Book Title: Dhammilkumar Charitra
Author(s): Jayshekharsuri, Vitthalji H Lalan
Publisher: Vitthalji H Lalan

View full book text
Previous | Next

Page 520
________________ ( ૧૬ ) અર્થ–જેમ જેમ માણસને સંપદા મળે છે, તેમ તેમ વૈરીએતરફને ડર વધે છે, કેમકે તેજવિનાને પડવાનો ચંદ્ર કઈ રાહુથી પ્રસાતો નથી. જે ૩૯ છે . कंकेलितलमालीनः । स्वगृहोपवनेऽन्यदा ॥ ददर्श दर्शनानंद-करीमेकां मृगीदृशं ॥ ४० ॥ અર્થ:–પછી એક દિવસે તે પોતાના ઘરના બગીચામાં જ્યારે અશોકવૃક્ષનીચે બેઠો હતો ત્યારે જોવાથીજ આનંદ કરનારી એક ચીને ત્યાં તેણે જોઈ. . ૪૦ છે चकोरपारणाकाश-वासवारिधिमजनैः ॥ पुण्यैरिंदुर्यदास्यत्वं । प्राप्य नित्योदयोऽभवत् ॥ ४१ ॥ અર્થ:-ચકેરપક્ષિઓનાં પારણું, આકાશમાં નિવાસ, તથા સમુદ્રમાં બુડવાઆદિક પુણ્યથી તે સ્ત્રીનું મુખપણું પામીને ચંદ્ર હમે શના ઉદયવાળે થયું છે. જે ૪૧ असु केवलमालोक्य । रागमागान्नृणां गणः ।। इति देहे दधौ हैमी । भूषां या न पुनः श्रिये ॥ ४२ ॥ અર્થ –કેવલ તેણીને જોઈને લેકેને સમુહ રગ પામતો હતો, એમ વિચારીને તેણીએ સુવર્ણનાં આભૂષણ ધાર્યા હતાં, પરંતુ શેભામાટે ધાર્યા નહતાં. છે ૪ર છે दधती गतिमारोह-क्षोरुहभरालसा ।। समुपेत्य समाचष्ट । कासि पृष्टेति तेन सा !! ४३ ॥ અર્થ–પ્રલ્લિત થતા સ્તનના ભારથી મંદ ગતિને ધારણ કરનારી એવી તે સ્ત્રીની પાસે જઈને ધમ્મિલે પૂછયું કે તું કેણ છો ? ત્યારે તે બોલી કે– ૪૩ છે अस्ति वैतात्यभूमींद्र-दक्षिणश्रेणिभूषणं ॥ अशोकपुरमस्तोक-लोकश्रीभासुरं पुरं ॥ ४४ ॥ અર્થ:–વતાઢય પર્વતની દક્ષિણશ્રેણિને શોભાવનારૂં તથા લેકેની ઘણી લક્ષ્મીથી દેદીપ્યમાન થયેલું અશોકપુર નામનું નગર છે. પ્રજા मेघसेनो नृपस्तत्र । वृत्रशत्रुसमस्थितिः ॥ राज्ञी शशिप्रभा तस्य । शशिज्योत्स्लेव निर्मला ॥ ४५ ॥ અર્થ–ત્યાં ઈંડસરખી સ્થિતિવાળે મેઘસેન નામે રાજા છે, તેને ચંદ્રની કાંતિસરની નિમલ શશિપ્રભા નામે રાણું છે. ૪૫ છે

Loading...

Page Navigation
1 ... 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548