________________
મહામત્રી રાકઢાળ
પ્રણામ કરે છે, અને
માથે
૫૬
ચરણ રજ
પુત્ર ખનતાં સુધી પહેલાં પિતાને જ પુત્રી અને ત્યાં લગી પ્રથમ માતાની જ ચઢાવે છે. માતા તથા પિતાના પ્રેમ બાળકા પર સરખા જ હાય છે, પણ બાળકાના પ્રેમનું પલ્લું પિતા કરતાં માતા તરફ વધારે નમતું રહે છે, આમાં બાળકાને દોષ હોતા નથી, પણ કુદરતે જ તેવી લાગણી તેમના હૃદયમાં ઉત્પન્ન કરી હોય છે. માતા કરતાં પિતાનો પ્રેમ બાળા પર ઓછે। હોતા નથી, છતાં બાળકાની અમીદ્રષ્ટિ માતા તરફ વધુ ઢળતી રહે છે.
પિતાને પ્રણામ કરી, સાતે ય પુત્રીએ પેાતાની બેઠકવાળા મોટા ખંડમાં ગઈ.
લક્ષ્મીવતીએ શ્રીયકના લગ્નના શુભ સમાચાર આપવા માટે તેમને ખેલાવી લાવવા દાસીને માકલી.