________________
(૧૩૬) एवं काले व्रजत्यात्मा । तयोः कायममुचत ।। को वा सोपप्लवं स्थानं । न मुंचति सचेतनः ॥ ५५॥
અર્થ –એવી રીતે કેટલે કાલે વીત્યા બાદ તેઓના આત્માએ શરીર ત્યજ્યું, કેમકે કયો બુદ્ધિવાન માણસ ઉપકવવાલું સ્થાન છોડતો નથી ? . પપ છે
विपन्नयोः श्वशुरयो-गते परिजनेऽखिले ॥ गेहगहर एकैच । सिंहीवास्थायशोमतिः ॥ ५६ ॥
અર્થ –એવી રીતે સાસુસસરાના મરણ બાદ સઘળે પરિવાર પણ ચાલ્યો જવાથી યશેમતી પિતાને તે ઘરપી ગુફામાં સિંહણની પેઠે એકલી જ રહેવા લાગી. એ પદ છે
निरुद्धय बाढं हृदय-वार्या मीनध्वजं गजं ॥ ___सा भर्तृशय्यामर्यादा । वार्धिवेलेव नाभिनत् ॥ ५७ ॥
અર્થ વળી તેણીએ પોતાના હદયરૂપી સાંકળમાં કામદેવરૂપી હાથીને દઢ બાંધીને ભર્તારની શયાની મર્યાદા સમુદ્રની વીરની પેઠે લેપી નહિ. એ ૫૭ છે
सवितर्यस्तमाप्तेऽपि । धम्पिलस्तां न कामिनीं ॥ મૂશે સુશામપિ નહી . રણ મા ફુવાગિની ! ૧૮ છે. અર્થ –હવે એવી રીતે માબાપરૂપી સૂર્ય આથમ્યા પછી પણ રસલુપ ભમરે જેમ કમલિનીને તેમ અત્યંત ભગવેલી એવી પણ તે ગણિકાને તે ધમ્મિલે તજી નહિ. ૫૮ છે
कलाकेलिकलाकेलि-कीलितस्य पणस्त्रिया ॥
आहरैतनवत्तस्या-ऽतीये द्वादशवत्सरी ॥ ५९॥ " અર્થ:–વેશ્યાએ પિતાની મનોહર ક્રિીડાવાળી કલાની કડાથી વશ કરેલા તે ધમ્મિલના બાર વર્ષે એક દિવસની પેઠે વ્યતીત થયાં.
पणस्त्रिया प्रणाल्येवा-कृष्यमाणं शनैः शनैः॥ कुंडस्येव पयस्तस्य । धनमक्षीयताखिलं ॥ ६० ॥
પથર–નહેરસરખી વેશ્યાએ ધીમે ધીમે ખેંચી લીધેલું તેનું સઘલું ધન કુંડના જલની પેઠે ખૂટી ગયું. ૬૦ છે