________________
(૫૯). અર્થ –વડમાં પીપળાના ફલની પેઠે બાપદાદાના માર્ગને છોડનારે તું ખરેખર પુત્રના મિષથી અમારા કુલમાં અંગારો જાગ્યો છું.
प्रपोष्यंने निजमाणे-ये वयस्याश्चिरागताः ।। परमाणान् ददत्तेषां । शंकसे कोऽसि रे शठ ॥ २६ ॥
અર્થ:–અરે ! ઘણે કાળે આવેલા આ મિત્રને પિતાના પ્રાણથી પણ જ્યારે આપણે પિષવા જોઈએ, ત્યારે તેથી ઉલટુ પરના પ્રાણ આપતાં પણ શંકા પમાડનારે તું ક્યાંથી કુલમાં પાક્યો?
निर्दयेनेति तेनोक्त्वा । प्रहत्य लगुडादिभिः॥ दयावानिति बालोऽसौ । स्वगृहानिरवास्यत ॥ २७ ॥
અર્થ:–એમ કહીને તે નિર્દય મહાધને તે બાળકને દયાલુ જાણું લાકડી આદિકથી મારીને પોતાના ઘરમાંથી બહાર કહાડી મે.
अनुनीतोऽपि लोकेन । कोपं तमिन्न सोऽत्यजत् ।। બાળ વીરોણા શુ–ફા તાદશા | ૨૮ |
અર્થ –લેકેએ સમજાવ્યા છતાં પણ તેણે તે બાલકપ્રિતેને કેપછોડ નહિ, કેમકે કાર્યો કરીને તેવા માણસો સર્ષોની પેઠે દીર્ઘ રાષવાળા હોય છે. જે ૨૮ !
तिरस्कृतोऽपि बालोऽसौ । न मालिन्यमलंभयत् ॥ પટોપ+ વયાપુવૅ ચાત્તાપોમર | ૨૨ .
અર્થ:–એવી રીતે તિરસ્કાર પામ્યા છતાં પણ તે બાળકે પશ્ચારાપરૂપી રજના સમુહથી પિતાના વસ્ત્રસરખાં દયાપુણ્યને મલીન કર્યું નહિ. એ ર૯ છે
कुर्वन् यथातथा वृत्ति । स प्रकृत्या दयाया ॥ बालो बद्धमनुष्यायु-रचिरेण व्यपद्यत ॥ ३० ॥
અર્થ:-પછી પોતાના દયાળુ સ્વભાવથી જેમ તેમ આજીવિકા ચલાવીને તે બાળક મનુષ્યનું આયુ બાંધીને તુરત મૃત્યુ પામ્યો.
अस्ति शैलनितंवस्था । पल्ली विषमकंदरा ॥ राजते राजधानीव । पापक्ष्मापस्य या भुवि ॥ ३१ ॥ .
અર્થ:–પર્વતની મેખલામાં વિષમ ગૂફાઓવાળી એક પદ્ધી છે, કે જે આ પૃથ્વીપર રહેલા પાપરૂપી રાજાની રાજધાનીસરખી શેલે છે.
मंदरोऽमंदरोषोऽभू-दधिपस्तत्र नि:कृपः धनमाला प्रिया तस्य । भर्तृतुल्यगुणोदया ॥ ३२ ॥ ૬૭ સૂર્યોદય પ્રેસ–જામનગર