________________
(૧૧૫) मुनि नखनिर्मत्वा । भाविनस्तानुपासकान् ॥ न्यवेदयद्दयाधर्म-गन्यतीर्थिदुरासदं ॥ २८ ॥
અર્થ-જ્ઞાનની ખાણુસરખા તે મુનિએ પણ તેઓને શ્રાવકે થનારા જાણુને અન્યતીર્થીઓને દુર્લભ એ દયાધર્મ તેઓ પાસે નિવેદન કર્યો. . ૨૮
भो भोः केलिपियाः केऽपि । कारयंति वधं सुराः ॥ केलिमात्रं भवेत्तेषा-मन्येषां जीवितत्रुटिः ॥ ॥ २९ ॥
અર્થ—અરે કેટલાક ગમ્મતી દેવે જીવહિંસા કરાવે છે, તેમાં તેઓને તે ફક્ત ગમ્મત મળે છે, પરંતુ અન્યના જીવિતને વિનારા થાય છે. જે ૨૯ છે
वेदोक्तोऽपि भवेज्जीव-वधः पापनिबंधनं ॥ अंभोदादपि संभूता । दहति चपला न किं ॥३०॥
અર્થ:–વેદમાં કહેલી જીવહિંસા પણ પાપના કારણરુપ થાય છે, કેમકે વાદળાંમાંથી ઉત્પન્ન થયેલી વીજળી પણ શું બાળતી નથી?
नीरागाः स्वर्गतौ छागा । हूयंते श्रोत्रियैर्यथा ।। प्रियवर्ग तथा विप्र-कुलं किं ते न जुह्वति ॥ ३१ ॥
અર્થ-સ્વર્ગમાં મોકલવા માટે જેમ તે વેદીયા બ્રાહ્મણે નિરપરાધી બકરાઓને ( અગ્નિમાં ) હેમે છે, તેમ સ્વર્ગાભિલાષી બ્રાહ્મણૂકુલને તેઓ શામાટે હેમતા નથી? ૩૧ છે
आत्मानं जुहुयुश्चेत्ते । तत्पश्चादकुतो भयं ॥ तृणाश्यपि छागकुलं । भुक्ते स्वर्गाधिकं सुखं ॥ ३२ ॥
અથવળી જે તેઓ પિતાનેજ (અગ્નિમાં) હમીદે તે પછી તેઓને કોઇને પણ ભય રહે નહિ અને ઘાસ ખાનારૂં બકરાનું કુલ પણ સ્વર્ગથી અધિક સુખ ભોગવે. ૩ર છે
वधं विदधते येऽत्र । वैधेया धर्महेतवे ॥ તૈrvમાર વર્ષતિ . વિદ્ધચિવ વ રૂ I
અથર–જે નીચ પુરૂષે અહીં ધર્મને બહાને વધ કરે છે, તેઓ અગારાનો વરસાદ વરસાવી વનને વધારવાની ઈચ્છા કરે છે. ૩૩ .