________________
અર્થ–મુનિએ કહેલા સ્વામીની પ્રાપ્તિથી જો હું તેઓને ખુશી થયેલી જોઇશ તે આ મહેલના શિખરક્ષર હું લાલ રંગની ધજા ચડાવીશ. ૯૨ છે
विरागश्चेत्तयोर्भावी । तदा श्वेतां च तामिति ॥ વતી ના વિરાાંતર | કાલાવંત હૈ શરૂ II
અર્થ:–અને જે તેઓ નાખુશ થશે તો હું ત્યાં વેતરગની ધજા ચડાવીશ, એમ કહીને તે આદરયુક્ત પગલાંઓથી મહેલની અંદર દાખલ થઈ| ૩ |
स चातक इवोत्पश्यो-ऽपश्यत्सौधाग्रलंबितां ॥ सिता पताकां वैराग्य-वादिफेनच्छटामिव ॥ ९४ ॥
અર્થ:-પછી તે ધમ્મિલ ચાતકની પેઠે ઉંચું જેતે રહ્યો, એવામાં તેણે તેઓની નાખુશીરૂપી સમુદ્રના ફીણની ટાસરખી મહેલની ટેચપર સફેદ ધજાને લટકેલી જોઈ. છે ૯૪ છે
नूनं मयि विरक्ते ते । खेचयौँ बंधुहंतरि । રૂત્ય શરક્ષાંતરિત પાયિતઃ | ૨૦ |
અર્થ–ખરેખર તે બન્ને વિદ્યાધરીએ પોતાના ભાઇને મારનાર એવા મારામતે નાખુશ થયેલી છે, એમ વિચારીને તે ધમ્મિલ સસલાની પેઠે વૃક્ષો પાછળ છુપાતે છુપાતે ત્યાંથી નાસી ગયો. જે ૯૫
मा ग्लायतमियं वेला । युवयोश्विरलालितौ ॥ कंटकादिव्यथा चिंत्या । समये नाधुना पुनः ॥ ९६ ॥ અર્થ:–હે ઘણા કાલસુધી લાડ લડાવેલા પગે ! તમારે આ અવસર છે, માટે તમો થાકશે નહિ, તેમ વળી આ સમયે તમારે કાંટાઆદિકની વેદનાને પણ વિચાર કરે નહિ. જે ૯૬ છે
एवं प्रसादयन् पादौ । तबलात्यक्तभूरिभूः ।। मुक्त्वाश्वं जीवमादाय । ययौ कंचन कर्बट ॥ ९७ ॥
અર્થ –એવી રીતે પગને હિમ્મત આપતો થકે તેના બળથી ઘણું ભૂમિ ઓળંગીને, ઘોડાને પણ તજીને ફક્ત જીવ લઈને તે કઈક ગામડામાં ગયો. એ ક૭
स्थितैः शैलांतरंत्यपा-ग्यामा दृष्टभास्करे ॥ शर्वरीणां त्रियामत्वं । जगृहे यत्र वासरैः ॥ २८ ॥