Book Title: Dhammilkumar Charitra
Author(s): Jayshekharsuri, Vitthalji H Lalan
Publisher: Vitthalji H Lalan
View full book text
________________
(૫૩૯) एवं बुधश्रुतिसुधाश्रुतिधम्मिलस्य । सम्यनिशम्य चरितं करुणाकरस्य । आमुष्मिकैहिकसुखाय भजंतु जंतुક્ષાર્થાણુરષિા વિ . ૧૨ . મર્થ–એવી રીતે દયાની ખાણુસરખા તે ધમ્પિલમુનિનું વિદ્વાનાના કણેને અમૃતના ઝરણાસરખું ચરિત્ર સમ્યપ્રકારે સાંભળીને ઉદાર બુદ્ધિવાળા મનુષ્યો ! હમેશાં આ લોક અને પરલોકના સુખમાટે જીવદયામાં આદર કરે? | ૧૧ છે
॥ इति श्रीजयशेखरसरींद्रकृतं धम्मिलचरित्रं संपूर्ण ॥ છે શ્રીયશેખર સૂરીશ્વરે રચેલા શ્રીધમ્મિલચરિત્રનું ગુજરાતી ભાષાંતર સંપૂર્ણ થયું.
શ્રીસ્તુ ||

Page Navigation
1 ... 541 542 543 544 545 546 547 548