈચ્છે છે? કાવત્રાર તરીકે પકડાઈ, જગતમાં નામેશી વહેરી લેવી છે? તે શું ધાર્યું” છે, તે જ મને તો સમજાતું નથી.” બીજી રીતે પ્રતાપને ગભરાવી મૂકવાને વિજયે પાસો ફેંકયો. થોડો વખત વિચાર કરી, પ્રતાપ બોલ્યો : પણ હું ખૂની તરીકે પકડાઈ જાઉં ?” “તું ખૂની તરીકે નહિ પકડાય. તેટલા માટેજ તું ગભરાતે હેય, તે તે માટે ગભરાવાની જરૂર નથી. હું તને રસ્તો બતાવું તે પ્રમાણે તું કર.” વિયે પિતાને કીમિયે અજમાવવા માંડયો. હું ખૂની તરીકે ન પકડાઉં, તેટલી જ મારી ઇચ્છા છે. બીજું બધું તે તમે જે કહેશે તે કરવા હું તૈયાર છું.” પ્રતાપની ગભરામણને પાર નહોતો. આ ગુન્હામાંથી કેવી રીતે છટકી શકાય, તે જ તે શેચતો હતો. તે સમજતો હતો કે ભદ્રાનું ખૂન કરવું તે ભયંકર પાપ છે. ભદ્રા મન, વચન અને કાયાથી પવિત્ર હતી. આજ સુધી તેણે પતિ પ્રત્યેની પિતાની દરેકે દરેક ફરજ બજાવતી હતી. પ્રતાપ !” વિજયે કહેવા માંડ્યું. “જે, તારી સુભગા નામની બહેન છે, તે હંમેશાં રાણીવાસમાં જ રહે છે. નાની વયમાં વિધવા બનેલી હોવાથી તે તારા ત્યાં કાઈક વખતે જ આવે છે. આજે તું તારી બહેનને સમજાવજે. તે તારા કામમાં મદદ કરવા હંમેશાં તૈયાર જ હોય છે. નાના કુમારને ઝેર આપવામાં પણ તેણે તને મદદ કરેલી છે. આ કામમાં જે તે આનાકાની કરે, તો હું તેને વિષ પ્રાશનને પ્રસંગ યાદ દેવડાવજેએટલે તરત જ કબુલ થશે.” થોડીવાર થંભી તેણે Page #147 -------------------------------------------------------------------------- ________________ કર શિક્ષા ૧૦૩ પ્રતાપના ચહેરાનું નિરિક્ષણ કરવા માંડ્યું. પછી તેણે આગળ કહેવા માંડ્યું ઃ "( તારી બહેનને તું કહેજે કે જ્યારે ભદ્રા મળે ત્યારે તેને કહે, ભાભી ! આજે મને ઠીક લાગતું નથી. આજની રાત તમે અહીં સૂઈ જાવ તો વાંધા છે?' ભદ્રા તેમાં સંમત્તિ આપશે. તે જ રાત્રે ભદ્રા સુભગાની પાસે તેના ખંડમાં સૂઇ જશે. તને મહાલયની આસપાસ ફરવાની પરવાનગી છે, એટલે તું ત્યાં જઇ શકશે. ભદ્રાના ઉંઘી ગયા પછી તારી બહેન તે ખંડનું દ્વાર અંદરથી ખુલ્લુ રાખે એવી ગાઠવણુ કરજે. આસ પાસનું વાતાવરણ શાન્ત થયા પછી તું ધીમેથી તે ખંડમાં પ્રવેશ કરજે. તારા કહ્યા પ્રમાણે તારી બહેન જાગતી હશે. તું બિલકુલ ગભરાયા સિવાય તારી પત્નીનું ખૂન કરજે. તે એટલી સશક્ત નથી કે ઘાયલ થયા પછી બૂમ મારવાને યશસ્વી થઇ શકે. તારા ત્યાંથી ગયા પછી તારી બહેન - ખૂન ! ખૂન!' કરીને બૂમ મારે, એટલે તરત જ પહેરેગીરા દાંડી આવશે. પણ તે પહેલાં તે। તું :પસાર થઇ ગયેલો હાઈશ. રાણીવાસમાં તેની તપાસ થશે. આરોપ ત્યાં વસનારાઓમાંથી કાષ્ટના પર્ આવશે. તું આમાદપણે છટકી જઇશ. આ યુક્તિથી તું નિર્દોષ રહીશ તારી પત્નીએ મહારાણીને કહેલી વાત ખાઇ જશે, તેને સમાચાર આપનાર સ્ત્રીના હાથ પગ ઢીલા પડી જશે. તારા પર કાને સંશય આવશે નહિ. આપણું મંડળ તેનું કાર્ય આગળ ધપાવ્યે જશે. કહે! તને આ યુક્તિ પસંદ છે કે નહિ ?' ' —પ્રતાપ જવાબ આપી શક્યો નહિ. ‘હા,' કહેવી કે ‘ના,' તેની તેને સુઝ : પડતી નહોતી. પોતાની પત્નીનું ખૂન કરવા કયા પતિ ખુશી હાય? યુતિ ગમે તેવી સુંદર હાય, Page #148 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી શકટાળ તે પણ ક્યા માનવીને આવી દૂષ્ટ યુક્તિ પસંદ હોય? પ્રતા. પની મુંઝવણ વધવા લાગી. તેને થયું કે “જે હું આ કાવત્રાખેર મંદળમાં દાખલ થયે ન હેત તે કેવું સારું થાત?' –પણ હવે તે વિચાર કરવાનો સમય નહોતો. ખૂન કરવાની તેની ઈચ્છા નહોતી. પણ જે ખૂન કરે નહિ, તે કાવત્રાર મંડળમા સભ્ય તરીકે જાહેરમાં બદનક્ષો વહેરી લઈ કર શિક્ષા સહન કરવી પડે તેમ હતું. બન્ને બાજુએ ઘોર અંધકાર હતો. તેના નાનકડા મગજમાં વિચાર પણ કેટલા થઈ શકે ? ગુટતા અવાજે તે બેલ્યો : વિજયદેવ! તમારા કહેવા પ્રમાણેની યુતિને મારે અનિછાએ પણ માન્ય રાખવી પડશે. આવતે કાલે હું તેને અમલ કરીશ.” આટલું કહી એક પળને પણ વિલંબ કર્યા વગર તે ત્યાંથી ચાલ્યા ગયે. તેના ગયા પછી વિજયના ચહેરા પર હાસ્યની છાયા પ્રસરી. કેટલે મૂર્ખ ! કાવત્રાર તરીકે તે પકડાત અને અમે બચી જાત?' વિજય સ્વગત બબડે. બીજે દિવસે વિજયના જણાવ્યા પ્રમાણે પ્રતાપે પિતાના કાર્યક્રમને અમલમાં મૂકો. પણ, અફસોસ ! તકદિર ચાર ડગલાં આગળ હતું. તે ખૂન કરવા ગયા ત્યારે ભદ્રા જાગતી હતી. પ્રતાપે ઉગામેલો હથિયારવાળે હાથ જોઈ તેનાથી ચીસ પડાઈ ગઈ ચીસ સાંભળી પ્રતાપ વધારે ચીડાયે. તેણે ઉગામેલા હાથે પિતાનું કાર્ય પૂર્ણ કરે. Page #149 -------------------------------------------------------------------------- ________________ ક્રૂર શિક્ષા ૧૦૧ ભદ્રાની ચીસ સાંભળી પહેરેગીરા વગેરે દોડી આવ્યા. પ્રતાપે રાત્રિના લાભ ઉઠાવ્યેા. પહેરેગીરાની નજર ચૂકવી તે બહાર નીકળી ગયા. ચીસ સાંભળી મહારાજા પણ જાગી ઉઠ્યા હતા. તેમણે ધીમે ધીમે આવેલા અવાજની દીશા તરફ જવા માંડ્યું. તેમનું ધારવું હતું, કે ખૂની ત્યાંથી નાસીને આટલામાં જ છૂપાયા હાવો જોઈએ. તેમનાં ચક્ષુ ચારે બાજુએ ખેતીની શોધ કરી રહ્યાં હતાં. અચાનક લપાતી છૂપાતી નાસી રહેલી એક વ્યક્તિ પર તેમની નજર પડી. તરત જ તેમણે તે વ્યક્તિને પીછો પકડયા. ચારેક મને અંતરે જતાં જતાં તેમણે તેને પકડી પાડી. એક સાંકેતિક અવાજ કરી પેાતાના એક ખાસ પહેરેગીરને તેમણે ખેલાવ્યેા. તે પહેરેગીર આવતાં તેને આ વ્યકિત સુપ્રત કરી મહારાજા પોતાના ખંડમાં ગયા. ત્યાં જઇ બીજા પહેરેગીરને તેમણે ખેલાવ્યો. તેની પાસેથી તે મને સમાચાર મળ્યા કે તેની બાજુમાં મરનાર સ્ત્રીની નણુંદ સુબઞા નામની દાસી સૂતી હતી. તરત જ તેને મહારાજાને મેલાવી. કેટલાક પ્રશ્નને પૂછ્યા બાદ સુભગાના ખેલવા પરથી મહારા જાએ નક્કી કરી લીધું, કે આ ખૂનમાં તેને પણ હાથ હોવા જોઇએ. મહારાજાએ તેને પકડીને કેદમાં પૂરવાને પહેરેગીરને હુકમ આપ્યા. આખી રાત તેમણે વિચારમાં પસાર કરી. ખોજે દિવસે રાજસભામાં પેાતાના વિચારા જણાવતાં તેમણે કહ્યુ : “પ્રતાપ ખૂની હોય એમ મારી માન્યતા છે. સુભગાની તેને સહાય હેાવી જોઈએ. ભાઇ બહેને એક મતે વિચાર કરી, મરનાર સ્ત્રીને અહી સૂવાડી હોવી જોઇએ. તેમ કરવામાં તેમને હેતુ એ હોને! જોઇએ કે ખૂન કરનાર પ્રતાપ નાસી જાય, જાય, અને ખૂનના આરેાપ માજુબાજુમાં રહેનાર પર આવે.” Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ મહામંત્રી શાળ –આ ઉપરાંત તેમણે રાત્રે બનેલી હકિકત પણ જણાવી. ન્યાય મંડળના સભ્યોએ વિચાર કરી, સર્વાનુમતે મહારાજાના કથનને ટેકે આપ્યાં. પ્રતાપને ગુન્હેગાર ઠરાવી મહારાજાએ સજા જાહેર કરી. “ગુન્હેગારે જે હાથે ખૂન કર્યું છે, તે હાથ કાપી નાખવો. પિતાના પર ખૂનને આપ ન આવે, તેટલા માટે તેણે રાણ વાસના એક વિભાગમાં આવેલા ખંડમાં ખૂન કર્યું છે. તેને આશય એ હેવો જોઈએ, કે આ આરોપ તેટલામાં જ હાજર હોય, તેમાંના એકાદ પર આવે. આવા નીચ વિચાર કરવાની ગુન્હા માટે હું તેને, સેન અને ગંગાના સંગમ પર આવેલી કૂર ભીંત’ સાથે ખીલાથી જડી દેવાની શિક્ષા ફરમાવું છું. આ શિક્ષાને અમલ આવતી કાલે સૂર્યોદય વખતે થ જોઈએ, એવી મારી આજ્ઞા છે.” –આ શિક્ષા સાંભળી સભામાં હાજર રહેલા એના ચહેરા પર દુઃખની વાદળી ફરી વળી હતી. કેઈની તાકાદ નહતી, કે મહારાજાનંદની શિક્ષાને વિરોધ કરી શકે. બીજા દિવસે સૂર્યોદય વખતે આ શિક્ષાનો અમલ થયા હતે. જે દિવસે આ શિક્ષાને અમલ થયો હતો, તે જ દિવસે સાંજના સમયે એક સ્ત્રી અને એક પુરૂષ વચ્ચે આ વિષય ચર્ચાઈ રહ્યો હતે. સ્ત્રીના પ્રનને જવાબ હજી સુધી પુરૂષ આપી શકો નહોતો. તેને લાગતું હતું કે મહારાજાએ ફરમાવ્યું હતું કે મહારાજાએ ફરમાવેલી શિક્ષા ઘાતકી હતી. તેણે શાન્તપણે સ્ત્રીને જવાબ આપો. “દેવી! પ્રતાપ ગમે તેટલે ગુન્હેગાર હોય, તે પણ આ Page #151 -------------------------------------------------------------------------- ________________ ક્રૂર શિક્ષા ૧૦૭ શિક્ષા માનવ હૈયને પિગળાવી નાખનારી છે. મને લાગે છે. કે, આવી ક્રૂર શિક્ષા ફરમાવી મહારાજાનંદ પેાતાના નાશની દીશા ખુલ્લી કરી રહ્યા છે. આ શિક્ષા એટલે મહારાજાના વિનાશનું ચિન્હ છે.” —આ શિક્ષાથી તે પુરૂષના હૃદયમાં અત્યંત દુઃખ થઈ રહ્યું હતું. શુ એક માસ ખીજા માણસને આવો ક્રૂર શિક્ષા ફરમાવી શકે ? << પુરૂષને થતું દુ:ખ સ્ત્રીથી જોયું જતું નહતું તેણે કહ્યું : પ્રભુ ! આપના હુક્યમાં તીવ્ર વેદના થઇ રહી છે. મને લાગે છે કે સતારના મધુર સ્વરમાં આપના હૃદયનું દુઃખ એછું થશે.” —જવાબની રાહ જોયા વગર તે સ્ત્રી અંદરના ખંડમાંથી સતાર લાવી વગાડવા લાગી. સતારના મધુર સ્વરમાં તે પુરૂષ પેાતાના દુઃખને ભૂલવા લાગ્યા. Page #152 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪ મું કરે નંદ અનંતકાળથી ચાલ્યું આવતું જગત અનંતકાળ સુધી અબાધિતપણે ચાલ્યા જ કરવાનું. સારાં ખેટાં કૃત્ય કરનાર માનવ દેહને પિતાના ઉદરમાં સ્થાન આપી તેમના જીવનકાળ સુધી પાળનાર જગત હંમેશાં પવિત્ર જ ગણવાનું. તેના પ્રવાહમાંના બિન્દુઓને ઈતિહાસના પાના પર સદાને માટે સ્થાન મળવાનું જ. વિશાળ જગતમાં અનેક રાજ્યો થયાં છે, અનેક છે અને અને અનેક થશે. આજ સુધીનાં રાજ્યનો ઈતિહાસ તપાસવામાં આવે, તે રામ રાજ્ય જેવું સુખી રાજ્ય મળવું મુશ્કેલ છે. પણ તે તે રહી ભગવંતોની વાત. ભગવાનને રાજ્યમાં તે સુખ હોય જ. તેટલું સુખ આપવાને અધિકાર ભગવાનનાં ન ગણાતા રાજાઓને નથી, એમ તે ન જ કહી શકાય. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ કેટલાક રાજાઓનાં જીવન ચરિત્ર વાંચ્યા પછી તેમની રાજપદ્ધતિ વિષે માન ઉપજે છે. કેટલાકનાં ભોળપણે વાંચી દયા આવે છે. જ્યારે કેટલાકની ક્રૂરતા વાંચી તેમના પ્રત્યે તિરસ્કાર ઉપજે છે. કેટલાક સમય પછી માનનીય રાજ્ય પદ્ધતિ વિસરાઈ જાય છે. ભોળપણની સીમા ઓળંગી જનાર પર આવેલી દયા પણ હદયમાંથી નાશ પામે છે. પરંતુ નથી નાશ પામતે ફક્ત ક્રૂરતા પ્રત્યે તિરસ્કાર. અનેક દૂષ્ક ર્યા પછી એકાદ સદ્દ કરવામાં આવે, તો દૂષ્ટ્રને ભૂલાઈ જવાતું નથી, પણ અનેક સકૃત્યની પાછળ એકાદ દુષ્કૃત્ય થવા પામે, તો સઘળાં કૃત્યો ભૂલાઈ જવાય છે. ઈતિહાસનાં પાનાં પરથી તે ભૂંસાઈ જાય છે એટલે નાશ પામે છે એમ નહિ, પણ તે સદ્દકૃત્યને કલંક લાગે છે. સકૃત્યો ભૂલાઈ જવાય છે પરંતુ દુષ્કો ભૂલાતાં નથી. –તેજ પ્રમાણે મહારાજાનંદનું પણ થવા પામ્યું હતું. તેમણે પ્રજાને પુત્ર સમાન પાળી હતી. પ્રજાને તેમના પ્રત્યે માન હતું. છતાં નંદરાજાની ક્રૂર શિક્ષા સાંભળી, તેમના પ્રત્યે માનની નજરે જોનાર પ્રજા, કેઈ કાઈ વખતે તેમના કૃત્યને, તેમને તિરસ્કારતી, પ્રજા પ્રત્યેને તેમને પ્રેમ જ, : પ્રજાના તેમના પ્રત્યેનો તિરસ્કારને માનની લાગણુના રૂપમાં ફેરવી નાખતો. મહારાજાનંદ મ. સ. ૧૧૨ ઈ. સ. પૂ. ૪૧૫માં જ્યારે ગાદી પર આવ્યા ત્યારે તેમણે એક ક્રૂર કૃત્ય કર્યું હતું. પિતે શુદ્ર કન્યાને પેટે જન્મેલા હેવાથી કેટલાક ક્ષત્રિઓ તેમને અમલ સ્વીકારવાની વિરુદ્ધમાં હતા. પોતે શુદ્ધ ક્ષત્રિઓ હેવાથી એક શુદ્ર કન્યાને પેટે જન્મેલા મહારાજાનંદને રાજા તરીકે. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ . મહામંત્રી શાળ સ્વીકારવાને તેમનું ક્ષાત્ર તે જ ના પાડતું હતું. મહારાજાને કાને જ્યારે આ વાત આવી, કે ક્ષત્રિઓ તેમને “રાજા” માનવા કબૂલ નથી, ત્યારે તેમને અત્યંત ક્રોધ ચઢયો. “હું રાજા હોવા છતાં તે મારી આજ્ઞા કેમ ન માને ? નંદ વંશની દ્રષ્ટિએ પણ હું જ હકદાર છું. તેમ છતાં તે લેકેએ હાથીણીને કળશ આપે અને કુદરતે મને યારી આપી. હાથીણીએ કળશ મારા પર ઢળે, સર્વ રીતે હું લાયક ઠર્યો, છતાં મને “રાજા માનવા તેમને શી હરક્ત છે?’ –આ ભાવનાએ તેમના હૃદયમાં ક્રૂરતાનાં બીજ રોપ્યાં. તેમણે પિતાના હાથ થીચેના વડા અધિકારીઓને હુકમ કર્યો, “જે લેકે મને “રાજા” માનવા નાખુશી હોય, તેમને વધ કરે. તેમની કલેઆમ કરે.” –આ હુકમે તેમના જીવનને, તેમના રાજ્ય અમલને કલંક લગાડયું. આ કલંક સાધાણુ નહતું. આજ સુધી તે કલંક ભૂંસાયું નથી. ભવિષ્યમાં પણ કદાચ ન ભૂંસાય તે અસભવિત નથી. ભવિષ્યમાં પણ ઉ3 આજ સુધી તે હુકમને અમલ તાત્કાલિક થવા માંડયો. નંદને રાજ્ય આપવાની વિરૂદ્ધમાં ફકત ક્ષત્રિઓ જ હતા. ક્ષત્રિઓની કલેઆમ થવા માંડી. ન જોવાયું મોટું, કે ન જોવાયું નાનું. ન જવાયા પુરૂષ, કે ન જેવાઈ સ્ત્રીઓ. પછી તે રાજાની વિરૂદ્ધ કેણુ છે, તે પણ ન જોવાયું. ક્ષત્રિઓના નામ પર કલેઆમ થવા લાગી. ૧ ક્ષત્રિય કહ્યો એટલે તેની જીવનદેરી તૂટી જ સમજવી. કૂરતાના ભોગ બન૧ આ કર કૃત્યથી જ મહારાજાનંદને ક્રર નંદ કહેવામા આવતા હોવા જોઈએ. Page #155 -------------------------------------------------------------------------- ________________ ક્રૂર નદ ૧૧૧ વાના મનેબળવાળા પશુ ધણા નીકળ્યા. ક્રૂર સામે ક્રૂર થવાની કેટલાકની ઈચ્છા થઈ. આ સમયે સામા થવાનું જોખમાયુ હતુ. જે લાકાએ ક્રૂર થઈ રાજાનેા નાશ કરવાને વિચાર કર્યાં, તે લેાકેા છાનામાના નાસી ગયા. ક્યાં ગયા તેનેા કાઈને પત્તો લાગ્યા નહિ. તેમણે સંકલ્પ કર્યો કે ગમે તે ભાગે મહાનને પદભ્રષ્ટ કરવા. તેમની પાસેથી રાજગાદી ખૂંચવી લેવી. તેમ કરવામાં નંશને નાશ કરવા પડે, કે રાજકુટુંબને નાશ કરવાનું પાપ વહેરી લેવુ પડે, તેા પણ હરકત નહિ. પેાતાના સર્વીસ્વને ભેગ આપવાને પણુ પાછી પાની કરવી નહિ. આ ક્રૂરતા માટે રાજાને મહારાણીએ સૌમ્ય શબ્દોમાં મીઠો ડપકા આપ્યા. તે ઠપકાનું પરિણામ શૂન્યમાં આવ્યું. ક્રૂર આજ્ઞાને પાછી ખેંચી લેવાઇ ફક્ત મહાઅમાત્ય શકટાળના પ્રભાવથી. મહાઅમાત્યએ મહાનંદને ઘણા સમજાવ્યા. તેમતી સમજુતીથીજ કત્લેઆમને અન્ત આવ્યો. મહાન દે પદભ્રષ્ટ કરવાની ઇચ્છા રાખી નાસી ગયેલા ક્ષત્રિયામાંથી કેટલાક ઘેાડા વખત પછી પાટલીપુત્રમાં આવી રહેવા લાગ્યા. તેમણે પોતાની જાતને બ્રાહ્મણુ તરીકે મેળખાવવા માંડી હતી. ધીમે ધીમે તેમાંના કેટલાક રાજ્યેની નેકરીમાં દાખલ થઈ ગયા. તે પૈકી એક તે। મહારાજાનદતી સંપૂર્ણ` પ્રીતિ સ ંપાદન કરી હતી. તેના પર મહારાજાનંદને સારા વિશ્વાસ હતા. મહાઆચાર્ય ચાલુક્યજી તેને પેાતાના નાના બંધુ જેવેા માનતા હતા. તેમના ગયા પછી વરચ તેને પોતાના પરમ મિત્ર માનવા લાગ્યા હતા. જેમ જેમ પેાતાના પગ સ્થિર થતા ગયા, તેમ તેમ તેણે આગળ : પગલું ભરવા માંડ્યું. વરરૂચિની સલાહ લઇ એક રાજ્ય વિરૂદ્ધ મંડળ ’ સ્થાપ્યું. તે મડળમાં ખાર સભ્યાઅ નામ નાંધાવ્યા. ભેાળા વર ' Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ મહામંત્રી શકટાળ રૂચિ તે મંડળના પ્રમુખ બન્યા. કાર્યકર્તાનું કાર્ય વિજ્ય કરવા લાગે. સાધ્વી પદ્મા ફક્ત નામની જ સભ્ય બની હતી. બાકીના નવમાં એક પ્રતાપ હતો. પ્રતાપે પિતાને પ્રાણ ગુમાવ્યો હતો. મહારાજાનંદને સંપૂર્ણ વિશ્વાસપાત્ર બનનાર યુવક બીજે કઈ નહિ, પણ વિજય હતે. આ મંડળે નાના રાજકુમારને બીજાના મારફતે ઝેર અપાવવાનો પ્રયત્ન કરી જે હતો. પણ તેમાં તેને નિષ્ફળતા સાંપડી હતી. જ્યાં સુધી મહાઅમાત્ય અકાળ મંત્રીપદે છે, ત્યાં સુધી રાજકુટુંબને સંસ્ટમાં ઉતારવું જોખમભર્યું છે, એમ આ મંડળે નક્કી કરી લીધું હતું. વરરૂચિ મહાઅમાત્ય શકટાળના વિરૂદ્ધમાં છે એમ પણ આ મંડળ જાણતું હતું. સર્વાનુમતે નક્કી કરી, મંડળની વતી વિજયે વરરૂચિને પૂછ્યું હતું પહેલે મહાઅમાત્યને નાશ કરવામાં આવે તો?” વરરૂચિએ તરત જ હકારમાં જવાબ આપ્યો હતો. દર્દીને ભાવતું વૈદે કહ્યું ' એ કહેવતાનુસાર વરરૂચિને મંડળનું કહેવું અમૃતમય લાગ્યું. સર્વ તરફથી મહાઅમાત્યના નાશની બારીઓ શેધવા લાગી. રાજ્ય વિરૂદ્ધ કાવત્રાની જે જે વાતે મહારાણીના કાને ગઈ છે, તે વાતને ફેલો કરનાર વ્યક્તિની હસ્તિ હવે આ જગતમાં નથી, એમ આ મંડળ માનવા લાગ્યું હતું. આ મંડળના પ્રમુખ પંડિત વરરૂચિને સમાચાર મળ્યા હતા, કે મહારાજાનંદ નાલંદા વિદ્યાપીઠની મુલાકાતે આવવાના Page #157 -------------------------------------------------------------------------- ________________ કર નંદ છે. વરરૂચિ તે સમયની રાહ જોઈ રહ્યા હતા. આ સમાચાર મહારાજાએ મેકલ્યા નહોતા, એટલે સમય પણ વરરૂચિ નક્કી કરી શકે તેમ નહતું. મહારાજા અચાનક આવીને નાલંદા વિદ્યાપીઠની વ્યવસ્થા જેવા ઈચ્છતા હતા. મહારાજા આવવાના છે,” એ સમાચાર વરચિને તેમના મંડળમાંથી કેઈએ આપ્યા હતા. વરૂચિ સાવચેત બન્યા હતા. તેમણે સર્વ વ્યવસ્થા સુંદર કરી હતી. અત્યારે તે વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યા હતા. અચાનક તેમને કાને ધેડાઓના ડાબડાને અવાજ આવે. શાંતિથી ઉઠી તેમણે મુખ્ય દરવાજા નજીક જઈ બહાર નજર કરી, તો તેમને જણાયું કે કેટલાક ઘોડેસવાર સાથે મહારાજાનંદ વિદ્યાપીઠની નજીકમાં જ આવી પહોંચ્યા છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫ મુ આંદોાલન વરૂચિ અને પદ્માવતીની હાજરી ન હેાય, એવા સમયે કેટલીક ચર્ચા કરવાની ઇચ્છા વિજયે રાખી હતી. કાવત્રાખાર મંડળના બાકીના આઠ સભ્યોની પશુ તે જ ઈચ્છા હતી. મહારાજાનંદ નાલંદા વિદ્યાપીઠની મુલાકાતે જવાના છે, આ સમાચાર જાણ્યા પછી મડળે નક્કી કર્યું હતું, કે મહારાજા વિદ્યાપીઠની મુલાક્રાતે જાય એટલે વરરૂચિ પણ ત્યાં જ રહેશે. પદ્માને કાઇ પણ બહાનું કાઢી દૂર રાખવી. આ સમયને લાભ લઈ જેમ બને તેમ જલ્દી મંડળે પેાતાના કાર્યક્રમ ગોઠવવે. મડળના એક ખાસ માણસ તરફથી દરેક સભ્યને સમાચાર મળી ચૂકયા હતા, કે આજે સાંજે મહારાજા વિદ્યાપીઠની મુલાકાંતે જવાના છે. સમય દરેકને અનુકુળ હતા. પદ્માને મડળના કાર્યક્રમ વખતે દૂર રાખવાનું બહાનું કાઢવાના પ્રસંગ પણ ટળી જતેા હતો. કારણ કે પદ્મા નિય મત રીતે સબ્યા સમયે સ્નાન Page #159 -------------------------------------------------------------------------- ________________ આંદોલન માટે જતી. પદ્યાનું મકાન શહેરથી વિદ્યાપીઠ તરફ જવાના રસ્તાથી થડે દૂર હતું. તેની આસપાસ સાધારણપણે ઝાડી આવેલી હતી. દેખાવમાં પણ ઝુંપડી જેવું હતું. એટલે વિદ્યાપીઠ તરફ જતી વખતે મહારાજાનું ધ્યાન તે તરફ જવું અશક્ય હતું. જ્યારે મહારાજ વિદ્યાપીઠની મુલાકાતે ગયા, ત્યારે આ મંડળે પિતાનું કામકાજ શરૂ કરી દીધું હતું. વરરૂચિની ગેરહાજરીમાં પ્રમુખનું સ્થાન કોને આપવું, તે પ્રશ્ન ચર્ચાયો જ નહોતું. આ મંડળ કાયદેસર સભા તરીકે મળ્યું નહોતું. અત્યારે તે તે નવે જણ મિત્ર તરીકે મળ્યા હતા. લીધેલી પ્રતિજ્ઞાને અમલ કયારે અને કેવી રીતે કરે, તેનો વિચાર કરવા આ મંડળ મળ્યું હતું. આ મંડળના સભ્ય ક્ષત્રિય છે. એ બાબતની સાધારણ પણ ગંધ વરરૂચિ તેમજ પદ્માને આવવા પામી હતી. વિજયે પવાને પિતાના દિલની દરેકે દરેક વાત કરી હતી, પણ પોતે તેમજ વરરૂચિ સિવાય બાકીના બધા સભ્ય ક્ષત્રિય છે તે વિષેને તેણે ઈશારે પણ કર્યો નહોતો. એક વયોવૃદ્ધ પુરૂષે વિજયને ઉદ્દેશી કહ્યું : “વિજય! જેમ જેમ સમય વીતતો જાય છે, તેમ તેમ નંદના હાથ મજબૂત બનતા જાય છે. શાળ જેવો પ્રભાવ શાળી પુરૂષ જ્યાં સુધી મહાઅમાત્ય પદ પર છે, ત્યાં સુધી નંદ પાસેથી રાજગાદી ઝૂંટવી લેવી અશક્ય છે. શ્રીયકછ જેવો બાહોશ માણસ નંદના અંગરક્ષક દળને અધિપતી છે, ત્યાં સુધી રાજકુટુંબને આંચ આવવી અશક્ય છે. કોઈ પણ જાતના છળકપટ સિવાય શકટાળને નાશ થાય તેમ નથી. આપણે Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૬ મહામંત્રી સકળ ક્ષત્રિય છીએ એમ જ્યાં સુધી નદના જાણવામાં નથી આવ્યું, ત્યાં સુધી જ આપણે સહિસલામત છીએ. આપણું કામ જેમ અને તેમ જલ્દી પતી જવું જોઇએ. હજી સુધી :વરચિ અને પદ્મા આપણી જાતિથી અજ્ઞાત છે. આપણા કાર્ય`ના હાથ પણ તે એ જણુ છે. આપણે ક્ષત્રિય છીએ, એમ જે તેમના જાણુવામાં આવે તે આપણે તેમને સાથ ગૂમાવી બેસીએ. હું વૃદ્ધ માણસ છું. મારા દે કયારે પડે, તેના નિયમ નહિ, પોતાની પ્રતિજ્ઞા અપૂર્ણ રહે, એવી કાઇ પણ ક્ષત્રિય બચ્ચાની ઈચ્છા ન હાય. મારા દેડકાળ પહેલાં આપણી પ્રતિના પૂર્ણ થાય તો સારૂં, એવી મારી ઇચ્છા છે.” તે વૃદ્ધ પુરૂષનું કહેવું દરેકને ખરૂં લાગતું હતું. દરેકની ઈચ્છા પણ તે જ હતી. પણ ખેલવાથી કે ઇચ્છા કરવાથી કાઈ પણ કાર્યની સિદ્ધિ થતી નથી. કાર્યને અમલ કરવાથી જ તેનું પરિણામ આવે છે. પછી તે પરિણામ કાર્યકર્તાને લાભદાયક આવે કે નુકશાનકારક આવે. તે વૃદ્ધના મેાલી રહ્યા પછી કેટલાક વખત ત્યાં શાંતિ પ્રસરી રહી. દરેકના વિચાર વૃદ્ધના વિચારને મળતા હતા, પણ શે! જવાબ આપવો તે કાઈ સમજી શકયું નહિ. સમજવાની શક્તિ દરેકમાં હતી, પણ ક્રાઇ ખેાલી શક્યું નહિ. જ્યારે કાઈ ખાલ્યુ' નહિ ત્યારે વિજયે ખેલવાની શરૂઆત કરી “ કાકા ! જે તમારી ઇચ્છા છે, તે જ ાિ બધાની છે. પ્રતિજ્ઞા ભંગની ઈચ્છા ક્રાણુ રાખે ? તમે જાણા તો છેજ કે કુદરતે પણ આપણી ઇચ્છાને માન્ય રાખી છે. નવંશના નાશ કરનાની પ્રતિજ્ઞા લઇ પશ્ચિત ચાણુયજીએ પાટલીપુત્રના ત્યાગ કર્યાં છે, તે શું આપણા લાભમાં નથી ? આપણી પ્રતિજ્ઞા Page #161 -------------------------------------------------------------------------- ________________ આદોલન ૧૧૭ કરતાં પણ તેમની પ્રતિજ્ઞા કઢ છે. જ્યાં સુધી નંદ વંશને નાશ થશે નહિ ત્યાં સુધી પંડિતજીને પ્રાણ પણ જશે નહિ. પિતાની પ્રતિજ્ઞાના પાલન માટે તે ગમે તેવી ખટપટે ઉભી કરશે. પંડિત ચાણકયની બુદ્ધિ જગતમાં અજોડ છે. ત્રિપુટીમાંના પાણિનીના લખેલા વ્યાકરણ પર ટીકા લખનાર વરરૂચિનું જ્ઞાન પણ ઓછું નથી. તેમને પણ આપણને સાથ છે. વહેલું કે મેહું, આપણું કાર્ય આપણી પ્રતિજ્ઞા પૂર્ણ થશે જ. કર કૃત્ય કરનારને કુદરત પણ પિતાને હાથ બતાવે છે. પાપ અને પુણ્યને બદલે સંસારમાં જ મળે છે. સ્વર્ગ અને નક, એ તે ઘેલછાભરી વાત છે. તે બન્નેનેની હસ્તિ આ જગતમાં જ છે. સુકૃત્ય કરનારને આ જગતમાં ઉદય થાય છે, અને અનિષ્ટ કૃત્ય કરનારને અહીં જ નાશ થાય છે. ઉદય એ જ સ્વર્ગ અને નાશ એ જ ન. નંદના નાશની આપણી કૃતિઓ પાપમય જ છે. છતાં આપણે આપણું કાર્ય કરવાનું છે. આપણી પ્રતિજ્ઞા આપણે પુરી કરવાની છે. આપણે પાપ કરીએ છીએ, એમ જાણતા હોવા છતાં, તેમ કરવાની આપ ને ફરજ પડે છે. સ્વરક્ષણ માટે બીજાનો નાશ કરવામાં પણ પાપ જ છે. દેશના રક્ષણ માટે થતા યુદ્ધમાં જે સંહાર થાય છે, તેમાં પણ પાપજ સમાયેલું છે. જે જે કૃત્ય સ્વમાન જાળવવા માટે કરવામાં આવે છે, તે તે કૃત્ય અહિંસા રહિત હેય છે. અને જેની અંદર હિંસાનું તત્વ છે, તેની અંદર પાપને સમાવેશ થવાને જ. કાકા ! જે તમે કહ્યું, તે જ હું પણ કહું છું. મહાઅમાત્યની હયાતિમાં નંદની પડતી ઈચ્છવી, એ ઝાંઝવાના જળ જેવું જે– Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ મહામંત્રી શકટાળ જે નિર્દોષ છે તેને નાશ કરવાની ઈચ્છા કરવી, તે અયોગ્ય ગણાય.” વચ્ચે જ એક વર સંભળાય. સર્વેની નજર જે બાજુએથી અવાજ આવ્યો હતે તે તરફ વળી. વૃદ્ધ પુરૂષ અને વિજય સિવાય આ મંડળમાં કોઈ પણ બેલી શકે તેમ નહોતું, આજ સુધી કોઈ બોલ્યું નહતું. એ કેશુ બોલ્યું?” વૃત પુરૂષે પ્રશ્ન કર્યો. “એ તે આપણે સિન.” કિસનની બાજુમાં બેઠેલા એક જણે કહ્યું કાણુ, બેટ સિન ! તુ બોલે?” સિન તરફ નજર કરતાં વૃદ્ધ પુરૂષે પૂછયું. હા, દાદા.” કિસને નમ્રતાથી જવાબ આપે. તેની ઉંમર લગભગ વીસ વર્ષની હતી. વૃદ્ધ પુરૂષને તે હંમેશાં ‘દાદા' કહેતે. બેટા! મારી પાસે આવ તો.” સિનને પિતાની પાસે બેલાવતાં વૃદ્ધ પુરૂષે કહ્યું. કોઈ પણ જાતની આનાકાની કર્યા વગર પિતાની જગ્યાએથી ઉઠી, વૃદ્ધ પુરૂષ પાસે જઈ કિસન ઉમે રહ્યો. પિતાની ફરજ ન ભૂલતાં તેણે પ્રણામ કર્યા. વૃદ્ધ તેના માથા પર હાથ ફેરવતાં કહ્યું. બેટા! તું ક્ષત્રિય છે ને?” “જી, હા.” ક્લિને જવાબ આપે. તને તારી પ્રતિક્ષા યારી નથી ? " આપને દેણે કહ્યું, કે એને મારી પ્રતિજ્ઞા યાર થી' “તે પછી તે વિજયની અને વિરોધ શા માટે Page #163 -------------------------------------------------------------------------- ________________ આંદોલન ૧૧૯ દર્શાવ્યું ?” પણ તેમની ઈચ્છા તે મહાઅમાત્યને નાશ કરવાની છે ને ?” બેટા ! તેની તે અનુમતિ છે. તે ઈચ્છા તે મારી છે.” “પણ દાદા ! આપની ઈચ્છા સાથે મારી પ્રતિજ્ઞાને છે સંબંધ છે?” કિસન, પ્રતિજ્ઞા તે આપણે બધાએ સાથે જ લીધી હતી ને?” પણ તે તો મહી મહાનંદને પદભ્રષ્ટ કરવાની. “મહાબે પદભ્રષ્ટ કરવાના માર્ગમાં જે જે કાંટાઓ છે, તે તે કાંટાઓને નાશ તો કરવું જ પડે ને!” દાદા ! ક્ષત્રિય જાતિના સ્વમાનની ખાતર મેં એક પાપ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. બીજું પાપ કરવાને હું બિસ્કુલ તૈયાર નથી.” સિનનું બોલવું સાંભળી બધાને આશ્ચર્ય થયું. આટલી નાની વયમાં આવા વિચારે કેળવનાર બાળકને તેમણે આજે જ ઓળખ્યો હતો. વૃદ્ધ પુરૂષ પણ વિચારમાં પડી ગયે હતો. વિજય શ્રોતા બની આ ચર્ચા સાંભળી રહ્યો હતો. ડીવાર ભી વૃદ્ધ કિસનને પૂછ્યું : “બેટા! તું બૌદ્ધ માર્ગીય છે, નહિ?” દાદા! આપણી પ્રતિમા સાથે બૌદ્ધ ધર્મને કોઈ જ સંબંધ નથી.” તાં બૌદ્ધ ધર્મના અનુયાયીના વિચારે તે અહિંસાવાદી જ હોય ને?” Page #164 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી પાળ અહિંસાને કો ધમ માનતે નથી?” “બેટા! કર્તવ્યધર્મ આગળ અહિંસાનું પલ્લું ઉંચું રહે છે.” એટલે? તું તારી પ્રતિકાને તૂચ્છ માને છે?” જે પ્રતિજ્ઞા કે ધાવેશમાં લેવામાં આવી હોય છે, તેની કિંમત બહુ જ ઓછી હોય છે.” * “એટલે તે લીધેલી પ્રતિજ્ઞા પાળવાને તું તૈયાર નથી એમ જ ને?” લીધેલી પ્રતિના પાળવાને હું તૈયાર નથી, એમ મેં કયાં કહ્યું છે?” “ત્યારે, અત્યાર સુધી તું બે તે?” મેં તે મારા વિચારે જણાવ્યા છે.” “તારી પ્રતિજ્ઞામાં તેનું મક્કમ છે ને?” “જી, હા.” એટલે, મારી ઈચ્છાને તું માન્ય રાખે છે ખરું ને?” “જી, ના.” “કેમ?” “મેં તે નંદ રાજાને પદભ્રષ્ટ કરવાની પ્રતિજ્ઞા લીધી છે, નિર્દોષનો નાશ કરવાની નહિ.” આપ વડિલ છે, મને સમજાવો.” Page #165 -------------------------------------------------------------------------- ________________ આંદોલન બેટા ! ક્ષત્રિયે સ્વમાન માટે પાપ અને પુન્ય બનેને સરખાં જ માને છે!” માટે જ સ્વમાન અર્થે મેં પાપભરી પ્રતિજ્ઞા લીધી છે.” “તારી પ્રતિજ્ઞા પાપમય નથી.” “હું તેને પુન્યમય પણ માનતો નથી.” “તે પુન્યમય નથી માટે પાપમય છે, એમ થોડું જ મનાય છે?” દાદા ! આપના વિચારે ક્ષાત્રવટને શોભાવે તેવા છે. આપને તે પાપ અને પુન્યની વ્યાખ્યા સરખી જ છે. ક્ષત્રિ ની કલ કરવાનું કર પગલું જે મહાનંદે ભર્યું ન હોત, તો તેની આબાદી ખાતર તમે તમારા સર્વસ્વને ભેગ આપવાને પાછી પાની ન કરત. તેના સુખ માટે પિતાને પ્રાણ આપવાને પણ તૈયાર થાત. –આ બધી વાતો છે નંદની અને તમારી. આપણે ક્ષત્રિય છીએ આ વાત કઈ કઈ વખતે આપણું તરફથી વીસરાઈ જાય છે, આપણે પંડિત ચાણક્ય વિષે વાત કરીએ. તેમનું ખરું નામ વિષ્ણુગુપ્ત છે; છતાં તેમને આખો મગધદેશ ચાણકયછ શા માટે કહે છે? તેમની અગાધ બુદ્ધિના કારણે. તે પવિત્ર છે. તેમનામાં ધ ગમે તેટલે હશે, પણ તે નીતિ ચૂકયા નથી. તેમના પવિત્ર હૃદયમાં અપવિત્રતાની છાયા સરખીયે નથી. આપણું મંડળમાં એક પણ એવી વ્યક્તિ છે, કે જે આજ સુધી પવિત્ર પણે જીવન વિતાવી શકી હાથ ? કઈ પણ એને કહેવા તૈયાર છે, કે હું અમુક વ્યક્તિ કરતાં નાને છું ! અમુક માણસ મારા ગુરૂ છે? આનો અર્થ શું? હું તે. માનું છું કે આપણું ગુણે, તે ગુણે નહિ પણ દુર્ગણે છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ સા મહામંત્રી શયાળ પંડિત વિષ્ણુ ગુપ્તને આપણે ચાય”નું બિરૂદ આપ્યું છે; તાં તે છાતી દેાકીને નિદ્વેષભાવે કહે છે, કે ‘શટાળ મારા ગુરૂ છે.' જ્યારે આપણા કાઈ ગુરૂ હાય, તેા પણ આપણે તેને ગુરૂ હી મેળખાવવામાં શર્માએ છીએ. આનું કારણ શું? આપણા હૃદયની નિર્બળતા. જો આપણા હૃદયમાં જ નિર્મૂળતાના વાસ છે, તા આપણી પ્રતિજ્ઞાને પાર પાડવામાં આપણો કેટલા શ્રમ ઉઠાવવા પડે ! આપણે એમ માનીએ છીએ, કે આપણા કાર્યમાં આગળ પડતા ભાગ લે છે. આપણુા કાર્યની પૂર્ણાહુતિના કારણભૂત બનશે. માંથી હું તેમ માનવાને બિલ તૈયાર નથી, વરચિત અને પદ્મા તે જ લેાકા પશુ આપણા પદ્મા શા માટે આપણા મળમાં ભાગ લે છે, તે હું નથી જાણતા. પણ મારું હૃદય કબૂલ કરતું નથી, કે તેના હાથે અપવિત્ર કાર્યં થઈ શકે, થવા પામે. વરચિતા જુદા જ પ્રકારની વ્યક્તિ છે. આજ સુધી મે તેમના માંઢેથી સાંભળ્યું નથી, કે તેમને રાજ્યની લાલસા હોય. કદાચ તે મેલી ગયા હોય, તો ફક્ત આવેશમાં, વિચારના વમળમાં, તેમને તે જોઇએ છે મંત્રીમુદ્રા, રાજદંડ નહિ. મંત્રીમુદ્રાની લાલસા પણ તેમને હુમાં, ચૈાડા વખતથી જ જાગી છે. તે આપણુા મડળમાં જોડાવાનું કારણુ તા એટલું જ છે, કે મહાઅમાત્ય શટાળના નાશ ઈચ્છે છે. શા માટે, તે તે આધા જાણે છે. આજ સુધી આપણામાં કાઇએ એવો વિચાર ી છે, કે તે નંદના નાશ શા માટે ઇચ્છે? પ્રાએ તેમના આચરણ વિષે શંકા ઉઠાવવાની ઇચ્વ દર્શાવી છે? આપણે તે! આપણી પ્રતિજ્ઞાના બહાના નીચે ગમે તે પાપ કરવાની ઇચ્છાને અનુમેદન આપવાને તૈયાર થયા છીએ. Page #167 -------------------------------------------------------------------------- ________________ આંદોલન ૧૨૩ પ્રતિજ્ઞાન ઓળા નીચે ગમે તે પાપને વહેરી લેવા તૈયાર થયા છીએ. –પણ દાદા ! વિજયદેવ! તમારામાંથી કેઈએ પ્રતિજ્ઞાની વ્યાખ્યા સર્જાવી છે? તમારામાંથી, આપણું મંડળમાંથી પ્રતિજ્ઞાનો અર્થ કોઈ સમક્યું છે? કેવળ પાપ જ કરવા માટે લેવાયેલી પ્રતિજ્ઞા, તે પ્રતિજ્ઞા નહિં, પણ પ્રતિજ્ઞાની છાયા નીચે દૂષ્કૃત્યો કરવાને ઉચ્ચારાયેલા કેવળ શબ્દો જ. પ્રતિજ્ઞા તે હું તેને જ માનું છું, કે જેનું સર્જન પવિત્ર ભાવનાઓમાંથી થયું હોય અને તેને લય પણ પવિત્ર ભાવનાઓમાં જ થાય. જે આપણું મંડળ પિતાની પ્રતિજ્ઞાનું પાલન નિર્દોષોનાં લેહી રેડીને કરવા ઈચ્છતું હોય, તે તે પ્રતિજ્ઞા મને મંજુર નથી. એને અર્થ એ નથી કે હું મારી પ્રતિજ્ઞાન ભંગ કરવા ઇચ્છું છું, આપણે બધાની પ્રતિજ્ઞા એક જ છે, તેનું ધ્યેય પણ એક જ છે; માત્ર માર્ગ જુદા છે. જેને જે માર્ગ પસંદ પડે, તેને તે ગ્રહણ કરે. - હું વિજયદેવને પૂછું છું, કે “મહાઅમાત્ય શાળ અથવા તે બીજા કોઈના પણ નિર્દોષ આત્માને દૂભાવ્યા સિવાય આપણું મંડળથી પિતાની પ્રતિજ્ઞા પુરી થાય તેમ છે કે નહિ?” મને તો લાગે છે કે જે આપણે આપણું પ્રતિજ્ઞાનું પાલન પવિત્રપણે કરવા ઈચ્છીશું, તો આપણને તેમાં સફળતા મળ્યા વિના નહિ રહે.” કિસનના વિચાર સાંભળી દરેકનાં મનમાં અવનવા ભાવો પેદા થવા લાગ્યા. દાદા તે બિચારા ઠંડા જ થઈ ગયા હતા. વિજયને કિસનના કેટલાક શબ્દો સાંભળીને ક્રોધ આવ્યો હતો. તે બેલવાને માટે તલપાપડ થઈ રહ્યો હતે. કિસનનું બોલવું Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પુરૂં થતાં જ તે કોષથી ખાલી ઉઠયા : tr કિસન! તારા શબ્દો તદ્દન નિષ્ફળતાભર્યા છે. તારા વિચાર એકાદ વૈશ્યને શાલે તેવા છે. તારા અને અમારે માગ જુદો પડે છે.” મહામ`ત્રી શકાળ “ મારી પણ ઇચ્છા એ જ છે, કે તમારા અને માશ માર્ગ જુદો પડે તે સારૂં. તમારા વિચારા હિંસાવાદી છે અને મારા વિચાર। અહિંસાવાદી છે. હિંસા અને અહિંસાના માર્ગ એક હાઇ શકે જ નહિ. પણ વિજ્યદેવ ! એટલું ધ્યાન રાખજો, કે ‘ અન્તે અહિંસાને ય છે, હિંસાના નહિ.' જગત નિ-િ ષતા માગે છે, કપટનીતિની તેને જરૂર નથી.” * ક્સિન ! જો તારા વિચારા આવા જ હાય, તે તારે અમારા મંડળના ત્યાગ કરવા પડશે.” “મારી પણ તે જ ઈચ્છા છે.” સિને નિર્ભયતાથી કહ્યું. 66 તારે એક ક્ષણુના પશુ વિલંબ કરવા ન જોઇએ.' tr “ હું પશુ એક ક્ષણના યે વિલંબ કરવા પૃચ્છતો નથી.” સિને નિર્ભયતાથી જવા માંડ્યું. k કિસન ! ” તેને જતા અટકાવી વિજયે ત્રાઢ પાડી, cr “ જી!” સિન હતા ત્યાં જ થંભો ગયા. ' તારે આ મળમાંથી જતાં પહેલ્લાં વચન આપવુ પડશે.” “શું ? ” કિસને શાન્તપણે પૂછ્યું. << આ મંડળની હસ્તિ તારે કાઇને જણાવવી નહિ.’’ “ મને મંજુર છે.” Page #169 -------------------------------------------------------------------------- ________________ આંદોલન ' “ તા વચન આપ.” ૬ ક્ષત્રિય બચ્ચાને ખેાલ, તે જ વચન છે.” “ અમને તારા શબ્દો પર વિશ્વાસ નથી.” “ તે માટે હું જવાબાર નથી.” “ તા તારાથી આ મંડળનેા ત્યાગ નહિ કરી શકાય.” 66 હું જ્યાં સુધી આ મંડળમાં હાઇશ, ત્યાં યુધી મળથી કાઇ પણ નિર્દોષનું લેાહી નહિ રેડી શકાય.” tr ,, કિસન તારે જવું જ છે? અત્યાર સુધી શાન્તપણે એસી રહેલા વૃદ્ધે પ્રશ્ન કર્યાં. તેમણે માન્યું કે વચ્ચે ખેલવામાં નહિ આવે તો પરિણામ જીરૂ આવશે. ૧૨૫ rr જી, હા.” કિસને પેાતાના કડક અવાજ તરત જ ખૂલી નાખી, નમ્રતાભર્યા અવાજે જ્વાબ આપ્યા. “ તા પછી વચન આપવામાં શું વાંધા છે?” તમને મારા શબ્દો પર વિશ્વાસ નથી ? વિશ્વાસ છે, પશુ મળના સંતોષ ખાતર ' 66 તું વચન . r દાદા ! જે વચન મનના સતેષ ખાતર આપવામાં આવે છે, તે વચન નહિ પણ શબ્દોની જાળ છે, છેતરપીંડી છે. તમને મારા શબ્દો પર વિશ્વાસ હોય, તેા તમે મંડળને સમજાવી શકાતેમ છે.” આપે . સારૂં ” “મને તારા શબ્દો પર, તારા પર સપૂર્ણ મને ખાત્રી છે. કે તું મંડળને ગેા નહિ દે. આશિષ આપું છું તારી પ્રતિજ્ઞાના પાલનમાં તું સફળ થજે. વિશ્વાસ છે. જા, હું તને Page #170 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી શાળ હું મંડળને સમજાવી લઈશ. તારે જવું હોય તે જા.” વૃદ્ધ પુરૂષને સ્વર રંધાઈ ગયે. તે કિસનને પુત્ર સમાન માનતો હતે. માનેલા પુત્રને આજે તેને વિગ થઈ રહ્યો હતે. - સિનને વૃદ્ધ પુરૂષથી છૂટા પડતાં દુઃખ થયું. તેને માટે બીજો ઉપાય નહે. તે વૃદ્ધને પગે પડ્યો. તેની આંખમાંથી અશ્વનું એક બિંદુ વૃદ્ધના જમણા પગના અંગુઠા પર પડ્યું. વૃદ્ધે તેને ઉભે કર્યો. છાતી સાથે ચાંપતાં તેણે પ્રેમ ભાવે આશિર્વાદ આપ્યા “બેટા! પરમેશ્વર તારું કલ્યાણ કરે !” વૃદ્ધા પાસેથી ઋા પડી, સિને વિજયને હાથ જોડ્યા. પછી બધા સભ્યને નિખાલસ મને હાથ જોડી, એક પણ શબ્દ સાંભળવાની ઈચ્છા ન રાખતાં તે ત્યાંથી ઝપાટાબંધ ચાલી નીકળ્યો. તેના જવાથી દરેકનાં મન ઉદ્વિગ્ન બની જવા પામ્યાં. અત્યાર સુધી કોધીષ્ઠ બનેલા વિજયને પણ તેના જવાથી લાગી આવ્યું. વૃદ્ધ પુરૂષનાં નેત્રોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. સર્વથી વધારે દુઃખ તે વૃદ્ધને થયું હતું. જેને તે પુત્ર સમાન ચાહતા હતા, તેને આજે વિયેગ થયું હતું. કેટલાક વખતે તેને, પિતાનો, કિસનની વયને પુત્ર યાદ આવ્યો. તે પણ આવો જ નિખાલસ હતું. તે બિચારા નિર્દોષ ઉગતા યુવકને નાશ કૂર નંદની કલેઆમમાં થયો હતો. પુત્રને હસ્ત ચહેરે વૃદ્ધની આંખ આગળ તરવરવા લાગે. તેનાથી તે જોયું જવાયું નહિ. તરત જ તેણે પિતાની આંખો બને હાથે દાબી દીધી. Page #171 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ મું વિદ્યાપીઠની મુલાકાતે જે સમયે કિસને કાવત્રાખેર મંડળને ત્યાગ કર્યો, તે સમયે મહારાજાનંદ અને પંડિત વરૂચિ વચ્ચે કેટલીક ચર્ચાઓ થઈ રહી હતી. મહારાજાએ વિદ્યાપીઠમાં પ્રવેશ્યા પછી, શાંતિથી તેનું નિરીક્ષણ કરવા માંડ્યું હતું. તેમને તેમાં કઈ પણ જાતની ખામી જણાઈ નહિ. અભ્યાસ ખંડમાં દાખલ થતાં તેમણે જોયું કે કેટલાક શિષ્ય અભ્યાસ કરવામાં લીન થઈ ગયા છે. દરેકે દરેક વિષય તે સમયે મુખપાઠ કરવો પડતો. લિપિ ભાષા તે સમયે બહુ પ્રચલિત નહતી. તેનો પ્રચાર મહારાજાનંદમહાનંદના વખતથી જ થવા માંડ્યું હતું. મહારાજા અને વરરૂચિને અભ્યાસ ખંડમાં પ્રવેશેલા જોઈ શિષ્યોએ પિતાની ફરજ બજાવી હતી. તેમણે ઉભા થઈ બન્નેને પ્રણામ કર્યા. મહારા Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ જાએ એક વિદ્યાર્થીને ઉદ્દેશીને પ્રશ્ન કર્યાં ઃ 66 ‘ તારૂં નામ શું?” 66 શિષ્ય ઉત્તર આપ્યા. “ માટામાં મોટા સદ્ગુણુ કયા ? '' “ સહનશીલતા.” 66 અને તું કહે જોઇએ; કે મેટામાં મોટા કૂણુ કયા ? '' મહારાજાએ બીજા શિષ્યને પૂછ્યું. બલ' સહેજ પણ ખમચાયા વિના સત્તરેક વર્ષના “ નૂ સન.” ખીન્ન શિષ્યે પહેલા શિષ્યના ખેાલવાની છટાથી જ જવાબ આપ્યા. $6 -~-~અને પછી મહારાજાએ પ્રત્યેક શિષ્યને એક પછી એક એમ પ્રશ્ન પૂછી જવાબ મેળવવા માંડયા. અક્ષિત ધન ક્યુ ? " “વિદ્યા.” “ ચલિત ધન કર્યુ ? 66 66 મહામંત્રી કઢાળ : ܝܕ લક્ષ્મી.’ મહામાયા કાની ? ” “ કુદરતની.” tr · સૌંદર્ય'માં કાણુ ચઢે ? ” “ સ્ત્રી.’ સૌ ક્રાનું ?” Page #173 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાપીઠની મુલાકાતે << 60 64 11 "" ' ' "< પ્રકાશ કાના?” સૂર્યન” “ શીતળતા કાની ? ” ચંદ્રની.” ' "< tr ર યૌવનનું.” શ્રેષ્ટ ક્રાણુ સ્વામી ભક્ત.” 66 "l >> દૃષ્ટ ક્રાણુ ? વિશ્વાસધાતી.” 19 સુખી કાણુ ? સતાષી.” “દુઃખી કાણુ ?” અસતાષી.” "> " સત્કૃત્ય કાને કહેવાય ? ” અહિસાને.” દુષ્કૃત્ય કાને કહેવાય ?” ૧૨૯ હિંસાને. —આ જવાએ સાંભળી મહારાજાને અત્યંત સતાષ થયે. તેમની ધારણા ખાટી પડી. તે માનતા હતા કે પડિત વરરૂચિ શિક્ષણ આપવામાં બેદરકાર બનતા જતા હતા. Page #174 -------------------------------------------------------------------------- ________________ મહામત્રી શાળ મહારાજા અને વરરૂચિ અભ્યાસ ખંડમાંથી નીકળી શાન્તિ ખંડમાં ગયા. વ્યાઘ્રચમ પર એક બીજાની સામે ખેઠા પછી વરરૂચિએ પ્રશ્ન કર્યાં t રાજન! સમાચાર માકલાવ્યા વિના આજે અચાનક ૩૦ આપનું આગમન થયુ ?” ** સહજ ફરવા નીકળ્યો હતા. વિચાર થયા ક્રૂ લાવ વિદ્યાપીઠની મુલાકાત પશુ લેતા જાણે.” મહારાજાએ એચિંતા અહીં આવવાના પોતાના ગુપ્ત હેતુ છૂપાવતાં કહ્યું. " - શિષ્યગણુ પર બહુ જ ઉપકાર થયા." વરચિની મુખમુદ્રા તન શાન્ત હતી. ' મહારાજા વિચારમાં પડી ગયા હતા. તેમણે છેલ્લા એ શિષ્યાને પૂછેલા સવાલાના જે જવાબેા મેળવ્યા હતા, તે તેમના હેયને હચમચાવી રહ્યા હતા અહિંસા અને હિંસા' આ જવાખા સાંભળી પોતે ભૂતકાળમાં કરેલી ક્ષત્રિયાની કત્લેઆમ તેમની નજર આગળ તરવરવા લાગી. પેાતાની વિદ્યાપીઠમાં ‘હિંસાને દુષ્કૃત્ય કહેવાય ' એવું શિક્ષણ અપાય છે, જ્યારે પોતેજ દુષ્કૃત્યના કર્તા બનવા પામ્યા છે. આ વિચાર તેમને અસહ્ય થઈ પડયા હતા. શા માટે પોતે ક્ષત્રિયાને કત્લ કરવાના હુકમ આપ્યા હતા ? રાજાને રાજા તરીકે સ્વીકારવો યા તે ન સ્વીકારવો, તે તેા પ્રજાની મજીની વાત છે. જે રાજા જે સદ્ગુણી હશે, તેને ગમે તે પ્રજા રાજા તરીકે સ્વીકારવા તૈયાર રહેશે દુર્ગુણી રાજાને રાન્ત તરીકે સ્વીકારવા કાઈ પણ પ્રજા તૈયાર ન થાય. તેમાં નવાઈ જેવું પણ નથી. તે પછી પોતે આવો નિષ્ઠુર હુમા બહાર પાડયે હતા? બળાત્કારે રાજા કહેવડાવાવી રૈયતના મન જીતી શકાય છે ? પિત્તળને સાનું કહેવડાવવા । । માટે થોડું જ સાનુ થઈ જાય છે ! C Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ વિદ્યાપીઠની મુલાકાતે મહારાજાના મનમાં વિચારેની વંશપરંપરા ચાલવા માંડી હતી. પંડિત વરરૂચિ તેમના ચહેરા પર પ્રકટ થતા ભાવોનું ધ્યાનપૂર્વક અવલોકન કરી રહ્યા હતા. કંઈક યાદ આવ્યું હોય તેમ મહારાજા એકાએક બેલી ઉઠયા : પંડિતજી! શિષ્યોને અપાયેલું શિક્ષણ ખરેખર પ્રશંસની ય છે. રાજન ! મગધદેશના પાટલીપુત્રની નાલંદા વિપીડની કીતિને સુવિખ્યાત કરવાની જે જવાબદારી મારા પર નાંખવામાં આવી છે, તેનું મારે યથાર્થ પાલન કરવું જોઈએ. સુશિક્ષણ પ્રાપ્ત કરી પ્રખ્યાત થયેલા શિષ્યને, “આ મારો શિષ્ય છે” એમ કહેવામાં અમારૂં ગૌવર છે. જવલંત વિદ્યાપ્રેમી શિષ્યને પિતાના શિષ્ય કહેવામાં અમને અભિમાન ઉપજે છે.” પંડિત વરચિએ તદન શાન્તપણે કહ્યું. મહારાજા પર પિતાની પ્રતિજ્ઞા પાડવાને આ સુંદર મૂકે છે એમ તેમણે માન્યું. પંડિતજી! મારા સાંભળવામાં આવ્યું હતું, કે આપણી વિદ્યાપીઠમાં અપાતું શિક્ષણ ધીમે ધીમે ભૂસાતું જાય છે.” “કહેનાર પર આપને સંપૂર્ણ વિશ્વાસ હો જોઈએ.” “હું કોઈના પર વિશ્વાસ રાખતા નથી.” ત્યારે વિના કારણે વિદ્યાપીઠની મુલાકાત લેવાની તકદી લીધી ?" “એવી મુલાકાતે તે મેં ઘણી યે લીધી છે.” છતાં આજની મુલાકાતમાં ફેર છે.” “કારણ કે હું સમાચાર આપ્યા સિવાય આવ્યો છું, Page #176 -------------------------------------------------------------------------- ________________ કરે મહામંત્રી શકટાળ ખરું ને?” હા. સમાચાર આપીને મુલાકાતે આવવું, એ બનેમાં પણે ફરક છે.” શો ફરક છે, તે મને સમજાવશે?” સમાચાર આપીને આવવામાં વિશ્વાસ સમાયેલ છે, જ્યારે સમાચાર આપ્યા વિના આવવામાં અવિશ્વાસ છે એમ તમે માને છે ? ” આપનું આજનું આગમન તે જ સાચવે છે.” પંડિતજી! સૂચન પર બહુ ભાર આપવામાં આવે તો કઈ કઈ વખતે ગુંચવાડે ઉભો થાય છે.” રાજન ! ગુંચવાડો ઉભો કરનારને ગુંચવાડાનું નિવારણ કરતાં પણ આવડતું હોય છે.” કૌટિલ્ય નીતિ શીખ્યા લાગે છે?” કૌટિલ્યના સહવાસમાં રહેવાથી તેમ બન્યું હોય તે નવાઈ જેવું ન કહેવાય.” પણ હવે તે કૌટિલ્ય અહીં નથી.” છતાં તેમની નીતિ ગઈ નથી.” કૌટિલ્યની નીતિ શીખ્યા છે તે ભલે પણ કૌટિલ્યનું આચરણ અમલમાં ન મૂકતા.” વરરૂચિ જવાબ આપવા જતા હતા, પણ રાજાના ચહેરાનું નિરીક્ષણ કરતાં જ તે અટકી પડ્યા. તેમને લાગ્યું કે કે રાજાને આ વિષયમાં ઉંડા ઉતરવા દેવામાં સાર નથી.” Page #177 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાપીઠની મુલાકાતે ૧૩ મહારાજાના મુખ પ્રત્યે દ્રષ્ટિ રાખી તે શાન્તપણે બેસી રહ્યા. ઘેાડી વાર વિચાર કર્યાં પછી મહારાજા મેલ્યા : “ ઠીક ત્યારે, પંડિતજી! હું જાઉં છું.” મહારાજાએ ઉડવા માંડ્યું. પતિજી પણ તેમની સાથે ઉડવા લાગ્યા. “કાઈ કાઇ વાર વિદ્યાપીઠની સુલાકાત લેતા રહેજો, રાજન ! '' પડિતજીએ કહ્યું. rk જરૂર !–” કહી રાજાએ જવા માંડ્યું. વરરૂચિ પણુ તેમની સાથે બહાર આવ્યા. મહારાજાએ વરરૂચિ તરફ જોયું. બન્નેની દ્રષ્ટિ મળી. તે દ્રષ્ટિમાં એક ખીજા પ્રત્યેતે અવિશ્વાસ જ્હાય. મહારાજાએ પાતાના ઘેાડા પર સવાર થઇ વિદ્યાપીઠ તરફ નજર ન કરતાં, ઘેાડાને મારી મૂક્યા. તેમના સૈનિકોએ પણ પાત પેાતાના અશ્વો મહારાજાના અશ્વ પાછળ પૂરપાટ દોડાવી મૂક્યા. વરરૂચિએ તે અશ્વો દ્રષ્ટિ મર્યાદાની બહાર ગયા ત્યાં સુધી તે તરફ જોયા કર્યું. સધ્યાના રક્તવીય સૌના નાશ કરવાની ઈચ્છા ધરાવતા અધકારે ધીમે ધીમે પેાતાના અધિકાર શમાવવા માંડયા હતા. ગંગામાં સ્નાન કરી આત્માનું કલ્યાણ કરવાની પ્રવિત્ર ધેલછા ધરાવતાં નરનારીઓનાં ટાળાં પાતાપેાતાના સ્થાને જઈ રહ્યાં હતાં. આ બધાં ટાળાંની પાછળ એક સ્ત્રી ધીમે ધીમે ચાલી રહી હતી. તેના ચાલવામાં કાઇ પણ જાતની ઉતાવળ નહેાતી. નિર્દોષતાની પવિત્ર મૂર્તિ સમી તેની કાયા આરસને પણ શરમાવે તેવી હતી. નીચી નજર રાખી શાન્તપણે તે ચાલતી હતી. Page #178 -------------------------------------------------------------------------- ________________ મહાભ’શ્રી શાળ ર પદ્મા બહેન! ” અચાનક તેના કાને એક મધુર સ્વર અફળાયા. તેણે ઉંચુ જોયું. તે વ્યક્તિને અહીં અચાનક જોતાં જ પદ્મા થંભી ગઈ. તેને આશ્ચર્ય થયું. આ અહીં કયાંથી ? તેણે પ્રશ્ન કર્યાં : " * કાણુ, કિસન : “ હા, બહેન.” કિસને આપ્યા. 42 ‘તું અહીં ક્યાંથી ? ” ♦ 64 સહેજ” “ તા પણ ? ” “ મે મંડળ છેડ્યું.” tr “ શું કહ્યું ?” પદ્માએ આશ્ચર્ય ચકિત થઇ પૂછ્યું. ખરૂ કહું છું, હું મડળમાંથી છૂટા થયા.' “કેમ ?” * કારણુ કંઇ જ નહિ.” 56 કારણ વિના તું મડળમાંથી છૂટા થાય, તે હું માનતીજ નથી.” '' ܕ '; k " ક્રમ ’ 66 સાધારણ ખેલવું પડયું.’ “કાની સાથે; “ વિજયદેવ સાથે.” ,, ખાસ કાંઈ કારણ નહાવું.” Page #179 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાપીઠની મુલાકાતે “ એ વિના તું મેલ તેવા જ નથી.” સ્થાને જવાનું તમાને મેહુ થતું હશે ને ?” . ના, ના, આવ તે ! અહીં બેસીએ.” કહી પદ્મા કસનતા હાથ પકડી એક બાજુએ લઇ ગઈ. ત્યાં કાઇની અવરજવર ન જણાતાં અને જમ્મુ બેઠાં. કિસને મળ છે।યાનું જાણી પદ્માને આશ્રય થયું હતું. મડળમાં થયેલી ચર્ચા વખતે તે સ્નાન કરવા ગઈ હતી. મડળ આજે મળવાનું છે, તે તેને ખબર નહેાતી, તે તેા સ્નાન કરીને ધીમે ધીમે જઈ રડી હતી. કિસન તેને એચિ ંતા મળી ગયા હતા. 66 પદ્મા મંડળમાં થયેલી ચર્ચા વિષેના પ્રશ્ન કરે, તે પહેલાં જ સિન એલ્ય : " .. પૂ.’ ૧૩૧ . ...અરે, ગાંડા ! તારા પૂથ્વીથી કે માલવાથી મને કાઇ દિવસ ખાટુ લાગ્યું છે, તે આજે લાગે ! તું તે મારા નાના ભાઇ જેવા છે.” પદ્માએ કર્યું. પદ્મા બહેન ! તમને ખાટુ ન લાગે તો એક સવાલ આખા મ`ડળમાંથી પદ્મા તરફ અવિકારી નજરે જો કાઇ પશુ ન એવું હોય તે; તે બે જ વ્યક્તિએ એક વૃદ્ધ કા અને શ્રીજો સિન. ' “ પદ્મા બહેન ! મને તમાક્ષ માટે શકા છે.” સિને કર્યું. સિનના શબ્દો સાંભળી પદ્મ વ્યક્તિ થઈ ગઇ તેણે પ્રશ્ન કર્યાં જ્ઞાની ’ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ મહામંત્રી શાળ “તમે ખરેખર પાણી પણ નથી, તેમજ કાવવાર મંડળમાં દાખલ થયેલ બીજા સભ્ય જેવાં હિંસાવાદી પણ નથી.” “તે એમ સાથી માન્યું?” પદ્માએ પ્રથન કર્યો. “મારા અંતરાત્માએ મને જે કહ્યું, તે મેં માન્યું અને જે મેં માન્યું કે તેમને કદી જણાવ્યું.” કિસને સ્પષ્ટપણે કહ્યું. કિસન! તે મને જે હ્યું, તે ભૂલભરેલું છે” પાને આ બેકરે બુદ્ધિશાળી ભાગવા લાગે. બહેની મારી ધારણા ક્વચિત જ ભૂલભરેલી હેય છે. મારી આ ધારણા તે તદ્મ સત્ય છે. આજ સુધીની તમારી તમામ વર્તણુંક સંતપણાથી ભિન્ન હય, એમ મને ભાસતી આવે છે. મંડળ સાથેની, તેમજ પંડિત વરરૂચિ તથા વિજ્યદેવ સાથેની તમારી વર્તણુંક, મંડળના સભ્ય કરતાં જુદી જ લાગે છે. મને તે લાગે છે, કે બીજી કોઈ પણ વ્યકિત તરફથી તમે જાસુસી કરતાં હોય !” ક્ષિને પિતાના વિચારે નિસકોચપણે જણાવ્યા. પા જેમ જેમ કિસનના શબ્દ સાંભળતી ગઈ, તેમ તેમ તે વિચાર વમળમાં ગૂંચવાતી ગઈ, આજ સુધી પિતાને કઈ પણ ઓળખી શકયું નહિં, પણ છેવટે આ નાના કહેવાતા છોકરાએ પોતાની તિર્ણ બુદ્ધિને પર બતાવ્યો. કેઈપણ રીતે તે છોકરાને સંભાળી લેવાની, પવાને જરૂર જણાઈ. જે પિતાને ભેદ ખુલી જાય, તે “એક શ્રેષ્ટ ગણિકાને ત્યાં દાસીપણું ભેગવી, ચેસઠ કળામાં પ્રવિણુ બનેલી, એક વ્યક્તિની કિંમત પણ શી?' આ વિચારે તેને સાવચેત બનાવી. “પણ, કિસન ! મારી વર્તણકમાં તને એ છે કે ફરક Page #181 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાપીઠની મુલાકાતે ૧૭ લાગ્યા, કે તું મને સંતપણાથી નિરાળો અને મંડળના ખીજા સભ્યા કરતાં જુદી માને છે? આજ સુધી કાઇએ પણુ મારા માટે આવી શકા દર્શાવી નથી, તેમજ તે પશુ આજ સુધી આ બાબતમાં મૌન જ સેન્ચુ છે. આજે અચાનક તેને આ શંકા કયાંથી આવી ?’ (( ,, બહેન ! કિસન કહેવા લાગ્યા. આટલા માટે જ મે પહેલાં પૂછ્યું હતું, કે ‘આપને ખેાટુ નિહ લાગે ને!' મને તેા તમારા માટે ણા વખતથી શાંકા હતી; પણ સમયની રાહ જોતા હતા. આજે તે સમય અચાનક આવી લાગ્યા, અને મે' મારી શંકા તમારા આગળ વ્યક્ત કરી. પણ બીનમેતે આ શંકા ક્રમ આવી નહિ, તે તે હું કહી શકતે! નથી. આ ખાબતમાં મારી માન્યતા એવી છે, કે કાકા સિવાયની દરેક દરેક વ્યક્તિ તમારા સૌદ પાછળ અંધ બનેલી છે અને તે અધના કારણે તેમને કઈ જાતું નથી, તેમજ તમારા માટે શંકા પણ આવતી નથી. જો મારી આ માન્યતા ખરી હશે, તા મંડળના નાશ જલ્દીથી થશે. રાજ્યને ઉથલાવી પાડવા માટે રાજ્ય દ્રોહીઓએ ન્યાય, નીતિ અને ધર્મના આશરા લેવા પડે છે. જ્યારે ન્યાય, નીતિ અને ધર્મા ના થાય છે, ત્યારે કાઈ પણ કાર્યાં ફળિભૂત થતું નથી. આપણું મંડળ જો સૌથ પાછળ ઘેલું બન્યું હશે, તેા તેના વિનાશ પણ નજીકમાં જ લખાયા હશે. પદ્મા બહેન! ખાટું લગાડશો નહિ, તમને હું ખરાખર ઓળખી શકયા છુ. ભલે બીજાએાએ તમને આળખવામાં થાપ ખાધી હૈાય. હું મડળથી છૂટા પડયે છું. હવે મારે અને મંડળને કંઈ પણ લાગતું વળગતું નથી. તમને મે અહેન જેવાં માન્યાં છે અને બહેન જેવાં જ માનીશ.” પદ્મા તે મૂઢની માફક આ બધુ સાંભળ્યે જ જતી હતી. 66 Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ મહામવી શાળ સિનનું વાક્યાતુર્ય તેના ચિત્તને આવી રહ્યું હતું. આ તે માને કરે, કે વયોવૃદ્ધ પુરૂષ! પવાનું આશ્ચર્ય વચ્ચે જતું હતું. અસ્વસ્થ બનેલા મન પર કાબૂ મેળવી તેણે શાંતિથી કિસનને પ્રશ્ન કર્યો. કિસન ! તું શા પરથી કહે છે, કે હું બીજા તરફથી જાસુસી કરું છું, એને કહેવાની હિંમત તું કરે છે, તે મહારાજા તરફથી જ હું જાસુસી કરું છું, એમ કેમ કહેતે નથી?” “બહેન! તમે મહારાજ તરફથી જાસુસી નથી કરતાં. એમ હું ખાત્રીથી કહું છું. બીજી જ કોઈ વ્યક્તિ તરફથી તમે સુસી કરતાં હેય, એમ મને લાગે છે. તમે જાસુસી કરે છે, એમ હું શા પરથી કહું છું, એમ તમે પૂછે છે. બીજે તે પૂરાવે મારી પાસે છે હેઈ શકે? પણ તમારી હીલચાલ જ એમ કહી આપે છે. મધ્ય રાત્રીએ ઠીને, શાંતિના બહાને દૂર સુધી ફરવા જાઓ છે, તે શું સંતપણાની નિશાની છે? કાવત્રાપાર મંડળમાં દાખલ થઈ, રાજ્ય વિરૂદ્ધ કાવાદાવા સામેલ થવું, તે શું સંતપણાનાં ચિહે છે? પિતાના સૌદર્યો પાછળ મંડળના સભ્યોને નચાવી, પિતાના મન, વચન અને કાયાને પવિત્ર રાખવામાં સફળતા મેળવવી, તે શું સાધારણ સ્ત્રીનું કામ છે? બહેન! જે હું ન ભૂલતે હેઉં તે તમે એક મહાન સ્ત્રીરત્ન છે. તમારાં જેવાં સ્ત્રી રનનાં દર્શન કરવાથી પણ પવિત્ર થઈ શકાય છે. થોડીવાર શેણીને તેણે આગળ કહ્યું : બહેન ! તમને મળવા માટે જ હું આવ્યો છું. તમારા નની મારી અભિલાષા પુરી થઈ છે. હવે હું જાઉં છું.” કહીને સિન એકદમ ઉભો થઈ ગયે. ને તેને હાથ પકડીને ઉતા ઉડતાં પડ્યા બેલી ઃ Page #183 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાપીઠની મુલાકાતે ૧૩૯ કિસન! તેં મંડળ શા માટે છોડ્યું, તે તે કહ્યું જ નહિ.” “બહેન ! તે હું કહી શકું તેમ નથી.” “ભલે. તે હું વરરૂચિ અથવા વિજ્યદેવને પૂછીને જાણું લઈશ; પણ તું અહીથી કયાં જઈશ, તે તો કહે?” મારૂં તે હજી કંઈ નક્કી નથી. પરમકૃપાળુ પરમાત્મા જે માર્ગે લઈ જશે, તે માર્ગે જઈશ, બહેન! આ નાના ભાઈની એક જ વિનંતિ છે, કેન્યાય, નીતિ અને ધર્મનું પાલન કરજે. તેના માટે સર્વસ્વને ભોગ આપવો પડે, તે પણ આપજે. વધારે તો શું કહું, પણ જેનું ખાઓ તેનું હલાલ કરજે.” કહી તે પદ્યાના પગે પ. પવાએ તેને ઉઠાડી આશિષ આપતાં કહ્યું : “ ભાઈ! મારી આશિષ છે કે તું જ્યાં હશે, ત્યાં સુખી રહેશે. જે શખે તેં મને કહ્યા, તે જ શબ્દ હું તને કહું છું, કે ન્યાય, નીતિ અને ધર્મનું પાલન કરજે. તેના માટે સર્વ સ્વને ભેગ આપવો પડે, તે પણ આપજે. જેનું ખાય તેનું હલાલ કરજે” તે વધારે બેલવા જતી હતી, પણ બેલી શકી નહિ, તેની આંખે અશ્રુથી ભરાઈ આવી. કિસનનાં નેત્રો પણ સજળ બન્યાં. બંને હાથ જોડી તેણે કહ્યું : બહેન! પ્રણામ.” ભાઈ! સુખી થજે.” પદ્માએ ભારે અવાજે આશિષ Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ મહામત્રી શાળ આપી. ભાઈ બહેનની નજર એક થઈ. એક બીજાનાં સજળ નેત્ર કેઈથી જોઈ શકાયાં નહિ. –અને શેડીવારે સિને પૂંઠે ફેરવી ચાલવા માંડયું. પદ્મા ક્યાંય સુધી તે દિશા તરફ જઈ રહી. - જ્યારે કિસન જણાત બંધ થયો ત્યારે પાએ એક દીધું નિઃશ્વાસ નાખ્યો. Page #185 -------------------------------------------------------------------------- Page #186 -------------------------------------------------------------------------- ________________ ( સરસ્વતિ સાહિત્ય રત્નગ્રન્થાવલિ ) માહારાજા નંદ–મહારાણી જયાદેવી. ]] [કોપીરાઈટ-પ્રકાશકના છે.] H.L.Khali મહારાજા અને મહારાણી રાજ્ય ખટપટની બાબતથી ભય કર વિચારમાં ગમગીન બન્યા છે અને શયનભુવનમાં બેસી રાજ્યખટપટથી કેવી રીતે બચવું તેના માટે બન્ને જણુ ઉપાય સાધવાની વાતેા કરે છે. [પા. ૧૪૧] Page #187 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮ મ ખાનગી ખડમાં નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધા પછી, મહારાજા નંદનું મન અસ્વસ્થ રહેવા લાગ્યું હતું. પંડિત વરરૂચિ અને વિજય વિરૂદ્ધ શંકા લાવનાર મહાઅમાત્ય પર મહારાજાને સંપૂર્ણ વિશ્વાસ હતા, જ્યારે વિજયે મહાઅમાત્ય વિષે મહારાજાને કેટલીક વાતા કહી સંભળાવી હતી. તેમાંથી ખર્' ક્રાણુ ?-- અને ખાટુ કાણુ ? ~ બાબતના નિય કરવા મહા મૂશ્કેલ થઈ પડયા હતા. જે પાટલીપુત્રની મહત્તા જગતભરમાં પ્રસરી હતી, તેના સમ્રાટ કહેવાતા કાલારાને આંતરવિગ્રહનું પરિણામ ગુરૂ ભાસવા લાગ્યું હતું. રાજાના ચહેરા પરના ભાવ તર્કવિતર્ક (૧) ઈ. સ. પૂર્વે ચેાથા સૈકામાં મગધપતિ અશોક વર્ધનના દરબારમાં જે ગ્રીડ એલચી મેગેસ્થતીઝ આવી રહ્યો હતા, તેના થનના આધારે એમ જણુાય છે, કે તેના રહેણાક વસ્તીવાળા ભાગ લંબાઈમાં એંસી અને પહેાળાઇમાં પંદર સ્ટુડીઓ હતા. તથા શહેરની આસપાસ લાકડાના કાટ Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ મહામંત્રી શક્યાળ મીશ્રિત દેખાતા હતા. સુસપન્ન રાજાની ભભ્યમુદ્રા કેટલાક સમ યથી તે જ વિહાણી જણાતી હતી. મહારાણીએ અવારનવાર મહારાજાના સુખની ખાતર પાતાના હૃદયની લાગણીએ! બાવી દેવા માંડી હતી. બંનેને આજુબાજુનું વાતાવરણૢ નીહાળતાં દુશ્ચિન્તના ઓળા દેખાવા લાગ્યા હતા. હજી સુધી અંગરક્ષક દળના શ્રેષ્ટ શ્રીયકજી પર મહારાજાના સંપૂર્ણ વિશ્વાસ હતે. ‘એક બળવાખાર મંડળની સ્થાપના થઈ ચૂકી છે અને તે મંડળ રાજાને, રાજવંશના ઉચ્છેદ કરવા માગે છે. તેના સભ્યોમાં એ વ્યક્તિ મહત્ત્વની છે. એક પડિત વરરૂચિ અને બીજી વિજય.' આવા સમાચાર શ્રીજીએ મહારાજાને આપ્યા હતા. આજ કારવશાત્ મહારાજા નાલંદા વિદ્યાપીઠની મુલાકાતે ગયા હતા, પણ તે મુલાકાતમાં મહારાજાને કાઇ પણુ જાતને સંશય બનાવવામાં આવ્યા. તે કાટને ૫૭૦ મિનારા અને ૬૪ દરવાજા હતા; તેમજ કાઢની બહાર ફરતી મોટી ખાઈ ખેાદવામાં આવી હતી . તેની પહેાળાઈ સે ફીટ અને ઉંડાઇ ત્રીસ રીઢ- હતી. —તે જ પ્રમાણે કે. હિ. ઈ (ક્રમ્બ્રીજ હિસ્ટરી ઓફ ઈન્ડિઆ પૃ. ૧ યું. ) પૃ. ૪૧૧ માં જણાવવામાં આવ્યું છે, કે લખચેસ ૮૦×૧૫ સ્ટુડીઆ = ૯} માઇલ લાંત્રી અને ૧ માઈલ ૧૨૭ ૭ વાર પહેાળા; અને તેની ખાઇ ૩૦ ક્યુબીટ (૬૦ ફીટ ઉડી) ૬ ખેંથરા = ૨૦૦ યાર્ડ પહેાળી હતી. ~~~~વળી ઈ.કા.ઇ. (ઇન્ક્રીપ્શન્સ કારોરેટારમ ઇન્ડીકસઃ પ્રા. હુલ્ટરઝ.)ની પ્રસ્તાવના પૃ. ૩૭માં લખવામાં આવ્યું છે, ૐ વસ્તીવાળા તેના ભાગ લબાઈમાં બર્મી બાજુએ એસી અને પહેાળાઈમાં પંદર સ્ટુડીઆ હતા. અને તેની ચારે તરફ ફરતી ખાઈ આવી રહી હતી. જે ૬૦૦ પીટ પહેાળી અને ૩૦ કયુબીટ (૬૦ ફીટ) ઉંડી હતી. તેમજ તે કાટને ૫૭૦ કાઠા અને ૬૪ દરવાજા હતા. Page #189 -------------------------------------------------------------------------- ________________ ખાનગી ખંડમાં ૧૪૩ આવ્યો નહિ; છતાં તેમને શ્રીયકછનું કહેવું છેટું પણ લાગ્યું નહિ. થોડો સમય પસાર થયા પછી ફરીથી વિદ્યાપીઠની મુલાકાત લેવી, એ તેમણે નિશ્ચય કર્યો. જ્યારે મહારાજાએ વિજયને વિશ્વાસપાત્ર માન્યો હતો, ત્યારે મહારાણું જયાદેવીને તે વ્યક્તિ ભેદ ભરેલી લાગતી હતી. વિજય એક કપટપટુ સેવક હેઈ, ફક્ત પિતાના વાચાતુર્યથી જ મહારાજાના દિલને આકર્ષી રહ્યો છે, એવી માન્યતા મહારાણીની હતી. છેડા સમય પહેલાં જ મહારાણી અને મહાઅમાત્ય શાકટાળની મુલાકાત થઈ હતી. અત્યારે રાજા અને રાણી પિતાના ખાનગી ખંડમાં બેઠાં હતાં. હજી સુધી બંનેમાંથી કેઈના વિચારોને અંત આવ્યા નહોતે. મહારાજાને પિતાના કુટુંબની અને પ્રજાની ચિંતાએ ઘેરી લીધા હતા. મહારાણીના હૃદયમાં મહાઅમાત્યના શબ્દોનું મંથન ચાલી રહ્યું હતું –છેવટે મહાજાએ મૌન ખંડન કરતાં કહ્યું? “દેવી! શ્રીયકજીનું કહેવું મને ખરૂં લાગે છે, પણ પુરા કઈ જાતને મળતું નથી.” પ્રભુ! જેના પુરાવા મળતા નથી, તે જ બીના કરે છે.” મહારાણીએ કહ્યું: “આપને જાતે નહામંત્રી પર વિશ્વાસ ન (૧) એશિઆટીક રીસર્ચઝ અ ક ૫ પૃષ્ઠ ૨૪૬ માં તેમનું નામ શકટર લખ્યું છે. પુરાણોમાં તેમને શકટારના નામથી સંબોધવામાં આવ્યા છે કેટલાક જૈન ગ્રંથમાં તેમને શાળાના નામે જણાવવામાં આવ્યા છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ મહામંત્રી શયાળ ન હોય, પણ તેમના પરને માર વિશ્વાસ તે અખંડ જ રહેવાને, મને પિતા-પુત્ર બંને પર વિશ્વાસ છે. પહેલાં આપને વરરૂચિ પર અવિશ્વાસ હતું, તેમના વિષે આપના હદયમાં શંકા પણ રહેતી હતી. શું તે શંકાને સ્થાને વિશ્વાસે, અને મહાઅમાત્ય પરના વિશ્વાસના સ્થાને શંકાએ ઘર કર્યું છે ? મહારાજ! આપના જેવા કુશાગ્ર બુદ્ધિશાળી સમ્રાટના વિચાર, પલટાતા ગ્રહની માફક બદલાતા હશે? સામાન્ય માન્યતા પણું ન બલનાર મગધ સામ્રાજ્યના વિધાતાના સુદ્રઢ વિચારે, આમ ચલિત વાતાવરણના વંટોળથી ઘેરાઈને અવનવા તરંગે ઉપસ્થિત કરે, તે તે, આશ્ચર્યજનક કહેવાય ! પંડિત ચાણક્યજી જેવા વિદ્વાનના પણ જે ગુરૂ કહેવાયા, તે મહાન પંતિત્તમ પુરૂષ માટે શંકા લાવી, તેમનું અપમાન કરવું, તે આપના જેવા ગુણગ્રાહી સમ્રાટને ભાસ્પદ નથી. જે ભક્ત પુરૂષે, રાજ્યને નિમકહલાલ રહેવા માટે થોડા વખત પહેલા, પંડિત વરરૂચિને ખોટી રીતે અપાતા દ્રવ્યને બચાવ કર્યો હતો, અને તે જ કારણથી વરરૂચિ તેમને દ્વેષ રાખે, ત્યારે આપણે તેમને પક્ષ લેવાને હેય, કે તેમની નિમકહલાલીના બદલામાં તેમને ત્યાગ કરવાનો હેય? જેમના માટે આખા મગધ સામ્રાજ્યની પ્રજા પિતાના સર્વસ્વને ભોગ આપવાને તૈયાર હોય, તેમને જ આપણે ત્યાગ કરવાનો વિચાર કરીએ, તે આપણા માટે ક્લેક –મૌર્ય સામ્રાજ્યકા ઈતિહાસ પૃષ્ઠ. ૯૫ –માં જણાવવામાં આવ્યું છે, કે “નંદ કે મંત્રીક નામ શકટાર થા.” –ધી. હિન્દુ હિસ્ટરી ઓફ ઈનિઆ, (ર્તાઃ એ. કે. મજમુદાર) ઈ. સ. પૂર્વે. ૩૦૦૦ થી ૧૦૦૦ કલકત્તા ૧૯૨૦ પૃષ્ટ ૫૧૨ માં જણાવવામાં આવ્યું છે, કે નંદરાજાના અમાત્યનું નામ સતકાર છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ ખાનગી ખડમાં ૧૪૫ રૂપ ગણાય. મહાઅમાત્યને આપણે ત્યાગ કરીશું, તે। તેમના પરની લાગણીને વશ થઈ પ્રજાને આપણી વિરૂદ્ધ થતાં વાર નહિ લાગે, અને જો પ્રજા આપણી વિરૂદ્ધ પડી ગઈ, તે આપણે સદા માટે સાવચેત જ રહેવું પડશે, તેટલું જ નહિ, પણ પ્રજાના ફટકા પણુ સહન કરવા પડશે. માટે, પ્રભુ ! મારી તા એજ વિનંતી છે, કે જે પ્રમાણેની વ્યવસ્થા મહાઅમાત્ય કરતા આવ્યા છે, તે જ પ્રમાણેની વ્યયસ્થા તેમને કરતા રહેવા ” મહાઅમાત્ય માટે જેટલું કહી શકાય, તેટલું મહારાણીએ મહારાજાએ કહી સભળાવ્યું. મહારાજા કાલાશોક ૧ તા આ બધું શાંતિથી સાંભળ્યે જ જતા હતા. તેમણે વચ્ચે કાઈ જાતના પ્રશ્ન કર્યો નહિ, તેમજ મહારાણીના મેલી રહ્યા પછી પણ તે કંઇ ખેાલ્યા નહિ. તેમનું મૌન ખંડિત રહેલું જાણી મહારાણીએ આગળ કહેવા માંડયું. “ મહારાજ ! આપને કહેવાને હું લાયક નથી, છતાં અર્ધાં ગના તરિકે આપને હું કહું તે તે અયેાગ્ય પશુ ન ગણાય, આપે આપના પૂર્વજોના વશની કીતિ વધારવાની છે. મહા (૧) મહારાજા નવમા નંદના અનેક નામે હોય, તેમ માનવામાં આવે છે. તેમાંના કેટલાક પ્રખ્યાત અને પ્રચલિત છે, તે નીચે જણાવ્યા છે. (૧) નવમાનદ (૩) મહાનદ (૫) પ્રચંડ નદ (૭) ક્રૂર નંદ (૨) ધનનંદ (ધનાન૬) (૪) ઉગ્રસેન (૬) કાલાશાક (૮) હિરણ્યગુપ્ત Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ મહામંત્રી શકઢાળ પદ્મા જેવા મહાન પુરૂષના આપ વંશ જ છે, તે આપે ભૂલવું ન જોઇએ. રાજ્ય રાજાએથી ચાલતું નથી, પણ મહાઅમાત્યથી જ ચાલે છે, આ વ્યાખ્યા કાઇ પણુ રાજાએ ભૂલવી ન જોઇએ. ‘ જે રાજાના મહાઅમાત્ય સારા, તે રાજાની કાતિ પણ સારી.’ ‘ જે રાજાનેા મહાઅમાત્ય પ્રતિષ્ઠાહિન, તે રાજાની કારકીર્દિ પણ પ્રતિષ્ઠાહિન.' આ મહાન વાકયા દરેકે દરેક સમ્રાટે હૃદયમાં કાતરી રાખવાં જોઇએ. દેવ! હું જાણું છું, કે આપની સ્થિતિ દ્વિધા બનવા પામી છે, પણુ આવા સોગાતે મહાત કરવા, એ જ ખરી કસાટી છે, જે રાજાના માટે આવા ટાટીના પ્રસંગે ઉપસ્થિત થતા નથી, તે રાજાની કિંમત પણ અકાતી નથી. આવા સમય પ્રસંગોમાંથી નિલેક્ષપણે પાર ઉતરી જનાર સમ્રાટની કીર્તિ અજરામર મને છે. આવા સંજોગો રાન્તને જ મહાન બનાવે છે, એમ નહિ; પરંતુ સાધારણ વ્યક્તિને પશુ મહાન, અજ રામર બનાવે છે. પ્રભુ ! મહાઅમાત્ય એક મહાન ધર્મિષ્ઠ પુરૂષ છે, ઉદ્યકાળ જેવા નગરશેઠે પેાતાની પુત્રી પ્રિયંવદાને. વેવિશાળ જેમના પુત્ર જોડે કરવામાં ગૌરવ માન્યું છે, તેમને મહામ ંત્રીના પદ પર રાખવામાં આપણે પણ ગૌરવ માનવુ જોઇએ. કાગને ડાળે વાટ જોઇ બેઠેલા પરદેશી શત્રુ મહાઅમાત્યની બદલી થતાં જ * જે પ્રમાણે ઇતિહાસમાં ઉંડા ઉતરનારને, ઇતિહાસના કેટલાંક બનાવા અને કારકીર્દિઓમાં શક ઉપસ્થિત થાય છે, તેમ જુનાં પુરાણામાં શેષખાળ કરનારને પશુ તેમાંની કેટલી ભૂલા મળી આવે છે. નીચે આપેલી વંશાવળિએ ચાર પુરાણામાંથી મેળવેલી છે, તેમાં પણ થોડાઘણુંા ફરક માલમ પડી આવે છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ ખાનગી ખડમાં ૧૪૭ પેાતાના કાર્યની શરૂઆત કરશે. યુદ્ધનુ વાતાવરણ ચારે તરફ પ્રસરતાં પ્રજા પણ ભયમાં મૂકાશે, મહાઅમાત્ય તરીકે શટાળ નહિ હોય, તા પ્રશ્નનેા સાથ પણ મળશે નહિ. આવા સંજોગોના વિચાર કરવામાં આવે, તે મહાઅમાત્યનું પ શકટાળ પાસે હાય, તે જ શ્રેયકર છે. આપ જેવા વિચારવત મહાપુરૂષને મારે વિશેષ કહેવાનું પશુ શુ હોય ? હું તે આપના સુખદુઃખની ભાગીદાર બ્રુ. મને જે યાગ્ય લાગે, તે કહેવાની મારી ફરજ છે.” અત્યાર સુધી શાન્તપણે સાંભળી રહેલા મહારાજાએ પાતાની વાચાને વેગ આપ્યા. "C દેવી ! તમારા દરેકે દરેક શબ્દો વિચારભર્યાં છે. મદ્રે પશુ તે માન્ય છે, પણ જ્યાં સુધી શંકાનું નિવારણ ન થાય, મહાવશ બિંબિસાર 1 અજાત ૧૩ ઉદાયિભદ્ર T અનુક નાગદાસક શિશુનાગ અાક - દિવ્યાવદાન બિભિસાર અજાત શત્રુ ઉદાયિભદ્ર ફાકવણી સહેલી { તુલકુચી 1 મહામ લ 1 Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ મહામંત્રી શકટાળ ત્યાં સુધી શંકાશીલ મનુષ્ય શંકાના સ્થાને વિશ્વાસ રાખી શકે, તે બનવા જોગ નથી. મહાઅમાત્યને મેં હજી સુધી જાણવા દીધું નથી, કે તેમના પર મને અવિશ્વાસ છે.” પ્રભુ! આપ ગમે તેટલી સાવચેતી રાખે, તે પણ તે બાબત ગુપ્ત રહેવી અશક્ય છે. મહાઅમાત્ય જેવા બહિશાળી પુરૂષ સાધારણ વાતચીત પરથી પણ તે બાબત જાણી શકે છે. આ વાત તે મારા પહેલાં તેમણે જ જાણી હતી. આ વાત જાગ્યા પછી, તેમણે મારી પાસે આવીને નોકરીમાંથી નિવૃત્ત થઈ પ્રભુભક્તિ માટે બાકીનું શેષ જીવન ગાળવા મારી સંમતિ, અર્થાત પરવાનગી માગી હતી.” મહારાણુએ શાળના છેડા સમય પહેલાંના વિચારે જણાવ્યા. નવનંદ પ્રસેનજિત ચંદ્રગુપ્ત બિંદુસાર બિંદુસાર અશોક સુણીમ, અશોક અને વિગતાશક રવિરાવલિ વિષ્ણુપુરાણ શિશુનાગ શોણિક કાકવર્ણ ક્ષેમવર્ધન ઉદાયી = = = ક્ષેત્રોજેસ નંદ બિંબિસાર Page #195 -------------------------------------------------------------------------- ________________ ખાનગી ખડમાં ૧૪૯ હજી સુધી તે આમતમાં મહાઅમાત્યે મારી પાસે એક પણ શબ્દ ઉચ્ચાર્યાં નથી.” મહારાજાએ તે ખાખતથી તેિ અજ્ઞાત હાવાનું જણાવ્યું. "" ‘ તે જ તેમની મહત્તા છે,” મહારાણીએ, રાજાના શબ્દોમાં જ રહેલી શકટાળની મહત્તા દર્શાવી '' -આ સાંભળી મહારાજ ગુંચવાયા. શુ મહારાણી અને મહામત્રી એક તે હિ હેાય ?આ વિચાર અચાનકપણું. તેમના મગજમાંથી મેાાની માફક પસાર થઇ ગયા.—પશુ, તરત જ તેમના મતે તેમને ચેતાવ્યા. પેાતાને આવેલા વિચાર તદ્દન મૂર્ખતા ભર્યાં હતા. મહારાણી જયાદેવી, એટલે મહાન સ્ત્રીશક્તિ, તીત્ર બુદ્ધિશાળી, રાજકારણમાં સલાહકાર અને વિલાસ 6 અજાત રાત્રુ 1 દશ ક (હક) 1 ઉઠ્યા ન‘દિવધ ન મહાનદી નવ શ મહાપદ્માનદ । તેના આઠ પુત્ર મૌય વંશ ચંદ્રગુપ્ત બિંદુસાર J અશોક અશાક 1 Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ મહામત્રી શકઢાળ વૈભવમાં રભા, જેને પેાતાના હૃદયની દેવી માની, તે જ ગા દે ?. શકય. અનેક રાણીઓમાંથી જેની મેં પસંદગી કરી છે, તે યાગ્ય જ છે. મહાઅમાત્ય અને તે, મળે ગયાં હોય, તે શક્ય છે, પણ મારા વિરૂદ્ધ નહિ, મહાઅમાત્ય પર તેને પક્ષપાત શુદ્ધ જ છે. ફક્ત સ્ત્રી હ્રદય અને હૃદયની કામળતા જ ઉંડી લાગણીના ભાસ કરાવે છે. રાણીની મુદ્ધિ પ્રસ`શનીય છે. તેણે દર્શાવેલા પ્રત્યેક વિચાર વિચાર કરવા જેવા છે. મહાઅમાત્ય માટે મારે ધણું વિચારવું પડશે. આજ સુધીની મારી કારકીર્દિની મહત્તા મહાઅમાત્યની બુદ્ધિને આભારી છે.’ કેટલાક સમય વિચાર કર્યાં પછી મહારાજાએ કહ્યું : “દેવી ! મહાઅમાત્યના માટે મારે ખૂબ વિચાર કરવા પડશે. કલ્પક જેવા મહાઅમાત્યના વશજને વિચાર કર્યાં વિના ન્યાય આપવા, તે કેવળ અન્યાય જ છે.” << પ્રભુ ! મને ખાત્રી છે, કે આપ અવિચારી પગલું નહિ જ ભરા.” ઘેાડી વાર થભી મહારાણીએ આગળ કહેવા માંડયું : મહારાજ ! મહાઅમાત્ય વિષે આપ શાંતિથી વિચાર કરજો. તેની હમણાં કઈ ઉતાવળ નથી. ફક્ત એક જ વસ્તુ ધ્યાનમાં રાખજો, કે કપટીઓને અનેક બહાનાં મળે છે, પણ નિર્દેષને એય બહાનું જડી આવતું નથી.” t મહારાણીએ જોયું, કે હવે આગળ ખેલવું નિરર્થક છે. મુદ્ધિશાળી મનુષ્યને થયું કહેવામાં જે મીઠાશ રહે છે, તે મીઠાશ વધારે કહેવામાં રહેતી નથી. તેમણે એક દાસીને મેલાવીને દૂધના કટારા લાવવાની આજ્ઞા કરી, અને પે।તે મહારાજાને પવન નાખવા લાગ્યા. Page #197 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૯ મુ પદ્માવતીની વાચાળ શક્તિ કિસનના ગયા પછી પદ્મા જ્યારે પોતાના સ્થાને ગઇ, ત્યારે વરરૂચિ સિવાયના બધા સભ્યો ત્યાં હાજર હતા. પેાતાનાં ભિનાં વસ્ત્રો સૂકવી, તે મંડળના સભ્યા પાસે આવી, મેલી : “ કાકા ! કિસન પ્રેમ જણાતા નથી !” કિસનનું મિલન પાતે છુપાવી રાખવા પૃચ્છતી હતી. (c બેટા ! કિસન તે ગયા.” ગળગળા અવાજે વૃદ્ધ ડાસાએ જવાબ આપ્યા. કિસનના જવાથી ગળગળા થયેલા તેના અવાજ હજી સુધી તેવા ને તેવા જ રહ્યો હતા. "" કયાં ગયા ? ' પદ્માએ આશ્રય દર્શાવતાં પૂછ્યું. · 39 “ તે ખખર નથી, પણ તે મડળ ઇંડીને ગયા, તે ખરૂ પેાતાની અતવ્યથાને બાવી રાખતાં તેÎાસાએ જ્વાબ Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર મહામંત્રી શાળ આપો. “તેણે મંડળ છોડયું?” પડ્યાએ વધારે દુઃખદ્ આશ્ચર્ય દર્શાવતાં પૂછ્યું. “હા.” “કેમ?” તેને ખુલાસે વિજયદેવને પૂછી જે.” પિતે બધો ખુલાસો કરવાને અશકત છે, એમ વૃધે આડકતરી રીતે જણાવ્યું. “વિજયદેવ !” પન્નાએ એક જગ્યાએ પિતાનું સ્થાન લઈ વિજયને પ્રશ્ન કર્યો : “કિસન શા માટે ચાલી ગયો?” આ મંડળને છોડી ચાલ્યા જવાનું તેણે યોગ્ય માન્યું.” વિષે જવાબ આપે. “શા માટે ?” પિતે અજાણ હેવાનાં કૃત્રિમ ચિન પિતાના ચહેરા પર લાવી પદ્માએ પૂછ્યું. આ બાબતને ખુલાસે ન થાય તે સારું, એવા વિચારે આજ સુધી આ મંડળને હતા. પણ વિજયને લાગ્યું કે હવે આ બીનાથી પદ્માને અંધારામાં રાખવી એગ્ય નથી. આ મંડળના સભ્યો ક્ષત્રિયે છે, તે ન જણાવવું, પણ આ મંડળનું ધ્યેય અને કિસન સાથે થયેલી ચર્ચા પડ્યાને જણાવી દેવી, કે જેથી પદ્મા આ કૃત્યમાં મંડળને મદદ કરવાને તૈયાર છે કે નહિ, તેને ખુલાસો થઈ જાય. તેણે પદ્માના પ્રશ્નને ઉત્તર આપતાં જણાવ્યું કિસનને અને મંડળના સભ્યોને એક કાર્યમાં મતભેદ Page #199 -------------------------------------------------------------------------- ________________ પદ્માવતીની વાચાળ શક્તિ શR શે.” ક્યા કાર્યમાં ?” “સીધી રીતે જે રાજા પદભ્રષ્ટ ન થઈ શકે, તે તેને, તેના કુટુંબને અને તે કાર્યમાં જે બીજું કઈ વચ્ચે આવે, તે તેને પણ નાશ કરો.” કિસનને અને મંડળને મતભેદ શા કારણુથી થવા પામે હેય, તે લાયક પન્ના તરત જ સમજી ગઈ. કિસને શા માટે મંડળને ત્યાગ કર્યો, તે પણ તેના ખ્યાલમાં આવી ગયું. કિસને પિતાને શા માટે ખુલાશ ન કર્યો, તે સમજી જતાં પણ તેને વાર ન લાગી. પછી?” પડ્યાએ આગળ પૂછ્યું. “કિસને તેમાં સંમતિ ન આપી.” “કેમ?” તેણે કહ્યું, કે હું અહિંસાને માનું છું. કોઈનું પણ લોહી રેડવાને હું તૈયાર નથી.” “પણ આમાં લેહી રેવાને સવાલ જ રહેતું નથી.” . “રાજાને, રાજકુટુંબને અને વચ્ચે આવનારને નાશ કરવામાં આવે, તે લેહી રેડાય જ ને!” મને તે લાગે છે, કે લેહી ન રેતાં આપણું કાર્ય પાર પડે, તો સારું.” “તું પણ કિસનના જ મતની લાગે છે!” “હું તે સંસાર ત્યાગની છું. મને હિંસાને વિચાર પણ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ મહામંત્રી શકાળ ન આવી શકે.” પદ્મા આ વિષયમાં ઉડી ઉતરીને મ`ડળની આંતરિક ઇચ્છા જાણવા માગતી હતી. “ તા પછી મંડળમાં જોડાણી શા માટે ? ” વિજયે પદ્માને ખેલવામાં બાંધી લેવાના પ્રયાસ શરૂ કર્યાં. 44 ‘ફક્ત તમારા કહેવાથી.” પદ્માએ પણ તેવા જ ઉત્તર, આપ્યા. ' "" હા.” પદ્માએ શાન્તપણે કહ્યું. “ મ`ડળમાં દાખલ થતી વખતે, મ`ડળના કાયદા કાનૂનને તે પ્રતિજ્ઞા લીધી હતી ને ?” “ તે ખાખતની મારી ના પણ ક્યાં છે? ” "" ત્યારે મંડળના ધ્યેયને તારે અનુસરવુ પટશે.Page #201 -------------------------------------------------------------------------- ________________ પદ્યાવતીની વાચાળ શક્તિ “હિંસાને પ્રસંગ આવશે, ત્યારે તું અમને સાથ આપીશ ?” વિજયે પૂછયું. ત્યારે હિંસા કરવાને પ્રસંગ મારા શિરે આવી પડશે, ત્યારે તેમાં હું પાછી પાની નહિ કરું.” પડ્યા પ્રત્યેક પ્રત્યેક વાકય ધિઅર્થી બોલતી હતી. વિજય પદ્માના પ્રત્યેક વાકયને અર્થ પોતાની અનુકુળતાએ કરતું હતું. તેણે માની લીધું કે, પડ્યા હિંસામાં પણ મદદ કરવાને તૈયાર છે. તું સાધવી હોવા છતાં પણ હિંસાવાદમાં ભળીને અમારા મંડળને અનુસરવાને તૈયાર છે, તે અમારા માટે મંગલસૂચક છે. કિસને પણ તારું અનુકરણ કર્યું હતું, તે સારું હતું.” “મારી પણ માન્યતા તે જ છે. કિસને મંડળને ત્યાગ કરવામાં ઉતાવળ કરી છે. મંડળમાં રહીને પણ તે અહિંસાનું, પાલન કરી શક્યો હોત. તેના અહિંસક વિચારે માટે મને માન છે.” “તેણે તે પિતે પ્રખર અહિંસાવાદી હોવાનું જણાવ્યું.", “તેણે મારી પાસે અહિંસાનું શિક્ષણ લીધું હતું.” “અમે તો જાણતા જ નથી” “જણાવવાની જરૂર પણ હેતી નથી.” આ પરથી મને મને એમ લાગે છે, કે તું પણ પ્રખર અહિંસાવાદી છે.” “ કારણ કે હું સાળી છું.” છતાં અમારા મંડળની સભ્ય બનીને રાજકારણમાં ભાગ લેવા માંડી.” ગમે તેવા સંતને પણ કોઈ કોઈ વખતે આત્મભાન Page #202 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી શwાળા થાય છે.” શાનું?" વિજયને પડ્યા સાથેની ચર્ચામાં રસ પડવા માંડ્યો હતો. “મનુષ્ય કર્તવ્યનું”. દરેક સભ્યને પઘાના વિચારે માટે માન હતું. + + ઉપરની ચર્ચાને પાંચ સાત દિવસ વીતિ ગયા હતા. અત્યારે પદ્મા અને વિજય એકાન્તમાં બેસીને ભવિષ્યને વિચાર કરી રહ્યાં હતાં. વિજય સમજી શકતે નહે, કે પદ્મા શા માટે એક જવાબ આપતી નથી. તેણે અનેક વખત પદ્માને પૂછ્યું હતું, કે “લગ્નગ્રંથીથી જોડાવાને તું શા માટે ના પાડે છે?” પણ તેને જવાબ ગળગળ ભાષામાં જ મળતો હતો. ફરીથી આજે તેણે પૂછયું હતું, પા ! તું શા માટે ચાખી હા કહેતી નથી? “વિજય!” પવા બેલી: તમે મારા માટે લાયક છે. મને તમારા માટે માન છે. આપણે લગ્નગ્રંથીથી જોડાઈએ, તે આપણું જેડી પણ દીપી ઉઠે. પણ,–વધે એક જ આવે છે.” “શે?” વિજયે અધિરાઈથી પૂછયું. તમે હિંસાવાદી વિચારના છે, અને હું અહિંસાવાદી વિચારની છું. આપણે વિચારમાં સામ્ય ન હોય તે લગ્ન શી રીતે સુખી નીવડી શકે?” પડ્યાએ વિજ્યને અનુલક્ષીને જવાબ આપતાં સામે પ્રશ્ન કર્યો. તેને નીવેડો લગ્ન પછી આપોઆપ જ આવી જશે જે Page #203 -------------------------------------------------------------------------- ________________ પદ્માવતીની વાચાળ શક્તિ ૧૫૭ ભવિષ્યના વિચારે બધાં જ કાર્યો કરતામાં આવે, તે એક પણ કાર્યની રારૂઆત થઈ શકે નહિ.” અહીં પણ તમારે અને મારો મતભેદ છે. જે કાર્ય કરવું હોય, તેને પુરેપૂરો વિચાર કરીને જ કરવામાં આવે તે કાર્યની સફળતા નિર્ધનપણે મળી આવે.” તે મતને તો હું પણ ભળતો જ છું, પણ પ્રત્યેક કાર્યમાં તેમ થવું અશક્ય છે, એમ મારું કહેવું છે.” વિજયે પવાના વિચારને માન્ય રાખવામાં ડહાપણુ માન્યું. તેણે આગળ કહેવા માંડ્યું: “સમજ, કે દરેકે દરેક કાર્યમાં હું પહેલાંથી વિચારના તારા ધ્યેયને સંમત થાઉં છું. હવે તું મારા હિંસાવાદી વિચારને મળતી ન થાય, તે તો હું નથી માની શક્તિ.” શા પરથી તમે એમ માને છે, કે હું તમારા હિંસાવાદને મળતી થઈ? એવું કોઈ કારણ તમને મળી આવ્યું છે, કે તમારી આ માન્યતાને તમે અપનાવી શકો ? તમે તમારા વિચારોને મક્કમપણે વળગી રહે અને હું મારા વિચારોને મામુલી તરગ માની, તેને ત્યાગ કરૂં? વિજય ! તમે સમજવામાં કેટલી મેટી ભૂલ કરે છે ?” પદ્માએ ઉપરા ઉપરી અનેક પ્રશ્ન પૂછી નાખ્યા. આટલા બધા પ્રશ્નો સાંભળી વિજય તે ડઘાઈ જ ગયો. જવાબ પણ કેટલાકના આપવા? પણ તે ચકેર હતો. હાજર જવાબી તેણે કેળવી હતી. થોડીવાર થંભી શાંતિથી તેણે જવાબ આપવા માંડ્યો : “પા! તારા અનેક સવાલોના જવાબ મારે એક જ જવાબમાંથી તને મળી રહેશે. તે મંડળમાં બધુ સભ્યોની સમક્ષ કબૂલ કર્યું હતું, કે પ્રસંગ આવે તે હિંસાવાદી ક્ત Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ મહામત્રી શકઢાળ -વ્ય કરવાને તું પાછી પાની ન કરે,એટલે કે તું વખત આવે તા હિં'સાવાદી પણ બની શકે. અર્થાત, તેને અર્થ એમ થાય છે, કે પ્રસંગાપાત તું તારા વિચારો બદલી શકે. જો મારા કહેવાના અ ખરા હાય, તે! મારા પ્રેમની ખાતર, આપણુાં લગ્નગ્રંથીથી જોડાઈને સંસારસુખ ભાગવવાની ખાતર, જો તું ધારે તા તારા વિચારા બદલીનેમારા વિચારાતે માન્ય રાખી શકે.” rr પણ, તે વખતના મારા શબ્દોના અર્થે જુદા હતા. જો મારા પર્ જવાબદારી આવી પડે, ા કર્તવ્ય તરીકે મારે મારી ફરજ સમજી હિંસા કરવી જોઇએ. તે હિંસા હું ખરી લાગણીથી તાન જ કરૂં.એટલે, કે કથ્ય અને લાગણી આ બંનેમાં હું ઘણા જ તફાવત માનું છું.” પદ્મા કાઇ પણ રીતે મેલે બંધાવા માગતી નહાતી. * ‘ એટલે તું અંતઃકરણથી મંડળમાં જોડાઈ નથી, એમ જ ને ? ” “ મંડળમાં હું અંતઃકરણથી જોડાઇ છુ, પણ મંડળને ુવેના કાર્યક્રમ મને ધિક્કારમય લાગે છે. જ્યારે હું જોડાઈ ત્યારે મંડળનું ફક્ત એક જ ધ્યેય હતું, અને તે એટલે રાજાને પદભ્રષ્ટ કરવા. પણ હવે તા મંડળનું ધ્યેય બદલવા લાગ્યું છે, અધ્યાયુ છે. મ`ડળમાં દાખલ થતી વખતે જ્યારે મે પ્રતિજ્ઞા લીધી, ત્યારે મારા હાથે એક ગંભીર ભૂલ થઈ છે. પ્રતિજ્ઞા લેતી વખતે મારે એવી પ્રતિજ્ઞા લેવી જોઇતી હતી, કે ‘ રાજાને પદભ્રષ્ટ કરવાના જ કાર્યમાં સહાય કરવાને હું બંધાઉ છું.’ પરંતુ અસાસની વાત એ છે, કે મંડળના પ્રત્યેક કાર્યમાં મદદ કરવાની મેં પ્રાંતના મે' લીધી છે, તેા તેને વળગી રહ્યા સિવાય મારા છૂટકા પણ નથી.” પદ્માનું પ્રત્યેક ઉચ્ચારણું રહસ્યમય Page #205 -------------------------------------------------------------------------- ________________ પદ્માવતીની વાચાળ શક્તિ હતું. વિજય વાતુચા માં ઢાંશિયાર હતા. ગમે તેના પરથી તેનું મન તે પારખી શકતા, પણ પદ્માના કટાક્ષ અને જિગ્ડાની ચપળતા આગળ તેનું કંઇ નહિ. ૧૫૯ મેલવા કૃત્રિમ નેત્ર ચાલી શકયું પદ્માના સૌ પાછળ તે લુખ્ય મન્યા હતા. તેની અંતવ્યથા તેજ સમજી શકતા હતા પદ્માનું સંભાષણ તેના પ્રત્યેક વિયારતે દાબી દેવાતે શક્તિમાનની વાતુંહતું. મહારાન્ત કાલાશાક જેવા મહાન સમ્રાટને પણ પેાતાના વાયા'થી ડેલાવનાર વિજય પદ્માના વાક્ચાતુર્ય આગળ પેાતે જ ડાલવા લાગી જતા હતા. પદ્માતા વાણી પ્રવાહ કાઇ કાઈ વખતે વિજ્યને ભૂલાવામાં નાખી દેતા. વિજયને કેટલીયે વખત એમ થયેલુ કે ‘ પદ્માના વિયારાતે મળતા થઈ હું પણુ અહિંસાવાદી બની જા, તા જન્મા સફળ થાય, પદ્મા જેવી રૂપગુણુસ'પન્ન સ્ત્રીની પ્રાપ્તિ થાય.’~~~પણુ આ તા વિચારાના તરંગા જ બની જતા. કાઇ કાઇ વખતે આજુબાજુનું વાતાવરણ તેને મૂંઝવી નાખતું. તે સમયમાં ઔદ્ધભિક્ષુકાના અને જૈન સાધુઓને અહિંસા વિષેના પ્રચાર જોરજોરથી ચાલી રહ્યો હતા. બીજી બાજુએ બ્રાહ્મણાનું જોર હતું, પણ તે સાધારણ રીતે નરમ પડયા હતા. મેટા મેટા લેાકા જૈન ધર્મને અપનાવી લેવા માંડયા હતા, સમય સમયનું કામ કરે છે, તે કહેવત પ્રમાણે ક્ષત્રિયેનું જોર તદ્દન નરમ પડી ગયું હતું. જેનેાના ઐશ્વર્યા પાર્ નડે. વિશાળ હવેલીઓ, ભવ્ય મહેલાત અને આહ્લાદક ઉપવનાના ભક્તા, જેના સિવાય બીજા લોકા બહુ જ ઓછા હતા. રાજસભામાં પણ જૈનોનું જ સ્થાન મહત્ત્વભયુ હતું. બ્રાહ્મણામાંના કેટલાક લેાકેા, મેાટી મેાટી વ્યક્તિએ જૈન ધર્મ પાળતી હતી, મહાઅમાત્ય શકઢાળ જૈન ધર્મના અનુયાયી હતા. અંગરક્ષક Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ મહામંત્રી શાળ દળના શ્રેષ્ઠ શ્રીયકજીએ પણ જૈન ધર્મ અંગીકાર કર્યા હતા. શ્રીયકચ્છના વડિલ બંધુ સ્ફુલિભદ્ર ૧ જે નામની ગણિકાને ત્યાં રહેતા હતા. તે પશુ; પેાતાના ધર્મીમાં અનિશ્ચિત હતી, તેમની પૂર્ણ શ્રદ્ધા હતી. આ સમયે કાશ્યા તે બ્રાહ્મણુ હતી તે છતાં જૈન ધર્મમાં અત્યાર સુધી શાન્ત રહેલા વિજયે પૂછ્યું : 66 પદ્મા ! જો હું તારા મતને મળતા થાઉં, તે તું મારેશ સ્વીકાર કરે ? ” વિજયદેવ ! આ પ્રશ્ન ધેલછા ભર્યા છે. મે તે તમારું સ્વીકાર કયારને ય કરી લીધે છે. ફક્ત લગ્ન માટેના પ્રસંગ આપણે મેળવી શકયા નથી, કારણ કે આપણા મતમાં પણી વખત ભેદ પડી જાય છે, જે તમે મારા મતને સ્વીકારી લે, તા હું તમે કહો ત્યારે લગ્ન કરવા તૈયાર છું. જેમ તમે મારા સા પાછળ ઘેલા બન્યા છે, તેમ હું તારા પ્રેમ પાછળ ધેલી ખની છું. પણ મારા સિદ્ધાંતની ખાતર મારે તમારા પ્રેમ પાછળની મારી ઘેલછાને દબાવી દેવી પડે છે.” પદ્માએ પેાતાનું સ્ત્રી ચરિત્ર અજમાવવા માંડ્યું હતું તેના નેત્ર કટાક્ષો વિજયના હૃદયને વિજ્રળ બનાવી મૂકતા હતા. તેની કૃત્રિમતા હળવે હળવે મક્કમ બનતી જતી હતી. વિજય તે કૃત્રિમતાને સમજવા અશક્ત નીવડયા હતા. << વિજયે પેાતાનાં નેત્રાને તૃપી કરવા ખાતર પદ્માને નખથી શિખા સુધી નિહાળી. તે નિરીક્ષણે વિજ્યને વધારે વિષ્ણુળ (૧) ભવિષ્યમાં તેમણે જૈન ધર્મની દીક્ષા ગ્રહણુ કરી હતી, Page #207 -------------------------------------------------------------------------- ________________ પદ્માવતીની વાચાળ શક્તિ બનાવ્યું. લગભગ પિતાનું સર્વ ભાન ગુમાવ્યા જેવી તેની દશા થઈ ગઈ. તેણે પદ્માને ઉદેશીને કહ્યું: “પદ્મા! હું તારા મતને સ્વીકારી લઉં છું.” “વિજયદેવ! વચન આપવું પડશે.” “મને કબૂલ છે.” “છતાં વિચાર કરી જુઓ.” “મેં વિચાર કરીને જ તારા મતને સ્વીકારી લીધું છે.” “પણ મારે તેની પરિક્ષા કરવી પડશે.” પડ્યાએ જોયું કે હવે બીજું બહાનું કાઢવું પડશે. “શાની?” “તમે તમારા વચનને પાળી શકશે કે નહિ તેની.” “હું મારા વચનને ભંગ કદી કરતો નથી.” છતાં મારે મારી ફરજ બજાવવી જોઈએ.” “શાની ફરજ ?” “મનુષ્ય કર્તવ્યપણુની.” વિજ્ય તે આ જવાબ સાંભળીને દિમૂઢ જ બની ગયે. બેલે બંધાય નહિ, તેવી સ્ત્રી તે તેણે આજે જ જોઈ. અજબ વાચાળ સ્ત્રી ! જે પિતાને આવી સ્ત્રીની પ્રાપ્તિ થાય, તે જીવન સફળ થાય. તેણે પદ્માને કહ્યું : ૧૧ Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૬ર 0 મહામંત્રી શકટાળ પદ્મા! મને કમલ છે. હું તને વચન આપું છું, કે આ મંડળ સિવાયના પ્રત્યેક કાર્યમાં હું તારા મતને મળને રહીશ.” વિજયદેવ! તમે વચન આપ્યું, પણ પિતે છૂટા રહી મને બાંધવાનો પ્રયત્ન કર્યો. છતાં મને હરક્ત નથી. તમારા વચનના સ્વીકારને જવાબ હું તમને પરમ દિવસે આપીશ.” કહી પડ્યાએ વિજયને આશા આપી. વિજયે આશામાં જ સફળતા માની લીધી. Page #209 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૦ મું મૂશ્કેરાટ બંધાયાં વિજય અને પદ્માની મુલાકાત પછી કેટલાક પર વીતિ ગયા હતા. આજે વિજયને જવાબ આપવાને હેઈ તે પહેલાં એક કામ પતાવી લેવાની પધાને જરૂર હતી. નદી કાંઠા પરનાં મેટાં મકાનની રેશનીમાં ધીમે ધીમે ચેતન આવી રહ્યું હતું. શાન્ત વાતાવરણમાં સુમધુર આલાપ અને વાંત્રના કર્ણપ્રિય સ્વરે અરૂણદેવના અસ્તાચળ તરફના ગમનને માન આપી રહ્યા હતા. સ્વગૃહ પ્રતિ વિહાર કરતી વ્યક્તિઓના કાન તે આલાપ અને વાજીંત્રના સ્વર તરફ આક ઈ રહ્યા હતા. તે મકાન અને આનંદ જ મગધ સામ્રાજ્યના પાટનગર પાટલીપુત્રની મહત્તા દર્શાવવાને પૂરતાં હતાં. કેટલીક દાસીઓ પિતાના હાથમાં પુષ્પ અને પુષ્પની માળાઓ લઈ પોતાની શેઠાણુંઓને તે પહોંચાડવાની ધાંધલમાં ઉતાવળી ઉતાવળી જઈ રહી હતી. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ મહામંત્રી શકટા આ સમયે આવી ધાંધલમાં બીજી એક સ્ત્રીએ પણ પોતાને ફાળો આપ્યો હતો. તેનામાં અને બીજી સ્ત્રીઓમાં ફક્ત ફરક એટલે જ હતું, કે તેના હાથ તદન ખાલી જ હતા, જ્યારે બીજી સ્ત્રીઓના હાથમાં પુષ્પાદિ વસ્તુઓ હતી. અમુક નિયત સ્થળે આવી, તેણે એક મેટી હવેલી તરફ ઉંચી નજર કરી. તે હવેલીના એક વાતાયનમાં એક નાજુક સ્ત્રીનું સુંદર મુખ શોભી રહ્યું હતું. નીચે ઉભેલી સ્ત્રી બેચાર ક્ષણ સુધી તે વાતાયન તરફ જોઈ રહી. વાતાયનમાં જે ચહેરે શોભી રહ્યો હતો, તે ચહેરાની નજર પિતાના પર પડે તેવી તેની ઈચ્છા હતી, પણ તેની તે ઈચ્છા અધૂરી રહી. પિતાની ધારણું પાર પડવી અશક્ય લાગતાં, તેણે તે મકાનના મુખ્ય દ્વાર તરફ જવા માંડ્યું. દ્વારની નજીક પહેચતાં જ દરવાને નીચા નમી યોગ્ય માન આપ્યું તે સ્ત્રીએ તેને પૂછ્યું : બા ઉપર છે?” “જી, હા.” દરવાને નમ્રતાથી જવાબ આપે. તે સ્ત્રી મકાનની અંદર જઈ, માટે દાદર ચઢવા લાગી. મકાનમાંની તેની હીલચાલ જોનારને તરત જ સ્પષ્ટપણે સમજાઈ આવે તેવું હતું, કે યે આ મકાનની જાણીતી સ્ત્રી હેવી જોઈએ. જે બારીમાંથી સુંદર ચહેરાનાં દર્શન થતાં હતાં, તે બારીવાળા પંડ આગળ તે સ્ત્રી પહોંચી ગઈ. ખંડના દ્વારની પરિચારિકાએ તેને જોતાં જ વિનયથી હાથ જોડ્યા. હજી સુધી મકાનની માલિકાને આ સ્ત્રી આવ્યાની ખબર પડી નહતી, તેમ લાગવાથી તે સ્ત્રીએ માલિકાને સંભળાવવાં માટે પરિક Page #211 -------------------------------------------------------------------------- ________________ મૂશ્કેટાટ બંધાયાં ચારિકાને પૂછ્યું : “બા અંદર છે?” “જી, હા.” તે પરિચારિકાએ સવિનય જવાબ આપે. આ પ્રશ્નોત્તર સાંભળી મકાન માલિકાએ તે ખંડના દર વાજા પ્રતિ નજર કરી. તે સ્ત્રીને જોતાં જ માલિક હર્ષભેર બોલી ઉઠી: પદ્મા!” “હા, બા.” આવનાર સ્ત્રી પડ્યા હોઈ, તેણે તરત જ પિતાની શેઠાણીને જવાબ આપતાં વિનયથી પ્રણામ કર્યા. તેને પિતાની શેઠાણી પાસે જવાની વિના બાધિત પરવાનગી હતી. પદ્મા શેઠાણુની નજીક આવીને ઉભી રહેતાં જ શેઠાણુએ સપ્રેમ તેની પીઠ પર હાથ ફેરવ્યો. તે પંપાળવામાં મમતા હતી, લાગણી હતી. પડ્યા અને તેની શેઠાણીની મુલાકાત અવારનવાર થયા કરતી હતી. આ સુલાકાત ગઈ મુલાકાત પછી ચાર દિવસે થઈ થઈ હતી. પદ્મા તેની શેઠાણની વિશ્વાસપાત્ર દાસી હોવા છતાં; શેઠાણી તેને પિતાથી માડીજાયી બહેન સમી માનતી હતી. શેઠાણુની સુખદુઃખની ભાગીદાર પવા જ હતી. ગમે તેવું ખાનગી કામ કરવાનું હોય, તે તે પદ્માને જ સોંપાતું. દરવાન અને પરિચારિકાઓ પદ્માને સંપૂર્ણ માન આપતાં હતાં. પદ્મામાં પણ એક વિશેષ ગુણ હતે. શેઠાણીએ સેપેલું કઈ પણ કામ તેણે શેઠાણીને ન સમજતાં, પિતાની બહેનનું, પિતાનું જ સમઈને કરતી. મકાનનાં દાસદાસીઓ પ્રત્યે તે હંમેશાં મમતાથી જ વર્તતી. તેના આ વિશેષ ગુણે જ તેને સર્વપ્રિય બનાવી હતી. Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ મહામ`ત્રી શકટાળ તેની શેઠાણીએ સોંપેલું કાર્યં તેણે હંમેશાંનિર્ભયપણે પાર પાડેલુ હોય જ. શેઠાણી તરફથી સોંપાયેલુ આ વખતનું કા મહત્ત્વનું હોવા ઉપરાંત, જોખમ ભરેલુ' પણ હતું તે જોખમદારીમાં જીવન મરણના સવાલ હતા. પોતાની માલિકા માટે તેણે જીવન મરણના સવાલને એક બાજુએ મૂકી, તે કાઈમાં ઝંપલાવ્યું હતું. ધીમે ધીમે કચ્છીત કા માં યશ મળતાં, શેઠાણી તેના વિશેષ લાગણીવશ બની જવા માંડી હતી. આજની બંનેની મુલાકાતમાં હર્ષનો આવેશ હતા. શેઠાણી પદ્માને સાથે લઇ પોતાના ખાનગી ખંડમાં ગઇ. તે ખંડની પરિચારિકાને કાઇને અંદર ન આવવા દેવાની ' સખ્ત તાૌદ ་ ་ આપી. * ખ'ડની અંદર બિછાવેલા એક કિમતી ગાલિચા પર ખ'નેએ જોડાજોડ સ્થાન લીધું. સમય તેને માટે હિ ંમતી હતા. - એક ક્ષણ પણ વ્યર્થ જવા દેવાની કોઇની ઇચ્છા નહોતી. 66 .. પદ્મા ! ” શેઠાણીએ માલવાની શરૂઆત કરતાં કહ્યું. “ જી !” “ નવા શું સમાચાર છે, તે જલ્દીથી કહી સંભળાવ.” “ ખા ! ” પદ્મા કહેવા લાગી : “ જે ગણું,એ તે નવીન, ન ગણીએ તે જીના, વિજય મારી સાથે લગ્ન કરવાને લલચાયે છે. કાઈ પણ ભોગે તેમ કરવાને તે તૈયાર છે. મોંડળના સભ્યા પૈકી સિન નામના નાના ઠોકરા, જે સભ્ય હતા, તે મડળને છેડી, ચાલ્યો ગયો છે.” “ કેમ ? ” શેઠાણીએ પ્રશ્ન કર્યાં. - મડળના કાર્યોંમાં મતભેદ પડયા હતા.” કહી પદ્માએ Page #213 -------------------------------------------------------------------------- ________________ મૂકેટાઢ બધાયાં ૧૬૭ ક્રિસન વિષેની સઘળી હકીકત કહી સંભળાવી. તે ઉપરાંત વિજય અને પેાતાના વચ્ચે થયેલી લગ્ન વિષેની ચર્ચા પણ કહી સંભળાવી. વિશેષમાં તેમણે કહ્યું : ઃ આજે મારે વિજયતે જવાબ આપવાના છે.” 6 “ તેને કાઈ પણ બહાને ટહેલાવજે.” શેઠાણીએ પદ્માને કહ્યું. “ હવે તેમના પાપનેા સમય ભરાઇ ચૂકયા છે. એક વખત તું મહારાણીની મુલાકાત લઈ આવજે. તે મડળના કારાસ્થાનથી તેમને વાકેફ કરજે. મળની વ્યૂહ રચના તેમતે કહી સંભળાવજે. જો તારી પાસે ખાત્રી માગે, તેા કહેજે, કે અગ્નિની પરિક્ષા ન હાય.” વિન્થ સૌ ધેલા છે. તારા સૌ પાછળનું તેનું ઘેલપણુ મંડળને નાશ કરાવશે. ફક્ત મહારાજાના પદભ્રષ્ટતા પ્રસંગ હેાત, તા હું તેમના મંડળના કાયમાં રસ લેત નહિ, પણ મને પહેલાંતી જ શંકા હતી, તે લેકે જો મહારાજાને સીધી રીતે પદભ્રષ્ટ નહિ કરી શકે, તા મહાઅમાત્ય વગેરેને નાશ કરવાનો વિચાર કરશે. તેટલા માટેજ, મેં તને તેમની હીલચાલ તપાસવાને મેાકલી હતી. મારી ધારણા સત્ય નીવડવા લાગી છે. તારી કાર્યદક્ષતા ગમે તેવા ગુપ્તચરને પણ શરમાવે તેવી છે. તારા ગઇ વખતના કહેવા પરથી, ગુપ્તચર મંડળના શ્રેષ્ટ શ્રીયકને મંડળ વિષે શંકા આવી હાય તેમ લાગે છે. તેમણે પેાતાના હાથ નીચેના માણસાને તે તપાસ હાથ ધરાવી છે. કદાચ તેમના કાર્ય માં સફળતા મળે પણ ખરી, છતાં તેમના પર વિશ્વાસ રાખીને આપણે આપણાં કાને પડતું મૂકવુ જોઈએ નિહ. કાઇ પણ ભાગે મહાઅમાત્યનું કુટુંબ સહિસલામત રહેવું જોઇએ. મહારાજાના, રાજકુટુંબને નાશ મારાથી જોયા જશે, પણુ અમાત્ય કુટુંબનેા નાશ મારાથી જોયો નહિ જાય. અમાત્ય કુટુંબ એટલે Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ મહામંત્રી શયાળ મારૂં સર્વસ્વ. તે જ મારૂં જીવન. તે જ મારે આધાર, તે નાશ મારાથી ક્રમ જોયા જાય ? ” ખેલતાં ખે!લતાં શેઠાણી થાકી ગઈ. તેના શરીરે પ્રસ્વેદનાં બિન્દુ દૃષ્ટિગોચર થવા લાગ્યાં ઘેાડી વાર વિશ્રમી તે આગળ કહેવા લાગી : પદ્મા ! જીવના જોખમે પણ આપણે આપણા કાર્યમાં સફળતા મેળવવી જ જોઇએ. અમાત્ય-કુટુંબ માટે પાપ કરવું પડે, તે। પણ કરવું.” દ આ પદ્મા ખેલી. તમારે મને તે બાબતમાં કહેવું નહિ પડે. જે તમે ઇચ્છશે, તે જ મારા હાથે અનશે. હું તમારી દાસી નહિ પણ બહેન છુ', તેમ માનશેા. તમારી પ્રત્યેક પ્રત્યેક ઇચ્છાની સફળતા તે જ મારૂં કર્તવ્ય. આજ સુધી મેં મારૂં જીવન ઉજ્જવળ રાખ્યુ છે, અને ઉજ્જવળ જ રાખીશ. આજ સુધી તમે મને પાષી છે, તેના બદ્લા હું નિમકહલાલીથી જ વાળીશ. વરચિ અને વિજય સાથેના ભાષણમાં મેં વચનથી ધણાંયે પાપ કર્યાં હશે, પણ મન અને કાયાથી તે હું પવિત્ર જ છું. પવિત્રતા તે જ મારૂં જીવન છે. જન્મીને જીવવુ, એના કરતાં જન્મીને જીવી જાણવું, તેને હું વધારે શ્રેષ્ઠ માનું છુ, પહેલાં કરતાં બીજી વ્યાખ્યાને મેં મારા જીવનમાં ઉતારી છે. ખા ! તમારે મારા કાર્ય માટે બિલ્કુલ ચિંતા કરવી નહિ.” " "s “મને તારા કાની ફત્તેહ માટે ખાત્રી છે. ઇશ્વર તને સહાય કરે.” જરા વિશ્વમી શેઠાણી આગળ કહેવા લાગી : kr જા પદ્મા! તું વખત ગૂમાવીશ નહિ. બને ત્યાં સુધી વિજયને ટહેલાવ્યા જ કરજે. ઠ ! ફત્તેહ કર. મારે પણ મારા હૃદય દેવ પાસે જવાને વખત થયા છે.” કઢી શેઠાણી ડી. Page #215 -------------------------------------------------------------------------- ________________ મૂશ્કેરાટ બંધાયાં ૧૬૯ પદ્મા પણ તેની સાથે ઉઠીને ઉભી થઈ. યોગ્ય રીતે વિદાય લઈ પડ્યા જે રસ્તેથી આવી હતી, તે રસ્તા તરફ રવાના થઈ. મકાનથી થોડે દૂર જઈ તેણે આજુબાજુ દ્રષ્ટિ ફેરવી જોઈ. તેની દ્રષ્ટિએ કોઈ પણ ન પડતાં, એક વિશાળ વૃક્ષના થડ પાસે તે ગઈ. સાધારણપણે અંધકારને અમલ થઈ ચૂક્યો હતો. તેણે ઝાડના થડના પિલાણમાંથી પિતાનાં સાધ્વી વેશનાં કપડાં બહાર કાયાં. તે જ્યારે જ્યારે તેની શેઠાણીને મળવા આવતી, ત્યારે ત્યારે આ જ જગ્યાએ પોતાનાં કપડાં બદલતી. વેશ પરિવર્તન માટે આ જગ્યા તેને એનુકુળ હતી. તેણે સાધારણ સંસારી પરિધાનનાં કપડાંને સ્થાને સાધ્વીવેશનાં કપડાં પરિધાન ક્ય. એક હાથમાં કમંડલ અને બીજા બીજા હાથમાં માળા લઈ તેણે પોતાના નાનકડા મકાન તરફ જવા માંડ્યું. જતાં જતાં તેના હૃદયસાગરમાં અનેક જાતના વિચાર તરંગોની છોળો ઉડી રહી હતી. “વિજય વાટ જોઈને બેઠો હશે! વરરૂચિને બે દિવસથી ખાનગી મુલાકાત આપી નથી, તેથી તે શું ધારતું હશે ? બિચારા કિસન અત્યારે કયાં વિચરતો હશે? શેઠાણ પિતાના પ્રેમ યાચક પાસે નમ્રતાથી હાથ જેડીને બેઠી હશે! મહાઅમાત્યને પિતાના પર ઝઝુમી રહેલી કારમી તલવારની ખબર પણ નહિ હોય ! પંડિત ચાણક્ય અત્યારે કેવાં યે કારસ્થાન રચતા હશે! રાજકુટુંબ અત્યારે વૈભવ વિલાસમાં સર્વ દુઃખને વિસારે પાડી, સુખાનંદમાં મળ્યુલ બન્યું હશે !” Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ મહામંત્રી શાળ વિચારમાંને વિચારમાં આગળ ચાલ્યું જ જતી હતી. તર્કવિતર્કને બાદમાં તેને થાકની કલ્પના પણ આવી નહતી. પિતાના કાયમના સ્નાનના ઠેકાણે તે આવી પહોંચી. હંમેશ પ્રમાણે આજે-અત્યારે પણ તેણે સ્નાન કરી લીધું. હવે તેણે પિતાને સાવી રવાંગ ભજવાને હતો. રેજ પ્રમાણે પ્રભુ સ્મરણ કરતી, પ્રભુના નામને સાધારણપણે ઉચ્ચ રવરે ઉચ્ચાર કરતી, તે પિતાની ઝુંપડી નજીક જઈ પહોંચી. વિજ્ય ઝુંપડીના દ્વાર આગળ તેની વાટ જોતે ઉભો હતે. પદ્મા તેને જોતાં જ કૃત્રિમ ઉલ્લાસભેર બોલી : “વિજય !” વિજ્ય પિતાનું સામાન્ય નામ સાંભળી વિચારમાં પડી ગયો. પોતાને હંમેશાં “વિજયદેવ'ના નામથી અભિનંદતી પડ્યા આજે વિજયના નામે પોકારે છે, તે શું કહેવાય! વિજયને પાના સ્વરમાં માધુર્યને રણકાર સંભળાયો. “વિજ્યદેવ” કરતાં “વિજય’ શબ્દ તેને મીઠો લાગે. સ્ત્રીઓ પોતાના પતિને, પ્રિયકરને હંમેશાં ટુંકા નામથી જ બેલાવવાનું પસંદ કરે છે, તેનું તેને સ્મરણ થઈ આવ્યું. ક્ષણને માટે તે પોતાને અહોભાગ્ય માનવા લાગે. શું મારી સાથે લગ્ન કરવાનું પદ્માએ નક્કી તે નહિ કર્યું હોય તે સિવાય મને તે વિજય કહીને બેલાવે પણ કેમ ? જરૂર તે મારા સાથેના લગ્ન માટે તૈયાર જ હેવી જોઈએ. પડ્યા દેવી!” તે હર્ષાવેશમાં પદ્માને હાથ પકડતાં બેલી ઉઠયા. “હ, હ.” કહી પદ્માએ તેનાથી દૂર હઠતાં પોતાને હાથ Page #217 -------------------------------------------------------------------------- ________________ મૂકેટાટ ખાયાં ૧૭૧ પકડવા ન દીધા. તેના આ કૃત્યથી વિજય છેાભીલા પડી ગયા. પદ્મા તરત જ તે કળા ગઈ. વિજયને ખાટું લાગ્યું છે, એ સમજતાં તેને વાર લાગી નહિ. << - વિજય ! ’વિજયને મનાવી લેવાના ઉદેશથી પદ્મા તેની નજીક જઈ ખાલી : “મે વિચાર કરી લીધેા છે.” શે?” વિજયના હૃદયમાં ધબકારા વાગી રહ્યા હતા. પદ્મા શે। જવાખ આપશે, તે જાણવા માટે તે ચાતની પ્રમાણે રાહ જોઈ રહ્યો હતા. • << “ હું લગ્ન કરવા તૈયાર છું.” .. " ‘મારી સાથે લગ્ન કરવાનું તે કપ્સ્યૂલ રાખ્યું, પદ્મા ? ” વિજયને આ જવાબ સ્વપ્નવત ભાગ્યે. તે માનતો હતો કે પદ્મા ગમે તે બહાનું કાઢી, પેાતાને ના કહેશે. પણ જ્યારે તેણે પદ્માને જવાબ સાંભળ્યો, ત્યારે તેને આનંદ સાથે આશ્રય' પણ યું. ખરેખર જ પદ્મા મારી સાથે લગ્ન તૈયાર છે ! ફરીથી તેણે આ પ્રશ્ન સાથે આશ્રય' થયું. પોતે ઉધમાં તે નથી, તેની ખાત્રી કરવા, તેણે પોતાની બન્ને આંખા ચોળી જોઇ. ખરેખર જ તે જાગતા હતા. તેને વિચારમાં પડેલા જોઇ, પદ્મા કી : “કેમ, માન્યામાં નથી આવતું ? ” “ તારા’ “ આવે છે, ” વિજય હુસતાં હસતાં ખેલ્યો : કહેવા પર મને સંપૂર્ણ વિશ્વાસ છે. પશુ, પદ્મા! લગ્ન ક્યારે કરવાનું ? ” વિજયે અધિરાઇથી પૂછ્યું. 61 તમે કહો ત્યારે.” પદ્માએ શાંતિથી વામ આપ્યા. “ હું તો કહું છું, કે કાલે જ.” વિજય આભા જ ખની Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર મહામંત્રી શાળ ગયો હતો. તેના હૃદય સમુદ્રમાં વિચાર તરંગે સમાઈ શકતા નહેતા. . “તે પણ મારી તે હા જ છે.” ડીવાર વિક્રમી પદ્મા આગળ કહેવા લાગી : “પણ, વિજય! તમારે ને મારે કોલ છે, તે પ્રમાણે લગ્ન થશે” “શે કેલ છે?” વિજયની તેના આનંદ પાછળની બધી જ સ્મરણ શક્તિને મંદ બનાવી મૂકી હતી. “મંડળના કાર્યને અંત આવે, કે તરત જ લગ્ન કરવું, તે પહેલાં નહિ.” “ તું કહે ત્યારે મંડળના કાર્યને અંત લાવવાને હું શક્તિ માનું છું. તું કહે તો કાલે જ તેનો અંત લાવીએ.” બિન અનુભવી વિજય એમ જ માનતા હતા, કે જગતમાં પિતે પિતાની ઈચ્છા પ્રમાણે દરેક કાર્ય કરવાને શક્તિશાળી છે. જો તમે તમારા કાર્યને અંત કાલે લાવી શકતા હૈ, તે હું કાલે લગ્ન કરવાને પણ તૈયાર છું.” પડ્યાએ વિજયની કેણીએ ગોળ ચોટાડ્યું હતું. તે બિચારે ખાઈ પણ શકતે. નહતો, ને તે મેળવવાના વિચારને ત્યાગ પણ કરી શક્તો નહતો. “પદ્મા! કાલે આ સમય પહેલાં, આપણા મંડળના કાર્યને અંત આવી ગયા હશેઅને...” તે આગળ બેલવા જતો હતે, તે પહેલાં જ તેના અને પદ્માના મેઢામાં કોઈએ ડૂચા મારી દીધા. તેમને બિસ્કુલ અવાજ કરવાનો સમય પણ મળ્યો નહિ. બંનેને કેઈએ મૂશ્કેટોટ બાંધવાની જહેમત ઉઠાવવા માંડી. Page #219 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૧ મું લગ્નનની તૈયારીઓ મગધ સામ્રાજ્યની વિશાળ નગરી પુષ્પપુરીમાં ૧ મેટી ધામધૂમ નજરે પડતી હતી. નગરીના જુદા જુદા મોટા બજા માં શેભાનો પાર નહોતો. નગરજનો પોતાની દુકાનને અને વનિતાએ પોતાનાં ગૃહને દેદીપ્યમાન બનાવવામાં કચાસ રાખતા નહોતા. પાટલીપુત્રમાં આવેલી માળાકારની દૂકાનમાં ચીકાર ગીરદી જણાતી હતી. પ્રત્યેક પ્રાસાદને ફૂલ વડે શણ ગારવામાં આવ્યો હતો. નગરના જુદા જુદા બજારમાં મહાન મંગલ સમારંભનાં પગરણ મંડાઈ ચૂક્યાં હતાં. પાટલીપુત્રના મહારાજા નવમાનંદના મહાઅમાત્ય શકટાળના પુત્ર શ્રીયકજીનાં લગ્નને હવે સાત જ દિવસ બાકી રહ્યા હતા. રાજપુત્રના લગ્ન વખતે જે ધામધૂમ થઈ શકે, તે જ (૧) પાટલીપુત્રનું બીજું નામ પુપપુરી હતું. રામાયણના સમયમાં તેને કૌશલ્બી પણ કહેતા હતા. Page #220 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી શકટાળ ધામધૂમી મહાઅમાત્યના પુત્ર માટે થઈ રહી હતી. નગરના મહાજને જાહેર કર્યું હતું, કે “આજથી સાત દિવસ, એટલે મહાઅમાત્યના પુત્ર અને મહારાજાના અંગરક્ષક દળના વા, શ્રીયકજીનું લગ્ન થઈ જાય, ત્યાં સુધી નગરવાસીઓએ આનંદત્સવ ઉજવવે. શ્રીયકજીના લગ્નને વિષય ચારે તરફ ચર્ચાઈ રહ્યો હતો. પ્રજાને જે પ્રેમ મહારાજાએ મેળવ્યું હતું, તેના કરતાં વધુ પ્રમાણમાં મહાઅમાત્ય અને મહાઅમાત્ય પુત્રએ મેળવ્યો હતું. આ ઉત્સવ, જાણે મહારાજના પાટવી પુત્રનાં લગ્ન થતાં હોય, તેવી જ રીતે ઉજવાઈ રહ્યો હતો. મહારાજાએ લગ્ન માટે દરેક જાતની છૂટ મૂકી હતી. મહાઅમાત્યને પુત્ર અને નગરશેઠની પુત્રી, પછી લગ્નમાં કચાશ પણ ક્યાંથી હેય! જ્યાં જુઓ ત્યાં લગ્નની જ તૈયારી થતી હતી. પાટલીપુત્રને આ મહા સમારંભ હતો. પૂર જનોનાં આનંદીત ચહેરો, બાળકને ખેલનનાદ, સ્ત્રીઓના અંતરના 1 ઉમળકા, નોકર ચાકરેની દેડધામ અને રાજદ્વારી પુરૂષોની હિલચાલ દરેકને આકર્ષે તેવી હતી. નગરશેઠ તરફથી હલવાઈઓની દુકાને મીઠાઈ બની રહી હતી. દરજીઓને બીજાઓનાં કામ કરવાને કુરસદ નહતી. લગ્ન પછી વહેંચાતી મીઠાઈ અને લગ્ન પ્રસંગે જમવામાં પીસાતાં મીષ્ટાન્નની તૈયારીઓ ચાલી રહી હતી. ગરીબેને વહેચવા માટેનાં કપડાં શીવી શીવીને દરજીઓ થાકી જતા હતા. નગરશેઠ પાસે લક્ષ્મીનો ભંડાર ભરપૂર હતું. મહાઅમાત્યના વેવાઈ બનવામાં તેમણે ગૌરવ માન્યું હતું. શ્રીયકજી જેવા જમાઈ સમે બીજે કઈ યુવકે તેમના જેવામાં આવ્યો નહિ. તેમનાં પત્નીના આનંદનો પાર નહે. બાળકનાં લગ્નને Page #221 -------------------------------------------------------------------------- ________________ લગ્નની તૈયારીઓ ચ્હાવા જે માતા પિતાએ લીધા હોય, તે જ તેમાં કેટલા હર્ષોં સમાયેલા હાય છે. સમ સૂરો TYY પુત્રીના લગ્ન પ્રસંગે મહારાજાને આપવા માટે નગરશેઠેને રાજકુટુંબને ચેાગ્ય તેવી વસ્તુઓ તૈયાર કરાવી રાખી હવી. આ લગ્ન સમારંભમાં નગરશેઠ કરતાં મહાઅમાત્યને વધુ ભાગ ભજવવાને હતો. તેમણે અનેક કાર્યો કરવાનાં હતાં. પુત્રના લગ્ન સમયે મહારાજાને, રાજકુટુ અને યેાગ્ય, તેવી વસ્તુઓ આપવાની હતી. મહાઅમાત્ય તરફતી લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. મહાઅમાત્ય અને નગરશેઠે, મહારાજાને પુત્રના લગ્ન પ્રસંગે મહાઅમાત્યએ શુ આપવું, તે ઘેાડા દિવસ પહેલા નક્કી કર્યુ હતુ. મહાઅમાત્ય અને શ્રીયકજી રાજદ્વારી પુરૂષ હતા, પોતાને શાભે તેવી જ ભેટા મહારાનને આપવી જોઈએ, એમ પિતા પુત્રએ પણ નક્કી કર્યુ હતું. પોતે શું આપવાના છે, તે મહારાજા જાણે નહિ, તે પોતાની ભેટ અજાયબી પમાડી શકે, તેમ મહાઅમાત્યને લાગતું હતું. તે પ્રમાણે તેમને ભેટ આપવાની વસ્તુ બનાવરાવવા માંડી હતી. તે વસ્તુ તન ગુપ્ત જ રીતે, એક ભોંયરામાં બની રહી હતી. મહારાજાને તે વાતની ગંધ શુદ્ધાં આવવા પામી નહેાતી. લગ્નના બાકી રહેલા સાત ક્વિસમાં અને વેવાઇઓએ કેટલાંય કામે આટાપાનાં હતાં. બંનેમાંથી કાઈને ય ઝંપ નહેાતી. નાકર ચાકરની છૂટ હોવા છતાં, અખંડ રાત તેમના ઉજાગરા ચાલી રહ્યા હતા. ય લગ્ન પ્રસગ જેવા પવિત્ર ઉત્સવમાં મહારાજાએ અમા. ત્ય પ્રત્યેકની શંકાને દૂર મૂર્કી દીધી હતી. તેમણે તન, મન અને ધનથી લગ્ગાત્સવમાં સહાનુભૂતિ દર્શાવી હતી, નગરના Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ મહામંત્રી શકટાળ મહાજને કરેલી જાહેરાતને પિતે, રાજકુટુંબે પણ અમલમાં મૂકી હતી. મહાલયના દરેકે દરેક દરવાજા પર આશપાલવનાં તરણ અને પૂષ્પમાળાઓ દ્રષ્ટિ ગોચર થતાં હતાં. રાજ કર્મચારીઓ અને દાસદાસીએનાં અંગ પર અમૂલ્ય વસ્ત્રાલંકાર નજરે પડયાં હતાં. રાજકુટુંબે પણ મંગલસૂચક ચિન્હ ધારણ ર્યા હતાં. પ્રજા પ્રત્યે રાખેલા પ્રેમે, અમાત્ય કુટુંબના લગ્ન પ્રસંગે સાર્થક કરી બતાવ્યું હતું. પૂરની અંતર્થ્યવસ્થા જાળવવાને અસંખ્ય ઘેડરવારની દોડધામ થઈ રહી હતી. શેરીએ શેરીએ અને પ્રાસાદે પ્રાસાદે આનંદોત્વસના ગીત ગવાઈ રહ્યાં હતાં. દેવસ્થાનોમાં પૂજાપાઠ અને પુણ્ય કર્મ થઈ રહ્યાં હતાં. મહાઅમાત્ય જૈન ધર્મ પાળતા હોવાથી જૈન મંદિરમાં અઠ્ઠાઈ મેહત્વ ચાલી રહ્યા હતા. મંત્રી મુદ્રા ધારણ કરી ત્યારથી મહાઅમાત્યએ કઈ પણ ધર્મમાં ડખલગિરી કરી નહતી, તેથી સર્વ ધર્માનુયાયીઓ તેમના લત્સવમાં આનંદથી રસ લઈ રહ્યાં હતાં. બૌદ્ધ ભિક્ષુકોનાં પવિત્ર સ્થાને માં અને શૈવમી પાળનારાઓના શિવાલયમાં પણ ધાર્મિક ક્રિયાઓ થઈ રહી હતી. આવા શુભ પ્રસંગે મંત્રી પત્ની લક્ષ્મીવતીના હૃદયના એક ખૂણામાં નાનકડું દુઃખ દૂર કરી બેઠું હતું. સગાંવહાલાં અને નાતજાતનાં માણસે પિતાને ઘરે હાજર હોવા છતાં એક વ્યકિતની તેમને ઉણપ લાગતી હતી. આવા શુભ પ્રસંગે પિતાને પુત્ર નજીક હોવા છતાં ઘરે હાજર રહી શકે નહિ, તે કઈ માતાના દુઃખને વિષય ન ગણુંય ? નાના પુત્રનાં લગ્ન હેઈ, (૧) જેન ધમમાં અઠ્ઠાઈ મોહત્વ નામની આ દિવસની પૂજા પાઠની ધાર્મિક ક્રિકા હેય છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ લગ્નની તૈયારીઓ ૧૭૭ મેટો પુત્ર નગરમાં જ હોવા છતાં, ઘરે ન આવે, તે કઈ માતા સહન કરી શકે? પુત્રના વિયોગની માતાની અંતવ્યથા, માતા હેય, તે જ જાણી શકે. મેટા પુત્ર રઘુલિભદ્રને કેસ્યા નામની ગણિકાને ત્યાથી આ પ્રસંગે બોલાવી લાયવા માટે, લક્ષ્મીવતી નાના પુત્ર શ્રીયકજીને સમજાવી રહ્યાં હતાં. “પણું, બેટા ! તે બંને જણ મારા નામથી જરૂર આવશે.” માતાજી! હું માનતો નથી કે બંને જણ આવવાને કબૂલ થાય. વડિલ બંધુ પણ આવશે નહિ, તે કેસ્યા દેવી તે કયાંથી આવે? જગત ભલે કેશ્યા દેવીને ગણિકાના ઉપનામથી સંબોધે, પણ અમે ભાઈ બહેને, તેમને ભાભી જ કહીશું.” શ્રીયકજીએ કહ્યું. શ્રીયકઇ ! મારૂં કહેવું માને. એક વખત પ્રયત્ન કરી જુઓ. બીજાને ન મોકલતાં, તમે જાતે જ જાઓ. ગમે તેવા વિલાસમાં તે પડ્યા હશે, પણ માતાને વિસરી ગયા નહિ હેય. માતા પ્રત્યેને પુત્રનો પ્રેમ અખંડ જ હોય છે. મારા નાના પુત્રના લગ્ન પ્રસંગે મેટો પુત્ર હાજર ન હોય, તે હું કેવી રીતે સાંખી શકીશ ? ” લક્ષ્મીવતીનું હૈયું ભરાઈ આવ્યું. તેમનાં નેત્રો સજળ બન્યાં. ઉપવસ્ત્રના છેડાથી તેમને આંખો લૂછવા માંડી. માતાનાં સજળ નયન જેઈ શ્રીયકજીને લાગી આવ્યું. તેમણે ફરીથી માતાને એક વાર સમજાવી જવાનો પ્રયત્ન કર્યો. માતાજી ! માના પ્રત્યે તેમને પ્રેમ અખંડ હશે, તે પણ દુનિયાની લાજે તે નહિ આવે. છતાં કદાચ તે આવવાની ઈચછા દર્શાવશે, તે કેશ્યા દેવીની સંમતિ તેમને નહિ મળે. ૧૨ Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ મહામંત્રી શકટાળ અત્રુટ પ્રયત્ન તેમને સંમતિ મળે, અને તે આવે, તે પણ કેસ્યા દેવીના આગમનની ઈચ્છા તો આકાશ કુસુમવત જ ગણાય! છતાં, હું મારી બંધુ ફરજ બજાવવા નહિ ચૂક” બેટા ! આ તે તમારી કલ્પના છે. લક્ષ્મીવતી કહેવા લાગ્યાં. “કલ્પના ખરી જ પડે તેમ ન માની શકાય. કોઈ કઈ વખતે મહાન કવિઓની કલ્પના પણ બેટી પડે છે. તમે હજી સ્ત્રીઓનું હૃદય જાણતા નથી. કેઈ પણ ભાભી દિયરનાં લગ્નમાં જવાને લલચાયા વિના રહેતી નથી. ગમે તેમ, તે પણ તે એક સ્ત્રી છે. લગ્ન પ્રસંગ કરતાં બીજો કોઈ પણ પ્રસંગ, સ્ત્રીઓને માટે મેટે હેઈ શકતું નથી. તે એક સ્ત્રી હોવા ઉપરાંત, તમારાં ભાભીને સ્થાને છે. દિયરના લગ્નમાં ભાગ લેવાને તે નહિ ચૂકે. બંનેમાંથી કેઈપણુ, તમારી અવહેલના કરવાની હિંમત નહિ કરે. એક વખત તમે પ્રયત્ન કરી જુઓ.” “માતાજી ! તેમને આમંત્રણ આપવા જવાની મારી બિલ ન નથી.” શ્રીયકજીએ કહેવા માંડ્યું: “મારાં ભાઈ ભાભીની હાજરી, મારા મનને વધુ આનંદિત બનાવશે માતાજી ! આપ બિસ્કુલ ચિના કરશે નહિ. હું મારાથી બનતું કરીશ. વડિલ બંધુની અવહેલના પણ કયા સદ્દભાગી કનિષ્ટ બંધુના નશીબે હાય ! માતાજી! હું હમણાં જ જાઉં છું.” કહી શ્રીયકછ ઉઠીને ઉભા થયા. લક્ષ્માવતી પણ પુત્રીની સાથે ઉઠ્યાં. બંને મુખ્ય દ્વાર સુધી સાથે સાથે ગયાં. વડિલ બંધુને આમંત્રણ આપવા જતા પુત્રને માતાએ પ્રેમથી કહ્યું : “બેટા! યશસ્વી યશસ્વી બનીને આવજે.” “પુત્રએ નેત્ર સંકેતથી જ “હા ભણી ચાલવા માંડ્યું. Page #225 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૨ મુ આમંત્રણના સ્વીકાર માતા પાસેથી છુટા પડીને શ્રીયજી પેાતાના ખાનગી ખંડમાં ગયા. તેમને શાંતિથી વિચાર કરવાની જરૂર હતી. માતાની ઇચ્છાને માન આપી ડિલ બંને પોતાના લગ્નનું આમત્રણુ આપવા જવાનું કબૂલ કર્યું હતું, પણ કાસ્યાને ત્યાં જવાની તેમની હિંમત ચાલતી નહોતી. બધુ પ્રેમે કાશ્યાને -તે ગમે તે હાવા છતાં,-ભાભી તરીકે સ્વીકારી લીધી હતી. ત્યાં જ તે ભાઇને અને ભાભીને શું કહેવુ, તે જ વિચાર તેમને મૂઝવી રહ્યો હતા. પેાતે મહારાજાના અંગરક્ષક દળના શ્રેષ્ઠ અને પિતાશ્રી મગધ સામ્રાજ્યના મહાઅમાત્ય. કાશ્યાને ત્યાં જઈ પણ શકાય કેવી રીતે ? હિંમત કરીને ત્યાં જવા છતાં, જો ડલ બંધુએ અગર ભાભીએ પેાતાના આમંત્રણના અસ્વી કાર કર્યો. તા ? શ્રીયકજી અનેક તર્ક વિતર્કમાં ગૂચવાવા લાગ્યા. મંગલમય Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ મહામંત્રી શકટાળ લગ્નનું આમંત્રણ આપવાની હાંશ દરેક માનવજનને હાય છે. શ્રીયકજીને પણ તે હાંશ હોય, તેા નવાઇ જેવું ન ગણાય ! પણ આ આમ ંત્રણ તે વિક્ષણ પ્રકારનું હતું. ——છતાં, કેટલાક વિચાર કરીને, તે પેાતાનું કાર્યં પાર્ પાડવાના ઇરાદાથી કાયાને ત્યાં જવા નીકળ્યા. થૈડા સમય ચાલ્યા પછી, કાલ્યાનું ભવ્ય મકાન તેમના નજરે પડયું. તે મકાન પૂર જાહેર હતું. કાઈ પણ વ્યક્તિ તે મકાનને ઓળખતી હતી. તે મકાનના મુખ્ય દ્વાર પાસે જઈ, દરવાનને તેમણે પ્રશ્ન કઃ 66 આઇ સાહેબ અંદર છે ? ” tr 'જી, હા.” નમ્રતાથી મેલવા ટેવાયેલા દરવાને સવિનય. જવાબ આપ્યા. તેમને સમાચાર આપુ કે કોઇ મળવા આવ્યું છે.” ” દરવાને પૂછ્યું. 66 cr “સાહેબ ! આપનું નામ શું? ' તું એમને એમ જ કહે, કે કાષ્ઠ ગૃહસ્થ મળવા આવ્યા .” શ્રીયકØએ કહ્યું. પેાતાનું નામ આપવાની તેમની ઈચ્છા નહાતી. સાહેબ ! આપનું નામ જાણ્યા સિવાય મારાથી તેમને સમાચાર નહિ આપી શકાય.” દરવાન વિનયથી જ ખેલતે હતા. તેણે શ્રીયકને એળખ્યા નહાતા. 66 આવનાર ગૃહસ્થનું નામ જાણ્યા સિવાય તું તારા શેઠા ણીને સમાચાર ન પહોંચાડી શકે, તે તમારા નિયમ છે ? ” “ જી, હા. અમારે ત્યાંની એવી નીતિ છે.” cr Page #227 -------------------------------------------------------------------------- ________________ આમ ત્રણના સ્વીકાર ૧૮૧ “ તા તારાં શેઠાણીને જાય, કે શ્રીયકજી પધાર્યાં છે.” પેાતાનું નામ આપવાને વખત આવતાં શ્રીયકજીએ પેાતાના મેાલાસર નામ અને આગમન જણાવ્યુ શ્રીયકજીનું નામ સાંભળતાં જ દરવાન ઠંડા થઈ ગયેા. તરતજ તેણે એક દાસીને હાક મારી ખેાલાવી. પેાતાની નજીક આવતાં જ તેણે તેને કહ્યું : (6 * વિણા ! શ્રીયકજી સાહેબ પધાર્યાં છે, તેમને શેઠાણી પાસે લઈ જા.” શ્રીયકજી તરફ અંગુલી દર્શન કરતાં દરવાને દાસીને કહ્યું. “ ખાતે સમાચાર આપ્યા છે? દાસીએ પૂછ્યું. 33 “ તેમને સમાચાર આપવાની જરૂર નથી. સાહેબ નામે ન સમેાધતાં મહારાજાને નામે સમાધતાં આગળ ચાલવા માંડ્યું. શ્રીયક∞ દાસીની પાછળ પાછળ જવા લાગ્યા. એક વિશ.ળ ખંડમાં સુવાસિત વાતાવરણની વચ્ચે હ્યુલિદ્ર અને કાંસ્યા આનંદાલાપ કરી રહ્યાં હતાં. દરવાજાતી નજીક જઇ દાસીએ કાશ્યાને ઉદ્દેશી કર્યુ : “ આ ! આ પુત્ર શ્રીયકજી પધાર્યાં છે.” શ્રીયકજીનું નામ સાંભળતાં જ સ્થૂલિભદ્ર અને કાસ્યા આશ્ર પામ્યાં. દરવાળ આગળ જ શ્રીયકજી ઉભા હતા. બંનેની નજર તેમના પર પડી. ણુકાએ માથા પરના છેડા વ્યવસ્થિ કરતાં ઉદ્દીને દ્વાર નજીક જઇ, શ્રીયકજીને કહ્યું ? “ પધારે। આપના વિલ બધું અહીં જ માન્યું, કે શ્રોયછ પોતાના વડવ બંધુ છે’કાશ્યાએ સ્ફુલિભદ્રને મળવા Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ મહામંત્રી શકટાબ આવ્યા હશે. શ્રીયકજીએ કંઈ પણ બોલ્યા સિવાય ધુલિભદ્રની નજીક જઈ તેમને પ્રણામ કર્યા. તે જ વખતે કેશ્યા પણ ત્યાં આવી ચૂકી હતી. તેમને પ્રણામ કરતાં શ્રીયકજી બોલ્યા: ભાભી ! પ્રણામ.” “ભાભી” શબ્દ સાંભળતાં જ કેશ્યા ચમકી. સ્થૂલિભદ્રને પણ આશ્ચર્ય થયું. કેશ્યાને લાગ્યું, કે શ્રોયકછ મશ્કરી કરવા તે આવ્યા નહિ હોય! શ્રીયકજી!—” કેશ્યા બેલવા જતી હતી, તેને અટકાવી શ્રીયકજી વચ્ચે જ બોલી ઉઠયાઃ “નહિ, દિયરજી કહો.” આ “શ્રીયક! બહુ દિવસે મોટા ભાઈને યાદ કર્યા. “યુલિન ભદ્રએ નાના ભાઈને સપ્રેમ “તુંકારથી બેલા. વડિલ બંધુ! આવવાની તો ઘણી ઈચ્છા થાય છે, પણ તેવા સંજોગોની રાહ જોવી પડતી હશે ને?” શુલિભદ્રએ ટાણે માર્યો. કઈ કઈ વખતે તેમ બની જાય છે. શ્રીયકએ ટૂંક જ જવાબ આપો. તે તે એક જાતનું બહાનું છે.” રઘુલિભદ્ર કહેવા લાગ્યા. “કેટલે ય વખત થયો છું અને કેશ્યા તને, આપણાં માતા પિતાને અને બહેનોને મળવાને વિચાર કરી રહ્યાં છીએ. એક વખતે તે મેં પિતાજી વગેરેને મળવા માટે તેમના ઘરે જવાનો વિચાર પણ કર્યો હતો, પણ કેશ્યાએ તેમ કરતાં મને અટકાવ્યો.” “કારણ?” શ્રીયકજીએ પૂછયું. Page #229 -------------------------------------------------------------------------- ________________ આમંત્રણને સ્વીકાર ૧૮૩ તેને ભીતિ રહે છે કે કદાચ હું ઘરે આવું, અને તમે મને પાછો નહિ આવવા દે, તો બિચારી માસ વિના રહી શકે કેવી રીતે ? મને તેડવા પણ આવી શકે કેવી રીતે ?” “તેડવા કેમ ન આવી શકે?” શ્રીયકજીએ પ્રશ્ન કર્યો. “કારણ કે, તે રહી ગણિકા. ગણિકા એટલે ગેસઠ પ્રકા રની મનાતી વિદ્યાને ભંડાર, પણ તે તે મેંઢાની વાતો. આપના જેવા ગૃહસ્થને ત્યાં આવવાને તેને પગ પણ કેમ ઉપડે છે તે ત્યાં આવે, અને પિતાશ્રી મને ન આવવા દે, તો તેને કેટલું અપમાન લાગે ? અત્યારે મારી ગણના વડેલામાં થાય છે. હું અનીતિમાન, દુરાચારી, અને જગતની સફેદાઇથી અલગ થયેલ. તે તમારા ત્યાં આવે, હું તમારા ત્યાં આવ્યો હોઉં,–તે આ વાતે નાગરિકે જાણે, જગતના અગ્રેસરે જાણે, તે તમારાં થાનને, પદવીને અને મહત્તાને કલંક લાગે. મેં તે મારું જીવન બગાડ્યું, ઘર તછ આપણું કુટુંબ પર કલંકની છાયા લગાવી અને માતા પિતાને ભાઈ બહેનને વિયેગ ગ્રહ્યો. મેં સ્ત્રી સૌંદર્ય પાછળ ઘેલછા દર્શાવી, ચોસઠ કળાના ભંડારને હું પૂજારી બન્યા. આખા કુટુંબની લાગણીઓ દુભાવી. આવા કૃત્યોને કરવા છતાં, હજી હું અને કેશ્યા ઘરે આવી, જગતે વિસારે પાડેલી આપની અપકીર્તિને પુનરપિ જાગૃત કરાવીએ?” શુલિભદ્ર પિતાના નાના બંધુને પિતાના દિલની અનેક વાતો સંભળાવી રહ્યા હતા, . “પણ, બંધુ! અમોને જગતે અપકીર્તિમય માન્યા જ નથી. તમો બને ગમે ત્યારે ઘરે આવે, તેમાં અમને, જગતને કેઈ પણ જાતને વાંધો નથી. માતા પિતાએ કેશ્યા ભાભીને પુત્રવધુ માન્યાં છે. મેં અને સર્વ બહેનેએ તેમને ભાભી માન્યાં છે. અને જગતની પરવા નથી. ગણિકાની વ્યાખ્યા Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ મહામંત્રી શકટાળ અમે જુદા જ પ્રકારની કરીએ છીએ બધી ગણિકાઓ એક જ પ્રકારની હોતી નથી. પવિત્રતાને પાઠ પઢાવનાર અને એક પતિવૃત્ત પાળનાર કેશ્યા ભાભી જગતભરમાં વંઘ થશે, એવી અમારી માન્યતા છે. જે ગણિકાને હલકા દરજજાની ગણવામાં આવતી હોય, તે મહાન સમ્રાટે, નગરશેઠ અને મહાન વ્યક્તિઓ, તેમને તેમની કલાનું પ્રદર્શન કરાવવા માટે સભામાં, મેળાવડામાં અને લગ્ન પ્રસંગોમાં શા માટે આમંત્રણ આપતા હશે? વડિલ બંધુ ! આપ બંને જણ અમારા માટે જે પ્રકારનો અભિપ્રાય બાંધી બેઠા છે, તે અભિપ્રાય ખે છે.” શ્રીયકજીએ કહ્યું. તેમના ચહેરા પર બંધુવાત્સલ્યના ભાવ તરવરી રહ્યા હતા. શ્રીયક! હું ગમે તેટલી અધોગતિએ પહોંશે હોઉં, છતાં મેં મારો આત્મા ગૂમાવ્યો નથી. મારી ખાનદાનીના સંસારને મેં તિલાંજલિ આપી નથી, માતા પિતાના ઉપકાર ભૂલી જવા જેટલી અધમતા મેં કેળવી નથી. ભાઈ બહેનને પ્રેમ વિસરી જવા જેટલે ક્રર હજી હું થયો નથી. એક ગણિકાને ગ્રહણ કરી છે, એમ હું માનતા નથી; પણ સ્ત્રી સર્વોત્તમને મેં ગ્રહણ કરી છે, એમ હું માનું છું. ગુણ ગ્રાહી વ્યક્તિને અપનાવી લેવામાં હું પાપ જોતો નથી. જેના રૂપ ગુણ તરફ આપણે આત્મા આકર્ષાય, તે જ જીવનની સહચરિણી બનવાને યોગ્ય છે, એમ હું માનું છું. આકર્ષણમાં ઉંચ્ચ નીચની કક્ષાને સ્થાન અપાતું નથી. અને જ્યાં આકર્ષણને ધ્યનિ સંભળાય છે, ત્યાં તે આકર્ષણમાં પરમકૃપાળુ પરમાત્માનો હાથ હોય છે. ઈશ્વર જગતના કોઈ પણ માનવ Page #231 -------------------------------------------------------------------------- ________________ આમંત્રણને સ્વીકાર ૧૮૫ પ્રાણીનું અહિત ઈ છે જ નહિ. હું બધા પરમાત્માને એક જ દ્રષ્ટિએ જોઉં છું. જે મારી નજર યોગ્ય ગણાતી હોય, તે મેં જણાવેલા આકર્ષણને અનુભવ પરમાત્માએ પણ મેળવેલ છે. શ્રી શંકર ભીલડીમાં મેહ્યા હતા. ભીલડીનું રૂપ તેમના હૃદયને આકર્ષવાને સમર્થ બન્યું હતું. તે સૌંદર્યવાન સ્ત્રીને ભીલડી માનવા છતાં, તેમણે તેને પિતાના અંતરમાં સ્થાન આપવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે પાર્વતીએ પિતાનું રૂપ પ્રકટ કર્યું, ત્યારે જ તે જાણું શક્યા, કે પિતે ઠગાયા છે. તે વખતે પાર્વતી દેવીએ તેમને “ભોળા શંકર'ની ઉપમા આપી. જે પ્રત્યક્ષ પરમાત્માએ પણ આકર્ષણના ધ્યનિને સ્વીકાર્યો હતો, તે મારા જેવા એક પામર માનવીને તે સ્વીકારવામાં બાધ પણ શો હોઈ શકે ? શ્રીયક! હું ભેળે નથી. મૂખ પણ નથી. તું અગર પિતાજી, મને મળવા, શા માટે નથી આવતા, તે હું સારી પિઠે સમજી શકું છું. તમને દુનિયાનો ડર છે. કલા તમને મુંઝવી રહી છે. પુત્રવાત્સલ્ય કરતાં પિતાને કલજજાએ વધારે આકર્ષ્યા છે. બંધુ પ્રેમ કરતાં કવાયકાને તે શ્રેષ્ઠ માની છે. બહેને અને માતાજી, સ્ત્રી જાત છે. તેમની ઈચ્છા હોવા છતાં પણ તે ન જ આવી શકે. શ્રીયક! સાચે સાચું કહે, તું અને પિતાજી મને મળવા આતુર હોવા છતાં આ જ કારણવશાત આવી શકતા નહતા ખરું ને?” –આ પ્રશ્નએ શ્રીયકજીને મૂંઝવ્યા. શું બેલવું, તે તેમને સૂઝયું નહિ. છૂપાવવાની કે જુઠું બોલવાની જરૂર નથી. આ તો જગતને નિયમ છે. હું બધું ય સમજું છું. ફક્ત મારે તારા મેંટેથી જ સાંભળવું જ છે.” શ્રી કચ્છની મુંઝવણ પારખી છુ. Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ મહામંત્રી શકટાળ લિભદ્રએ કહ્યું. “ વડિલ બંધુ ! હું શુ` ખેાલુ' ?' જમીન'મા` આપે, તા સમાઈ જવા જેવું શ્રીયકજતે થઇ ગયું હતું. તે સ્વગત્ વિચારવા લાગ્યા, આટલા દિવસથી આ પવિત્ર પુરૂષને મળવાની પાતે દરકાર પણ કરી નહિ? શુ મેં બધુ પ્રેમ કરતાં જગતની લેાકવાયકાની શ્રેષ્ટતા સ્વીકારી ? ગમે તેવા હાય, પણ ભાઈ કયાંથી ? ફૂંકૃત્ય કરનાર ભાઇને પણ ભાઈ ત્યજી શકતા નથી, તે મે' આ શું કર્યુ? શું સંસ્કારહીન માનવીઓનાં જીવન ધ્યેય કરતાં મેં મારા જીવન ધ્યેયને હલકું બનવા દીધું? આહ ! મેં આ શું કર્યું ?—અરે, હું તે નામે હ્યું, પણ પિતાજીએ આ કેવી ગંભીર ભૂલ કરી ? માતાના શબ્દો ખરેખર સાચા હતા, મનુષ્ય ગમે તેટલી અધાતિએ પહેાંચે, પણ માનવ ધર્મ ભૂલતા નથી. આ શબ્દો પણ વિલ બંધુના આ શબ્દો શું કહી આપે છે?—તે જ શબ્દો, તે જ શબ્દમાંથી ઉત્પન્ન થતી ભાવના અને તે જ શબ્દોમાંથી ઉત્પન્ન થનારી કૃતિ તેમને જગદ્ય બનાવશે.” તેમના હૃદય મમુદ્રમાં ચાલી રહેલા વિચાર તરંગા પરિસીમા નહોતી. તેમના ચહેરા પર વિષાદની છાયા પ્રસરી હતી. તેમનાં નયન યુગલ અશ્રુઓથી છલકાવા લાગ્યાં હતાં. તેમણે વિનમ્રપણે કહેવા માંડ્યું : “બંધુ! મને ક્ષમા કશ.' તેમણે હાથ જોડી આગળ કહેવા માંડ્યું : ‘હું દૂર્ભાગી છું. આપના જેવા વિલ બંધુના પુણાત્માને હું ઓળખી શકયા નહિ. એક ભૂલ કર્યા પછી, તે ભૂલ છૂપાવવા ખાતર જુઠ્ઠું ખેલવાનું પાપ ગ્રહણ કરવાને હું તૈયાર નથી. લાકવાયકાની બીકે હું તમને મળવા આવી શકયે નહોતા. મારૂ દિલ તમારા તરફ હંમેશાં આકર્ષાતું હોવા છતાં, Page #233 -------------------------------------------------------------------------- ________________ આમણના સ્વીકાર ૧૮૭ · મેં તમારા દર્શનને લાભ ન ઉઠાવ્યો. જગતમાં નગરલેાકમાં અમે એમ જાહેર કર્યુ હતુ, કે સ્ફુલિભદ્રને અમે કાશ્યા દેવીને ત્યાં ગુણ ગ્રહણ કરવાને–ચાસઠ પ્રકારની વિદ્યા શીખવાને માટે–રાખ્યા છે. ’ તે આગળ ખેલી શક્યા નહિ. તેમને કે રૂંધાવા લાગ્યા. સ્થૂલિભદ્રએ તેમની પીડે હાથ ફેરવવાં, આશ્વાસન આપતાં કહ્યું : “ શ્રીયક ! ભૂલ હરએક મનુષ્ય કરે છે. જે માણસ ભૂલ કર્યાં વિના શ્રેષ્ટ થયેા હૈાય છે, તેનું વન સત્વહીન હેાય છે, ભૂલ જ મનુષ્યને સન્માર્ગ ખુલ્લા કરી આપે છે. મે પણ ભૂલ કરી છે. છતાં મેં સસ્કાર તજ્ગ્યા નથી. પિતાજીને ત્થા માતાઅને મારા અંતઃકરણપૂર્વક વંદન કહેજે. બહેનેાને મારા આશિષ કહેજે.” થેાડીવાર વિશ્રમી તેમણે આગળ પૂછ્યું. પણ, શ્રીયક ! હું તે। તને પૂછ્યું જ ભૂલી ગયા. આજે અચાનક તું અહીં કયાંથી આવી ચઢયા ? ,, << 4: ‘વિલ બંધુ ! માતાજીના આગ્રહથી હું આપને આમંત્રણુ - માપવા આવ્યા છુ” “ શાનું આમંત્રણ ? ” સ્ફુલિભદ્રને વૈભવવિલાસ સિવાય, જગતમાં, બહાર શું ચાલી રહ્યું હતું, તેનું ભાન નહેાતું, મારા લગ્નનું.” શ્રીયકજીએ શરમાતાં શરમાતાં કહ્યું. “કાના તારા લગ્નનું ? ” હા.” “કાની સાથે? << "6 "" Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ મહામંત્રી શઢાળ અહીંના નગરશેઠ યકાળની પુત્રી પ્રિય ંવદા સાથે.” લગ્ન ક્યારે છે?' “ આજથી સાતમા દિવસે.” “ મને તેનું આમંત્રણુ આપવા આવ્યો છે ?'' “ આપને એકલાને જ નહિ, પણ તેને.” "" 66 અંતે કાણું ?' “તમને અને મારાં પૂજ્ય ભાભીશ્રીને.' “ કાના કહેવાથી.’’ “ માતાજીના.” 66 માતાજી મને વીસરી નથી ગયાં ?’ “ ડિલ બંધુ! માતાજી તેા અહેાનિશ તમારા જ જાપ જપ્યા કરે છે. મેં તેમને કહ્યું, કે તમે નહિ આવેા, ત્યારે તેમણે કહ્યું, કે ‘ શ્રીયક ! તું સ્ફુલિભદ્રને ઓળખતા નથી. મારું સાંભળતાં જ તે દોડી આવશે. એટલું જ નિરુ પણુ, તારાં ક્રાસ્યા ભાભી પણ જરૂર આવશે.' અર્ધું ! આપના પર તેમને સપૂર્ણ શ્રદ્ધા છે, કે આપ જરૂર આવશે.” << “ શ્રીયક ! માતાજીના શબ્દો ખાટા નથી. તે .મને સારી રીતે મેળખે છે. સ્ત્રી સ્વભાવના તે અનુભવ છે. ક્રાસ્સા ! તારી શી ઇચ્છા છે? ” સ્ફુલિભદ્રએ છેલ્લે પ્રશ્ન કાસ્યાને ઉદ્દેશી પૂછ્યા. (6 rr મારી ઇચ્છા આપની ‘ સ્વામી ! ” કાશ્યા કહેવા લાગી : પ્રુચ્છાથી જુદી ન જ હાય. ધા દિવસથી હું મારાં સાસુ સપ્તા Page #235 -------------------------------------------------------------------------- ________________ આમ ત્રણના સ્વીકાર ૧૨૯ અને દિયર તથા નણંદીએને જોવા માટે વિચારી રહી છું. અચાનક આ પ્રશ્નગ ઉપસ્થિત થયા છે. દિયરને જોઇ, નયને ને તૃપ્તિ થઈ છે, પણુ બાકીનાં દર્શન અધુરાં છે. દિયરજી ! મારાં સાસુને મારા પ્રણામ કરી, તેમને જણાવજો, કે લગ્નના દિવસે અમે અંતે જણુ સહ આવીશું.” પાછળના શબ્દો કાશ્યાએ શ્રીયકતે ઉદ્દેશી કહ્યા. શ્રીય કાસ્યાના શબ્દો સાંભળી આનંદાશ્ચર્ય પામ્યા. · માતાજીની ઈચ્છા પૂરી થશે. પેાતાના આમંત્રણુ આપવા આવ્યાનું સાર્થક થશે અને બહેને ભાઈ ભાભીને જોઈ ખૂશ ખૂશ થઇ જશે.' આ વિચારેાએ તેમના હૃદયમાં સ્થાન લીધું. દિયરના પ્રથમાગનના સત્કાર માટે, કાશ્યા જાતે જ દૂધ વગેરેની વ્યવસ્થા કરવા ચાલી ગઇ. કાસ્યાન! જવાથી અને બંધુઓનુ` એકાન્ત મિલન થયું. ઘુલિભદ્રએ શ્રીયકજીને કહ્યું : << શ્રીયક ! માતાજીને કહેજે, કે તમારાં પુત્રએ તે પુત્ર વધુએે તમે મેકલેલા અંતઃકરણપૂર્વકના આમંત્રણૢના સહ સ્વીકાર કર્યો છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૩ સુ પિંડત વરચિ ભ વિજય અને પદ્માતે આઠેક દિવસથી ન જોનાર મંડળ -નર્જીવ સમાન ભાસતું હતું. મડળમાંના એક સભ્ય પ્રતાપને મહારાજાએ ક્રર શિક્ષા કરી હતી. ખીજો મહાત : મહત્ત્વાકાંક્ષી વીર યુવક–બાળક મંડળમાં મતભેદ પડતાં સ્વેચ્છાએ ચાલ્યેા ગયા હતા. બીજા ખેતા આઠેક દિવસથી મેળાપ થયેા નહેાતા. આ બધાં અમગલસૂચક ચિન્હો જોઈ મડળના બાકીના સભ્ય નિત્સાહી બનવા લાગ્યા હતા. પહેલા ખેતી ખાટ મ`ડળને ભાસી નહેાતી; પણ પાછળનાં ખેતી ખેાટ મડળના સભ્યાને મિષ્ટ બનાવી રહી હતી. આ મંડળમાં બે જ સભ્યોની મહત્તા હતી. એક વિજયની અને ખીજી પદ્માતી. મડળને પ્રત્યેક સભ્ય પેાતાનાથી બનતું કરી છૂટયા હતા. વિજય અને પદ્માની શાખાળ માટે કાઇપણુ સભ્યએ પરવા બન્યા નહાતા. મ`ડળની હસ્તિ માટે આ સમય વિલક્ષણુ હતો. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ આમ ત્રણના સ્વીકાર તેના સૂકાનીને પત્તો નહાતા. પંડિત વરૂચિએ પણ તે તેની તપાસ માટે અથાગ શ્રમ વેડયા હતા. મહારાજાને મળ્યુ, વિજયના અદશ્ય થવા વિષે તેમણે ચર્ચા પણ કરી હતી. મહારાજાએ પણ વિજયના અદશ્ય થવા માટે ચિંતા વ્યક્ત કરી હતી; પણ તેમણે પોતે વિજય વિષેની વાત બહાર ન ચર્ચાય, તે માટે સંપૂર્ણ તકેદારી રાખી હતી, તે જ તકેદારી માટે તેમણે વરરૂચિને પણ ભલામણુ કરી હતી. મહારાજા, વચિ અને મ`ડળના સભ્યા. પેાતાતાના મનમાં સમજી શક્યા હતા, કે હવે જ રાજખટપટના વ્યુહની શરૂઆત થાય છે. કાઇ પણ અતિથિને આહાર વિહારની વ્યવસ્થા કરી આપતાં પહેલાં, તેની દરેક રીતે તપાસ કરવાની આવશ્યક્તા સર્વેને ભાસવા લાગી, રાજકુમારને વિષપાન થયા પછી દુઃખદ્ સમય વીતા વતાં વીતાવતાં, મહારાજાએ ઘેાડા વખતથી કંઇક શાંતિને અનુભવ કરવા માંડયા હતા; ત્યાં જ આ નવું સંકટ ઉપસ્થિત થવા પામ્યું. વિજયના જીના શબ્દો મહારાજાને યાદ આવવા લાગ્યા. તેણે મહાઅમાત્ય માટે દર્શાવી શકાએ મહારાજાના મનમાં મહાઅમાત્ય વિષે વિષ રેડ્યું. ‘ વિજયે પેાતાનું પેાલ ખુલ્લું કરવાથી મહામંત્રીએ જ તેને અદશ્ય કર્યાં ના હોય! ' આ પ્રશ્નની લહેર મહારાજાના મનમાંથી પેાતાની જાત ભજવી પસાર, થઇ ગઈ. > મહામત્રી વગેરે કાને ન પૂછ્તાં, પોતે જ ખાનગી રીતે તપાસ કરવી, એવા રાજાએ નિશ્ચય કર્યો. વિજયના ગૂમ થયાની Page #238 -------------------------------------------------------------------------- ________________ મહામત્રી શકટાળ ૧૯૨ વાત તેમણે મહારાણીને પણ જણાવી નહાતી. વરરૂચિયે વિજયના અદશ્ય થયાની વાત, મહારાજાને એવી તેા ખૂબીથી કહી સંભળાવી હતી, કે પદ્માનું નામ નિશાન પણ તેમાં ન હોય ? મંડળને બંનેની ચિંતા હતી. મહારાજાને વિજયની શોધખાળ કરવાની હતી. વરરૂચિને તે ફક્ત પદ્માની જ જરૂર હતી. —આ સર્વ ખીના સાથે બીજી એક વ્યક્તિએ પણ દુ:ખ અનુભવવા માંડયું હતું. આઠ દિવસથી પદ્મા પોતાની શેઠાણીને મળવા અશકય બની હતી. વધુમાં વધુ દિવસે પણ પેાતાની શેઠાણીને મળી આવતી; પણ આ સમય તે। એવા. પ્રતિકૂળ બની ગયા હતા, કે તે આઠ દિવસ થયા ઢુવા છતાં પોતાની શેઠાણીને મળી શકી નહેાતી. તે ઋણુ તેની શેઠાણીએ ખાનગી રીતે પદ્માની તપાસ કરાવી હતી, પણ તેનું પરિણામ શૂન્યમાં જ આવ્યું હતું. શેઠાણીએ બધા કરતાં જુદો જ ત ખાંધ્યા હતા. ‘ તેની માન્યતા એવી હતી, કે પદ્માને વિજયે જ પકડી હશે.' વિજયે પદ્માને ઓળખી હોય, તા તેમ બનવું અશકય નથી, તેમાંથી નેકની અગર તે! ખનેની શોધખેાળ બધાં તરફથી થઈ રહી હતી. કારણ દરેકનાં જુદાં હતાં. છતાં નિરનિરાળી ભાવનાથી દરેકને એકએકની અગર તા તેની ખાસ જરૂર જ હતી. વિજયના ગૂમ થવા પછી, વરચિએ એક વખતે મંડળને એકત્રિત કર્યું... હતું. તેમાં તેમણે તેનાં ગૂમ થવા માટે શાક પ્રદર્શિત કર્યાં હતા. તે પછી તેાતાના કાર્યોની ઝડપી શરૂઆત કરવાની આવશ્યક્તા જણાવી, આજે ફરીથી મ`ડળના અધા સભ્યોને ખેલાવવામાં આવ્યા હતા. Page #239 -------------------------------------------------------------------------- ________________ પંડિત વરચિ ૧૯૩ ~એકત્રિત થયેલા મંડળમાં વચિ સર્વ સભ્યોને ઉદ્દેશી કહી રહ્યા હતા : “ ભાઈએ! ! તેમની, તે અતેની જરૂર બધાયને હતી. હજી પશુ છે. પરંતુ કુદરતના ખેલને પહેાંચી વળવા જેટલી શક્તિ, માનવ જાતિમાં ઈશ્વરે મૂકી નથી. ખીવેશી કુદરત અનેક રીતે જગતના પ્રાણીઓને નચાવે છે. વર્ષોના વર્ષાથી ચાલી આવતી તેની આ પ્રણાલિકા, આપણુ! માટે નવાઇની હોવા છતાં; તેના માટે તે। સાધારણ જ છે. વિજય અને પદ્માના ખેપત્તા થવાથી આપણે પગ જેવા થયા છીએ. પણ અપંગે પોતાનાથી ખનતું કાર્ય ન કરવું, તેમ નથી. આપણે આપણાથી બનતું કરવું જ જોઇએ. આપણા શત્રુઓને હંફાવવા આપણે સદંતર તૈયાર રહેવુ જોઈએ. બિચારા અગર બાપડા થવાથી, આપણું કાર્ય પાર પડવું અય છે. સીધાની સાથે સીધા અને વાંકાની સાથે વાંકા થશું, તે જ આપણે આપણા કાર્યમાં ફત્તેહમદ નીવડીશું. ભાળા થનારને જગત ફસાવતાં વાર લગાડતું નથી. આ જમાનાના માનવીએ પાતાના સમેવડીઆ જ શેાધે છે. આપણે સર્વ જાણી ચૂકયા છીએ, કે આપણા કાર્યોંમાં નડતરરૂપ મહાઅમાત્ય જ છે. વિજયે પણ તે જ કહ્યું હતું. મહાઅમાત્યના નાશ સિવાય આપણા કાર્યની ફત્તેહ જોવા ઋતુ તે તે તદ્દન મૂખતા જ બતાવી આપે છે. આજ સુધી કાઇએ પણ જે ખાતમી મેળવી નથી, તે ખાતમી મે મેળવી છે. જો સર્વેને સાથ હાય, બધાની ઇચ્છા હાય, તે આઠ દિવસની અંદર મહાઅમાત્યને નાશ મહારાજાના હાથેજ થાય અને આપણે તદ્દન જુદા જ રહી જઇં શકીએ એવી ચેાજના મે' ઘડી કાઢી છે. આપણે પાપપુણ્યની ચર્ચામાં ઉતરવાના પ્રયત્ન કરીશું, તે ૧૩ Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ મહામંત્રી શકટાળ આપણું કા અપૂર્ણ જ રહી જશે. આપણા કાર્ય કર્તાઓને પકડવાની હિંમત કરનાર દીદી એને આપણે બતાવી આપવું જોઇએ, કે તમારી દીદીતા અમારી આગળ તદ્દન નકામી, નિર્માલ્ય છે. · અમે ધારીએ તે કરવાને સમર્થ છીએ,' આ પાઠ આપણે આપણા શત્રુઓને શીખવવા જ જોઈએ. મહાઅમાત્ય વિષે મહારાજાનું મન કલુષિત થાય, તેવા માર્ગ મે શેષો કાઢયો છે. મારા શોધી કાઢેલા માર્ગના અમલ થઈ શકે, તેમ છે. તેા હું તમને બધાને પૂ છું, કે મહાઅમાત્યના નાશ માટે આપણે જવાબદાર ન બનીએ અને તેનો નાશ થાય, એવી મારી યાજનાને અમલમાં મૂકવાની વિરૂદ્ધમાં કાઇ છે કે કેમ ? તત્કાળ . એકાદ ક્ષણુ ત્યાં શાંતિ પ્રસરી ગઇ. બકીના સભ્યાએ એક ખજાની સામે જોયુ. દરેકનાં નયનાએ એક બીજાને સંમત્તિ દર્શાવી. એક પછી એક, એમ દરેક વરરૂચિની મેજનાતે અમલમાં મૂકવાની ઇચ્છામાં સંમત્તિ આપી. દરેકની સંમત્તિ મળતાં જ વરરૂચિએ સ્ફૂર્તિમય અવાજે આગળ કહેવા માંડયું : “ ભાઇએ ! મારી યેાજના તદ્દન સાદી અને સરળ છે. મહાઅમાત્યને ત્યાં તેમના પુત્રના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. લગ્ન પ્રસંગે સગાંવહાલાંઓને તેમજ રાજકુટુંબને અને મિત્ર મ`ડળને ભેટ આપવા માટેની : વસ્તુ મહાઅમાત્ય તરફથી તૈયાર થઇ રહી છે. તેમાંની કેટલીક વસ્તુએ ખાસ મહારાજાતે જ ભેટ આપવા માટે ખતી રહી છે. મહાઅમાત્યએ તૈયાર થતી બધી જ વસ્તુઓના ફાટ કર્યો છે, પણ ફક્ત મહારાજાને જ ભેટ આપવાની વસ્તુઓના ફોટ તેમણે કર્યો નથી. તેમની Page #241 -------------------------------------------------------------------------- ________________ પંડિત વરરૂચિ ૧૯૫ ઈચ્છા એવી છે, કે મહારાજાને જે વસ્તુઓ ભેટ આપવાની છે, તે તેમને પહેલાંથી ન જણાવતાં, વખત આવે એટલે આપવામાં આવે, તે તે જોઇ મહારાજા દિઙમૂઢ થઈ જાય. તે ભેટની બી... કાઇને જાણ થઈ નથી. ફક્ત મેં જ તેની બાતમી મેળવી છે. જે ભેટ માટે મહાઅમાત્ય મગરૂર ખતી રહ્યા છે, તે જ ભેટ અને ભેટની તૈયારીએ તેમના નાશનું કારણ અનશે. મહારાજાને ખાનગીમાં મળી, તે બાબતની વાત કરવાની જરૂર છે. ભેટની વસ્તુએ શા માટે ખાનગી રાખવામાં આવી છે, તેને ખુલાસા કરવામાં જ ખરી ખૂબી સમાયેલી છે. આવતી કાલે હું મહારાજાને મળી, શકટાળના નાશનું દ્વાર ખાલીશ. તેને નાશ, એટલે જ આપણા કાર્યની સફળતા. કાલે સૂર્યોદય વખતે જ હું મહારાજાને મળવાને છું. તેમની સાથે થયેલી વાતચીત વિષે આપણે અહીં જ ચર્ચા કરીશું. કાલે આ સમયે જ આપણે મળીએ, એવી મારી ઈચ્છા છે.” વરરૂચિની ઈચ્છાને માન આપવાની દરેક સભ્યની ફર જ હતી. તે ઉપરાંત વિજયની હાજરી ન હોવાથી, તેની ચ્હાને માન આપવુ જ પડે તેમ હતું. ખીજા અહીં હાજર રહેલા સભ્યા, એટલે પ્રતિજ્ઞા પાલન માટે પ્રાણ આપવાને તૈયાર રહેલા પઢાવેલા પોપટ. તે બિચારા રાજખટપટમાં માથુ મારી શકે નહિ. તેમની બુદ્ધિ એટલે ફક્ત હથિયાર વાપરી જાણવું. હથિયારના તે રાજા. બુદ્ધિ અને વિચાર શક્તિમાં તે બધા જ પછાત હતા. તેમણે વરરૂચિની પ્રત્યેક ઈચ્છાને માન માપ્યું. વરરૂચિએ ધીમે ધીમે એક પછી એક જવાની સૂચના કરી. તે સૂચનાને અમલ તરત જ થવા લાગ્યા. ——બધાના જવા પછી વરરૂચિ એકલા પડયા. તેમના Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ મહામત્રી રાકટાળ ચહેરાના ચિન્હામાં ફરક થવા લાગ્યા. ધીમે ધીમે શાન્તિનાં ચિન્હા નષ્ટ થઇ, ક્રોધનાં ચિન્હો જણાવા લાગ્યાં, તેમણે પેાતાના સ્થાનેથી ઉઠી આમ તેમ ટહેલવા માંડયું. નેત્રો રૌદ્ર બનવા લાગ્યાં. આખરે તેમણે સ્વગમ્ બબડવા માંડયું : ૧ શકટાળ ! યાદ રાખજે, કે આ કાત્યાયન છે. એક વખત તેં મારૂં ભયંકર અપમાન કરાવ્યું હતું. મતે મળતી લક્ષ્મી તે અટકાવી હતી. ભલે, તું રાળના જમણા હાથ હોય, તેમને નિમકહલાલ, વિશ્વાસુ હાય; પણ મારા તે શત્રુ જ છે. પૃષ્કપુરની પ્રજા તને દેવ સમાન માનતી હશે, પણ હું તે તારા તિરસ્કાર જ કરૂં છું. તને ખબર નહિ હાય, કે તારા નાશની ડિઓ ગણાઈ રહી છે. મહારાજા પાસે મારી અવહૅના કરાવનાર દુર્ભાગી ! યાદ રાખજે, કે તે જ મહારાજા પાસે હું તારા નાશ કરાવીશ. પંડિત ચાણક્યએ મહારાજાના તેમના વંશના નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી છે, પણ તે પ્રતિજ્ઞા પહેલાં મારી પ્રતિજ્ઞા પૂર્ણ થશે. (6 મારી પાસે ભલે શસ્ત્રસ ન હોય, પણ બુદ્ધિના ભંડાર છે. આત્માની શ્રદ્દા છે. રણક્ષેત્રમાં ભલે તારા વિજય થઈ શકે તેમ હાય, પણ કપટ ક્ષેત્રમાં તે। તારા નાશ જ થવાનેા છેં.” તેમને સ્વગત્ બબડાટ ધીમે ધીમે વાચાના રૂપમા ફેરવાઇ ગયેા. તેમની વાણીમાં કડોરતાએ વાસ કર્યાં. નયનામાં જંગલી બિલાડીની હિંસક દ્રષ્ટિના ભાસ થવા લાગ્યા. હાડ ફૂલી જવા લાગ્યા. કપાલમાં ક્રોધની કરચલીઓ દેખાવા લાગી. તેમના ચર્ણાના વેગ નિશ્ચયતાના ભાસ આવવા લાગ્યા. કપટપૂર્ણ મતાવિચારે બ્રાહ્મણત્ત્વના નાશ કરવા માંડયા. (૧) વરરૂચિ બ્રાહ્મણ ગ્રંથામાં પાતાને કાત્યાયનના નામથી ઓળખાવતા હતા. Page #243 -------------------------------------------------------------------------- ________________ પકરણ ૨૪ મું ભેંયરામાં મૂશ્કેટ બંધાયેલી પદ્માને એક ભોંયરામાં પૂરવામાં આવી હતી. તેને ભોંયરામાં કેણે પૂરી લેવી જોઈએ, તેની અટકળ તેણે કરી હતી. ભયરામાં પૂરાયાનું દુઃખ તેના ચહેરા પર બિસ્કુલ નહેતું. તેની ચંચળ સ તેજસ્વી આંખે જેવી ને તેવી જ હતી. ચહેરા પરને ઉલ્લાસ તેવો જ હતો. હસતો ચહેરો ને આનંદી ચિત્ત, તેને ભંયરાનું દુઃખ ન ચાલતું હોય, તે જ ભાસ આપતાં હતાં. તેને માત્ર એક જ દુઃખ સાલતું હતું અને તે એટલે માત્ર પિતાની શેઠાણુંએ પેલું કાર્ય અધુરૂં રહ્યાનું. તેની વિચારશક્તિ તેવી ને તેવી જ હતી. કેદ જેવા ભેય- ' રાએ પણ તેના આત્માને દૂભાવવામાં હાર ખાધી Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ મહામત્રી શકટાઈ તેની જગ્યામાં સાધારણુ અજવાળુ આવી શકે, તેવી વ્યવસ્થા હતી. નિયમિત રીતે એ વખત તેને ભાજન પહોંચાડવામાં આવતું. દૂધ વગેરેની પણ વ્યવસ્થા ખાસ તેના માટે રાખવામાં આવી હતી. ~ભાંયરામાં પૂર્યા પછી જ્યારે ખીજી વખત શ્રીયકછ તેને મળવા આવ્યા ત્યારે તેને દેખાવ તદ્દન જુદા જ હતા. તેનું લાલિપ્ત જોઇ તે વિસ્મય પામી ગયા. તેણે પહેરેલા સાદા વલમાંથી તેની સીધી ડાર્ક તેમને મુગ્ધ બનાવ્યા. સાધારણ પણ નાનીશી કાળી ભભકભરો ભ્રમર, ઘાટીલુ' નાક, સુંદર સુખ તે ભવ્ય લલાટ ગમે તેવા તપસ્વીનાં ત મૂકાવે તેવાં હતાં તેની નાનકડી ને કામળ આંગળીઓ તેના વિચારાતે અનુસરતી હતી. ખીડાયેલા હાઇ હસુ હસુ થઈ રહ્યા હતા. “ પદ્મા ! ” તેની નજીક જઈ શ્રીયકજીએ મેલાવી. તેમના એલાવવામાં માયામમતા દર્શાવવાનો ભાસ હતા; છતાં તે ઉચ્ચા રમાં સત્તાના રણકાર હતા. પદ્મા શ્રીયકજી તરફ ફરી તેમને નિરાંતે જોવા લાગી. તેના જોવામાં ગવ નહોતા, છતાં સ્વાભિમાન તે। હતું જ. તેની નિર્દોષતા ભરી નજર શ્રીયજીને સ્ત્રી વિદ્યાની પ્રવિણતાના પાઠ પઢાવવા લાગી. શ્રીયકજીએ ફરીથી તેને કહેવા માંડ્યું : “ પદ્મા ! હું જાણુ છું, કે તું નિર્દોષ છે. અવારનવાર મહારાણી વગેરેને ચેતવણી આપનાર પણ તું જ છે, એને પણ મે પત્તો મેળવ્યા છે Page #245 -------------------------------------------------------------------------- ________________ ભોંયરામાં ૧૯૯ એને પુરાવો તને મળો ખોરાક ને રક્ષકની મીઠી નજર છે. વિજય ગુન્હેગાર છે તેને તો શિક્ષા થવાની જ છે. ગુહેગારની માફક જ તેને રાખવામાં આવ્યો છે. પણ તું ગુનહેગાર નથી. તું છે રાજહિત ચિતક. પણ તું આટલે શ્રમ શા માટે વેઠે છે, તે જ મારે જાણવું છે.” શ્રીયકળપડ્યા મીઠારાથી બોલવા લાગી. તેની ભાવભીની આંખે તેની મેહતામાં વધારે કરી રહી હતી. “મેં તેમને કહ્યું છે, કે હું મારી શેઠાણીના કહેવાથી આ મંડળની રાખતી હતી. પણ, મારી ફરજ એટલી જ, કે તેમના કહેવા ઉપરાંત મારાથી કંઈ પણ કરી શકાય નહિ, કંઈ પણ બોલી શકાય નહિ. મારાં શેઠાણીની ઈચ્છા, તે જ મારૂં કર્તવ્ય.” શ્રીયકજીને આ સ્ત્રી કર્તવ્યને પાઠ શીખવતી હોય, તેમ તેનાં ઉચ્ચારણે થઈ રહ્યાં હતાં. શ્રીયકને આ સ્ત્રી નિષ્કલંક લાગી. તેનું બેસવું તેમને સાચું જ લાગ્યું. તેનું નાજુક શરીર, અંગેની તેજોમયતા, રંગની નિર્મલતા–આ ઉપરાંત તેના બોલવાની છટા, આ કેદખાનાને–એકાન વાસને પણ ખુલ્લા ઉપવનો ભાસ કરાવતાં હતાં. “પદ્મા! તું તારી શેઠાણીનું નામ ન જણવે, તે પણ સ્વતંત્ર તો છે જ; પણ તે તારી સ્વતંત્રતા અનિશ્ચિત સમય સુધી આ ભાગમાં જ રહેવાની. તારી શેઠાણીનું નામ આપવામાં તને વાંધો નથી. તે અને તારી શેઠાણીએ જે કાર્ય કરવાની હામ ભીડી છે, તે પ્રસંસની ય છે.” શ્રીયકજીના શબ્દોમાં મૃદુતા હતી નિખાલસપણું હતું. તેની સ્નેહભીની નજર કયાંય સુધી પડ્યાના Page #246 -------------------------------------------------------------------------- ________________ २०० ચહેરા પર કરી રહી. શ્રીયકચ્છ ! હું દિલગીર છું. જે તમે ક્યું, તે તદ્દન ખરૂં છે; છતાં આજ્ઞાંક્તિપણા આગળ મારૂં કંઈ ચાલી શકતું નથી.'' પદ્માના ખેલવામાં કાયરપરું નહેાતું. શબ્દોમાં કડવાશ નહેાતી. હાઠમાં કપ નહાતા. મહામંત્રી શાળ (8 સ્વતંત્રપણાને તેને તેજ શાંત, મૃદુ અવાજ; આકર્ષક મુખ ને હસતા ચહેરી તેનું ગૌરવ વધારી રહ્યાં હતાં. શ્રીયકજી જેવી મહાન વ્યક્તિને પણ આ આત્મસંયમનવાળી સ્ત્રીએ દિઙમૂઢ બનાવી મૂક્યા. Page #247 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૫ મ મહારાજાની સ્થિતિ પંડિત વરચિએ રચેલી શેતરંજના પાસા સવળા પડી રહ્યા હતા. મહારાજા તરફથી કેટલાક જાસુસેા, મહાઅમાત્યના મકાનની આસપાસ તપાસ ચલાવી રહ્યા હતા. પંડિત વરરૂચિએ તેમને જે કહ્યું હતું, તેને તેમને સાક્ષાત્કાર કરવા હતા. વરરૂચિએ તેમને ૠણું ધણુ કર્યું હતું. મહાઅમાત્ય ખાનગી રીતે નાના નાશ કરવા માગે છે. ખાનગી રીતે હથિયારા વગેરેની તૈયારી ચાલી રહી છે. તે તૈયારી લગ્નના બહાના હેઠળ થઇ રહી છે. જો તે વાત ખુલ્લી પડી જાય, તે! લગ્નનુ બહાનુ કાઢી શકાય, હુમાં તે તૈયારીએ થઇ રહી છે. માટે જ લગ્ન સમયે મહારાજા વગેરે જ્યારે મંડપમાં હાજર થાય, Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ મહામંત્રી રહ્યાળ ત્યારે તેમના પર હુમલે કરવાની તૈયારી પણ મહાઅમાત્યએ કરી રાખી છે.” –આ સાર હો, પંડિતજીએ મહારાજા આગળ કરેલા ભાષણનો. મહારાજાએ આ બાબતની તપાસ કરવા પિતાના કેટલાક ખાસ ખાનગી માણસને મોકલ્યા હતા. તે માણસે મહાઅમાત્ય તરફથી થતી તૈયારીઓની તપાસ કરી રહ્યા હતા, વરચિએ મહારાજને કહેલી તૈયારીઓ થઈ રહી હતી. તે તૈયારીઓ કેનિા નાશ માટે નહિ, પણ ખાસ મહારાજાને ભેટ આપવા માટે થઈ રહી હતી. મહાઅમાત્યનો વિચાર એ હતો કે જ્યારે મહારાજા લગ્ન સમયે લગ્ન મંડપમાં પધારે, ત્યારે આ ખાસ શસ્ત્ર બનાવટે તેમને ભેટ ધરવી. આ શસ્ત્રો હોંશિયાર કારીગરો પાસે બનાવાઈ રહ્યાં હતાં. જે મહારાજાને પહેલાં જ આ શસ્ત્રોના ભેટની જાણ કરવામાં આવી હત, તે મહાઅમાત્ય તદન સુરક્ષિત હતા. પણ તેમની માન્યતા એવી હતી કે પહેલાંથી જણાવેલી વસ્તુઓ ભેટ ધરવામાં આવે તે તેની મહત્તા, બિન જણાવતાં આપેલી ભેટની મહત્તા કરતાં ઓછી ગણાય. –આવી દગાબાજીને ખ્યાલ તેમને નાતે, કઈને પણ હેય નહિ. નિર્માતાએ નિમેલું ભાવિ અણનમ જ રહે છે. જે આળ, તેમના માથે આવવાનું નિર્માયેલું છે, તે આવ્યે જ છૂટકે. Page #249 -------------------------------------------------------------------------- ________________ મહારાજાની સ્થિતિ ૨૦૩ મહારાજાના માણસોની તપાસ સાવચેતીપૂર્વક ચાલી રહી હતી. તેમણે ખાનગી રીતે, બનતાં હથિયારની ખબર મેળવી લીધી હતી. તે સમાચાર નંદને તરત જ પહોંચાડવામાં આવ્યા હતા. આ સમાચારે મહારાજાના મનને બંડખોર બનાવ્યું. વરચિએ આપેલા સમાચાર ખરા પડતા, મહાઅમાત્ય પરને તેમને વિશ્વાસ તદન ઉડી ગયો. તેમને પાકી ખાત્રી થઈ ચૂકી, કે જે પોતે લગ્ન સમયે લગ્નમંડપમાં જશે, તે જરૂર તેમને મહાઅમાત્ય જીવતા રહેવા દેશે નહિ. તેમણે મન સાથે નક્કી કરી લીધું , કે લગ્ન સમયે લશ્કર તૈયાર રાખવું. કઈ પણ બહાનું કાઢી આ પ્રસંગ ટાળી દે. આગળ ઉપર જોયું જશે. ખુલ્લી રીતે શકટાળનું અપમાન કરવાની શક્તિ રાજાએ કેળવી નહોતી તેમને મહારાણી જયદેવીની ધાક હતી. શકટાળ પ્રજના લાડિલા મહાઅમાત્ય હતા. તેમનું ખુલ્લું અપમાન કરવું એટલે પ્રજા સાથે વૈર બાંધવું. લગ્ન વખતે ગયા સિવાય ચાલે તેમ નહોતું. શરિર સારું ન હોવાનું બહાનું જ, તેમને ત્યાં ન જવાની બાબતમાં મદદ ગાર થઈ શકે તેમ હતું. પિતે માંદા હોય, તો આખું કુટુંબ ન જઈ શકે. ભલે બીજી બધી રાણીઓ જાય, પણ મહારાણુ જ્યાદેવી, અને બાળકોએ ન જ જવું જોઈએ. પોતે માંદા હોય, તો આ બધાં ન જ જઈ શકે. Page #250 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી શાળ પોતે લડતાં લડતાં રણક્ષેત્રમાં મરવાને તૈયાર હતા, પણ આવું નિર્માલ્ય મૃત્યુ તેમને ડરાવતું હતું. તેમની ક્રર ને અણનમ આંખે, આ નિર્માલ્ય મૃત્યુ નજર આગળ ખડું થતાં જ બહી ગઈ તેમને મને ટકે કર્યોઃ “આવા મહાન વિજેતા સમ્રાટને આવું કાયર મૃત્યુ ન જ શોભે.” તેમણે પોતે તે સાદ ઝીલી લીધે. ડાબા હાથની હથેલીમાં - જમણે હાથ મૂકી, બંનેની એક જ મૂઠી વાળતાં તે ગર્યાઃ મારા જેવા મહાન વિજેતા સમ્રાટને આવું કાયર મૃત્યુ ન જ શોભે.” તેમણે દાંત કચકાવ્યા. તેમનાં નેત્રમાં રતાશ તરી આવી. કેધાવેશમાં તેમનું આખું શરીર કંપવા લાગ્યું. ધમાંને ક્રોધમાં તેમણે ભાન ગુમાવવા માંડ્યું. જે ખંડમાં બીજું કઈ હતું નહિ. ક્રોધે તેમની વાચા ખોલી, તે મેટેથી બેલવા લાગ્યા શટાળ! યાદ રાખજે, આ કાલાશોક છે. ભૂલીશ નહિ સાપને છોડવામાં સાર નથી. આ જ મારું ખાધું છે, અને મારે જ નાશ કરવા તૈયાર થયો છે? આટલા માટે જ પંડિત વરરૂચિ વગેરેને બદનામ કરવાના પ્રયત્ન કરી રહ્યો હતો? નીચ ! બદમાશ ! તારાં બધાં કાવત્રાં ખુલ્લા પડી ગયાં છે. લગ્નની તૈયારીના બહાના નીચે મારા ઘાતની તૈયારીઓ કરી રહ્યો છે ? ની તાકાદ છે, કે મારે વાત કરવાનો પ્રયત્ન કરે ! કેણ એ માડી જાયે પાક છે, કે મારા સામે માથું ઉંચું કરી શકે! તું મને ઓળખે છે?–ઉમે રહે, તેમ તું નહિ Page #251 -------------------------------------------------------------------------- ________________ મહારાજાની સિથિતિ २०५ ઓળખે. તને ખરેખર જ ઓળખાવવો પડશે, ઉભો રહે, ઉભો રહે, આ કયાં જાય છે? હાસે છે કેમ?—” કહી જાણે મહાઅમાત્ય નાસતા હોય, અને પોતે પકડવા જતા હોય, તેમ તે દોડયા. તેમને ભાન રહ્યું નહિ. કેટલીક ચીજો હડફેટમાં વધારે આવી. જગ્યા પવિત્ર રહે - ને પવન સુવાસિત રહે, તેટલા માટે ચંદનના તેલમાં એક - નાની વાટ દીવી પર ધીમી ધીમી જાળી રહી હતી. મહારાજાના હડફેટમાં તે આવી. ત્યાં જ તે પટકાયા. દીવીની જ્યોત તેમનાં કપડાંને સ્પર્શી. કપડાં સળગ્યાં. –તે જ બેભાનાવસ્થામાં તેમણે બૂમો પાડવા માંડી :દોડો-દોડે—” Page #252 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ર૬ મું આમંત્રણને અસ્વીકાર શ્રીયકજીના લગ્નને શુભ દિવસ આવી પહોંચ્યો, સગાંવહાલાં અને સ્નેહીજનેથી મહાઅમાત્યનું ભવ્ય મકાન દીપી ઉઠયું. સ્ત્રીપુરૂષને નાનાં મોટાંને ગુંજરવ તે મકાનની શોભામાં વધારો કિરવા લાગ્યો. શ્રીયકજી જાતે જ મોટાભાઈ સ્યુલિભદ્રને તેડવા ગયા હતા. તેમણે ભાઈ ભાભીના સામૈયા માટે ભભકાદાર સામગ્રી સાથે લીધી હથી. પિતે એક પંચકલ્યાણ અશ્વ પર સ્વાર થયા હતા. સાથે તેમની ભવ્યતાને ખ્યાલ આપવાને એક કિંમતી રથ હતે. –ભાભીને માટે તે જરૂરી હતું. –જ્યારે તે કેશ્યના મકાને પહોંચ્યા, ત્યારે તેમના ભાઈ ભાભી વર્તાલાપમાં મગુલ હતાં. Page #253 -------------------------------------------------------------------------- ________________ આમંત્રણને અસ્વીકાર ૨૦૭ તેમણે દરવાન સાથે પિતે આવ્યાના સમાચાર મેકલાવ્યા. તરત જ તેમને યોગ્ય આદર સત્કાર કરવામાં આવ્યો. તેમણે એક ભવ્ય ખંડમાં પ્રવેશતાં જ, સુવાસિત, મંદ લહેરીએ અનુભવી. વડિલ બંધુની નજીક જઈ તેમને સવિનય પ્રણમ કર્યા. ભાઈએ સહદય આશિર્વાદ આપ્યા. શ્રીયકજીએ એક આસન પર સ્થાન લીધા પછી, સ્થૂલિભદ્ર શ્રીયક! તારાં ભાભી તો તેમની નણંદને મળવા તલપાપડ થઈ રહ્યાં છે. ” તેને મહાન ઉપકાર. ભાઈ ભાભીના પ્રેમનાજ અમે તો ભૂખ્યા છીએ. “ડીકવાર થંભી શ્રીયકજીએ આગળ કહેવા માંડયું? મોટાભાઈ! આપ બંને જણાં તૈયાર થાઓ. મારા પિતા અને બહેને આપની રાહ જોઈ રહ્યાં છે.” તે તૈયાર જ છું”- -કહી સ્થલિભદ્ર બાજુના ખંડમાં ગયા. –ડીવારમાં ઘુલિભદ્ર અને કાશ્યા તૈયાર થઈ ત્રીયકજી વાળા ખંડમાં આવ્યાં. તેમની સાથે ત્રણ દાસીઓ હતી. દરેકના હાથમાં ચાંદીના થાલ હતા. તેમાં કેટલીક વસ્તુઓ હતી. ઉપર બારીક કપડું ઢાંકયું હતું. –શ્રીયકજી એ તે વ્યવસ્થા દરેક ધસીના હાથમાંના થાલ જોયા. તેમણે તેમાં શું હોવું જોઈએ, તે કલ્પી લીધું. શ્યા બેલીઃ ” દિયરજી! માતાજી ગુસે તે થશે નહિ ને ?” “ એણું બેલ્યા, ભાભી ! ” શ્રીકછ બેલ્યા ? “ તે તો બિચારાં ચાતકની પેઠે તમારી રાહ જોઈ રહ્યાં છે. ” Page #254 -------------------------------------------------------------------------- ________________ મહામ`ત્રી શકટાદ કાસ્યા આગળ ખાલી નહિ. તેનું મૂક ત્રણેએ ત્યાંથી નિક ળવાનું સૂચવી રહ્યું. ૨૦૮ ક્ષણેક રહી ત્રણે તે ખંડમાંથી બહાર નીકળ્યાં. ત્રણે દાસી સાથે જ હતી. મકાનની નીચે આવ્યા પછી શ્રીયકજીએ સાથે લાવેલા થ સામે આંગળી ચીધતાં કાશ્યાને ઉદ્દેશી કહ્યુંઃ “ ભાભી ! આપ આ થમાં મેસા. ’’ “ અને તમારા ભાઈ ! ” કાશ્યાએ પ્રશ્ન કર્યાં. '' તેમને માટે આ અશ્વ છે. ” કહી તેમણે પોતાના અશ્વ પાસે ઉભેલા ખીજો સુંદર અશ્વ બતાવ્યા. તેમનું કહેવું સ્થૂલિભદ્રએ માન્ય રાખી કાશ્યાને કહ્યું: “ દેવી ! શ્રીયકનું કહેવું ખરું છે. ” કહી સ્ફુલિભદ્ર, શ્રીયકજીએ બતાવેલા ઘેાડા પર સ્વાર થયા. કાશ્યાએ શ્રીયકએ લાવેલા રથમાં સ્થાન લીધું. તેના તૈયાર કરાવેલા રથમાં સાથેની ત્રણ દાસીએ ખેડી. તે પછી શ્રીયક∞ અશ્વાર્ટ થયા. ધીમે ધીમે તેમના પથ કપાઇ રહ્યો. મહાઅમાત્યનું ભવ્યમકાન બહુ દૂર નહેાતું. થાડી જ વારમાં તેએ ત્યાં આવી પહોંચ્યા. સર્વ સામગ્રી સાથે કાશ્યાના રથ મકાનના મુખ્ય દરવાજા પાસે આવતાં જ અમાત્ય પત્ની જળ લઈ આવી પહોંચ્યા. બધી બહેના પણ સાથે જ તુલી. મહાઅમાત્ય હાજર નહેાતા. તે મહારાજાને આમંત્રણ Page #255 -------------------------------------------------------------------------- ________________ આમંત્રણનો અસ્વીકાર આપવા ગયા હતા. * 66 * તે શુભ પ્રસંગે હાજર ન રહેવાનું મહારાજાએ જણુાવ્યું હતું. આવા શુભ પ્રસંગે મહારાજા હાજર ન રહે તે, મહાઅત્યાયની કીર્તિને કલંક સમાન હતું. તેમને ‘ન' કારમાં જવાબ આપ્યા હૈાવા છતાં, મહાઅમાત્ય જાતે જ તેડવા ગયા હતા. તેમને મહારાજાએ જવાબ આપ્યા. મત્રોજી ! મારે આવવું જોઈએ, તે હું સમજું છું. પણ તમે જોઇ શકેા છે, કે હું આવી શકું તેમ નથી. મારી સ્થિતિ ગંભીર છે. મારૂં આખું શિર દાઝેલું છે. ઠેકઠેકાણે ફોલ્લા ને ચાઠાં છે. આવા સંજોગામાં હું કેવી રીતે આવી શકું ? શ્રીયક્દ મારા પુત્ર સમા છે. હું તેમને અંતઃકરણ પૂર્ણાંકના શુભ આશિષ આપું છું. ” 66 ૯ "" મહારાજ ! ” મહાઅમાત્ય કહેવા લાગ્યા, આપ આવી શકે। તેમ નથી, છતાં મહારાણી તેમજ ખાળા આવી શકે તેમ છે. આ લગ્ન પ્રસંગ છે. તેને હાવા લેવાની ઈચ્છા દરે ને હાય છે. 19 (6 પણુ, મંત્રીજી ! મારી માંદગી સમયે મહારાણી આવવાનું પસંદ કરશે નિહ. ખાળા તેમના સિવાય આવશે નહિ. આટલી બધી તકલીફ પણ શા માટે લો છે ? મારા આશિષ છે, તે જ મારૂં આગમન માની. ત્યા. "" '' મહારાજ ! હું સમજી શકતા નથી, કે આવા પ્રસંગે મારે ત્યાં આવવાને આપના અંતરઆત્યા શા માટે ના પાડે છે !” ૧૪ Page #256 -------------------------------------------------------------------------- ________________ મહામત્રી શકઢાળ મત્રીજી ! હું તમારે ત્યાં આવવાને ખુશી છું. ગમે ત્યારે તમારે ત્યાં આવુ' છું, તે આવા શુભ પ્રસ ંગે હું કેમ ન આવું ? પણ જાતને વાંધા નથી. સંજોગા અઢીથી ચાલી મને તમારે ત્યાં આવવામાં કાઇ કારણુ ફક્ત એક જ છે, કે મારા શકાય તેવા નથી.’’ ૨૧૦ << મહાઅમાત્ય આ સાંભળી વિમાસણુમાં પડી ગયા. · પેાતાને ત્યાં પોતાના જ પુત્ર લગ્ન પ્રસંગે મહારાજ ન આવે, એ અશકય ગણાય. જરૂર કંઇ પણ નવાજીતી બન્યું હોવુ જોઈએ.’ તેમને ઘણુય વિમારા આવવા લાગ્યા. મહારાજને કેવી રીતે સમજાવવા, તે તેમને સૂયું નહિ. કયાંય સુધી બન્નેમાંથી કાઈ ખેલ્યું નહિ Page #257 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૭ મું દેરાણી જેઠાણી પંડિત વરચિની ધારણું પાર પડી હતી. મહારાજાના મનમાં મહાઅમાત્ય વિષે સંપૂર્ણ શંકાએ ઘર કર્યું હતું. મહાઅમાત્ય જાતે તેડવા આવ્યા હોવા છતાં; રાજાએ તે આમંત્રણને અવીકાર કર્યો હતો. પંડિત વરચિએ તે પ્રસંગે હાજરી આપી હતી. તે હાજરીનું કારણ જુદું હતું. ત્યાં શું શું બને છે, તે જાણવાને જ તેમનો હેતુ હતે. મહાઅમાત્યને ખાત્રી હતી, કે પોતાના જવાથી મહારાજા જરૂર આવશે, પણ જ્યારે તે આવ્યા નહિ, ત્યારે તેમને સચોટપણે એમ લાગી ગયું, કે દૂમને એ પોતાનું ધાર્યું પાર પાયું છે. પિતા પર મહારાજની કફામરજી થઈ ચૂકી છે. આનું પરિણામ પિતાને જ તેમજ આખા કુટુંબને સહન કરવું Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ મહામંત્રી શાળ પડશે. તે પહેલાં ગમે તે રસ્તે શેધી કાઢવો જોઈએ. ભલે, આ આદતિમાં પિતાને ભેગ આપ પડે પણ કુટુંબને તે બચાવવું જ જોઈએ. લગ્ન પ્રસંગ તેણે ગમે તેવી ચિંતામાં પણ પસાર થવાદી. મોટાપુત્ર રઘુલિભદ્રનું આગમન સતિષ આપનારું નીવડયું હતું. કેટલાંય વરસે પુત્રને જોવાનું સુખ મળ્યું હતું. તે સુખ મહારાજાના અનાગમને પળમાં જે નષ્ટ કરી નાખ્યું. તેમના અંતરની વેદના તેજ સમજી શકે તેમ હતા. આજસુધી નિર્વિકાર પણે કરેલી રાજની સેવા પર આ નીચ પંડિતે જ પાણી ફેરવી નાખ્યું હતું. રાજાને કાન હોય છે, પણ સાન હેતી નથી; તેનું જ નામ આ. સ્થલિભદ્ર અને કેશ્યા આવશે કે નહિ, આ શંકા હતી. તો તે શંકાનું નિવારણ શુભમાં આવ્યું. જ્યારે મહારાજા ખાત્રીથી આવશે, એવી જે આશા હતી, તે આશા નિરાશામાં પરિણમી. શ્રીયકજીની માતાએ તેમજ બહેને એ કેશ્યાને ગણિકા ન ગણતાં એક આદર્શ ગૃહિણી માની લીધી. તેને સત્કાર, જે પ્રમાણે નવ વધુને સત્કાર કરવામાં આવે, તે જ પ્રમાણે કરવામાં આવ્યું. ભાઈ ભાભીએ નધારેલે સત્કાર તેમને મળતાં, તેમનાં હદય હર્ષોન્ત બન્યાં. કેશ્યાએ ધાર્યું નહોતું, કે તેની નણંદ આટલી બધી માયાળુ હશે, સાસુ સસરા આટલા વાત્સલ્ય પ્રેમી હસે. Page #259 -------------------------------------------------------------------------- ________________ દેરાણી જેઠાણી ૧ લગ્ન નિવિઘ્ને પાર પડયું. પુત્ર તથા પુત્રવધુ શટાળ તથા લક્ષ્મીવિતને પગે નંડયાં. બંનેને અંતરનાં શુભાશિષ આપ્યાં. સ્ફુલિભદ્રને પગે પડતાં તેમણે નાના ભાઈને બાથમાં લઈ અંધુ પ્રેમઅશ્રુથી ભીંજાવી નાખ્યા. કાશ્યાને પગે પડતાં તેણે બંનેના ગળામાં કિંમતી હીરા મેાતીની માળા પહેરાવી. દેરાણીને રત્નજડીત કંકણુ પહેરાજ્યાં. દિકરને હીરાની વીંટી પહેરાવી. દેરાણીને ત્રણ જોડી વો આપ્યાં; જેને જોટા અમાત્ય કુટુએ તેમજ રાજકુટુંબે પણુ જોયા નહાતા. લગ્નનું કામકાજ પુરૂં થતાં, એ દિવસ પછી સ્ફુલિભદ્ર તથા કામ્યાએ જવાની રજા માગી. તે સાંભળી બધાં વિસ્મય પામ્યાં. બધાંએ એમ માન્યું હતું, કે આ બંને જણાં અહીં જ રહેશે. આ માગણી સાંભળી લક્ષ્મીવિતને દુઃખ થયું. શકટાળતા દુ:ખમાં વધારા થયા. બહેનેા ભાઈ ભાભીને સહવાસ ગૂમાવવાના વખત આવતાં રાળ કરવા લાગી. બિચારા શ્રીયકજીએ અત્યાર સુધી બંધુ વયેાગનું ભગવેલું દુ:ખ ફરીથી પ્રાપ્ત થવાના કારણે મનમાં જ કલ્પાંત કરવા માંડયેા. —પણુ એક જ વ્યક્તિ એવી રહી, કે જેના માટે ફોસ્યાને અંગત રીતે વિચારવાનું રહ્યું. તે હતી આ ધરતી નવવધુ, તેની દેરાણી. એ જ દિવસમાં બંને વચ્ચે સારા મેળ જામ્યા હતા. એ જ દિવસમાં બંને જણ એક બીજા પ્રત્યે આકર્ષાયાં હતાં. દેરાણીથી છૂટા પડતાં કોસ્યાને દુઃખ થતું હતું. નવવધુ Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ મહામત્રી શકટાળ પ્રિયવંદાએ જેઠાણીને ઘણી સમજાવી, પણજેટાાિયી રહી શકાય તેમ નહોતું. તેણે દુઃખ કઠે કહ્યુંઃ બહેન ! તુ' હજી નવી આવી છે. હું પણ નવી જ છું આધરમાં તે આપણે અને નવાંજ છીએ. આપણે બંને પહેલી જ મુલાકાત એક બીજા તરફ આકર્ષાયાં છીએ; પણ તે અણુ આપણાં દુ: ખનું કારણ બન્યું છે. << તું જાણે છે, કે હું એક ગણિકા છું. તારા જેઠ અને હું ફકત પૂર્વ જન્મના યાગાનું યાગથી જ એક બીજાનાં સાથી બન્યાં છીએ. નહિંતા કયાંતે દેવ પુરૂષ અને કયાં હું એક પામર ગણિકા ! * "" (( પ્રિયંવદા કહેવા લાગી : એવું નખાલા, બહેન ! “એમ ખેાલી મારા આત્માને દુઃખ ન કરો. તમે એક પામર ગણિકા નહિ, પણ એક આદર્શ ગૃહિણિ છે. મહાન પતિવૃત્તા સ્ત્રી છે. સર્વોત્તમ સતિ છે, કયાં હું, અને કયાં તમે ? આપના મહાન ગુણ પૈકી અમે એક પણ ગુણ કેળવ્યા નથી. આપના ઉચ્ચ આચરણમાંનું એક પણ આચરણ અને પામ્યાં નથી. આપની આદર્શો ભાવના એમાંની એક પણ ભાવના અમે સેવી નથી. હજી તો આપની પાસેથી મારે ધણું શિખવાનું છે, ઘણું મેળવવાનું છે. જો આપ ફક્ત એ જ દિવસમાં મને છોડી જવાની તૈયારી કરશો, તા હું શિક્ષણ કાની પાસેથી મેળવીશ ? આપના સદ્ગુણ હું કાની પાસેથી પામીશ ?’ 21 બહેન ! કાશ્યા કહેવા લાગી : તારા જેવી સુલક્ષણ સ્ત્રીએ વિષાદની છાયને બિલ્કુલ સ્થાન આપવું ન જોઇએ તું એક મહાન સ્ત્રી છે. તારૂં ભવ્ય લલાટ જ કહી આપે છે, 66 Page #261 -------------------------------------------------------------------------- ________________ દેરાણી જેઠાણી ૧૫ કે ભવિષ્યમાં તું એક સ્ત્રીશક્તિ તરીકે બહાર આવીશ. ધ તારા જીવનનું કેન્દ્રસ્થાન બનશે. તારા પતિના સુસુદુઃખની ભાગીદાર, તું એક મહાન સતિ સ્ત્રી બનીશ. મારાજેવી પામર સ્ત્રીના જવાથી તારે આછું લાવવું ન જોઈએ. બહેન ! મને રાજીખુશીથી જવાની સપતિ આપ. . બંનેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. પ્રિયંવદા કઈ પશુ ખાલી શકી નહિ. તેણે કાશ્યાને પ્રણામ કર્યાં. તે પ્રમાણેજ સમજીને કે પોતે સંમતિ આપી રહી છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૮ મું કેદી અવસ્થામાં વિજયને ભેંયરામાં પૂરાયાને કેટલાયે દિવસ થયા હેવા છતાં, શ્રીયકજીએ તેની મુલાકાત લીધી નહોતી. | વિજય એકાન્તમાં હતા. એક રાજદ્રોહી, વિશ્વાસઘાતી કેદીની માફક. હવા ઉજાસ પણ પૂરાં નહિ. ખાવાનું અસંતેષકારક, પહેરો સખત. ખાવાનું આપવા માટે શ્રીયકજીનો ખાસ વિશ્વાસુ માણસ જતો. વિજયે તેને બેલાવવાને ઘણે પ્રયત્ન કર્યો હોવા છતાં; નેકરની દઢતા અડગહતી. શ્રીયકનો તેને સખ્ત દૂકમ હતું, કે કઈ પણ કારણવશાત વિજયની સાથે બોલવું નહિ. ખાવા આપવા જતાં બરાબર સંભાળ રાખવી, નહિ તે દૂમલો કરતાં વાર નહિ લગાડે. વિજયની મૂંઝવણ પાર નડત. મંડળનું શું થયું હશે, Page #263 -------------------------------------------------------------------------- ________________ કેદી અવસ્થામાં ૨૧૭ તેના વિચાકમાં તે ગોથાં ખાતો હતો. પદ્મા વિષે તેને ઘણું વિચાર આવતા હતા. તેની નાજુક કાયા આવા દુખે કેટલી દુભાતી હશે? તેને ખબર નહોતી; કે પદ્માને ક્યાં રાખવામાં આવી હતી. તેની વ્યવસ્થા પિતાના જેટલી જ કડક રાખવામાં આવી હશે, કે કેમ!” તે સવાલ તેને મૂંઝવી રહ્યો હતો. તેને ઉંધ નહતી, તરસ નહતી, ભૂખ નહતી, પિતાની કાયાનું ભાન નહોતું. મનને સંતોષ નહોતે, આત્માને શાંતિ નહતી, કાયાને વિશ્રાંતિ નહતી. ઉધમાં પણ સ્વપ્નમાં આવતાં હતાં. પદ્યાની લાવણમય મૂતિ તેની નજર સમક્ષ ખડી થઈ જતી. થોડી જ વારમાં દ્રષ્ય બદલાતું પિતે જેલમાં પૂરાવે છે, તેનું ભાન થતું. શું પિતે ગુન્હેગાર ઠરશે? બીજા રાજદ્રોહીઓની માફક પિતાને પણ કર શિક્ષા થશે? નગરનાં નરનારીઓ પોતાને થતી શિક્ષા જઈ રહેશે? પોતે નગરની, દેશની હાંસિને પાત્ર બનશે? શું પોતે કર શિક્ષા પામીને મરવા જન્મે છે? જગતની હાંસિને પાત્ર બનવા આવ્યો છે ? કૂર ભીંત સાથે જડાવા માટે પોતાની કાયા ઘડાઈ છે? –ર્ મારે આવા વિચાર કરવા પણ શા માટે જોઈએ! હું મર્દ છું. ક્ષત્રિય છું. યુવાન છું. મરવાને હજી મારે વાર છે. કુતરાને મેટે મરવા હું જ નથી. કૂર ભી તે જડાવા માટે મારી કાયા ઘડાઈ નથી. હાંસિને પાત્ર બનવા હું જ નથી. મારું જીવન મહત્તાભર્યું છે. મારી કાયા વજની છે. હું Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ મહામંત્રી શwાળ અમર બનવાને જ છું. મારા જીવનનું ધ્યેય જુદું છે. મારે મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરવાની છે. વખત આવ્યે પવાના વિચારને ય ત્યજવો પડશે. એક હૈયું છે, બીજો હાથ છે. હૈયું જશે તે જીંદગી જશે, હાથ જશે તે જીદગી નકામી થશે. જંદગી જશે તે પ્રતિજ્ઞા અપૂર્ણ રહેશે, હાથ જશે તે પ્રતિજ્ઞા કરવાને મેકે મળશે. ભલે હાથ જાય, પણ હૈયું નહિ જવા દઉં –પણ હાથ શા માટે જવા દેવો જોઈએ? પ્રતિજ્ઞા તે મારા મદદગારે યે પુરી કરશે, પણ પદ્માનું શું? મારે એવી મૂર્ખતા ન જ કરવી જોઈએ. બિચારી ખીલતી કળી! સૌંદર્યને ભંડાર, નાજુક્તાને નમુને, નિર્દોષતાની મૂર્તિ. બિચારી મારા માટે ત્યાગનાં વસ્ત્રો છેડવા તૈયાર થઈ, ત્યારે હું જ તેને ત્યાગ કરવાને તૈયાર થયો. તે કહેતી ભાતી ત્યારે મેં લેભાવી, અને જ્યારે તે લેભાણી ત્યારે જ હું જ તેને તરછોડવા, તજી દેવા તૈયાર થયો. અમારી આવી દુર્દશા કરવાની હિંમત શ્રીયકજી સિવાય બીજા કેઈની નથી. તે દૂશ્મન હોવા છતાં, તેની હિંમત માટે માન ઉપજે છે. શાકાળ અને શ્રીયકજી વડે જ મગધ નરેશનું રાજ્ય સહિસલામત છે. પડ્યાના સૌંદર્ય પાછળ ઘેલે બનેલે બિચારે વરરૂચિ, અત્યારે આંસુ પાડવામાં જ સંતોષ માનતે હશે. મારા અહીં હેવાથી તેનો એક હરિફ ઓછો થયો છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ કેદી અવસ્થામાં ૨૧૯ આખું મંડળ અત્યારે તેને જ અનુસરતું હશે. તેને પડતે બેલ બધા ઝીલી રહ્યા હશે. –જ્યારે મારી આ દશા ! હવા પણ પુરી ન મળે. અજવાળાનો પણ અભાવ. ખાવાનું પણ રસહિન. પાણી પણ મીઠાશ વિનાનું. નિદ્રા પણ અશાન્ત. સૂવાને જમીન, પાથરવાને ધૂળ, ઓશિકામાં હાથ અને સહવાસમાં વિચાર! કઈ પણ ભોગે અહીંથી નાસી છૂટવું તો જોઈએ જ. પઘાને બચાવવી જોઈએ, મંડળને હસ્તગત કરવું જોઈએ. પ્રતાપને નાશ થશે, કિસન મંડળ છોડી ચાલ્યો ગયો અને હું અહીંયાં, એકાન્તમાં, જેલમાં પૂરાય. મંડળના સભ્યો મુંઝાતા હશે, વરરૂચિ ગર્વિષ્ટ બન્ય હશે અને મંડળનું કાર્ય અવ્યવસ્થિત બની ગયું હશે. મારે અહીંથી નાસી જવું જ જોઈએ, કઈ પણ ભોગે નાસી æવું જ જોઈએ. Page #266 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૯ મુ કુટુંબના રક્ષણની તૈયારી મહાઆમાત્ય શકટાળના જીવ કેટલાક દિવસથી ચિંતામય રહેતા હતા. શ્રીયકજીનું લગ્નનિર્વિઘ્ને પાર પડી ગયું હતું. તે લગ્ન પ્રસંગે મહારાજાએ હાજરી આપી નહેતી, તેમાં પિતાપુત્રને કાંઇ પણ હેતુ સમાયલા હોય તેમ લાગતું હતું. તેનાં મન ઉદ્વિગ્ન રહેતાં હતાં. મહાઆત્યએ રાજાના પહેરેગીરને પૂછી જોયું હતું. જે વખતે મહારાજા ।તેજ ખખડતા હતા, તેમાંના કેટલાક શબ્દો તે ખંડના દ્વારપાળે સાંભળ્યા હતા. જે શબ્દો દ્વારપાળે સભળ્યા હતા, તે શબ્દો તેણે વિનાસ કાચે મહઅમાત્યને કરી સંભળાવ્યા હતા. મહારાજાનાં કપડાંને દીવીની યાતે સ્પર્શ કર્યાં, ત્યારે તે ત્યાં પહેરશ ભરતા હતા. મહારાજાને બચાવવા પણ તે જ પહેલા ગયા હતા. Page #267 -------------------------------------------------------------------------- Page #268 -------------------------------------------------------------------------- ________________ ( સરસ્વતિ સાહિત્ય રત્નપ્રસ્થાવલિ ) (કુંટુંબ રક્ષણની તૈયારી) આખરી વિદાય. મહામંત્રી શકટાળના માટે મહારાજા નંદને વહેમ પડ્યો અને રાજાએ પણ મહામંત્રીના કુટુંબને નાશ કરવો તેવી હકીકત જાણવામાં આવતાંજ પિતાની સાત દીકરીઓ, પૂત્ર, શ્રેયાંક પોતાની પત્ની રૂબરૂ પ્રભુના ચણે વંદન કરી આખરની વિદાય લે છે. અને પોતાના પૂત્રને પિતાનું માથું કાપી નાંખવા ફરજ પાડે છે અને રાજય કચેરીમાં જાય છે. [કોપીરાઈટ-પ્રકાશકને છે.] [પા. ૨૨૧] Page #269 -------------------------------------------------------------------------- ________________ કુટુંબના રક્ષણની તૈયારી સ મહાઅમાત્ય પુંછ પરછ કર્યાં પછી જાણી શકાયા હતા, કે પહેલાંથી જ લગ્નમાં હાજરી આપવાની ઈચ્છા ધરાવતા નહાતા. તે જ વિચારમાં તેમણે ભાન ગૂમાવ્યું હતુ. ને આગના ભાગ અન્યા હતા. તે જાણી ચૂકયા હતા, તેમની માન્યતા થઈ ચૂકી હતી, કે આ કાવત્ર. તેમને. તેમના આખા કુટુંબનેા નાશ કરશે. તેમણે વિચાર કર્યાં. કે “આ આખું કાવત્રું મારા માટેજ રચાયું છે. આ કાવત્રાનેા ભાગ જેટલા હું મૉડા થઇશ, તેટલુજ મારૂં કુટુંબ આ કાવત્રાની જાળમાં જકડાતું જશે. મહારાજાને મારા પર શંકા આવી ચૂકી છે. એ શંકાનું નિવારણુકરવુ મુશ્કેલ છે. આખા કુટુંબને બચાવવાના એક જ રસ્તા છે. અને તે એટલે પેાતાના નાશ, પેાતાના આત્મભાગ. આ સિવાય ખીજો એક પણ રસ્તા નથી. જો આખા કુટુંબને બચાવવું હોય, તે પોતે પ્રાણાતિ આપવી જ જોઇએ. એ પછી તેમણે શ્રીયકજીને ખેલાવી મંગાવ્યા. પાતાના બધાય વિચારે તેમણે તેમને કહી સંભળાવ્યા. —આ સાંભળી શ્રીયકજી તેા જડવત્ ખતી ગયા. આ શું કહેવાય ! રાજ્યની નીમકહલાલીથી કરેલી સેવાને બદલેા પ્રાણાકૃતિ ! મગધ રાજ્યમાં આ ન્યાય ! મગધ નરેશની સેવાને બદલે આવા જ ! તેમને ચક્કર આવવા લાગ્યા. તેમનું માથું ભમવા લાગ્યું. શેડીવાર વિશ્રમી તે કહેવા લાગ્યા : Page #270 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી શાળ પિતાજી! નિમકહલાલીથી કરેલી સેવાનો બો આવો જ! બેટા! આ જમાનામાં નિમકહલાલીને બદલે આવો જ મળે છે.” શકટાળ કહેવા લાગ્યા. તેમના શબ્દોમાં વાત્સલ્ય પ્રેમ હતો. “શ્રીયક ! આજ સુધી હું તને માનથી બોલાવતો આવ્યો . તું રાજ્યને એક પદવીધર છે. એટલે મારાથી તને “તું” કારથી ને બેલાવાય, પણ આજે હું તને પિતાના હક્કથી “તું” કહું મારે વાત્સલ્ય પ્રેમ તને તું કહી બોલાવે છે. બેટા? વાત્સલ્ય પ્રેમમાં પણ ફરક હોય છે. ચાલુ વાત્સલ્ય પ્રેમ કરતાં અંતિમ વાત્સલ્ય પ્રેમ ચઢી જાય છે આ મારે અંતિમ વાત્સલ્ય પ્રેમ છે. તે ખીલતા પ્રેમને મારાથી અટકાવી ન શકાય. બેટા ! એકના પ્રાણથી આખા કુટુંબને તે નાશ બચી જતો હય, તે બહેતર છે કે તે પ્રાણને કેડીની કિમત કરતાં પણ તુચ્છ માન. પિતાજી! તમારે પ્રાણ જવાથી, મહારાજાની શંકા નાશ પામવાની નથી. જે કુટુંબને નાશ થવાનો જ હશે, તે તમે પ્રાણ આપશે, તેથી તે બચી શકશે નહિ. આવા વિચારો કરવા છોડી દે. બનવા કાળ બનશે. શ્રીયકજીના બેલવામાં રૂદનનો ભાસ હતે. હેઠમાં કંપ તે, હૃદયમાં દુઃખ હતું, ચહેરા પર સ્વેદનાં બિન્દુ જામ્યાં હતાં. બેટા ! તું ઘેલછા ન કર. હિંમત રાખ. જો તું જ હિંમત હારીશ, તે તારી માતાની શી દશા થશે? તારી બહેની શી સ્થિતિ થશે? બેટા! પુત્રની ફરજ પિતાની આજ્ઞાનો અમલ કરવાની છે. મારી આશા તું નહિ ઉથાપે, એવી મારી બારી Page #271 -------------------------------------------------------------------------- ________________ કુટુંબના રક્ષણની તૈયારી રર૩ છે. બોલ, બેટા! મારી આજ્ઞા પાળીશ? “પિતાજી! પિતાની આજ્ઞાને અમલ કરવાની પુત્રની ફરજ છે, પણ તે આવી આજ્ઞા? આવી ફરજ ? પિતાજી! મારી પાસે પિતુ હત્યા કરાવવી છે?” નહિ, પિતુ હત્યા નહિ, પણ પિતાની આજ્ઞાનું પાલન, સ્વકર્તવ્યનું વચન આપે તો હું આજ્ઞા કરું.” શ્રીયકજી કંઈ પણ બોલી શક્યા નહિ. જવાબ પણ છે આપવો ? પિતાની આજ્ઞા ઉથાપાય નહિ અને પિતૃ હત્યા પણ થાય નહિ. આ મૂંઝવણને ઉકેલ પણ કેવી રીતે લાવવો? આખરે કંટાળી શાળ બોલ્યા: બેટા! આમાં વિચાર કરવાનું છે જ નહિ. “હા' જ કહેવાની છે. જે તું ‘હા’ કહી શકતા ન હોય, તે હું તને “હા” કહેવાની ફરજ પાડું છું.” “પણ, પિતાજી!” “પણ, બણ, કંઈ નહિ. શ્રીયક! “હા” કહેવી જ પડશે.” કેટલેક વિચાર કરી શ્રીયકજીએ શાળને ઉદેશી કહ્યું : “પિતાજી! આપની ઈચ્છાને હું માન્ય રાખું છું. આપની આજ્ઞા હું શિર પર ચઢાવું છું.” “ઘન્ય છે, બેટા ! પુત્ર ફરજનું તેં આજે સાર્થક કર્યું. આખા કુટુંબને પાયમાલીમાંથી બચાવી લીધું.” પિતા પુત્રની આંખમાં ઝળઝળીયાં ભરાઈ આવ્યાં હતાં. શ્રીયકનાં દુઃખનો પાર નહોતે. કેટલેક વખત ભી તેમણે શકાળને પૂછ્યું : “પિતાજી! આપે મને આજ્ઞા કરી, પણ મારે શું કરવાનું Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ન મહામંત્રી શwાળ છે, તે તે જણાવ્યું નહિ.” કહું છું, બેટા! શાન્તિ રાખ.” થોડીવાર વિશ્રમી તે આગળ કહેવા લાગ્યાઃ “શ્રીયક! આવતી કાલે જ્યારે હું રાજદરબારમાં મહારાજાને નગરીની ચાલ પરિસ્થિનું વર્ણન કરવાને મારી જગ્યાએ ઉઠી, મહારાજા પાસે જઈ તેમને નમન કરતે હોઉં, તે વખતે તારે બિલ વિચાર કર્યા વગર મારી ગરદન પર તલવારના ઘા ૧ કરે, ધડ પરથી મારૂં શિશ જુદુ કરી નાખવું.” પિતાજી !.......” સાંભળ શ્રીયક! વિચાર કરવાને હવે ઝાઝો વખત નથી. જે વખતે હું મહારાજાને નમન કરતે હઈશ, ત્યારે તે તેમની બાજુમાં જ હઈશ. તારે કંઈ પણ જાતને વિચાર ન કરતાં તારું કર્તવ્ય પુરું કરવું. આ જ તારી ફરજ, આ જ તારું કર્તવ્ય.” મહાઅમાત્યએ બેલતી વખતે મન પર કાબૂ રાખે હતે. બેલવામાં કંપ નહોતે, શરીરમાં અસ્વસ્થતા નહતી. પિતાજી મારા જ હાથે તમારે નાશ ! મહાઅમાત્ય જેવા મહાપુરૂષના પુત્રના હાથે પિતૃ હત્યા..હા..! પિતાજી!....... –તરતજ તેમણે મન પર કાબૂ મેળવ્યો. શાન્તતા પ્રાપ્ત (૧) કેટલાક ઠેકાણે એમ જણાવવામાં આવ્યું છે, કે મહાઅમાત્ય જ્યારે મહારાજાને નમન કરવા જાય, ત્યારે પોતાની સાથે પ્રવાહી ઝેર રાખે અને નમન કરતી વખતે પિતાના મેઢામાં તે મૂકી દે. આમ કરવાથી પુત્રને પિતુ હત્યા કરવાને પ્રસંગ ન આવે અને પિતૃ ઘાતપણાનું પાતક ન લાગે. (ભરતેશ્વર બાહુબળી વૃત્તિનું ભાષાંતર ભાવનગર. (પ્રથમવૃત્તિ) Page #273 -------------------------------------------------------------------------- ________________ કહેબના રક્ષણની તૈયારી ર૫ કરી, તે આગળ કહેવા લાગ્યા: પિતાજી! આ કર્તવ્ય માટે, આપની હત્યા માટે, મહારાજા પૂછે, ત્યારે મારે ખુલાસે શો કરવો ? જવાબ છે આ પે? રાજસભામાં મારે પિતૃહત્યાનું કારણ શું બતાવવું ?” બેટા, શ્રીયક! આમ ઉશ્કેરાઈ ન જા, ગભરાઈ ન જ. તેને રસ્તો પણ હું તને બતાવું છું. મહારાજ મારી હત્યાનું કારણ પૂછે, ત્યારે તારે જણાવવું, કે “મને મહાઅમાત્ય પર શંકા આવી હતી. તેમના પ્રત્યેક કાર્યમાં મને કેટલાક દિવસથી રાજકુટુંબના નાશની તૈયારીઓને ભાસ થતું હતું. હું અંગરક્ષક દળને શ્રેષ્ટ છું. મારી ફરજ છે, કે મહારાજાના નાશની ઘડી પણ ગંધ મને આવે, તે તત્કાળ મારે ચાંપત પગલાં લેવાં જોઈએ. પછી, તે પિતા હય, ભાઈ હોય, નગરશેઠ હોય કે રાજ્યને ગમે તેવો અધિકારી પુરૂષ હેય.” બેટા ! આથી આપણું આખા કુટુંબ પરનું સંકટ ટળી જશે. તારા પર મહારાજને સંપૂર્ણ વિશ્વાસ બેસશે. મારા એકલાના જ નાશથી આખા કુટુંબની રક્ષા થઈ શકશે. “પિતાજી! મારે જીવનસુખ પણ નથી જોઈતું, ને કુટુંબ પણ નથી જોઈતું. પિતૃહત્યાનું પાતક વહેરી લેવાને હું બિલકુલ તૈયાર નથી.” આ બંને બનાવમાં, શ્રીયકજી પિતાને ઘાત કરે, તે જ વધુ બંધ બેસતું આવે છે. કારણ કે, તેમ કરવાથી મહારાજાને તેમના પર સંપૂર્ણ વિશ્વાસ બેસી શકે, અને આગળ જતાં મહાઅમાત્ય નિર્દોષ હોવા છતાં, ફક્ત મહારાજાની શંકાના કારણથી જ તેમને ઘાત કરવામાં આવ્યું હતું, તેને ખુલાસો કરવાની તક મળી શકે. ૧૫ Page #274 -------------------------------------------------------------------------- ________________ મહામત્રી રાયાળ ' બેટા ! શાન્ત થા. ડીડીમાં વિચાર ન ફેરવ. તારા કર્તવ્યનું ભાન કર. તારે આ કાર્ય કરવું જ પડશે. તારા છૂટકા નથી. તારે પિતૃ આજ્ઞાનું પાલન કરવું જ જોઈએ.” (1 પિતાજી !..કયા યના પાપે પિતૃદ્ધત્યાનું પાપ વહારો લેવરાવા છે ?...આટલા માટે જ મને પિતૃ આજ્ઞા પાલનનું શિક્ષણ આપ્યું ?...પિતાજી! કેવું પાપ !...કેવું ક્રૂર વ્યુ .... કુવા ધેાતિના પંચ ! ” તે આગળ ખેલી શકયા નહિ. માથા પર વજ્ર પડતુ ડ્રાય, તેમ તેમનું માથુ' કચડાઇ જવા લાગ્યું. મગજ અશાન્ત બન્યું, મન અસ્વસ્થ બન્યું. ચહેશ દુઃખ અન્યા, દેહ મૂર્છાને વશ બન્યા. ૨૬ Page #275 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૦ મું મુક્તિ પિતા પાસેથી છૂટા પડીને શ્રીયકછ પવાને મળવા ગયા. તેમણે પાને કેદ કરી હતી, છતાં તેમનું મન માનતું નથી, બિચારી રાજકુટુંબના હિત માટે કાવત્રાખેર મંડળમાં જોડાઈને, સાધ્વીનો સ્વાંગ ધારણ કરીને, અનેક દુઃખ વેઠે છે, ત્યારે તેને જ કેમ?.. આમ ન જ થવું જોઈએ. જે તે છૂટી હેત, તે બીજું પણ ઘણું જાણવા મળત. પિતાજીના વધને પ્રસંગ પણ કદાચ ઉપરિચત ન થાત. પણ હવે તેને ઉપાય નથી. શક્ય તે પ્રયત્ન કરે. તેને સમજાવવા માટે, તેની શેઠાણીનું નામ જાણવા માટે, બનતો પ્રયાસ કરવે, ને ન જ માને તો બહેતર છે, કે તેને છોડી મૂકવી. મહારાજાની સેવામાં પણ શે બદલે આ ? વિજયની Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ મહામત્રી શકઢાળ શિક્ષા યેાગ્ય છે. તેને આથી પણ વધારે દુઃખ આપવામાં આવે, તેા પણ પાપ નથી, પણ પદ્મા હેડી જ મુકવી જોઇએ. નિર્દોષ છે. તેને તે તે તેની શેઠાણીનું નામ ન કહે, તેમાં તેને પણ શે દોષ! કવ્ય કાને કહાય ! આજ્ઞા પાલન કાને કહેવાય ! પિતાના ઘાત કરવાનું પાપ મેં આજ્ઞા પાલનના બ્યના આધારે સ્વીકારી લીધું, તે તે બિચારી તેની શેઠાણીની આજ્ઞા વિના મને વધારે શું કહો શકે? વધારે શું જણાવી શકે? તે જ્યારે પદ્મા પાસે ગયા, ત્યારે તે શાન્ત ચિત્ત, એકાગ્ર મને કંઈ વિચાર કરી રહી હતી. તેને સૂવા માટે સાધન મળ્યાં હતાં. જમવા માટે વ્યવસ્થિત સારૂ, ઉંચા પ્રકારનું અન્ન મળતું હતું, પીવા માટે શુદ્ધ જળ મળતું હતુ. પહેરેગીરા તેની સાથે સભ્યતાથી મમતાથી વર્તાતા હતા. મને પદ્મા ! ” તેની નજીક જઈ શ્રીયકજી એલ્યા : તારા માટે માન છે. તારા પર મને ક્યા આવે છે, હું તને દુઃખ દેવા નથી માગતા. તારા આત્માને દુભાવવાની મારી ઈચ્છા નથી. હું ફક્ત તારી શેઠાણીનું નામ જાણવા માગું છું.” 66 "" “ વડિલ બધુ ! આજે હું આપને બંધુના ઉપનામે સંબેધવાને હિંમત કરૂ છુ. તમે મારી સાથે માયા મમતાથી વ છે. પણ, ભાઈ! કર્તવ્ય પરાયણતાના પાઠ હું ભૂલી શકતી નથી. તમે કાઈ ક્વિસ મહારાજાના વિશ્વાસધાત કર્યાં છે?” "6 'ના, તેમ ન જ બની શકે. મારાથી વિશ્વાસધાત ન જ Page #277 -------------------------------------------------------------------------- ________________ મુક્તિ રટ કરાય.” તે, ભાઈ! હું મારી શેઠાણને વિશ્વાસઘાત કેવી રીતે કરૂં? આપ કર્તવ્યને શ્રેષ્ઠ માને છે, ને બીજાને કર્તવ્યલિત બનાવવા માગે છે ? ભાઈ ! મારાથી મારી શેઠાણીનું નામ કેવી રીતે આપી શકાય ? તમે જ વિચાર કરી જુઓ.” તેના બોલવામાં શાનતા હતી. * “પવા! તને કર્તવ્યથી ચલિત કરવાને મારે વિચાર નથી. તે મને ભાઈ કહ્યો છે. હું એક સત્તાધિશ તરીકે નહિ, પણ તારા ભાઈ તરીકે પૂછું છું, કે મને ફક્ત તારી શેઠાણીનું નામ જ કહે. હું વધુ પૂછવા નથી માગતો. તું તારા કર્તવ્યમાં આટલી કઠોર ન બન.” શ્રીયકજીને અવાજ ગળગળે બની ગયા હતા. “ભાઈ કર નથી બનતી, પણ મારું કર્તવ્ય કઠોર બને છે. રાજકુટુંબને બચાવવું હોય, આપના કુટુંબનું રક્ષણ કરવું હોય, તે મને છૂટી કરે. ભાઈ! મારે મન તે દુનિયા અને આ એકાન્તઃ બને એક સરખાં જ છે. મને અહીં પણ શું દુઃખ છે ?” બહેન! કાલે શું બનવાનું છે, તે હું કહી શક્તિ નથી. કાલે આખા નગરમાં હાહાકાર વર્તાશે. નગરજનો મને ફિટકાર આપતા હશે. શત્રુઓ આનંદ પામતા હશે. બહેન! કાલને દિવસ મારા માટે અંધકારમય બનશે.” કહી શ્રીયકજીએ કપાળે હાથ મૂકે, નિઃસાસો નાંખ્યો. “ભાઈ ! એવું તે કાલે શું બનવાનું છે, કે જે યાદ Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ મહામત્રી શયાળ કરતાં પણુ આપ આટલા બધા દુઃખી બની જાવ છે ?’’ “ કાંઇ નહિં, બહેન ! આવતી કાલના અંધકારમાંથી હું પાર ઉતરી જાઉં, તે માટે હું તને આજે જ, અત્યારે જ મુક્ત કરૂં છું બહેન ! તું તારૂં કર્તવ્ય બજાવજે. તારા કતવ્યમાંથી તને ચલિત કરવાની મારી બિલકુલ ઈચ્છા નથી.” કહી શ્રીયકજીએ પદ્માના હાથ પકડી સાથે લીધી. પદ્માએ પાતાનાં સર્વ સાધતા લઇ તેમની સાથે ભાંગર માંથી બહાર જવા માંડયું. Page #279 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ મું મિલન શ્રીયકછ પાસેથી મૂક્તિ પામેલી પદ્મા તરત જ પિતાની શેઠાણને મળવા ગઈ. “કેટલા દિવસ પછી પિતે શેઠાણને મળવા જઈ રહી હતી ? તે શું કહેશે ? તેમણે મારા માટે શું ધાર્યું હશે? મારા પર તે ગુસ્સે તે નહિ થયાં હૈય? શેઠ શેઠાણ પર કોઈ જાતની આફત તે આવી નહિ હેય?' –આવા અનેક વિચાર તરંગોમાં તે પિતાને માર્ગ કાપી રહી હતી. પિતે ચાલતી હતી, તેનું ભાન પણ તેને નહેતું. શેઠાણના મકાન પાસે આવતાં જ તેનું હૈયું હરખી ઉઠયું. કેટલા દિવસે તે મકાન તેણે જોયું ? તેને અચાનક આવેલી જેઈ દ્વારપાર વિરમય પામ્યો. તેણે નીચા નમી માન આપ્યું. તે તરફ લક્ષ આપ્યા વિના જ તે મકાનને દાદર ચઢવા લાગી. Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ મહામંત્રી શાળ તે વખતે તેના શેઠ ઉંઘી ગયા હતા. શેઠાણું વિચારમાં મશૂલ હતાં. તેમની નજર નદીના જળપ્રવાહ તરફ હતી. પદ્મા તે ખંડના દ્વાર પાસે આવતાં જ બોલી : “બા !” કે!” શેઠાણીએ પાછળ ફરી જોયું. પદ્માને જોતાં જ તે ઉઠી, દાડી, તેને ભેટી પડી. - “આવ બહેન! કેટલા દિવસે મળી ?” બંનેને હર્ષ માતે નહે. ચારે નેત્રોમાં હર્ષાશ્રુએ દેખાવ દેવા માંડ્યો હતો. આ બંને અંદર ગયાં. નજીક બેઠાં શેઠાણીએ બેલવાની શરૂઆત કરી : “આટલા દિવસ ક્યાં ગઈ હતી?” “કેદમાં” “શું કહ્યું? ” શેઠાણીએ આશ્ચર્ય પામતાં પૂછ્યું. સાચું કહું છું.” “તું પwાઈ હતી ?” કેણે પકડી હતી ?” શ્રીયકજીએ.” - - “તારા શેઠના નાના ભાઈએ ?” હા.” પદ્મા બેલી. “તેમને બિચારાને ખબર નથી, કે તેમનાં ભાભી તરફથી હું આ કામ કરી રહી છું.” Page #281 -------------------------------------------------------------------------- ________________ મિલન આશ્ચર્ય હતુ. ૩ "C ત્યારે તું છૂટી કેવી રીતે ?” કાશ્યાના બધા જ પ્રશ્નોમાં "" ' અની રક્ષા કરનારૂં છે.” ·65 " “ તેમણે કેવી રીતે જાણ્યું ? ” << ‘ તે ચાલાક છે.’ શ્રીયકજીએ જ મને છેડી મૂકી.” ક્રમ." i “ તેમણે બીજું કંઈ પૂછ્યું હતુ ?” હા.”. 64 66 હતાં.” કારણ કે, મારૂં કાર્ય રાજકુટુંબ અને મહાઅમાત્ય કુટું tr ' - પછી ? ” '' 66 મેં તમારૂં નામ ન આપ્યું.” મારી શેઠાણીનું નામ.” કારણ ? ” cr મારૂ કતવ્ય. તમારી આજ્ઞા વિના મારા તમારૂં નામ ન આપી શકાય.’ શ્રીયકજીનાં લગ્ન થયાં.” 66 અને તે લગ્નમાં આપ અને આપના હૈયેશ્વર ગયા Page #282 -------------------------------------------------------------------------- ________________ “તને કાણે કહ્યું ? ” શ્રીયકજીએ.” << 66 ં કારણ ? 19 મહામત્રી શાળ ' કારણ કે, તે મને બહેન કહી મેલાવે છે.” - કદમાં ત્રાસ તેા પાયા હશે ! ’ “ બિલ્કુલ નહિ.” પર કારણ કે શ્રીયજી મને બહેનની માફક ચાહે છે. તે મને ગુન્હેગાર માનતા નથી, તેમ જ માનતા પશુ નહાતા. ફક્ત તે તે મારી શેઠાણીનું નામ જાણવા માગતા હતા.” “ તે તે ન આપ્યું.” “ મારાથી કાસ્યા દેવીની આજ્ઞા વિના તેમનું નામ ન આપી શકાય.” “ જો તે તેમને મારૂં નામ આપ્યું હાત, તા......” kr ...તો તે પાતાનાં ભાભીની રતુતિ કરત, એમજ ને ? ” બંને જણુ હસી પડયાં. હસ્ત્યમાં નિર્દેષતા હતી. મા જણી અહેમાને ભગિની પ્રેમ હતા. k - પશુ તું પકડાઇ કેવી રીતે, તે તે કહે?” થેાડીવાર રહી કામ્યાએ પ્રશ્ન કર્યો. તેના જવાબમાં પદ્માએ, વિજય સાથે શુ` શુ` વાતા કરી, Page #283 -------------------------------------------------------------------------- ________________ મિલન ૨૩૫ બંને જણ કેવી રીતે અને ક્યાં પકડાયાં, શ્રીયકજીએ કેદમાં કેવી સુંદર વ્યવસ્થા રાખી હતી અને તે કેદી અવસ્થામાં પણ તેમણે પિતાના પ્રત્યે કેવી મમતા દર્શાવી હતી, તેનું આબેહૂબ વર્ણન કેશ્યાને કહી સંભળાવ્યું. તે સાંભળી કેશ્યાના મનમાં પિતાના દિયર પ્રત્યેના પ્રેમમાં વધારે થયો. આવા દિયર મળવાથી તેણે પિતાનાં અહેભાગ્ય માન્યાં. Page #284 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૨ સુ પિતૃ હત્યા કે કર વ્યુ ? આજના દિવસ શ્રીયજીના ’કમય, દુઃખમય હતા. આખી રાત તેમને ઊંધ આવી નહેતી. પિતાએ સોંપેલું કાય. તેમણે હિંમત રાખીને કરવાનું હતું. તે સમયે હૈયુ વજ્રનું કરવાનું હતું. આ કા પછી પણ તેમને સુખ મળવાનું નહેતું. મેટા ભાઈ હતા, છતાં ન હતા જેવાજ. પિતાને લાત થવાના. સ જવાબદારી પેાતાને શિરે આવી પડવાની. આ કૃત્ય માટે પ્રજા પોતાને જવાબદાર ગણુશે. નગરવાસી નિંદા કરશે, શ્રાપ આપશે, આ નૃત્યને જવાબ માગશે. પોતે શુ''મેહું લઇને નગરમાં ફરશે? શુ મેઢુ લઇને હૈદો ભાગવશે ? પિતાજીને આ શું સૂઝયું ? થાડા દિવસ ધીરજ રાખે, છે શત્રુઓને ન પકડી શકાય ? Page #285 -------------------------------------------------------------------------- ________________ પિતુ હત્યા કે ક્રૂર કર્તવ્ય ૩૭ —પણુ બનવા કાળ ખંનવાનું જ. વિધિએ લખેલા લેખ મિથ્યા થવા અશકય છે, તેા પછી અફ્સાસ શા માટે ? નિયમાનુસાર તે મહારાજાની પાસે ગયા. તેમની સાથે નગર સંબંધી કેટલીક ચર્ચા થઈ. તે જ્યારે મહારાજા પાસે હતા, ત્યારે રાજદરબાર ભરાઈ ચૂકયા હતા. આજે મહારાજાને રાજસભામાં જવાને માંડુ થયું હતું. શ્રીયજીને પણ તેમની સાથે જ જવાનું હતું. શ્રીયકજીના વિષાદભર્યાં ચહેરા જોઈ મહારાજાએ પ્રશ્ન કર્યાં? શ્રીયકજી ! શી ચિતામાં છે ?” ૮ કઇં જ નહિ, મહારાજ ! "" “ હું માની શકતા નથી.” cc સાચું કહું છું.” કહી શ્રીયકજીએ બીજી બાજુ જોઈ આંખમાં આવેલાં આંસુ લૂછી નાખ્યાં. તે જોઈ મહારાજા મેલ્યા : << શ્રીયક ! હુ· તમને દુઃખી કરવા માગતા નથી, પણ તમારી આંખનાં આંસુ તમારા હૃદયના દુઃખને છૂપાવી શકતા નથી.” 66 મહારાજ ! ખર્` કહુ છું.” કહી શ્રીયયજીએ ફરીથી આંસુ લૂછ્યાં. << (6 ભલે, જેવી તમારી મરજી. હું તમારા દિલને ભાવવા માગતા નથી.” કહી તેમણે ખાજુના ખંડમાં જઈ વસ્ત્ર ખદલવા માંડયાં. + Page #286 -------------------------------------------------------------------------- ________________ અહામંત્રી શાળ જ્યારે મહારાજ અને શ્રીયકજી રાજસભામાં આવ્યા, ત્યારે સભા ચીકાર ભરાઇ ગઇ હતી. મહારાજાએ સૂવર્ણાસન પર સ્થાન લીધું. શ્રીયકજીએ મહારાજાની બાજુમાં અંગરક્ષક દળના શ્રેષ્ટ માટે નક્કી કરેલા આસન પર સ્થાન લીધું. ૧૩૦ શ્રીયજીએ આખી રાજસભામાં નજર ફેરવી જોઇ. મહારાજાના જમણા હાથના આસન પર મહાઅમાત્ય શટાળ બિરાજ્યા હતા. તેમની બાજુમાં, તેમજ સામી બાજુએ ન્યાય મંડળના સભ્યા હતા. નગરશેઠ ઉદ્દયકાળ તથા બીજા કેટલાક શ્રીમંત નગરજનાની પશુ હાજરી હતી. શ્રીયકજીએ આ બધું જોયું. ન્યાય મડળના સભ્યા ખેડા છે. નગરશેઠ, પેાતાના સસરા હાજર છે. નગરજતાએ સભામાં ભાગ લીધા છે, અને...અને પાતે પોતાના પિતાની, મહાઅમાત્યની—તે સર્વેની દેખતાં હત્યા કરશે ! “ તે કેમ થઇ શકે! આવું ક્રૂર કવ્યૂ મારાથી કેમ અજાવી શકાય? મારાથી નિર્દોષતી હત્યા કેમ કરી શકાય! —પણુ, અફસોસ ! છૂટા નથી. પિતૃ આજ્ઞાનું ઉલ્લંધન મારાથી નહિ થઇ શકે. મે પિતાજીને વચન આપ્યું છે, તે વચનના ભંગ મારાથી નહિ થઇ શકે. પિતાના સતાષની ખાતર, માતુશ્રી અને નાની બહેનેાની ખાતર મારે આ કાર્ય કરવું જ પડશે. તેમની વિચાર પરંપરાના અંત આવ્યો નહેાતો, તેટલામાં મહાઅમાત્ય ઉડ્ડયા. તે જોઇ શ્રીયકછ સાવધ બન્યા. હૃદયને કઠ્ઠણું કર્યું. કમ્મર પરની સમશેર પર હ્રાથ નાંખ્યા. Page #287 -------------------------------------------------------------------------- ________________ પિતૃ હત્યા કે ક્રૂર કબ્ય ઘડી એ ઘડી બાકી રહી. મહાઅમાત્ય મહારાજા આગળ ગયા. કંઇક ખેલવાની પરવાનમો માગવા તેમણે સિદ્ધાસન આગળ શિર ઝૂકાવ્યુ, પણ...આ શું ? શ્રીયકછએ હતી તેટલી હિંમત એકઠી કરી પેાતાનું કાય પૂરૂં કર્યું. મહાઅમાત્યનું સિહાસન આગળ ઝૂકેલી શિર ધાથી જીંદુ પડયું હતું. રાજસભામાં હાહાકાર થઈ ગયા. મહારાજ એકદમ ઉભા થઇ ગયા. રાજસભામાં હાજરી આપનારાઓએ તેમનું અનુકરણ કર્યું. શ્રીયજીએ આ શું કર્યું. ? મહાઅમાત્યની હત્યા ! તેમના પિતાની હત્યા ! તેમના જ હાથે ? મહારાજાએ આંખમાંથી અગ્નિ વર્ષાવતાં શ્રીયકજીને પૂછ્યું: તમે આ શું કર્યુ”?' <" << માશ ધર્મ બજાવ્યેા.” શ્રીયકજીએ શાન્તપણે જવાબ આપ્યા. "C હ '' તમારા ધર્મ બજાવ્યા? ઃઃ "" ' "~, el! " આમાં તમારે કયા ધર્મ આવ્યા?” મહાઅમાત્ય પર મને કેટલાક દિવસથી શકા હતી. તે મહારાજાને, રાજકુટુંબને નાશ કરવા માગતા હતા. આજે તે આપની આગળ શિર નમાવવાના બહાને આપના વધ કરવા માગતા હતા. મારી ફરજ છે, કે મહારાજાનું, રાજકુટુંબનું રક્ષણ કરવુ. મારી ફરજની આડે ગમે તે આવે, તેને Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ મહામંત્રી શાહ નાશ કરો. પછી તે, મહાઅમાત્ય હૈય, મારા પિતા હોય કે ગમે તેવો શત્રુ હોય. મારી ફરજની આડે આવનારને તે હું શત્રુ જ માનું છું.” મહારાજા આ સાંભળી સ્તબ્ધ બની ગયા. નગરશે પિતાના જમાઈના શબ્દો સાંભળી આશ્ચર્ય પામ્યા. –પણ આજે મહા સેનાપતિએ સભામાં હાજરી આપી હતી, તેમનાથી ન રહેવાયું. તે ક્રોધાવેશમાં બોલ્યા : “શ્રીયકજી ! તમે મહાન પાપ કર્યું છે. દૂષ્ટ કાર્ય કર્યું છે. આને જવાબ તમારે આપવા પડશે. જે મહારાજા આને જવાબ નહિ. માગે, તે હું આ શમશેરથી તમારી પાસે જવાબ માગીશ.”—કહી તે સ્થાનમાંથી સમશેર કાઢી શ્રીયકજી તરફ ધ. મહારાજાએ પિતાની શમશેર વડે તેને આગળ જતે અટકાવી કહ્યું : “ખબરદાર ! શ્રીયજીને એક વાળ પણ વાંકે થે ન જોઈએ.” –આ સાંભળી આખી રાજસભા સ્તબ્ધ બની ગઈ. Page #289 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૩ સુ પલાયન આજ સવારથી વિજય અવનવા વિચારો કરી રહ્યો હતો. કોઇ પણ ભાગે આજે નાસી જવુ જ જોઈએ, એમ એણે મન સાથે નક્કી કરી લીધું હતું. નાસી છૂટવાના રસ્તા એક જ હતા, અને તે એટલે ખાવાનું આપવા આવનારને ધ્યાનેા ભાગ બનાવવે. ૧૬ તેના નાશ કરવા માટે વિજય પાસે કાઇ પણ હથિયાર નહેતું. તેણે અનેક પ્રકારના તર્કવિતર્ક કર્યાં હોવા છતાં, એક પણ માર્ગ તેને સૂઝ્યા નહિ. તે મહાન કપટી હતેા. તર્ક બુદ્ધિમાં કુશાગ્ર હતા. કાવાદાવામાં મહાન કામેલ હતા. તેના જીભની મીઠાશ અમૃત સમી હતી. કલ્પનામાં તે કલ્પનામાં તેને એક વિચાર સૂઝી આવ્યો. Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ મહામવી શકાળ તે કેટલીક વનસ્પતિને જાણકાર હતા. વિશ્વનું કામ સારનારી વનસ્પતિને તે માહિતગાર હતા. બેભાન, બેશુદ્ધ બનાવનારી વનસ્પતિ તે હંમેશાં પિતાની સાથે જ રાખતે. જ્યારે તેને ભેચરામાં પૂરવામાં આવ્યો, ત્યારે તેની સખ્ત ઝડતી લેવામાં આવી હતી. તેનાં હથિયાર ઝૂંટવી લેવામાં આવ્યાં હતાં. વસ્ત્રો પણ નહિ જેવાં જ તેની પાસે રાખવામાં આવ્યાં હતાં. આવી સખ્ત, બારીક તપાસમાં પણ તે વનસ્પતિ પોતાની પાસે રાખવામાં તે સમર્થ નિવડ્યો હતો. તેના માથામાં મોટા વાળ હતા. હંમેશાં પોતાની સાથે રાખવાની વનસ્પતિ તે વાળમાં તે રાખતો હતે. પાનની નસની માફક તે વનસ્પતિ પણ નસો જેવી જ ઝીણી, પણ લાંબી હતી. તે વનસ્પતિને કેટલાક વાળની સાથે ગુંથી લેવામાં આવી હતી. –પોતાનું મૃત્યુ જ્યારે કુતરાના મોત થવાને પ્રસંગો આવે, ત્યારે તે ઝેરી વનસ્પતિ આત્મહત્યા માટે ઉપયોગી થઈ પડે તેમ હતી. બજી વનસ્પતિ પ્રસંગ આવે તે બીજાને બેભાન બનાવવાને યશસ્વી નિવડે તેવી હતી. આ જ વનસ્પતિ આજે તેને મદદગાર થવાની હતી. તે વનસ્પતિ તેણે પિતાના વાળમાંથી છૂટી કરી. વાડવા માટે કોઈ પણ જાતનું સાધન ન હોવાથી તેણે તે પિતાની હથેલીમાં મસળી નાખી. તેમાં થોડું પાણી નાખી તેને ભીંજાવા મૂકી. પછી પિતાના હાથ ધોઈ નાખી તે ખાવાનું આપવા આવનારની રાહ જોવા લાગ્યો. વખત થયો એટલે ખાવાનું આપવા આવનાર માણસને Page #291 -------------------------------------------------------------------------- ________________ ચલાયન ૨૪૩ તેણે પેાતાની તરફ આવતાં દીઠો. તરત જ તે તૈયાર થયા. બાજુ પર મૂકેલી, તૈયાર કરેલી વનસ્પતિ તેણે પોતાના ડાબા હાથમાં લઈ લીધી. આવનાર માણસ તેની નજીક આવી, ભાણું આગળ ધરતાં માલ્યા : વિજયદેવ ! હ્યા.’ ઉપકાર! કહી તે આવનારની નજીક ગયા. જમણા હાથે તેણે ભાણું લીધું. તેને જમવાને વખત આપવા માટે ભા આપવા આવનાર માણસ પુંઠ ફેરવી પાòા જવા લાગ્યા. "s r તેની પુરું કરતાં જ વિજયે તે ભાણું હળવે રહીને, અવાજ ન કરતાં નીચે મૂકયું. આવનાર માણસ ધીમે ધીમે દરવાળ તરફ જતા હતા, તેની પાછળ પાછળ તે પણ અવાજ કર્યાં • વિના જવા લાગ્યા. તેની નજીક પહોંચતાં જ તેણે પોતાને જમણા હાથ તેના મેાંઢા પર દાબી દીધા અને ડાબા હાથમાંની વનસ્પતિ તેના નાક આગળ ધરી. ફક્ત એક જ ક્ષણ તેના કાર્ય માટે પૂરતી હતી. તત્કાળ તે માણુળ બેભાન બની ગયા. વિજય તરતજ તેને ઉપાડી એક ખૂણામાં લઈ ગયા, અને પોતાનાં કપડાં બદલી નાખ્યા. તે સર્વ વાતે પૂરા હતા. આવનારને સ્વાંગ ધરવામાં તેને બિલકુલ અગવડના લાગી નહિં. પોતાના માટે આવેલા ભાણામાંથી તેણે કાંઇ પણ ખાધુ નહિં, તેને ખાવાના વખત પણ મળ્યા નહિ. જમીન પર મૂકેલું ભાણું ઉપાડી તેણે એક ખૂણામાં ખાલી કરી નાખ્યું, Page #292 -------------------------------------------------------------------------- ________________ મહામધી શાળ જાણે કે પોતે બધું ખાઈ ગયો હોય. તે ખાલી વાસણ લઈ, જે દરવાજાથી ભાણું આપવા આવનાર માણસ જતા હતા, તે દરવાજા તરફ તેણે જવા માંડ્યું. પણ તરતજ તેને વિચાર થઈ પડે, કે જવું કેવી રીતે? રસ્તે તે જે નથી. - વિચાર વિસ્થામાંથી તરત જ તે હોંશમાં આવી ગયે. સ્વગત તે વિચારવા લાગેઃ “આવા વિચાર કર્યો કેમ ચાલશે? આમ નાસી પણ કેમ જવાશે? બેભાન બનેલા માણસનું શરુ મારી પાસે છે. ભલે, રસ્તો ન જે હેય તે પણ શું? જે ભેદ ખૂલ્લે પડી જશે, અને પકડાઈ જવાનો વખત આવશે તે આ શસ્ત્રને ઉપયોગ કરતાં વાર નહિ લાગે.' કેટલેક વિચાર કર્યા પછી તેણે દરવાજા તરફ ચાલવા માંડ્યું. દરવાજા પર પહેરે ભરતા માણસે તેને જે, પણ વિજય તે તેની દરકાર કર્યા વિના ઝપાટાળવે ચાલ્યું જ જતો હતે. પહેરેગીર દરવાજાને બહારથી બંધ કરી, બીજા માણસને બેલાવ્યો. તે માણસ નજીક આવતાં જ પહેરેગીરે તેને કહ્યું, કે કેદી અંદર છે કે નહિ ? ” પણ ભાઈ!...” તેને આગળ બેલત અટકાવી પહેરે. ગીર કહેવા લાગ્યો : આ વાત કરવાનું કે શંકા લાવવાને વખત નથી. અહીંથી બાસણ લઈ જનાર માણસ પર મને શંકા આવી છે.” તરતજ તે માણસ દ્વાર ખુલતાં અંદર ગયો. અંદર જઈને Page #293 -------------------------------------------------------------------------- ________________ ચલાયન જુએ છે, તે એક માણસ ખૂણામાં બેભાનાવસ્થામાં પડેલો છે. કેદીને પત્તો નથી. બહાર આવી તેણે તે વાત પહેરેગીરને કહી સંભળાવી. પહેરેગીર ગભરાયો. તેની શંકા ખરી ઠરી. અંદર તપાસ કરી આવનાર માણસને તેણે શ્રોયકજીને સમાચાર આપવા મોકલ્યાઆજુબાજુના કેટલાક રક્ષકને તેણે બોલાવી મંગાવ્યા. તેની ગભરામણને પાર નહોતો. તે હતાશ બની ગયું હતું. તેના ચહેરા પરનું નૂર ઊડી ગયું હતું. Page #294 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૪ મુ શાકાનિ મહાઅમાત્યના મૃત્યુથી આખી પાટલીપુત્ર નગરીમાં શાકની લાગણી ફરી વળી હતી. નગરનાં બધાં ખારા બંધ થઈ ગયાં હતાં. તે અજારા કયારે ઉધડશે. તેના નિયમ નહાતા. દરેકે દરેક વ્યક્તિ શ્રીયકને ધિક્કારવા લાગી હતી. ચૌટે ચૌટે તે શેરીએ શેરીએ શાકાતુર ચહેરાનાં દન થતાં હતાં. બજારામાં ચકલું યે ફરકતું નહતું. મહાઅમાત્ય જેવા મહાન પુણ્યાત્માનું મૃત્યુ થયું હતું, મગધ રાજ્યના પાટનગરના સ્થંભી ગયા હતા, પ્રજાના આશ્વા સનના નાશ થયા હતા. શટાળ રાજ્યના મહાઅમાત્ય હતા તે પ્રજાના પ્રેમી પિતા હતા. દેશના નેતા હતા તે રાજ્યના હિતચિંતક હતા. તેમણે રાજાનું ચે મન સાચવ્યું હતું, તે પ્રજાનું કે મન Page #295 -------------------------------------------------------------------------- ________________ શિાકાગ્નિ સાચવ્યું હતું. મહારાજા પાસે રાજય વધરાવ્યું હતું, ને સચવાવ્યું પણ હતું. તે શસ્ત્રાસ્ત્ર વાપરી જાણતા હતા, તેમ બુદ્ધને પણ ઉપગ કરી જાણતા હતા. શત્રુને શક્તિથી પણ વશ કરી શક્તા હતા, ને પ્રેમથી પણ વશ કરી શકતા હતા. તે રાજાના પણ હતા, ને પ્રજાના પણ હતા. રાજાના પિતા પણ હતા, ને સેવક પણ હતા. તે ધર્મિષ્ટ પણ હતા, ને ઉપદેશક પણ હતા. તેમનામાં પ્રોપણનો પ્રભાવ હતો, ને યુવાનીનું જેમ હતું. પરદેશીઓ, શત્રુઓ તેમના નામે ધ્રુજતા હતા. તેમની ધાથી જ રાજતંત્ર શાન્તપણે ચાલતું હતું. શકાળ ગયા, મહાઅમાત્ય ગયા, રાજ્યના સ્થંભ ગયા, પ્રજાના પિતા ગયા, ધનીઓના આશ્રયદાતા ગયા, રાજ્યના હિતચિંતક ગયા, પરદેશીઓના શત્રુ ગયા, પુણ્યાત્માઓના અગ્રેસર ગયા, પ્રાનું આશ્વાસન ગયું, દેશના નેતા ગયા, રાજ્યની સીમા વધરાવનારા ગયા, રાજ્યને સચવાવનારા ગવા, શાત્રાસ્ત્રના સમ્રાટ ગયા, બુદ્ધિના રાજા ગયા, રાજાના પિતા ગયા, રાજાના સેવક ગયા, શિષ્યોના ઉપદેશક ગયા, પંડિત ચાણકયજીના ગુરૂ ગયા, પ્રઢત્વને પ્રભાવ ગયે, યુવાનીનું જેમ ગયું લક્ષ્મીવતીના પતિ ગયા, શ્રીયકજીના, નાના બાળકીઓના ને ઘુલિભદ્રના પિતા ગયા, કેશ્યા ને પ્રિયંવદાના સસરા ગયા, નગરશેઠ ઉદયકાળના વેવાઈ ગયા. –કાવત્રાર મંડળના કાર્યમાં આડે આવતે કાંટો ગયો. પ્રજાએ છેક પાળે, નગરે શોક પાળે, દેશે શેક પાળ્યો, Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ મહામંત્રી શકટાણ રાજકુટુંબે શોક પાળે, રાજકર્મચારીઓએ શેક પાળે. –શક ન પાળે કાવત્રાખોર મંડળ, શત્રુઓએ, પરદેશીઓએ. મહારાજાથી આ શોક સહન ન થયે આખો દિવસ ને આખી રાત તેમની આંખોમાં આંસુ સાર્યા. મહારાણી જયાદેવીની આંખો રડી રડીને સૂઝી ગઈ. શ્રીયકજીને આ પ્રવાહ બંધ ન થયે. અમાત્ય કુટુંબ અને કેશ્યા દંપતીનાં આંસુ ન જ સૂકાયાં. ' થયા, સમાપ્ત Page #297 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન સાથે ગમ્મત દરેક વર્ષના તેમજ સામાજીક અને ઐતિહાસિક વિષય ઉપર સંગીત સાથે પ્રવચન કરનાર સેકડા રાજા મહારાજાને ચંદ્રકા મેળવનાર કિવ ભોગીલાલ રતનચંદ પેાતાના સ્ટાફ સાથે એક વખત ખેલાવીને ઉપરતેા લાભ લેવા વિનંતી છે. ધાર્મિક ડાત્સવમાં પોતાના સ્ટાફ સિવાય કાપણુ જાતની પ્ી લેવામાં આવતી નથી. લખા ભાગીલાલ રતનચંદ રાજકવિ ઝવેરીવાડ, પાણીની ખડકી, અમદાવાદ Page #298 -------------------------------------------------------------------------- ________________ સ 2 સ્વ તી. સાહિત્ય રત્ન ગ્રં થા વ લિ ના બીજા વર્ષમાં બહાર પડનારા પુસ્તક ડગમગતું સિંહાસન (ઐતિહાસિક) લે. ચંદુલાલ એમ. શાહ પુરુષાર્થ (સામાજીક) લે કવિ ભેગીલાલ અમારે ત્યાં મળતા પુસ્તકો અનોપમાદેવી લે. કવુિં ભેગીલાલ કિં. 5-0-0 પાટમદે , , કિં. 4-0-0 આબરૂની ભીતરમાં છે. ચંદુલાલ એમ. શાહ કિ. 3-0-0 દેવકુમાર લે. ભેગીલાલ કવિ કિ. 3-0-0 શ્રીપાળના રાસ (આવૃત્તિ ત્રીજી) કિં. 6-0-0 લખે. કવિ ભેગીલાલ રતનચંદ વારા છે. સરસ્વતી સાહિત્યરત્નગ્રંથાવલિ, રતનપેળ, પીપળાવાળા ખાંચા, અમદાવાદ સાલ એજન્ટ મેઘરાજ જેન પુસ્તક ભંડાર પાયધૂની, ગાડીજીની ચાલ, મુબાઈ ન’. 3 Lordkin Printery. Ahmedabed.