________________
(૫૧૩) विमानं व्योम्नि संस्थाप्य । प्राक् प्रवेशे पुरांतरा ॥ વસંતતિયાઃ સો–ડઝાઇયુદં ર | ૨૧ /
અર્થ–પછી તેણે વિમાનને આકાશમાં સ્થાપીને તથા નગરમાં જઈને પ્રથમ વસંતતિલકાને વાદળાંવિનાની વૃષ્ટિસરખો હર્ષ આપે.
अमित्रदमनो भूपः । श्रुत्वा लोका तमागतं ॥ महर्या कारयामास । तत्प्रवेशमहोत्सवं ॥ २० ॥
અથ-પછી અમિત્રદમન રાજાએ લોકેના મુખથી તેને અવેલે જાણીને મોટા આડંબરથી તેને પ્રવેશોત્સવ કરાવ્યું. ૨૦ છે
भूपस्तस्यालयं तस्मै । कृत्वा विभवपूरितं ॥ ददौ यथा वसंतर्तुः । पिकायानं फलैर्भूतं ॥ २१ ॥
અથ–પછી વંસતગતુ કોયલને જેમ ફલેથી ભરેલો છે આપે તેમ રાજાએ તેને તેનું ઘર સમૃદ્ધિથી ભરપૂર કરીને આપ્યું.
महद्धर्या प्रविशन् लोके-रालुलोके वसमतः ॥ दृशा जीवन् जनः किं किं । न पश्येदितिवादिभिः ॥ २२ ॥
અર્થ:-અહો! જીવતો માણસ શું શું નથી જોતે ? એમ બેલતાથકા લેક મહાડંબરથી પ્રવેશ કરતા તે ધમ્મિલને પોતપોતાના ઘરમાંથી નેત્રોવડે જોવા લાગ્યા. એ રચે છે
તા ધનવગુતા | ગુડરોવર વિવર તરાયણ નિયોનાર્તા થશો | ૨૨ .
અર્થ –તે વખતે તેને ધનવસુ નામનો સસરે પણ અવસર જાણીને વિગથી પીડાતી યશામતીને અગાડી કરીને ત્યાં આવ્યો. મારા
मिलनाय समायासी-यो यस्तस्य तदा मुदा ।। स भेजे दानमानाभ्यां । तस्य तस्योत्तमर्णतां ॥ २४ ॥ અર્થ:-તે વખતે જે જે માણસ હષથી તેને મળવા આવ્યા, તે સર્વને દાન અને માનથી સંતુષ્ટ કરીને તેના કરજથી મુક્ત થવા લાગે.
खपितुः स परिम्लानां । कीर्तिवल्लीमजीवयत् ॥ उदारतापनः पुण्य-फलां त्यागजलैः श्रितः ॥ २५ ॥
અર્થ-પછી પોતાના પિતાની કરમાઈ ગયેલી કીર્તિરૂપી વેલડીને ઉદારતારૂપી વરસાદસરખા અને દાનરૂપી જલવાળા તે ધમિલે ફરીને પ્રકુલ્લિત કરવાથી તે પુણ્યરૂપી ફળ દેનારી થઇ. એ ૨૫ છે
૬૫ સૂર્યોદય પ્રેસ–જામનગર