________________
(૪૪૩). અથ–પછી તે કલાવાન હમિલને રહેવા માટે અવાસ દેવાની ઇચ્છાથી તે રાજપુત્રે તુરત નગરની અંદર પિતાના માણસને મોકલ્યા.
ययौ च स्वयमारामं । कमलाविमलाश्रितं ॥ धम्मिलेन सहालोन-बंधुरस्कंधसिंधुरः ।। ५३ ॥
અર્થ અને પોતે ધમ્મિલ સહિત મનહર સ્કંધવાળા હાથીપર એશીને કમલા અને વિમલાથી આશ્રિત થયેલા વનમાં ગયે. પરા
कोऽयमेतीति कमला---प्रश्ने विमलयोदितं ॥ વિટ્યા તા પિથોથું સો-તિ સિંધુરવાર | ૪ |
અર્થ આ વળી કોણ આવે છે? એમ કમલાએ પૂછવાથી વિમલા બોલી કે અરે આ તે સારું થયું કે તારો આ સ્વામી હાથી પર બેસીને આવે છે. ૫૪ છે
कियान परिच्छदः प्रापि । पश्यानेन कलावता ॥ પદો નિવધર્મીયો–ધિ યુતિનાં ગ્રુપ | વ |
અથઅરે ! તું જે તે ખરી કે આને કેટલુંબધો પરિવાર સેલ છે? અહે! પુણ્યશાલી મનુષ્યને ભાગ્યરૂપી સમુદ્ર અવધિવિનાને હોય છે. તે પપ છે
ऊचे कमलया खेदा-द्वहत्या कल्मषं मुखं ।। देवानां पिय एवायं । मातर्मम न तु प्रियः ॥ ५६ ॥
અથ:–ત્યારે કમલા ખેદ પામીને કલુષિત મુખને ધારણ કરતીથકી બોલી કે હે માતા ! તે તો દેવાનાં પ્રિય એટલે મૂખ છે, પરંતુ તે મારે પ્રિયતમ નથી. છે ૫૬
वाच्यं तदेव येन स्या-दकस्सादेहिनां ज्वरः ॥ वद कसाद्गुरोरेत-दूरीचक्रे त्वया व्रतं ॥ ५७ ॥
અર્થ –જેથી પ્રાણીઓને અકસ્માત તાવ ચડે એવુંજ તું બેલે છે, કહે તો ખરી કે આવું વ્રત તેં ક્યા ગુરૂ પાસેથી અંગીકાર કર્યું છે?
अयमुखासनस्थोऽपि । सतां नाश्रयति श्रियं ॥ स्नुहिः शैलशिरस्थोऽपि । न हि कल्पद्रुमायते ॥ १८ ॥ અર્થ: આ ધમ્મિલ ઉચે આસને બેઠા છતાં પણ સંત પુરૂની ભાને ધારી શકે નહિ, કેમકે પર્વતના શિખર પર રહેલું પણ શેરનું વૃક્ષ કલ્પવૃક્ષ થઈ શકતું નથી. ૫૮ છે
असौ भूरिपरीवारो । न मे कौतुकयत्यपि ।। न हि किं वेष्व्यते लोकः । कुचेष्टाकृद्विदूषकः ॥ ५९ ॥