________________
( ૪ર૮ ) અથવાી તે મલ્યા છતાં પણ અવિચારી અને જડ બુદ્ધિવાળા કેટલાક પ્રાણીઓ તેને એરંડસમાન જાણુને દુ:ખના ભાજનરૂપ થાય છે. ૫૩ છે
भेदाः पंच प्रमादस्य । मदनस्येव सायकाः॥ व्यामोह सर्व कुर्वति । ही जनं नरकाध्वगं ।। ५४ ।।
અર્થ-કામદેવના બાણ સરખા તે પ્રમાદના પાંચ ભેદ છે, કે જેઓ સર્વ લોકોને મેહમાં નાખીને નરકગામી બનાવે છે. ૫૪ .
भेदस्तत्रादिमोऽवादि । सुराल्यर्च्य पदैः सुरा ॥
चेतना मृतकस्येव । यया मूढस्य नश्यति ॥ ५५ ॥ અર્થ:–દવાની શ્રેણિથી પૂજનીય ચરણવાળા જિનેશ્વરોએ તેઓ ને મદિરા નામે પહેલે ભેદ કહ્યો છે, કે જેથી શબની પેઠે મૂઢ માણસનું ચૈતન્ય નાશ પામે છે. જે પય છે
द्वैतियीकस्तु विषया-स्तत्वालोकस्य दस्यवः ॥ ददतेऽसाध्यमांध्यं ये । काचबिंदुवदंगिनां ॥ ५६ ॥
અર્થ:–તેઓને બીજો ભેદ તત્વજ્ઞાનને લુંટનારા વિષય છે, કે જેઓ પડળની પેઠે પ્રાણુઓને અસાધ્ય અંધાપે આપે છે. પ૬
कषायास्तु तृतीयः स्या- दो यैराकुलीकृतं ।। मध्यस्था मन्वते जात-सन्निपातमिवांगिनं ।। ५७ ॥
અર્થ:–ત્રીજે ભેદ કષાય છે, કે જેથી વ્યાકુલ થયેલા પ્રાણુને વિદ્વાને સન્નિપાતવાળા પ્રાણીસરખે માને છે. પ૭ .
तुर्यो भेदस्तु निद्रा स्या-द्याभिलिंगुसहोदरी ॥ निरुणद्धि दृशावेव । नृणां छायानिषेदुषां ।। ५८॥
અર્થ:–તેઓને ચોથે ભેદ નિદ્રા છે, કે જે ભિલામાસરખી છે, અને તેની છાયામાં બેઠેલા પ્રાણીઓની તે ટિનેજ રોકી રાખે છે
चतस्रो विकथाभेदाः । प्रमादः पंचमः स्मृतः ॥ वातूल इव तूलस्य । यः स्थैर्य हंति चेतसः ॥ ५९॥
અર્થ:–વિકથાના ચાર ભેદ છે, અને પાંચમો પ્રમાદ છે, કે જે પવન જેમ રૂના પુમડાંની સ્થિરતાને તેમ ચિત્તની સ્થિરતાને નાશ કરે છે. ૫૯ છે
मोहपंचाननस्यामी । भेदाः पंचाननोपमाः ।। असंते नांगिनस्कस्किा-नत्राणान् हरिणानिव ॥ ६ ॥