________________
( ૩૮૫ ) અર્થ:–એવી રીતે તે દુર્ભાગી હાથીને ઘણે વખત ખેદ આપીને તથા પછી તેને છેડીને ધમિલ પોતાના રથમાં બેઠે અને તે હાથી પણ ત્યાથી નાશી ગયો. એ પ૯ છે
पुरः संचरतस्तस्य । प्रादुरासीद्दुराशयः ॥ गवलः कवलोपात्त-हरिणस्तृणलीलया ॥६०॥
અથ–પછી આગળ ચાલતા દુષ્ટ આશયવાળે તથા ઘાસનીપેઠે કેળીઆ તરીકે ઉપાડેલ છે હરિ જેણે એવો એક પાડો પ્રગટ થયો.
तं वीक्ष्य रोषरक्ताक्षं । वाजिनौ यमवाहनं ।। तस्य त्रसितमुत्कौँ । बद्धावपि बभूवतुः ॥ ११ ॥
અર્થ – રોષથી લાલ આંખેવાળા તે યમના વાહન પાડાને જોઈને તેને ડરાવવા માટે બાંધેલા ઘોડા પણ ઉચા કાનવાળા થયા.
अवमुक्तरयः पश्चाद् । भूत्वास्य तुरगद्विषः ॥ सिंहनादं तनोतिस । स तथा सिंहविक्रमः ॥ ६२।।
અર્થ:-હવે સિંહસરખા પરાક્રમવાળા તે ધમ્મિલે રથપરથી ઉતરી તે પાડાની પાછલ પડીને એ તો સિંહનાદ કર્યો કે દર છે
अकस्मात्प्राप्तपारीद्र-शंकया स रजस्वलः ॥ यथा नाजीगणनश्यन् । गत वादिकं हि सः ॥ ६३ ॥
અર્થ:–અકસ્માત આવેલા સિંહની શંકાથી તે દુષ્ટ પાડે એવી રીતે તે ભાગે કે નાશતાં થકાં તેણે ખાડા તથા ભમરીયાઆદિકની પણ દરકાર કરી નહિ. એ ૬૩ છે
दुष्टानप्युरगढीपि-मातंगमहिषानसौ ॥ न जघान समर्थोऽपि । जैनाः प्रायेण सदयाः ॥६४ ॥
અર્થ-દુષ્ટ એવા પણ સર્પ, વાઘ, હાથી તથા પાડાને પોતે સમર્થ છતાં પણ તેણે માર્યા નહિ, કેમકે જૈન લેકે પ્રાર્યો કરીને દયાલુ હોય છે. તે ૬૪
ततः स पुरतो गच्छ-नतुच्छायुधशालिनः ॥ ચૌપાના પત્તોડને–નિમારૈવં ચમાવત ઘ | અર્થપછી તે આગલા ચાલકે મોટાં હથિયારથી શોભતા અનેક ચેરોને સામા આવતા જોઈને વિચારવા લાગ્યું કે, છે ૬પ
किमुत्थिता भुवं भित्वा । किं वा व्योम्नश्च्युता ममी ।। किंवा संमाछमा ह्येते । तातो गर्भजाः कथं ॥ ६६ ॥ ૪૯ સુર્યોદય પ્રેસ–જામનગર,