Book Title: Mahamantri Shaktal
Author(s): Chandulal M Shah
Publisher: Sarasvati Sahitya Ratna Granthavali

View full book text
Previous | Next

Page 239
________________ પંડિત વરચિ ૧૯૩ ~એકત્રિત થયેલા મંડળમાં વચિ સર્વ સભ્યોને ઉદ્દેશી કહી રહ્યા હતા : “ ભાઈએ! ! તેમની, તે અતેની જરૂર બધાયને હતી. હજી પશુ છે. પરંતુ કુદરતના ખેલને પહેાંચી વળવા જેટલી શક્તિ, માનવ જાતિમાં ઈશ્વરે મૂકી નથી. ખીવેશી કુદરત અનેક રીતે જગતના પ્રાણીઓને નચાવે છે. વર્ષોના વર્ષાથી ચાલી આવતી તેની આ પ્રણાલિકા, આપણુ! માટે નવાઇની હોવા છતાં; તેના માટે તે। સાધારણ જ છે. વિજય અને પદ્માના ખેપત્તા થવાથી આપણે પગ જેવા થયા છીએ. પણ અપંગે પોતાનાથી ખનતું કાર્ય ન કરવું, તેમ નથી. આપણે આપણાથી બનતું કરવું જ જોઇએ. આપણા શત્રુઓને હંફાવવા આપણે સદંતર તૈયાર રહેવુ જોઈએ. બિચારા અગર બાપડા થવાથી, આપણું કાર્ય પાર પડવું અય છે. સીધાની સાથે સીધા અને વાંકાની સાથે વાંકા થશું, તે જ આપણે આપણા કાર્યમાં ફત્તેહમદ નીવડીશું. ભાળા થનારને જગત ફસાવતાં વાર લગાડતું નથી. આ જમાનાના માનવીએ પાતાના સમેવડીઆ જ શેાધે છે. આપણે સર્વ જાણી ચૂકયા છીએ, કે આપણા કાર્યોંમાં નડતરરૂપ મહાઅમાત્ય જ છે. વિજયે પણ તે જ કહ્યું હતું. મહાઅમાત્યના નાશ સિવાય આપણા કાર્યની ફત્તેહ જોવા ઋતુ તે તે તદ્દન મૂખતા જ બતાવી આપે છે. આજ સુધી કાઇએ પણ જે ખાતમી મેળવી નથી, તે ખાતમી મે મેળવી છે. જો સર્વેને સાથ હાય, બધાની ઇચ્છા હાય, તે આઠ દિવસની અંદર મહાઅમાત્યને નાશ મહારાજાના હાથેજ થાય અને આપણે તદ્દન જુદા જ રહી જઇં શકીએ એવી ચેાજના મે' ઘડી કાઢી છે. આપણે પાપપુણ્યની ચર્ચામાં ઉતરવાના પ્રયત્ન કરીશું, તે ૧૩

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298