________________
( ૧૩૩ ) ઓને લાભ થશે, અહો ! આજે તે ભાગ્યને લીધે મને લક્ષ્મી પિતાની મેળેજ વરવા આવેલી છે. જે ૩૬ છે - ધ્યાતિ ઇત્તોડણી | વિષારં સંઘે શર
स घद्रिरिव दुर्भेदो-ऽनल्पैरप्यपरैः शरैः।। ३७ ।।
અ–એમ વિચારીને હાથચાલાકીથી તેણે ઝેરી બાણ સાંધ્યું, કેમકે તે હાથી પર્વતની માફક બીજું ઘણું બાવડે કરીને પણ મરી શકે તે નહોતે. ૩૭ છે
विहितालीढसंस्थानः । स यत्नान्मुमुचे शरं ॥
अपश्यन्निभदृष्टित्वात् । पादपृष्टस्थितं बिलं ॥ ३८ ॥ અ પછી તેણે સ્થિર થઈને યત્નપૂર્વક બાણ માર્યું, પરંતુ તે વખતે તેની દૃષ્ટિ હાથી તરફ હેવાથી પગ પાછળ રહેલું બિલ તેણે જોયું નહિ. ૩૮ છે
પિપાસુ વિનં રાત-ર્વિછાતવાણો વિનિત તે વંશ જ હિંસાઃ યુ રવજીવરછત્રાતિના રૂ8 |
અર્થ:–એવામાં પ્રભાતે પવન પીવાની ઇચ્છાથી તે સર્ષ બિલમાંથી બહાર નિક, અને તેને ડસ્પે, કેમકે હિંસક પ્રાણુઓ ખલની પેઠે છલથી ઘાત કરનારા હોય છે. ૩૯ છે
विद्धो व्याधेषुणा नागो । नगश्छिन्न इवापतत् ॥ व्याधोऽपि फणिना दष्टः । प्राणैस्त्यक्तावुभावपि ॥ ४० ॥
અર્થ: હવે તે પારાધીના બાણથી વીંધાયેલ તે હાથી કપાયેલા પર્વતની પેઠે પડ, અને સાપે ડંખેલો તે પારાધી પણ પડયો, અને તેઓ બન્ને પ્રાણરહિત થયા. કે ૪૦ છે
व्याधेन पतता पृथ्व्यां । विषव्याकुलवर्मणा ॥ क्षुण्णः शिलातलेनेव । सद्यः सर्पो व्यपधत ॥ ४१ ॥
અર્થ:–વિષથી વ્યાકુલ શરીરવાળા તથા શિલાનીપેડે પૃથ્વી પર પડતા તે પારાધિએ ચગદલે સર્ષ પણ તુરત મરણ પામે. ૧ છે
कोऽपि विद्याधरो न्योन्ना । वजन वीक्ष्य तदद्भुतं ॥ मूर्धानं धृनयामास । श्लोकमैक पपाठ च ॥ ४२ ॥