________________
પ્રકરણ ૨૭ મું
દેરાણી જેઠાણી
પંડિત વરચિની ધારણું પાર પડી હતી. મહારાજાના મનમાં મહાઅમાત્ય વિષે સંપૂર્ણ શંકાએ ઘર કર્યું હતું. મહાઅમાત્ય જાતે તેડવા આવ્યા હોવા છતાં; રાજાએ તે આમંત્રણને અવીકાર કર્યો હતો.
પંડિત વરચિએ તે પ્રસંગે હાજરી આપી હતી. તે હાજરીનું કારણ જુદું હતું. ત્યાં શું શું બને છે, તે જાણવાને જ તેમનો હેતુ હતે.
મહાઅમાત્યને ખાત્રી હતી, કે પોતાના જવાથી મહારાજા જરૂર આવશે, પણ જ્યારે તે આવ્યા નહિ, ત્યારે તેમને સચોટપણે એમ લાગી ગયું, કે દૂમને એ પોતાનું ધાર્યું પાર પાયું છે. પિતા પર મહારાજની કફામરજી થઈ ચૂકી છે.
આનું પરિણામ પિતાને જ તેમજ આખા કુટુંબને સહન કરવું